________________
* આગમન શકીએ થવાના સમાચાયોની
પટણ
૧૦૭ વિક્રમની પહેલી શતાબ્દીની આસપાસ-પાંચસો ગ્રંથોના કર્તા વાચક શ્રીઉમાસ્વાતિ મહારાજે આ પાટલીપુત્રમાં રહી જૈન આગમ સાહિત્યનું દહન કરીને જેન તનું નિરૂપણ સંસ્કૃત ભાષામાં સૂત્રશલીએ ગૂંથવાની પહેલ કરી. એ “તત્વાર્થસૂત્ર” નામને ગ્રંથ આજે પણ જેનેના સમગ્ર સંપ્રદાય માટે પ્રમાણભૂત બની રહ્યો છે. એના ઉપર અનેક આચાર્યોની ટીકાઓ રચાયેલી છે. સાચે જ “તવાથીધિગમ સૂત્ર” જેન તત્વજ્ઞાનને પવિત્ર ખજાનો છે.
તે પછી આય વજા સ્વામી (વિ. સં. ૨૬ થી ૮) વિહાર કરતા કરતા પાટલીપુત્ર આવ્યા. એમણે જેન આચારેને ઔદાર્યભાવે લેકસ્પશી બનાવવાનો પ્રયત્ન કર્યો. આ જ નગરમાં મહાધનાઢય ધન શેઠની પુત્રી રુકિમણીએ તેમના ઉપર મુગ્ધ બનીને કરડ સોનામહોર સાથે લગ્નગાંઠથી પિતાની જાતને તેમના ચ સમપી દેવાની આજીજી કરી હતી પરંતુ દઢ સંયમી આર્ય વાસ્વામીએ તેને પ્રતિબોધ પમાડી આ સ્થળે દીક્ષિત કરી સાવીસંઘમાં જોડી હતી.
આય વીસ્વામીના શિષ્ય આયરક્ષિતે પાટલીપુત્રમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો અને એ જ્ઞાનસંપત્તિની લહાણું એમણે ઉજજોનીના નાગરિકામાં છૂટે હાથે કરી હતી.
એ પછી વિ. સં. ૨૧૦ લગભગમાં પાદલિપ્તસૂરિ નામના સમર્થ વિદ્યાચાર્ય પાટલીપુત્રના રાજવી મુડની સભામાં ગયા હતા અને એ રાજાને ધમધ આપીને જેવો રંગ લગાડ્યો હતો.
આમ જેના પ્રભાવથી ગાજતી આ નગરીમાંથી જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org