________________
૨૯. કુંડલપુર–વડગામ [નાલંદા]
પાવાપુરીથી પગરસ્તે ૮ માઈલ દૂર “કુંડલપુર અવાય છે. પાવાપુરીથી પાકે રસ્તે આવતાં ૧૨ માઈલ થાય. છે. તેમાં છેલ્લા બે માઈલને રસ્તો કાઢે છે. પાવાપુરી ટેશનથી ૧૫ માઈલ દૂર બડગામ (ગમ્બર ગામ) છે, જેને આપણે કુંડલપુર-નાલંદા નામે ઓળખીએ છીએ.
પ્રાચીન કાળમાં નાલંદા રાજગૃહનું ઉપનગર હતું, અનેક ધનાઢયો વસતા હતા, અને અનેક કારખાનાઓથી આ પરૂં પ્રવૃત્તિમય હતું. ભગવાન મહાવીરે અહીં ચાતુર્માસ ગાળ્યાં હતાં અને અનેક ભાવકને ધર્મમાર્ગમાં જોયા હતા. શૈશાળકને ભગવાન મહાવીરનો મેળાપ અહીં જ થયો હતો. ભગવાનના ગણધર પૈકી ત્રણ ગણધર ઈતિ ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓને જન્મ અહીં જ થયે હતે.
ભગવાન બુદ્ધ અહીં કેટલુંકે રહ્યા હતા. તેમના મુખ્ય. શિષ્ય સારિપુરનાં જન્મ અને નિર્વાણ આ સ્થળે થયાં હતાં.
વિવિધ તીર્થક૫” ઉપરથી જણાય છે કે “અહીં પહેલાં કલ્યાણક પની પાસે શ્રીગૌતમસ્વામીનું સ્થાન હતું. તીર્થમાળાઓના કથન મુજબ એ સ્થાન “યાત્રાષાણુ” (યાત્રા સ્થાન)ના નામે લેકમાં પ્રસિદ્ધ હતું. એક કવિ કહે છે કે અહીં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું તેથી તે સ્થળ યાત્રાષાણુના નામથી પ્રસિદ્ધ થયું હતું.
પં. હંસસેમ નામના યાત્રી પોતાના સમયમાં (સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org