SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અરાફડ ૪૭ “ગિરિથી દૂર દક્ષિણ દિશ, દેખિઈ ઝુવાલુકા રે નાંમ; દામાદર ટિની હમણાં વડે, વીરજિન કેવળ ઢાંમ” ૪ . સમેતશિખરથી પૂર્વ દક્ષિણ દિશામાં દામાદર નદી આજે પણ જોવાય છે. પરંતુ ઋજુવાલુકા અથવા ઉત્તુવાલુકાના ક્યાંઇ પત્તો મળતા નથી. હા, સમેતશિખરથી અગ્નિખૂણામાં આશરે ૫૦ માઈલ દૂર ‘આજી’ નામની માટી નદી અવશ્ય છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ દૂર " જમામ નામનુ' પ્રાચીન ગામ છે. અહીં એક જૂના કિલ્લે પણ છે. અરાકઢ નદીને સગમ આજીમાં થાય છે. એટલે આજી તે જ ઋતુવાલુકા માનવામાં આવે તે વાત જુદી છે. પરંતુ અહી એક વાત અવશ્ય વિચારણીય છે કે ‘આછ' નામે પ્રસિદ્ધ એક માટી નદીનુ" નામ ' સ્થાનાંગસૂત્ર'માં જ્યાં ગગાની પાંચ સહાયક મોટી નદીઆને બતાવી છે તેમાં ગણાવવામાં આવ્યું છે, તેથી આજી તે ઋત્તુવાલુકાના અપભ્રંશ માનશે। ઠીક નથી. વળી, આજી અથવા દામેાર નદીથી પાવા—મધ્યમા, જ્યાં ભગવાન મહાવીરસ્વામીનુ બીજી' સમવસરણ થયું હતુ, તે લગભગ ૧૪૦ માઈલ દૂર પડી જાય છે જ્યારે શાસ્ત્રોમાં ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનથી મધ્યમા ૧૨ યાજન દૂર બતાવવામાં આવી છે. આવશ્યકચૂર્ણિ” અનુસાર ભગવાન કેવળી થયા પહેલાં ચપાથી જશિય, મિડિય, છમ્માણી થઈને મધ્યમા ગયા હતા અને મધ્યમાથી ફ્રીને જલીયગામ ગયા હતા, ત્યાં તેમને કેવળજ્ઞાન થયું. આ વિહારવણું નથી જણાય છે કે ‘• જલીયગામ ? ૪. ‘ શ્રમણ ભગવાન મહાવીર’• પૃ. ૩૫૭-૫૮ " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy