Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan
Catalog link: https://jainqq.org/explore/034527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક K2222283322:22 જૈન શશિકાન્ત. પ્રસિદ્ધકર્તા બી લાલન નિકેતન મઢડા, સંવત ૧૯૮૧ સને ૧૯૨૫ શ્રી બહાદુરસીંહજી પ્રીન્ટીંગ પ્રેસ-પાલીતાણુ. શાહ અમરચંદ બહેચરદાસે છાપ્યું, કિંમત રૂ. ૨-૮–૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SS જૈન શશિકાન્ત.. પ્રથમ–ત. " शत्रूनवंति सुहृदः कनुषीनवंति धर्मा यशांसि निचितायशसीनवंति। स्निह्यति नैव पितरोऽपि च बांधवाश्च लोकध्येऽपि विपदो नविनां कषायैः" ॥१॥ મુનિ સુંદરસૂરિ. અર્થ-મિત્રે શત્રુથાય છે, ધર્મ કલુષિત થઈ જાય છે, યશ અપયશ થાય છે અને માતાપિતા તથા બંધુઓ સ્નેહ રાખતા નથી— આ પ્રમાણેકષાયથી સંસારી જીવને બંને લેકમાં વિપત્તિઓ થાય છે. • Rom: ક વખતે કઈ શ્રાવકને પુત્ર આ સંસારથી કંટા ની દીક્ષા લેવાની ઈચ્છાથી પિતાને ઘેરથી બાહેર 135 નીકળ્યું તેના માતાપિતા અને સ્ત્રી અચાનક ગુજરી જવાથી તે પોતાના ઘરમાં એકાકી રહ્યું હતું. તેના સગાસ્નેહીઓએ તેને ફરીવાર વિવાહ કરવાને આગ્રહ કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ત્યારે તેણે એ જવાબ આપ્યો કે, “હજુ મારા મનમાં સંદેહ રહ્યા કરે છે. આ સંસારમાં કઈ જાતનું સુખ હોય એમ હું માનતે નથી. તેથી કંઈ ઉત્તમ જ્ઞાની ગુરૂને શરણે જઈ મારા હૃદયને સંદેહ દૂર કરી પછી કયે માર્ગ ગ્રહણ કરે? એને હું નિશ્ચય કરીશ. જે. તે નિષ્પક્ષપાતી ગુરૂ મને સંસારમાં રહેવાની સંમતિ આપશે, તે હું પાછો સંસારને આરંભ કરીશ, અને જે તે મહાનુભાવ ગુરૂ મને આ સંસારથી દૂર રહેવાની સલાહ આપશે, તે હું ચારિત્ર ગ્રહણ કરી મારા શ્રાવકજીવનને સાર્થક કરીશ.” તેને આ ઉત્તર સાંભળ્યા પછી લેકેએ તેને વિશેષ આગ્રહ કર્યો નહિ. એટલે તે પિતાના ગૃહવૈભવ ઉપરથી મૂછ ઉતારી ચાલી નીકળ્યું હતું. કેઈ એક અધ્યાત્મવેત્તા જૈનમુનિ વેગ વહન કરવાને એક શાંત સ્થળે રહ્યા હતા. તેમની પાસે માત્ર એક વિનીત શિષ્ય હતે. તે પ્રતિદિન તે મહાનુભાવનું વૈયાવચ્ચ કરતે, અને તેમની પાસે અધ્યાત્મજ્ઞાન સંપાદન કરતું હતું. ગુરૂ ગવડનની ક્રિયા પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા, પણ પિતાની શારીરિક સ્થિતિ સારી ન હોવાથી તેમજ તે એકાંત શાંત સ્થળ પિતાના ચારિત્ર નિર્વાહ માટે અનુકૂળ હોવાથી તેએ તે સ્થળે રહ્યા હતા. અને તે ગુરૂ શિષ્યની વચ્ચે પ્રસંગે પ્રસંગે અધ્યાત્મ વિદ્યાના વિવિધ પ્રશ્નોત્તર થતા હતા. વિનીત શિષ્ય નિરં. તર ગુરૂના વાકયેનું મનન કરતે, અને જે કાંઈ શંકા ઉત્પન્ન થાય, તે ગુરૂ પાસે કહેતું હતું, અને તે શુદ્ધ હૃદયના ગુરૂ તેના પર કૃપા કરીને યુક્તિ પ્રયુક્તિઓ વડે તે શંકાનું સમાધાન કરતા હતા. પેલે