________________
૨
પૂ. ભા. હૈ. તીર્થભૂમિએ
શ્રુતિ પ્રમાણે જૈનેાના સાતમા તીર્થંકર શ્રીસુપાર્શ્વનાથના સમયથી જ આ નગરીની મહત્તા અંકાય છે અને ત્યારથી તી ભૂમિ તરીકે એની પ્રસિદ્ધિ પણ છે. ઉગ્રસેન રાજાની અહી રાજધાની હતી. તેમની પુત્રી રાજિમતીની આ જન્મભૂમિ હતી. એ પછી શ્રીપાર્શ્વનાથ ભગવાન અને મહાવીરસ્વામીના સમયથી આ નગરી જૈન સંસ્કૃતિનું પ્રધાન કેન્દ્ર બની ગઈ અને અંતિમ કેવળી શ્રીજ ખૂસ્વામીના નિર્વાણુથી આ ભૂમિની પવિત્રતા ઉપર મહાર લાગી ગઈ.
**
એ કાળે મથુરાના વૈભવ અને શાલા અનેરી હતી. વિવિધતીર્થ પકાર શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, “ મથુરા ખાર યાજન લાંખી અને નવ યાજન પહાળી હતી. એની આસપાસના કાટ–કિલ્લાને યમુનાનાં પાણી ધેાતાં હતાં. ધવલ ગૃહા, દેવાલયા, જિનાલા, વાવ, કૂવા, પુષ્કરણી અને હાટીના તા અહીં પાર નહાતા. ”
માટી તીર્થભૂમિમાં મથુરાની ગણના થતી. એક કાળે જૈનાની જાહેાજલાલી અહી ખૂબ હતી. એ સમયે જૈનમે પેાતાના ડંકા વાગતા કર્યાં હતા. એ જ કારણ છે કે, મથુરા માટેનું આ આણુ ખૌદ્ધ અને બ્રાહ્મણાને આછા મહત્ત્વનું નહાતું લાગ્યું.
આ ભદ્રબાહુવામીના સમયમાં દુર્ભિક્ષના કારણે જૈતાની શ્રુતપરપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેવી જ સ્થિતિ આચાર્ય સ્કંદિલના સમયમાં પણ એવાં જ કારણેાથી થઈ. એ સમયે આચાર્ય કલિ જ આ પ્રદેશમાં એક વિશિષ્ટ શ્રુતધર ગણાતા હતા. શિક્ષના સમય વીતતાં જ આચાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org