________________
૧૫
વિશેષ નોંધવા જેવી વાત તા એ છે કે આજે ૭૧ વર્ષની ઉંમરે પણ તેઓના ઉત્સાહ અને ખંત નવાઈ ઉપજાવે અને પ્રેરણા આપે એવાં છે. તેઓના હાથે તાજેતરમાં—આ જ વર્ષોમાં થયેલ બે સત્કાર્યાં તેમના પ્રત્યે હરકાઈ ને માન ઉપજાવે એવાં છે. તે એ સત્કાર્યાં તે આ~~
પહેલુ : થાડાક મહિના
પહેલાં, ધ્રાંગધ્રામાં તેઓએ એક લાખ રૂપિયા જેટલી મેાટી રકમનું દાન આપીને શેઠ પુરુષાત્તમદાસ સૂરચંદ વારા જૈન માર્ડિગની · સ્થાપના કરી છે. આ મેડિંગમાં કઈ પણ સંપ્રદાયના ભેદભાવ સિવાય જૈન માત્રને રાખવાની નીતિ અપનાવવામાં આવી છે એ મીના શેઠશ્રીની દીર્ઘદૃષ્ટિ, ઉદારતા અને સમયજ્ઞતાના પુરાવારૂપ છે. જૈન સમાજમાં જૈનેાના બધાય ક્રિકાઓમાં સંપ સ્થાપવાની જરૂર સંબંધી જે વાત અને વિચારણા આપણે ત્યાં ચાલે છે તેને શેઠશ્રીએ પેાતાના હાથે સાચી કરી તાવી છે. આ બેડિંગના મકાનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર એકમના રાજપ્રમુખ શ્રી. ધ્રાંગધ્રાનરેશને હાથે કરાવવામાં આવ્યું હતું. અને એ પ્રસંગે ધ્રાંગધ્રાના સંઘ તરફથી શેઠશ્રીને માનપત્ર અર્પણુ કરીને તેમની સેવાની કદર કરવામાં આવી હતી.
ખીજું લાંખા સમય સુધી યાદ રહી જાય તેવું શેઠશ્રીનું કાર્યો તે તેમણે ખજાવેલું જૂનાગઢ મુકામે ગત વૈશાખ માસમાં ભરાયેલ આપણી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના ૧૮મા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકેનુ કાય . કાન્ફરન્સનુ જૂનાગઢમાં મેળવવા ધારેલું ૧૮મું અધિવેશન મૂળે તો ગયા ફાગણ માસમાં મળવાનું હતું. પણ એમાં ભારે ભંગાણ પડ્યુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org