________________
અજીમગજ
૬૩
પરંતુ શુજાખાનના મૃત્યુ સાથે જ આ નકભયો શહેરના પતનના પડઘા વાગવા માંડયા. અંગ્રેજ સોદાગરે જે વ્યાપારના બહાને મુર્શિદાબાદમાં પડયાપાથર્યા રહેતા હતા. તેમણે પોતાની કુટિલનીતિના દાવ ફેંકવા માંડયા. શુજાખાન પછી તેને પુત્ર સરાજખાન ગાદીએ બેઠા. અંગ્રેજોની
ભાગલા” પદ્ધતિને ભેગ બનેલા તેણે પોતાના બાપના ઘનિષ્ટ સંબંધીઓ સાથે અન્યાયી વર્તન રાખવા માંડ્યું. જગતશેઠ જેવા કાર્યદક્ષ દૌલતમંદ સાથે પણ તેણે સંબંધ અગાડી મૂકયો. લેકેની સહાનુભૂતિ પણ ઘટવા માંડી. પરિણમે એક વર્ષમાં તે માર્યો ગયે. તેની ગાદીએ અલિવદ ખાન નામને સુબેદાર, જે શુજાખાનને પ્રિય મિત્ર હતે. તે સિરાજ-ઉદ-દૌલા નામ ધારણ કરી ગાદીએ બેઠો. એ સમય સુધીમાં અંગ્રેજ મુત્સદ્દી કલાઈવની કુટિલતાની જાળ દેશભરમાં ફેલાઈ ચૂકી હતી. એમાંથી નવાબ છટકી શકે તેમ નહોતું. પરિણામે બંગાળને પિતાનું વાતંત્ર્ય સદા માટે ગુમાવવું પડ્યું. ગુલામીની કઠણ બેડીઓમાં એ જકડાઈ ગયું.
અગાઉ એક વર્ષમાં
કે
૧૮. અજીમગંજ
ભાગીરથીને જલપ્રવાહ બાલુચાર અને અજીમગંજને જુદા પાડતો વહી જાય છે. સામસામે કાંઠે બંને પ્રદેશે આવેલા હોવાથી હડી દ્વારા એક બીજા સ્થળે જઈ શકાય છે. અજીમગંજ મોટું શહેર છે. સ્ટેશન પણ છે. સ્ટેશનની નજીક રા. બ. બુદ્ધિસિંહજી દુધેડિયાની માટી ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org