શ્રાવક પુત્ર કે જે આ સંસારથી ઉદ્વિગ્ન થઈ કઈ પણ મહાત્માને શરણે જવા નીકળ્યું હતું, તે આજ સ્થળે આવી પહોં એ. કૃપાળુ ગુરૂ તેને જિજ્ઞાસુ જાણું તેની પર પ્રસન્ન થયા. અને તેના આત્માને ઉદ્ધાર કરવાને હૃદયથી તત્પર થયા. શ્રાવપુત્ર તે ચારિત્રધારી મુનિ અને તેના શિષ્યને સંવાદ સાંભળતે, અને વચ્ચે વચ્ચે શંકા થાય, તે ગુરૂની આગળ પ્રદર્શિત કરત, અને આહાર તથા નિહારને સમય બાદ કરતાં બાકીને બધે સમય તે ત્યાં જ પ્રસાર કરતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ - - - - - DGVies - પ્રથમબિંદુ–સસંગ. " पूर्णे तटाके तृषितः सदैव भृतेऽपि गेहे कुधितः स मूढः कटपद्रुमे सत्यपि ही दरिद्रो गुर्वा दियोगेऽपि हि यः प्रमादी" અર્થ-જે પુરૂષ ગુરૂ વિગેરેને વેગ છતાં પ્રમાદી થાય છે. તે મૂઢ પુરૂષ સરોવર પૂર્ણ છતાં તરબ્ધ રહે છે. ઘર ભરેલું હોય, તે છતાં ભુપે રહે છે. અને કલ્પવૃક્ષ છતાં દરિદ્રી રહે છે. કch છે : એ ક વખતે શિષ્ય પિતાના ગુરૂને ભાવથી વંદના કરી ને પુછ્યું, હે કૃપાળુ ગુરૂ! આ સંસારમાં ઘણું પ્રાછે એ સત્સંગને પ્રભાવ સમજે છે. છતાં તેઓ સંસા| રના વિષયની આસકિતમાં સત્સંગ કરતા નથી. અને ને સત્સંગને સારે યોગ હોય, તે છતાં તેઓ તે. ની ઉપેક્ષા રાખે છે. તેનું શું કારણ હશે? શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ બેલ્યા. વત્સ ! ધન્ય છે તને, તે ઘણોજ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં તને એક દષ્ટાંત કહું, તે સાંભળ– એક ગામમાં એક ગૃહસ્થ હતું, તેને એક લાડકવા પુત્ર હતે, તે પુત્ર એકને એક હેવાથી તે ગૃહસ્થ તેની ઉપર ઘણું પ્રીતિ રાખતું હતું, તે પુત્ર આઠ વર્ષને થયે, તે પણ રાત્રે પથારીમાં પીણાબ કરતા હતા, તેની માતા હમેશાં તેની પથારીના ગેદડાં અને ઓછાડધોયા કરતી. તે પુત્રની એ કુટેવ જોઈ તેના માતાપિતા કંટાળી ગાયા હતા. પણ પુત્ર લાડકવા હેવાથી તેને તેને સુધારી શક્તા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. જ્યારે પુત્રને તેના માતાપિતા તરફથી કાંઈ ધમકી કે શિક્ષા થઈનહીં, એટલે તે મેં ચડાવે બાળક જરાપણ સુધર્યોનહીં. ઘણીવાર તો તેને રાત્રે પીશાબ કરાવાને જગાડતાં તે પણ તે જાગ્યા છતાં પથારીમાંજ પિશાબ કરતે હ; ઘણીવાર તે સવારે ઉઠતી વખતે તેના માતા પિતા જોવે તેમ તે પથારીમાં મુત્રોત્સર્ગ કરતે હતે. આ ગૃહસ્થ તે ગામમાં મુખ્ય મહેતાજી હતા. તેના આશ્રય નીચે ઘણાં છોકરાઓ અભ્યાસ કરતા હતા. તે બીજા છોકરાઓને કુટેવ દૂર કરવાનો બાધ આપતે. અને જે ઈનામાં કુટેવ જોવામાં આવે તે તેને ધમકી આપતે, પણ પિતાના છોકરાની કુટેવ તેનાથી દૂર થઈ શકતી ન હતી. જ્યારે તેનિશાળમાં હોય, ત્યારે તેના મનમાં પિતાના પુત્રની કુટેવને માટે ઘણે પરિતાપ થતું. પણ જ્યારે તે ઘેર આવતે ત્યાં પુત્રના મેહથી તેને કાંઈપણ કહી શકતો નહીં. એક વખતે તેના મનમાં આવ્યું કે, જે આ પુત્રને કઈ સારા છેકરાની બતમાં રાખું તો તે સુધરી જશે, અને તેની આ નઠારી ટેવ વઈ જશે. એ વિચાર કરી, તેણે પિતાની નિશાળમાં એક સારે છે.