________________
સમેતશિખર નાથની, છવ્વીસમી શ્રી અજિતનાથની, સત્તાવીસમી શ્રીનેમિનાથની અને અઠ્ઠાવીસમી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂકે છે.
છેલી ટૂંક જળમંદિરથી દેઢ માઈલ દૂર છે. આ કે ૮૦ પગથિયાં ચડ્યા પછી દરવાજે આવે છે. આને “મેઘાઉંબર ટૂંક' કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ તે આ સ્થળ મનાય છે.
ગિરિરાજ ઉપર શ્રી ચંદ્રપ્રભુની ટૂંક અને આ મેવાકંબર ટૂંક સામસામે પૂર્વ-પશ્ચિમમાં ઊંચામાં ઊંચાં શિખરે ઉપર આવેલી છે. તેમાં મેઘાડંબર ટૂંકનું શિખર સૌથી ઊંચું છે. જાણે વાદળથી સદા વાત કરતી હોય અને દરથી યાત્રીઓને આમંત્રી રહી હોય એવી એ દેખાય છે. અહીં ઊભા રહીને બધી દેરીઓનાં દર્શન થાય છે.
- અહીંથી નીચે ઊતરતાં સરકારી ઠાક-બંગલે આવે છે. આ સ્થળે બે માર્ગે ફંટાય છે. એક રસ્તો મધુવન જાય છે અને બીજે રસ્તે નીમીયા ઘાટના ડાકબંગલા પાસે થઈને સીધે ઈસરી તમ્ફ જાય છે. આ રીતે એકદાર કે લેમિયા વિના જઈ શકાતું નથી.
મધુવનના રસ્તે સીતાનાળા અને ગંધર્વનાળા પાસે થઈને પાછા આવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org