________________
શૌરીપુર
સ. ૧૯૬૦ માં ગ્વાલિયરનિવાસી શેઠ નથમલ જીલેચ્છાએ અહીં" આવી આલીશાન મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાનું શરૂ કર્યું" અને આગરાના જૈન સથે તેના કારભાર સભાખ્યા. સં. ૧૯૮૧ માં છગૃહારનું કાર્ય પૂરું થતાં મારા ગુરુભાઈ મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી સાથે અમે એની પ્રતિષ્ઠા કરાવી છે.
કલકત્તાવાળા શેઠ હનુમાનિસંહૈં લક્ષ્મીચ'દજીએ એક નવી ધર્મશાળા બંધાવેલી છે. તેમાં જૈન યાત્રાળુ માટે ખધી સગવડ રહે છે.
૪. કપિલ્ગપુર શૌરીપુરથી પાછા શીકાહાબાદ જશને આવીને ત્યાંથી કૂતુકાબાદની ગાડીમાં બેસી ક્રૂકામાદ જ કશનથી ૧૯ માઈલ દૂર ( કાયમગજ ’ સ્ટેશને ઉતરાય છે. ત્યાંથી પાકી સડકે એક માઈલ દૂર - કાયમગજ' નામનું મોટું ગામ છે. આ ગામ વેપાક્ષુ પીઠું ગણાય છે. અહીંના એક શ્રીમંત ગૃહસ્થે અધાવેલું વિશાળ પુસ્તકાલય ખાસ જોવાલાયક છે, જેમાં દુનિયાભરનાં પુસ્તકાના માઢા સંગ્રહ કરેલા છે.
કાયમગજથી ૫ માઈલ દૂર ‘કપિલપુર ’નામનું ગામ છે. જૈના આને જ ‘કાંપિયપુરી ? કે ‘કંપલાજી' કહે છે, જ્યારે આ તરફના લેાકેા આ ગામને ‘કપલના લાડકા’ એ નામથી ઓળખાવે છે.
'
અહી સામાન્ય વસ્તી છે. થાડાં ઝુંપડાં વટાવ્યા બાદ ગામના પાછલા ભાગમાં આવેલી એક ઊંચી ટેકરી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org