કરે હતો, તેને પિતાને ઘેર આવવાને કહ્યું, તે છોકરાને અગાઉથી સમજાવવામાં આવ્યું કે, તે આ છોકરાની નઠારી ટેવ છેડાવજે. તે છોકરે ઘણો જ સારે હતું, એટલે તેણે થોડા દિવસ સાથે રહી તેની કુટેવમાં ચેડી ઘ9 સુધારણ કરી. જે ઉપરથી મહેતાજીને ખા ત્રી થઈ કે, આવી સારી સેબતથી મારા પુત્રની કુટેવ દૂર થઈ જશે. દેવગે એવું બન્યું કે, જે સારે છેક મેહતાજીના છોકરાની કુટેવને છેડાવવા આવતું હતું, તેને કેઈ કારણથી તેને મશાળ જવું પડયું. તેનું મશાળ તે ગામથી ત્રણજ ગાઉ દૂર હતું. તેણે આવી પિતાના ઉપકારી ગુરૂ મેહેતાજીને વિનય પૂર્વક જણાવ્યું કે, “ ગુરૂજી, મારે એક મહિનાને માટે મારે મે શાળ જવાનું છે, તે તમે આ તમારા પુત્રને મારી સાથે મેકલે, હું તેને મારા ભાઈની સમાન રાખીશ. અને તે મારી સાથે જે એક માસ રહેશે, તે તેની કુટેવ તદ્દન જતી રહેશે, અને તેનામાં બીજા સારા ગુણ આવશે.” તે છોકરાની આ વાત સાંભળી મહેતાજી વિચારમાં પડયે. “જે પુત્રને તેની સાથે મેકલું તે તેની કુટેવ દૂર થઈ જાય, અને તેથી ઘણે લાભ થાય, પણ મારા એકના એક લાડકવાયા છેકરાને ત્રણ ગાઉ દૂર મેકલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ. એ વાત કેમ બને ? તે બહાલા પુત્રની સંભાળ કેણુ લે? અને તેના મનની ઈચ્છાઓ કેણ પૂરી કરે? આવા પુત્રને મેહથી તેણે પેલા સારા છોકરાને ના કહી, અને તે છોકરાની કુટેવ એમને એમ રહી. જેથી ગામમાં તેની નિંદા થવા લાગી.” - હે શિષ્ય, આદષ્ટાંત ઉપરથી સમજવું કે, પેલા મહેતાજીની જેમ સંસારી જીવ પિતાના સંસારના કોઈ પદાર્થ ઉપર મેહ રાખી તેમાં એવા આસક્ત રહે છે, કે જેઓ પોતાના હિતની વાત પણ સમજતા નથી અને પિતાને સારો લાભ થાય એવે વેગ મળ્યું હોય, તે છતાં તે લાભને ગુમાવે છે. જે મેહેતાજીએ પિતાના પુત્રને મેહ ન રાખતાં તે સારા છોકરાની બતમાં પિતાના પુત્રને રાખ્યા હતા તે, તે છેકરે સારી રીતે સુધરી જાત, અને તેની કુટેવ મૂળમાંથી નાશ પામી જાત. જેમ મહેતાજી સારી સેબતથી નઠારી ટેવ દૂર થઈ જાય, એ વાત સારી રીતે જાણે છે. અને પોતે કેળવાએલ છે, તેથી તેને તે બાબતની વિશેષ ખાત્રી પણ છે, તથાપિ મેહને વશ થઈ જતાં તેને તે વાત સૂઝી નહીં. એવી રીતે સંસારી જીવ સત્સંગને મહિમા જાણ હેય, તથાપિ વિષય આસક્તિરૂપ અથવા મહાસક્તિને લઈને સત્સંગનો રોગ થયા છતાં પણ તેને લાભ લઈ શકતું નથી. માટે હે શિષ્ય, આ સંસારની આસક્તિ માણસને લાભથી ભરપૂર એવા કાર્યમાં પણ વિધરૂપ થાય છે. અને તે લાભના અંતરાય. થી આખરે દુઃખી થાય છે. વળી સત્સંગ ઉપર એક બીજી વાત મને યાદ આવે છે, તે તું એક ચિત્તથી