________________
૧૩૦
પૂ. ભા. જૈ. તીથભૂમિ
આમંત્રણથી શ્રાવસ્તી પધાર્યા હતા અને રાજકુમાર જેતના ઉદ્યાનને બુદ્ધ ભગવાનના આરામ બનાવવા માટે અનાથિપંડક ખરીદ કરી લીધા હતા ત્યાં રહ્યા હતા. જેતવત પાસે જ ભ. મહાવીરના તીર્થિકારામ હતા. એ ખંધાતાં ભ. બુદ્ધે એના વિરાધ કર્યો હતા.
પ્રાચીન જૈનગ્રંથોથી માલૂમ પડે છે કે, જેને ચ'ગ્નિકાપુરી કહેતા તે જ આ શ્રાવસ્તી નગરી હતી. મહીં ત્રીજા સભનાથ ભગવાને જન્મ લીધે હતા. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન પણ આ ભૂમિમાં થતાં આ નગરી પુનિત અની ગઈ હતી. કપિલ કેવલી અહીંથી જ સ્વયં બુદ્ધ થઈને મેક્ષે ગયા હતા. ભગવાન મહાવીરસ્વામીએ અહી એક કરતાં વધારે વખત પધારીને આ ભૂમિને પવિત્ર મનાવી હતી અને લેાકાએ તેમનુ સન્માન કર્યું હતું. ભગવાન પાર્શ્વનાથના ગણુધર કૈશીકુમાર અને ભ. મહાવીરના ગણધર ગોતમસ્વામીના મેળાપ
આ સ્થળે થયા હતા. ભ. મહાવીરના ભાણેજ અને જમાઈ નામે જમાલી અહીના વતની હતા. તેણે આ નગરીના તિદુક ઉદ્યાનમાં રહીને ભ. મહાવીરથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી અને તેથી જ જૈનશાસ્ત્રોમાં પડેલા નિ તરીકે તે ઉલ્લેખાયેા છે.
આ બધી હકીકતને ધ્યાનમાં લેતાં જણાય છે કે, એક કાળે શ્રાવસ્તીમાં જૈનધર્મોના વાવટા જળહળતા હતા. બુદ્ધ ભગવાને પણ આ સ્થળને પેાતાના પ્રભાવમાં આંજી દીધુ હતું. આ નગરીની પડતી કયારથી થવા માંડી એના ચાક્કસ સમય જાણી શકાયા નથી પરંતુ ઈ. સ. ની પાંચમી શતાબ્દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org