________________
૩૪
પૂ. ભા. જે. તીથભૂમિ
બુદ્ધ ભગવાનને ધ્યાન સમાધિના અનુભવ લેતાં તત્ત્વત્રાધના નવા માગ હાથ લાગ્યા હતા. ઉપશમ, પ્રજ્ઞા, સોધ અને નિર્વાણુ અપાવનાર મધ્યમ માર્ગ તે એમની શેાધ હતી. આ મા આ અષ્ટાંગિક માર્ગ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ સ્થળે આજે માટાં વૃક્ષેાથ વીંટાયેલુ વિશાળ મંદિ ઊભુ છે. એમાંની કારીગરી ભવ્ય દીસે છે. મંદિરમાં બુદ્ધ ભગવાનની સૌમ્ય મૂર્તિ બિરાજમાન છે. આ મંદિરની પાસે જે સ્થળે યુદ્ધ ભગવાન આંટા મારતાં વિચાર કરતા હતા તે ચક્રમભૂમિ' પણ છે. નજીકમાં કમળાથી છવાયેલુ તળાવ છે અને બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થળ પણ છે. આજે આ મૌદ્ધ મંદિર એક મર્હુતના કબજામાં છે.
'
૯. ભદ્દલપુર
ગયાથી ૧૬ કાશ દૂર ‘ફ્લિપુર તીથ આવેલું છે. ગયા શહેરથી જ ઉંટરગંજ થઈને પહાડની તળેટીમાં હૅટવરિયા નામનું ગામ આવે છે. ત્યાંથી ૪-૫ માઈલ દૂર દ્વારા (દતારા) નામનુ ગામ છે. તે અને તેની પાસે જ કાલવા નામના પહાડ છે—એ બધું એક કાળે ફ્લિપુર હતું એમ મનાય છે.
>
એક સમયે ફ્લિપુર માટું નગર હતું. શ્રીશીતળનાય ભગવાનના જન્મથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણુકા પણ આ સ્થળે જ થયાં હાવાથી આ તીર્થસ્થળ બની ગયેલું છે. ભગવાન મહાવીર – સ્વામી આ સ્થળે પધાર્યા હતા અને ચતુર્માસ વીતાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org