શ્રવણ કરજે— એક ગામમાં કોઈ પિતા અને પુત્ર ચાલ્યા જતા હતા તેવામાં કોઈ શેરી આવી, તે શેરીમાં મિથ્યાત્વીઓની વસ્તી હતી. કોઈ મિથ્યાત્વી સ્ત્રી શેરી વચ્ચે પિતાને ખાટલો પછાડતી હતી. તે જોઈ પેલા પુત્રે પિતાને પુછયું, “પિતાજી આ સ્ત્રી શા માટે ખાટલાને ૫છાડતી હશે? પિતાએ ઉત્તર આપે. તે ખાટલાને કુસંગ થયે છે, તેથી તે બીચારાને પછાડ ખાવી પડે છે. પુત્રે પુછયું, વળી ખાટલાને તે શે કુસંગ થાય? પિતા છે , તેને માંડને કુસંગ થયો છે. કઈ ખાટલે આ સ્ત્રીનું નુકસાન કર્યું નથી, પણ માંકડના કુસંગથી તેને તડકે તપવા પછાડે છે. વત્સ, આ ઉપરથી તું સમજજે કે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. કુસંગ કરે તેને આવું દુઃખ વેઠવું પડે છે. ત્યાંથી તે બાપ દીકરે આગળ ચાલ્યા, ત્યાં કઈ માળીનું ઘર આવ્યું, તેના દ્વાર આગળ પુષ્પની છાબે પડેલી હતી, અને એક તરફ સૂત્રના દેરા અવલંબીને રહ્યા હતા. તે જોઈ પુત્રે પિતાને પુછ્યું કે, પિતાજી, આ પુષ્પની છાબેન પાસે સૂત્રના દેરા શા માટે રાખ્યા હશે? પિતાએ જવાબ આપે, બેટા, એ સૂત્રના દેરા દેવ તથા મેટા લેકના કંઠમાં પહેરવાને રાખ્યા છે. પુત્રે પ્રશ્ન કર્યો, શું પિતાજી, એવા સૂત્ર-તાંતણું દેવ તથા મેટા લેકે પહેરતા હશે? એ વાત મનમાં ઠસતી નથી. પિતાએ ઉત્તર આપુત્ર, તે સૂત્રના એકલા તંતું કાંઈ પહેરવાના નથી, પણ જ્યારે તેને સત્સંગ થશે, ત્યારે તેને દેવ તથા મેટા લેકે અંગીકાર કરશે. પુત્રે પ્રશ્ન કર્યો, એ તંતુને વળી સત્સંગ થવાને? પિતાએ કહ્યું, વત્સ, તેને પુષ્પને સંગ થવાનો. જ્યારે તેને પુષ્પને સત્સંગ થશે એટલે તેને દેવ તથા મેટા લોકે અંગીકાર કરશે. પુત્ર, તે ઉપરથી તારે સમજવું કે, જે માણસ સારાની સોબત કરે તેને સારે લાભ મળે છે. સૂત્ર જેવી નજીવી વસ્તુને જ્યારે પુષ્પને સંગ થાય છે, ત્યારે તેને દેવ તથા લેકે આદર આપે છે. તેથી હમેશાં સત્સંગ કરે. પેલા ખાટલાને માંકડને કુસંગ થયો એટલે તેને તડકે તપી પછાડ ખાવી પડે છે. અને આ સૂત્રના તંતુને પુપને સત્સંગ થયે. એટલે તે દેવ તથા મેટા લેકના કંઠમાં હાર થઈને પડે છે. અને બીજાને શેભા આપે છે. તેને માટે મહાત્મા પુરૂષ નિચેને લેક ગાયા કરે છે " पुष्पमालानुसंगेन सूत्रं शिरसि धार्यते । मत्कुणानां च संयोगात् खवा दंमेन ताड्यते ॥ સાયિ . અર્થ–પુષ્પ માળાને સંગથી મસ્તક ઉપર સૂત્ર ધારણ થાય છે. અને માંકડના સંગથી ખાટલાને દંડવતી તાડન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ - . . . ' . દ્વિતીયબિંદુ-સમતા. " क्रूरकर्मसु निशंकं देवतागुरुनिदिषु आत्मशंसिषु योपेका तन्माध्यस्थ्यमुदीरितम्" ॥ अध्यात्मकल्पद्रुम. અર્થ–નિઃશંકપણે દેવ તથા ગુરૂની નિંદા કરનારા, કૂરકામ આચરનારા, અને પિતાની પ્રશંસા કરનારા, અધમ પુરૂષ ઉપર જે ઉ. પેિક્ષા રાખવી, તે માધ્યઐ--સમતા કહેવાય છે. વ્ય—હે દયાળુ ગુરૂ મહારાજ, મે જૈનશાસ્ત્રમાં ઘણી વાર વાંચ્યું છે, અને સાંભવ્યું છે કે, આ જગતમાં જે સમતાગુણ ધારણ કરે, તે ઉત્તમ કહેવાય છે. અને સમતાને ધારણ કરનારા મનુષ્ય ઉત્તમગતિને પાત્ર થાય છે. પણ આ સંસારને વ્યવહાર એ છે કે, સંસારી મનુષ્યથી સમતા રહી શકતી નથી. જેઓની અંદર કાંઈ પણ દેષ હોય, અથવા જેઓમાં ક્રૂરતા વગેરે દુર્ગુણો દેખાતા હોય, તેઓની ઉપર સમતા શી રીતે રહી શકે? તે આપ કૃપા કરી સમતાને ઉત્તમ ગુણ ધારણ કરવાનો ઉપાય બતાવે છે, જેથી સંસારી જીવ સમતાને પાત્ર બની આ લેક તથા પરેકનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે. ગુરૂ ઉત્તર આપે છે. હે શિષ્ય, સાંભળ. સમતાને અર્થ સમાન દષ્ટિ રાખવી એવો થાય છે. પિતાને કે પારકે એવી ભેદ બુદ્ધિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત રાખવી, તે સમતા કહેવાય છે. પ્રથમ સમતા રાખનારે સર્વ વસ્તુની અનિત્યતા જાણવી જોઈએ. જે વસ્તુને માણસ પોતાની ધારતા હોય, તે વસ્તુ નિત્ય રહેવાની છે કે નહીં? એ વિષે પ્રથમ વિચાર કર. માણસ જો પિતાની સ્ત્રી, પુત્ર કે ધનને પિતાના માનતે હેય, તે તે આ જગમાં પ્રત્યક્ષ જુવે છે. જ્યારે કાળ આવે છે, ત્યારે ગમે તેટલી પ્રિય સ્ત્રી હેય, વા પુત્ર હોય, તે આપણને મૂકીને પરલોકવાસ કરે છે. જે તે સ્ત્રી આપણી પોતાની જ હોય, તે તે આપણી સાથે કાયમ કેમ રહેતી નથી તેવી જ રીતે પુત્ર, મિત્ર વિગેરે બધા સ્વજન વર્ગને માટે પણ જાણવાનું છે. તેમજ લક્ષમી કે ભોગ વિલાસ પણ તેવી જ રીતે માનવાના છે. લક્ષ્મી વિલાસમાં મગ્ન રહેનારે માણસ ક્ષણમાં દીન થઈ જાય છે, અને દીન સ્થિતિમાં રહેલો માણસ ગૃહ વૈભવને ભેગવતે જોવામાં આવે છે–તે ઊપરથી સમજવું કે, કઈ પણ વસ્તુ પિતાની રહેતી નથી. માટે સર્વની ઉપર સમતા રાખવી, એ સર્વોત્તમ વાર્તા છે. હે શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે. તે સાંભળ. કેએક નગરમાં શિવચંદ્ર નામે એક ગૃહસ્થ રહેતે હતે. તે એક સારે વ્યાપારી હતું. તેની સાથે તે નગરના બીજા વેપારીઓ હરીફાઈ કરતા હતા. તે સર્વની સાથે શિવચંદ્ર પણ હરીફાઈથી વેપા૨ કરતે હતે. વેપારની સ્પર્ધાને લઈને તે શેઠના ઘણા શત્રુઓ થતા, તેમ કેટલાએક મિત્રે પણ થતા હતા. એક વખતે કઈ કરીયાણાના ભાવ વધી પડ્યા, અને તે કરી આણાને માલ ગામમાં એક બે દુકાનેથી મળી શકે તેમ હતું. આથી તે કરિનાણાવાળા વેપારીઓ ન્યાલથઇ જા. ય એ સંભવ હતું. તે વેપારીઓ શિવચંદ્રશેઠના હરીફાઈ હતા, તેમની આવી ઉન્નતિ થવાની જેઈ ઈર્ષાળુ શિવચંદ્ર પિતાના હૃદયમાં વિચાર કર્યો કે, “જે આ દુકાનનો માલ બળી જાય, તે તેઓ કોઈ જાત. ને ન મેળવી શકે નહીં. અને મારા હૃદયમાં શાંતિ થાય” આવું વિચારી શિવચંદ્ર તેને માટે લાગ જેવા લાગે. હવે તે કરિયાણાની ભરેલી દુકાનમાં કેવી