________________
કાશી-બનારસ
૧૧૩
બહારથી સાદા ઘર જેવાં લાગતાં મકાનામાં હાવાથી તેની માહિતી પૂજારી દ્વારા જ મેળવી શકાય છે.
ચાક મજારથી લગભગ ૧ માઈલ દૂર આવેલા ભેલુપુરની ધર્માંશાળામાં ઊતરી શકાય છે. અડધા ભાગ શ્વેતાંમા અને અડધે ભાગ દિગંબરાના મજામાં છે. ધમ શાળાની વચ્ચે જ રહેલા શ્વેતાંબર જૈન મંદિરમાં ઊંચી બેઠક ઉપર આવેલી મનાહર છત્રીમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ને બીજી પણ પ્રતિમા છે. આ સ્થળ ભગવાન પાર્શ્વ. નાથનાં ચાર કલ્યાણુકાની સ્થાપનારૂપ છે. સાથે અગીચા અને દાદાજીની દેરી પણ છે. ધર્મશાળાની માજુમાં બે દિગ ખર જૈન મંદિરો છે.
નજીકના ભજ્જૈની ઘાટથી નાવમાં મેસોને રામઘાટથી બધાં મંદરાનાં દન કરવાનું અનુકૂળ પડે છે. નાવમાં જતાં કિનારા પરનાં દિગ ંબર સ્યાદ્વાદ વિદ્યાલય, કાશીરાજના મહેલ, ત્રણ અખાડા, હનુમાન, હરિશ્ચંદ્ર, કેદાર, નારદ નામના ઘાટા, પેશ્વાનું મકાન, ચેસઠ્ઠીઘાટ, ઉદેપુરઘાટ, દરભંગાઘાટ, અહલ્યાખાઈ હાસ્કરનું ઘડિયાળવાળું મકાન, દશાશ્વમેધઘાટ, બિરલા મેન્શન, લાલમંદિર, નજીકમાં મણિકર્ણિકાઘાટ, ગ્વાલિયરધાટ વગેરે જોતાં ખેતાં રામઘાટ ઉતરાય છે.
કેટલાક ઘાટા અને મકાના ગંગાએ ભરખી લીધેલા જોવાય છે. થાડાં પથિયાં ચડતાં નાગપુર અથવા નાઘાટ આગળ (૧) શ્રીશાંતિનાથ જિનનું મંદિર આવે છે. તેની નજીકમાં (૨) શ્રીકેશરિયાજીનુ મંદિર છે, જેમાં ટિકનાં બિબ અને પાકા છે. (૩) યજ્ઞેશ્વર ઘાટ પાસે શ્રશામળિયા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ઉપલે માળે પીળા
તી.ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org