________________
૧૩૩
લખને કિનારે વસેલું છે. નવાબી સમયની કેટલીયે ઈમારતાથી આ શહેર ઝળકી રહ્યું છે. કેટલીયે ઈમારત એની પ્રાચીન શિલ્પસમૃદ્ધિનો ખ્યાલ આપી રહી છે. એ કાળમાં કેટલાયે જેને મંદિરે જમીનદોસ્ત બન્યાં હશે અને કેટલાંક તે એ સ્થળે લગભગ બસો ત્રણસો વર્ષોમાં પાછાં નવા સ્વરૂપે સરજાયાં હોય એવી અહીંના મંદિરની હકીકતે સાંપડે છે.
અહીં ચુડીવાળી ગલી, ફૂલવાળી ગલી, શહાદતગંજ, સેનીટેળા, સિંધીળા વગેરે મહલ્લામાં મળીને કુલ ૧૨ જિનમંદિર છે, અને સ્ટેશનથી એક માઈલ છેટે આવેલી દાદાવાડીમાં જેન યાત્રાળુઓને ઉતરવા માટે એક ધર્મશાળા અને ૬ મંદિર છે. આ રીતે કુલ ૧૮ જિનમંદિરો છે, તે પિકી ૧૪ મંદિરો તે શિખરબંધી અને ભવ્ય બાંધણીવાળા છે, જ્યારે ૪ મંદિરો ઘર-દેરાસર રૂપે છે. કેટલાંક દેરાસરમાં ફટિક રન અને પખરાજની પ્રતિમાઓ અહીંના ઝવેરી (જોહરીની ભક્તિભાવનાનાં મૂર્તિમંત પ્રતીક બની રહી છે. કેટલાંક મંદિરમાં સુંદર ચિત્રકામ પણ કરેલું જોવાય છે.
અહીં કસરખાગમાં આવેલું અજયબઘર ખાસ આકર્ષક અને દર્શનીય છે. આમાં પ્રાચીન વસ્તુઓને બહુ માટે સંગ્રહ કરેલો છે. આ પ્રાચીન સામગ્રીને ઉકેલવામાં કેટલાયે પુરાતત્ત્વોએ ભારે શ્રમ ઉઠાવ્યા છે. ડે. કુહરર, ડે. બુલહર, છે. સ્મીથ જેવા વિદેશી વિદ્વાનેએ આ સામગ્રીને ઠીક પરિચય કરાવ્યું છે, છતાં કેટલીક સામગ્રી ઉપર હજીયે બૌદ્ધ પરિચાયક લેબલ લાગેલાં છે, જેનું સુક્ષમ નિરીક્ષણ્ય કરતાં એ વસ્તુઓ જેને સ્થાપત્યની જણાઈ આવે છે. જે આપણુ જેને માટે અને પુરાતત્તવો માટે ઓછી શરમજનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org