રીતે આગ મુકવી ? તેને માટે તેને નવાનવા વિ ચારે આવવા લાગ્યા. છેવટે તેણે નિશ્ચય કર્યો કે, આ કામ જે હું દુષ્ટ જતી તરફ દયા રાખવી લાભકારક નથી. દુષ્ટ તરફ રહેમ રા ખવી એ સંતજનોને સંતાપ આપના પ્રકાર ગણાય છે. હંસી બેલી તે તરફ લક્ષ ન આપતાં ફકત જીવદયાની ખાતર શત્રુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સમતા. ને પિતે કરું, અને જે કંઈના જોવામાં આવું તે મારી પ્રતિષ્ઠની મેટી હાનિ થાય, માટે કોઈને કાંઈ દ્રવ્ય આપી આ કામ કરાવું.” આ નિશ્ચય કરી તે એવા અગ્નિ મૂકી લાહ્ય કરનારા નીચ લેકોની તપાસ કરવા લાગે. પણ કોઈ તે માણસ તેને મળે નહીં જ્યારે ગામમાં તે માણસ મળ્યા નહીં એટલે કેઈ જંગલી માણસને શોધવાને તે વનમાં ગયે, વનમાં થોડે દૂર જતાં કે જ્ઞાની મુનિ તેને સા મા મળ્યા. તે મુનિને જોઈ શિવચંદે મનમાં વિચાર્યું કે, આ કોઈ સાધુ મંત્રતત્ર જાણનારા હશે. તે જે મને કોઈ એ મંત્ર આપે કે જેથી મારા હરીફને માલ બળી ભસ્મ થઈ જાય. આવું વિચારી તેણે મુનિને વંદના કરી. મુનિએ તેને ધર્મલાભની આશિષ આપી. ૫છી તેણે અંજલિ જોડી કહ્યું કે, મહારાજ, મને કૃપા કરી દુઃખમાંથી મુક્ત કરે. મુનિએ કહ્યું, ભાઈ, તારે શું દુઃખ છે? શિવચંદ્ર–મારે એવું દુઃખ છે કે, જે દુઃખ કઈને કહી શકાય તેવું નથી. મુનિ–કહ્યા વિના તેને ઉપાય શી રીતે થઈ શકે? શિવચંદ્ર-મહારાજ, સાંભળે ત્યારે હું એક વેપારી છું મારા વેપારની સાથે બીજા કેટલાક વેપારી હરીફાઈ કરનારા છે. તે છતાં હું સર્વની સાથે સ્પર્ધા કરી શકું તે છું; પણ હાલમાં એવું બન્યું છે કે, મારા એક બે હરીફાઇની દુકાને જે કરીયાણું છે, તેના ભારે ભાવ વધી પડ્યા છે, તેથી તેઓને ઘણેજ લાભ આવશે. એથી મને ભારે ચિંતા થઈ પડી છે. જે મારા હરીફે ઘણે નફે મેળવશે તે પછી તેઓ મને વેપારમાં દબાવી દેશે, માટે આપ કૃપા કરી તેને ઉપાય બતાવે. - મુનિ–જરા હસીને, ભાઈ, તેઓ વધારે લાભ લે તેમાં તને શેનું દુઃખ થશે.? શિવચંદ્ર–તેઓ મેટા ધનવાન થઈ જાય તેથી. મુનિ–એમાં દુઃખ શાનું થાય ? જે વધારે ધનવાનું થાય તે વધારે પરિગ્રહી કહેવાય, અને તેથી તેઓ તારા કરતાં પણ વધારે દુખી થશે. શિવચ–તેનું શું કારણ? - મુનિ–સાંભળ, માણસને જેમ જેમ વધારે પરિગ્રહ થાય છે. Sh. K. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન શશિકાન્ત. તેમ તેમ તેને વધારે દુઃખ થાય છે. પિસે મેળવવામાં પેસે ખચી જવામાં, અને પિસે વધારવામાં, હમેશાં દુઃખજ રહેલું છે. તેમ છતાં પસે કાયમ રહેતું નથી. માટે જે અનિત્ય વસ્તુ હોય, તેને લાભ થાય. તેમાં ખુશી થવા જેવું નથી, જે વસ્તુને માટે તમે મહામહે ઈર્ષ્યા ષ અને અદેખાઈ રાખે છે, તે વસ્તુ અનિત્ય છે. જે વસ્તુ નિત્ય રહેવાની નથી, અને જેનાથી માણસની અંદરની સ્થિતિ સુધારવાની નથી. તેમાં રાગદ્વેષ કરવા નકામે છે. શિવચંદ્ર-મહારાજ તમે કહે છે, તે વાત ખરી છે. અને હું સમજું છું કે, કોઈ વસ્તુ કાયમ રહેવાની નથી. પણ મારા મનમાં તે વાત ઉતરતી નથી. ક્ષણે ક્ષણે મારા વિચાર બદલાતા જાય છે, જ્યારે હું વેપારના પ્રતિપક્ષીને યાદ કરું છું. ત્યારે મારા મનમાં તેને માટે ષ તથા ઈષ્યની જ્વાલા પ્રગટી ઉઠે છે, | મુનિ-ભાઈ, દરેક વસ્તુ ઉપર અનિત્યતાની દ્રષ્ટિ કરી જઈશ, એટલે તારા હદયમાંથી એ સંસ્કાર ચાલ્યા જશે. જેને તું તારે એક પ્રતિપક્ષી ધારે છે, તેને તે એક સામાન્ય જીવ તરીકે જોઈ તેને કેવી વસ્તુને ન મળે છે. અને તે નફે તેને આ લેકમાં હિતકારી છે કે નહીં. તેને વિચાર કર, એટલે તારા મનમાં નિશ્ચય થશે કે, આ બધી મારી અજ્ઞાનતા છે. વળી તેને તું સમદ્રષ્ટિથી જોજે આ જગતના બધા જ સરખા છે, અને કેઈ ઉપર મારે રાગદ્વેષ નથી. જેવી રીતે હ એક જીવ છું, તેવી રીતે બધા જીવ છે, અને જે પિસે છે. તે એક પુદગ લિક વસ્તુ છે. કરીયાણ પુદગલ અને તેમાંથી જે પૈસાને ન આવે તે પણ પુદ્ગલ છે જ્યારે પુગળથી પુર્ણળ વધી જાય, ત્યારે તેમાં આત્માને શે નફે રહે, એ પણ વિચારવાનું છે. | મુનિના આવાં વચન સાંભળી શિવચંદ્રના હૃદયમાં બોધ થઈ ગયે. અને તેનામાં સમતાને ગુણ પ્રગટ થઈ આવ્યું, એટલે તેણે રાગદ્વેષ છેડી દીધું. જેથી તે નિર્મળ થઈ મુનિને આભાર માની પિતાને ઘેર આવ્યું. અને હરીફાઈને દુર્ગણ છોડી દઈ, પિતે સ્વસ્થ થેઈને રહો જેથી તે આ સંસારમાં સુખી થયો હતો. હે શિષ્ય માટે દરેક મનુષ્ય સમતાને ગુણ ધારણ કરે છે, જેથી આ સંસારની ખટપ ટમાંથી મુકત થઈ શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Med in I : તૃતીય બિંદુ–પ્રપંચ. “શિવાર વાત નિgવતા” | ઋતુરાવી, અર્થ–પ્રપંચને અભાવ તે પરમાનંદના હેતુરૂપ મેક્ષને માટે થાય છે. બે વિનયથી ગુરૂને જણાવ્યું, સ્વામી, આ જગતમાં દ. રેક મનુષ્ય સમજે છે કે, આ સંસારને વ્યવહાર પ્રપંચમય છે. અનેક જાતના પ્રપંચે કરી આ સં6સાર ચલાવ પડે છે. તે છતાં તે મનુષ્ય તે પ્રપંચ6ી માંથી છૂટે કેમ થઈ શકતો નથી અને તેનો ન પ્રપંચ શામાટે વધારતું જાય છે? તેમ વળી સંસારના પ્રપંચમાં કેઈવાર તેને ભારે દુઃખ વેઠવું પડે છે. અને કોઈવાર તે દુઃખમાં સુખની બુદ્ધિ કરી મનને સંતોષ માને છે. તેનું શું કારણ હશે? ગુરૂ બોલ્યા–વત્સ, એ સંસારને પ્રપંચજ એ છે કે, જેમાં પ્રાણી મોહને વશ થઈ દુઃખનું ભાન ભૂલી જાય છે. તે વિષે એક દષ્ટાંત છે તે સાંભળ. જેમ ભમ કમળના પુષ્પ ઉપર તેને મકરંદ રસને સ્વાદ લેવાને આવે છે. તે સ્વાદમાં એ આસકત થઈ જાય છે કે, તે કમલ સૂર્યને અસ્ત થવાથી બંધ પડી જાય છે, અને તેમાં તેને પૂરાવું પડે છે. અને આખી રાત ચૂંઝાઈને મૃત્યુ પામવાને વખત આવે છે. તે છતાં પાછે તેવી જ રીતે તે કમલમાં આવે છે. તેવી રીતે સંસારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રપંચ. પ્રપંચમાં