SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ એ પછી અહીંનાં પૂ. ભા. હૈ. તીર્થભૂમિએ મંદિરના ઉદ્ધાર થયે જણાતા નથી. અહી હાલ એક પહાડી પર પાંચ જૈન મંદિરા છે, જેમાંનાં ચાર તા ખાલી છે અને એકમાં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાં છે. २० એ સમય પછી જ્યારે મદનસિંહ નામના રાજાએ ચમુનાના કિનારે ઘાટ અને શિવાલય મધાવ્યું ત્યારે ગામનું નામ ખરેશ્વર-બટેશ્વર આપ્યું. ગામની વચ્ચે તેમણે જૈન મંદિર પણ બંધાવ્યુ હતુ. આ મ"ક્રિશ્ યતિમ ંદિર 'ના નામથી પ્રસિદ્ધ છે; કેમકે તેની વ્યવસ્થા યતિજીના હસ્તક હતી, એ ગાદી ઉપર થયેલા કૃતિઓમાં ચતિ ઋષભદાસના શિષ્ય ધન્નામલજી શ્વેતાંમર ચતિ મહાત્મા હતા. મંદિરના કંપાઉંડની સામે બંધાવેલા ચાતરા પણ્ યતિજીના નામે જ ઓળખાય છે. એ તિજીની ગાદીએ આવેલા શિષ્ય, ત્યાં રહેતા દિગંબર જેનેાના પ્રભાવમાં આવી ગયા અને મંદિરની વ્યવસ્થાને મહામુ શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિને બદલે ત્યાં અજિતનાથ ભગવાનની દિગંબરી મૂર્તિ સ્થાપન કરવામાં આવી. સરકારી ગેઝેટિયરના નકશામાં શ્રીનેમિનાથ ભગવાનનું નામ ઉલ્લેખાયું છે અને પ્રાચીન ઈતિહાસનાં અનેક પ્રમાણા સાવા છતાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તી માલિકીને અગા થયું. તેમાં આજ સુધી દિગબરી ફાવી શકયા નથી. આજે પણ મૂળ મંદિર શ્વેતાંબર જૈન સંઘના કબજામાં છે. શ્વેતાંબર, દિગ ંબર વચ્ચેના ઝગડાના હમણાં થાડા દિવસ અગાઉ જ ફૈસલા થઈ ગયા છે. એના ચૂકાદા શ્વેતાંખરાના લાભમાં આન્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy