________________
૪૮
પૂ. ભા. જે તીર્થભૂમિએ અને “જુવાલુકા ના ” મખ્યમાના રસ્તામાં ચંપાની પાસે જ ક્યાંઈ હેવાં જોઈએ, જ્યાંથી ચાલીને ભગવાન એક રાતમાં જ મધ્યમા પહોંચ્યા હતા. આ હકીકતે બાર જનને મેળ પણ બંધ બેસે છે, એવું પં. કયાણવિજયનું માનવું છે.
બરાક ગામની નજીકમાં નદીના કિનારે એક નાજુક જૈન ધર્મશાળા છે અને એક જિનાલય છે તેમાં ભગવાનના કેવળજ્ઞાન કલયાણુકની સ્થાપના રૂપે ચરણપાદુકાઓ પધરાવેઢી છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૦માં બાબુ ધનપતસિંહ જીએ કરાવ્યાનો શિલાલેખ છે. આ લેખ ન હોવાથી સિત થઈ શકતું નથી કે આ સ્થાન કેવળજ્ઞાનવાળું સ્થળ છે.
૧૪. ગિરડીહ
અરાકતથી પાકી સડકે ૧૦ માઈલ દૂર ગિરડીહ નામનું ગામ છે. સ્ટેશનની નજીક ૨. બ. ધનપતસિંહજીએ બંધાવેલું મનોહર જિનમંદિર છે. આ મંદિરમાં આરસની છત્રીમાં વિશજમાન નાગફળાવાળા અને સ્વસ્તિકના લાંછનયુક્ત સૂ ના. શ્રીસુપાર્શ્વનાથ ભગવાન છે.
એક વિશાળ જૈન ધર્મશાળા છે. શિખરજીની યાત્રાએ જના જતાં કે વળતાં અહીં આવે છે. યાત્રાળુ માટે સર્વ પ્રકારની સગવડ રહે છે, કારખાનું છે તેમાં સુનિમ, પૂજારી અને નેકરે વગેરે રહે છે.
અહીંથી શિખરજી જવા માટે મોટર અને બળદ ગાડીઓ વગેરે વાહને મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org