________________
પૂ. ભા. જે. તીર્થં ભૂમિએ
“ પરરંતુ કલિકાળના પ્રભાવથી એક સમયે બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના મશ્ર્વિક હૅન્વસ નામના અમલદારે બહેડાઈચ્ચ-વૃદ્ધ આદિત્ય (માયા હશે) નગરથી આવીને ઉપર્યું કત મંદિરના ગઢની દીવાલા, તેના દરવાજા અને કેટલીક પ્રતિમાએ તેાડી નાખી.”
ર
શ્રીસૌભાગ્યવિજયજીએ સ. ૧૯૫૦માં રચેલી ‘તીમાળા માં કર્યું છેઃ
“ જી હૈ। સાથીને મહે, જી હા હવણાં તિહાંના લાક; જીરું નાંમે કાના ગામડા, જી હા વન ગર્ભર છે ચેક.
""
આ ઉપરથી શ્રાવસ્તી નગરી એ અત્યારનુ કાના ( કાના) નામનુ ગામડું છે. પરંતુ વસ્તુત: ઉપર્યુક્ત • સહિતમહેત” થી અકાના પાંચ માઇલ દૂર છે.
અઢારમા સૈકાના યાત્રી પ. વિજયસાગર કહે છેઃ કાસ ત્રીશ,
૮ રૃખું. દરિયાબાદથી, ઢાઈ ક્રિશિ સાવથી સ’ભારીઇ, શુંભન જન્મ જગીસ. ” શ્રાવસ્તી અયાય્યાથી ત્રીસ માઈલના અંતરે છે.
E
આમ વિવધ વર્ણના ઉપરથી શ્રાવસ્તિની ચડતી પડતી જીવન ળાના ખ્યાલ આવી જાય છે. આજે તા સત્ર પ્રસરેલી નિષ્ઠુર શાંતિ ઘુરક્રિયાં કરીને આપણી સામે હસી રહી છે.
૩૯. લખના
જીબાદ સાઢાવલથી રેલ્વે દ્વારા લખનો ઉતરાય છે. અવધ દેશની પાટનગરીનું આ શહેર ગામતી નદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org