________________
ચ પાપુરી
૭૧.
ભાગલપુર, નાથનગર અને ચંપાપુરી એક બીજા સાથે સકળાયેલાં છે. પ્રાચીન કાળમાં આ બધા વિભાગ આ નગરીમાં જ સમાયેલા હશે.
અહીંના વિશાળ મેદાનમાં કાટથી ઘેરાયેલાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં એ શિખરખ શ્રી જિનપ્રાસાદા આજે ઊભા છે. તેમાં એક મંદિર નવું ખંધાવેલું છે જ્યારે બીજી પ્રાચીન મદિર જાણે આ નગરીની કાળજૂની આત્મકથા સભળાવવા ઊભું હૈાય એવું જછુાય છે. ભોંયરામાં પણ પ્રાચીન મૂર્તિ આ અને શિલાલેખા છે. મંદિની બાજીમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણુકાની સ્થાપનારૂપે ચરણપાદુ મૂકેલી છે. એક મંદિરની ઉપર ચૌમુખજી છે અને ક પાઉંડમાં માટે ખગીચા છે.
આ મ'હિરની નજીકમાં વેતાંબર જૈનાની ત્રણ ધર્મોશાળાઓ છે તેમાં બધી સગવડ રહે છે.
.
ભાગલપુર અને ચંપાપુરી વચ્ચે ‘ચંપાનાળુ ’ નામનુ નાળુ છે, જે શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં વન અને જન્મ કલ્યાણુકાનુ સ્થળ હાવાનું કહેવાય છે, ચંપાપુરીના બહારના ઉદ્યાનમાં તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકા થયાં હતાં અને તેમનુ માક્ષ કલ્યાણક પાસેના ‘મંદારગિરિ ઉપર થયું હતું.
ચપાનાળાની પાસે ગગા નદીના કિનારા ઉપર કરણ રાજાના પ્રાચીન કિલ્લા ખડિચેરરૂપે ઊભું છે. તેની પાસે એ જિનમંદિર છે. નજીકમાં પ્રભુનાં બે કલ્યાણકીને સૂચવતા એ માટા સ્થ ંભા ઊભા છે, તેને લેાકા ‘માણેકસ્ત’શ’ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org