________________
મથુરા
૧.
ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ઉત્તર ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં મથુરાના ફાળા વિશિષ્ટ છે. અહીંના અવશેષામાં ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સસ્કૃતિના સંગમ થયેલા જોવાય છે. આ સ્થળે ભારતીય સંસ્કૃતિ સાથે વિદેશી સ'સ્કૃતિ અથડાર્ક હતી; એની પણ ઇતિહાસ સાક્ષો પૂરે છે.
અહીના પ્રાચીન અવશેષ! જ્યાં સુધી મળી આવ્યા નહાતાં ત્યાં સુધી આ નગરી વૈદિક સંસ્કૃતિનું તીર્થધામ મનાતી હતી; પરંતુ શેાધખેાળના પરિણામાએ મથુરામાં ઘડાયેલા ઈતિહાસના અકાડા જેડી આપ્યા છે ત્યારથી ભારતના અને વિદેશના વિદ્વાનોને પેાતાની માન્યતામાં ધરમૂળથી પરિવર્તન કરવું પડ્યુ છે.
ભારતીય વિદ્વાન રા. ખ. રાધાકૃષ્ણ કહે છે કે, “મારે શુદ્ધ હૃદયથી કહેવું પડે છે કે, આ મથુરા જૈના માટે પહેલા ન ખરે, ઔદ્ધો માટે બીજા ન મરે અને વૈષ્ણવા માટે ત્રીજા નખરે છે. મતલબ કે, અહીંના કંકાલી ટીલાથી જે પ્રાચીન શિલાલેખા અને મૂર્તિ આ વગેરે જે કઇ વસ્તુ નીકળી છે તે બધામાં પ્રાચીન વસ્તુ જૈનાની મળી છે, તે પછી મોદ્ધોની, અને એ સમય પછીની વૈષ્ણવાની છે. ” વિન્સે’ટ સ્મિથ કહે છે કે, “કનિ ધહામને જે વસ્તુઓ અહીંથી મળી આવી છે, તેમાંના ભાગ બ્રાહ્મણધમની સશસ્ત્ર સ્મૃતિને બાદ કરતાં બધી જૈનાની જ મળી
આવી છે, ”
આ હકીકત જૈન અનુશ્રુતિને સમર્થન આપે છે, અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org