________________
તેમાં મારા
મંદિર હતું.
માઉચર મુશિદાબાદઃ
નરસિંહપુરાથી બે માઈલ દૂર સીધી સડકે મુર્શિદાબાદ શહેર આવેલું છે. રસ્તાની બંને બાજુએ વૃક્ષની ભરાવદાર ઘટાઓ એની રોનકમાં વધારો કરે છે. બાજુમાં વહેતી. ગંગાની શીતળતાથી ભારે વાયુ ઢોળાયા કરે છે. એના કિનારે કિનારે બે માઈલની લંબાઈમાં પથરાયેલા નવાબોના ભવ્ય મહેલે, ઈમારતે, અને બાગ-બગીચાઓ શોભી રહ્યા છે. તેમાં જે “હજાર દરવાજાવાળે મહેલ' નામે ઓળખાય છે તેમાં નવાબનું નિવાસસ્થાન છે. નવાબની ઘોડાર, ઈમામવાડો અને બજાર જોવાલાયક છે.
કાસમબજારમાં એક જૈનમંદિર હતું પરંતુ અહીં જેની વસ્તી બિલકુલ ન રહેવાયાં તે મંદિરને વધાવી લેવામાં આવ્યું હોય એમ કહેવાય છે.
આજે તે ચારે તરફ હાડપિંજર જેવાં પડેલાં કેટલાંક ખંડિયેરે પોતાની પૂર્વકાલીન આબાદીનું સ્મરણ કરતાંકરાવતાં વિલાપભયું કરુણ ગીત સંભળાવી રહ્યાં હોય એમ લાગે છે.
લગભગ અઢારમા સૈકાની શરૂઆતમાં મુશિદકુલીખાને આ શહેર વસાવ્યું અને બંગાલ પ્રાંતની રાજધાનીનું મુખ્ય શહેર બનાવ્યું. લેકે આને “મક્ષુદાબાદ” નામે પણ ઓળખે છે.
મુદિકુલીખાન પછી તેને જમાઈ શુજાખાન જેને ઈતિહાસમાં શુજા-ઉદ્-દૌલા કહેવામાં આવે છે તેણે અહીં ઈ. સ. ૧૭૨૬ થી ૧૭૩૯ સુધી રાજ્ય કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org