________________
પૂ. ભા. જે. તીભૂમિએ આ મંદિરની અદરની મીનાકારી રચનાસ્થાપત્ય, આરસના વિશાળ ચાક, પૂતળિયા, ક્રશમધી તળાવ, લીલોયી વાડી અને વીજળીના પ્રકાશમાં તા અનેા તેજઅમાર જોઈને દુનિયાના કળામાં જ્ઞાએ તેને ‘Beauty of Bengal'— • બંગાળનું સૌંદય ' ના વિશેષથી નવાજ્યું છે. મંદિરને પહેલી નજરે એનારને કૈક દેવિમાન નીચે ઊતરી આવ્યું હાય એવા ભાસ થઈ આવે. આ મંદિરની ગણના એના પ્રકારમાં માખરાની છે. શ્રદ્ધાભર્યું સમપણ કેવું હાય તેના આ મંદિર નમૂના છે. શેઠ અદ્રીદાસની ભાવના આમાં સાકાર બનેલી નિહાળી શકાય છે.
>
શ્રીચુત ચક્રધર નામના એક વિદ્વાને આ મંદિરની મહત્તા દર્શાવતા હિંદી ભાષામાં લેખ લખ્યા છે તેના સારભાગ અહી ઉતાર્યો છે; એ જ આ મંદિરના વર્ણન માટે પૂરતા છે :— “ મંદિરનું ગગનચુંબી શિખર બહુ જ દૂરથી નજરે પડે છે. મંદિરનું ક્ષેત્રફળ તે બહુ નથી તેપણુ એનું સ્થાપત્ય અને ચિત્રકળાકોશલ અત્યંત પ્રશંસનીય છે.
૧૪
મંદિરની સજાવટ પણ પ્રેક્ષકને મંત્રમુગ્ધ કરે છે. મંદિરમાં પરોવેલા કાચના નાના ટુકડા જાણે હીરા, મણિ, માણેક હાય એવી ભ્રાંતિ ઉપાધે છે. નાના આકારવાળા આ મંદિરમાં કળા જાણે ખીચાખીચ ભરી છે. જ્યારે વીજળીમત્તીના પ્રકાશ કે સૂર્યનાં કિરણા એ કાચ ઉપર પડે છે ત્યારે જાણે અસ ંખ્ય પ્રદીપે। એક સાથે પ્રજ્જવળતા હાય એવા દેખાવ લાગે છે.
“ મંદિરના ચાકમાં પણ અદ્ભુત શિલ્પકળાનું ચાતુ ભર્યુ છે. ઠેકઠેકાણે ઊભી કરેલી અપ્સરાઓના લચકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org