________________
રાજગૃહી
પ
પડી ગયેલા મંદિરમાંથી અહીં લાવવામાં આવ્યાં છે. ડામી આજીએ કમલપત્ર ઉપર પધરાવેલી શ્રીમહાવીરસ્વામીની પાકા છે.
૨. રત્નગિરિ :
વિપુલગિરિ પહાડીના જોડાણમાં જ નિરિ નામની પહાડી છે. તેના ઉપર ઉત્તરાભિમુખ શ્રીશાંતિનાથ ભગવાનનું મદિર છે. વચ્ચેના સ્તૂપ ઉપર શ્રીશાંતિનાથ, શ્રીપાર્શ્વનાથ, શ્રીવાસુપુજ્ય અને શ્રીનેમિનાથ ભગવાનની ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે.
૩. ઉદયગિરિ :
આ ટેકરી ઉપર જવાના માર્ગે રાજિંગરથી ગયા સુધી જવાના ધારી સડક માર્ગ આવે છે. આ ટેકરી પર ચડાવ સીધે હાવાથી કઠણુ છે. અહીં પૂર્વાભિમુખ કિલ્લામાં આવેલું મદિર પશ્ચિમાભિમુખ છે. તેમાં મૂ॰ ના શ્રીશામળિયા પાર્શ્વ - નાથની સુંદર મૂર્તિ ક્ણુના કળામય વળાંકથી અનેલા છત્ર નીચે વિરાજમાન છે. મૂ॰ ના૦ ની જમણી બાજુએ શ્રીપાશ્વ નાથ ભગવાન અને ડાખી ખાજીએ શ્રીમુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. મંદિરના ચારે ખૂણે ચાર દેવકુલિકાઓ છે, તેમાં શ્રીપાર્શ્વનાથ, શ્રીઆદિનાથ, શ્રીનેમિનાથ તેમજ શ્રીપદ્મપ્રભ જિનેશ્વરની પાદુકાઓ ગોઠવેલી છે. અહી' પડી ગયેલાં દેરાસરાનાં ખડિયા જોવાય છે.
આ પહાડ ઉપરથી ગુડ્ડાયાનું મંદિર જોઈ શકાય છે. પહાડથી નીચે ઊતરી આવતાં યાત્રિકાને ભાત અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org