________________
શ્રાવસ્તી
૧૨૫ નગરીનું વર્ણન પ્રાચીન જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જાણવા મળે છે, તેની આજની વેરાન દશાનીયે જે વિદેશી સંશોધકેએ શેાધ ન કરી હતી તે એને પત્તો લાગયે મુશ્કેલ હતે.
આજે આ નગરીનાં ખંડિયેરે અયોધ્યાની ઉત્તરે અને બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલના અંતરે આવેલા “સહેટમટકા કિલા” નામે ઓળખાતા સ્થળમાં રાષ્ટી નદીના દક્ષિણ કાંઠે વિખરાયેલાં પડયાં છે. વિદ્વાનોએ આ સથળમાં પ્રાચીન શ્રાવસ્તી હોવાનું સાબિત કર્યું છે. આ રાષ્ટી નદી તે પ્રાચીનકાળમાં ઓળખાતી ઈરાવતી કે અચિરાવતી નદી જ છે એમ માનવામાં આવે છે.
આ સ્થળની દક્ષિણ દિશામાં ફેજાબાદ, ઉત્તરમાં નેપાલનું રાજ્ય, પૂર્વમાં ગોંડા અને પશ્ચિમમાં બહરાયમ ગામ આવેલાં છે.
કહેવાય છે કે “સોતમહેત” એ સુદત્ત નામના મહાશ્રેષ્ઠી ના પ્રસિદ્ધ વિશેષણ ઉપરથી પાડવામાં આવ્યું છે. લોકે શ્રાવતીનાં ખંડિયેરને “મહેઠ” અને જેતવનનાં ખંડિયેરને “સહેત” એવા નામથી ઓળખે છે. ચૌદમ સૈકામાં રચાયેલા “વિવિધતીર્થકલયમાં શ્રીજિનપ્રભસૂરિએ પણ શ્રાવસ્તીને મહિઠ” એવું નામ આપેલું છે. - ડે. ફેગલે સને ૧૦૭-૮માં પુરાતત્વ વિભાગના વિવરણમાં જણાવ્યું છે કે વર્તમાન “મહટ વિસ્તાર ૧૭૨૫૦ ફીટના ઘેરાવામાં છે, જે શ્રાવસ્તીની પુરાણી સીમાને એથી વધારીને સૂચિત કરતું નથી.
અહીં સરકાર તરફથી છે. હએ ખેદકામ કરાવતાં
નામના “મહા
વિશેષણ ઉપરથી
લેકે શ્રાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org