________________
192
પૂ. ભા. જૈ. તી ભૂમિએ
'
આવેલું ‘અસાડપટ્ટી ’ એ જ ‘વૈશાલી’ છે અને તેની પાસે અસુડ' નામે ગામ છે એ જ ક્ષત્રિયકુંડ છે. તેમજ ખસાપટ્ટીથી હું. માઇલ દૂર ‘બ્રાહ્મણુગ્રામ’ છે; એવું નક્કી કર્યું છે. એ શેાષખાળની વિગત ઉપર આપણે દૃષ્ટિપાત કરી લઈ એ.
'
વશાલી : ક્ષત્રિયકુંડ
ખસાડના વસાવશેષાને પ્રાચીન વૈશાલી હાવાના સકેત કરનાર સંશાધકામાં સેંટ માર્ટિન અને જનરલ કનિધહામ સૌથી માખરે છે. તે પછી સને ૧૯૦૩-૪માં ડૉ. પ્લાય અને સને ૧૯૧૩-૧૪માં ડૉ. સ્પૂનરની દેખરેખ તળે ખસાડનું ખેાદકામ થયું. સંશાધનના પરિણામાથી જાહેર થયેલા નિયાના આધારે શ્રીવિજ્યેન્દ્રસૂરિ જેવા વિદ્યાનાએ ભગવાન મહાવીરના જન્મસ્થળ અને પવિત્ર પ્રસંગો ઉપર પ્રકાશ પાડતી ‘વૈશાલી નામની પુસ્તિકા પ્રગટ કરી અને એ તીર્થની પુન: સ્થાપના માટે પ્રયત્ન કરતાં પેલેટ ને લેખા પણ લખ્યા છે. એને ટૂંકમાં અહી જોઈ લઈએ. તેઓ કહે એના આ સાર છે:
'
લવાડની નજીક ભગવાન મહાવીરનો જન્મભૂમિ માનવામાં કેટલાયે ભોગેાલિક અને અતિહાસિક દોષા ઉપસ્થિત થાય છે. લવાડના પ્રદેશ હાલ મુંગેર જિલ્લામાં છે. મહાભારત કાર આ દેશને • માગિરિ નામથી ઉલ્લેખ્યા છે, જે પાછળથી અંગદેશમાં ભેળવી દૈવાયા હતા. અર્થાત્ વિદેહ દેશથી આ સ્થળ ભિન્ન છે. વળી, આ સ્થળમાં પહાડી છે જ્યારે પ્રાચીન ગ્રંથામાં ક્ષત્રિયકુંડ સાથે પહાડનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org