પડેલો જીવ તે સંસારના પ્રપંચથી અનેકવાર દુઃખી થાય છે, તે છતાં પાછે તે પ્રપંચ કરવાને તત્પર થાય છે. આ સંસારને પ્રપંચ તે કમળ રૂપ છે, અને જે ભ્રમર છે, તે જીવ રૂપ છે. તેમને વશ થઈ પિતાને વીતેલું દુઃખ ભૂલી જઈ પાછો તે પ્રપંચના ફસામાં ફસાય છે. હે શિષ્ય, તેથી સુજ્ઞ પુરૂષે આ સંસારના પ્રપંચથી સર્વદા દૂર રહેવું. અને તેની અંદર દુઃખ દાયક મમત્વ રાખવું નહીં. વળી તે વિષે એક બીજું પણ દષ્ટાંત છે તે સાંભળ કેઈ નગરમાં એક ભિક્ષુક બ્રાહ્મણ રહેતું હતું. તે હમેશાં ભિક્ષાવૃત્તિ કરીને પિતાની આજીવિકા ચલાવતું હતું, તેને એક સ્ત્રી હતી. તે કઈ ગરીબ બ્રાહ્મણની પુત્રી હતી. તેથી તે સારી રીતે પતિ સેવા કરતી હતી. બ્રાહ્મણ હમેશાં કાચી ભિક્ષા માગી લાવતે, તેમાંથી તે બંનેને નિર્વાહ થતું હતું. એક વખતે વર્ષાઋતુ આવી. કેટલાએક ' દિવસ સુધી વરસાદ વરખ્યા કરતું હતું. તેથી ધંધાદારી લેકના નિર્વાહમાં ખલના થઈ હતી. આ વખતે પેલે ભિક્ષુક બ્રાહ્મણ કાચી ભિક્ષા માગવાને રસ્તામાં નીક. તેણે ભિક્ષા માત્ર ઉપર એક વસ્ત્ર ઢાંકી ઘેર ઘેર ફરવા માંડયું. તેની આવી પ્રવૃત્તિ જોઈ તેજ માગે એક બીજે ગૃહસ્થ નીકલ્યો. તેણે આ ભિક્ષકને પાત્રપર વસ્ત્ર ઢાકી ભીખ માગતે. જે. તે જોઈ પેલા ગૃહસ્થને હૃદયમાં દયા આવી, તેણે તરતજ તે ભીખારી બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યા, અને કહ્યું, હે ભિક્ષુક, આવા વર્ષાદના વખતમાં શા માટે ભિક્ષા માગે છે? તારા જેવા બ્રાહ્મણે વિચારવું જોઈએ કે, જે કાચી ભિક્ષામાં જળનું ટીપું પડે, તે તે બ્રાહ્મણને એઠું ગણાય છે. તેવી એઠી ભિક્ષા બ્રાહ્મણે ન લેવી જોઈએ. આ વાત તારે વિચારવી જોઈએ. અને આવા વખતમાં ભિક્ષા અર્થે ન ફરવું જોઈએ. તે ભિક્ષુક બ્રાહ્મણે જવાબ આપ્ય-ભાઈ, હું શું કરું? મેં થેડા દિવસ રાહ જોઈ પણ વરસાદ બંધ રહ્યો નહીં. અને મારા ઘરમાં ખાવાનું પણ કાંઈ રહ્યું નહીં, તેથી હું કંટાળી ગયે. અને આખરે મારા બ્રાહ્મણના ધર્મને દૂર મૂકી, હું ભિક્ષાને અર્થે બાહર નીકળ્યા. બ્રાહ્મણની આ વાત સાંભળી તે દયાળુ ગૃહસ્થ પુછયું, વિપ્ર, તારે હમેશાં કેટલી ભિક્ષા જોઈએ છીએ? વિપ્રે ઉત્તર આપ્યા. મારા ઘરમાં હું અને મારી સ્ત્રી બે માણસ છીએ. બંનેને પૂરતે ખોરાક મળે તેટલી ભિક્ષા મળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન. હાયતે હું આવું અનુચિત કામ કરું નહીં. ગૃહસ્થે કહ્યું, “હે દ્વિજવર, તમારા બંનેને જોઈએ તેટલી કાચી ભિક્ષા મારે ઘેરથી હમેશાં લઈ જજે. પણ એવી શરતે કે, તમારે કદિ પણ ભિક્ષાને અર્થે ભટકવું નહીં.” તે ભિક્ષુકે તે વાત કબૂલ કરી, અને પછી તે હમેશાં તે ગૃહસ્થને ઘેર બે જણની કાચી ભિક્ષા લઈ આવ. આ પ્રમાણે કેટલાક વખત કહ્યું પછી જેના હૃદયમાં યાચના કરવાના બળવાન સંસ્કાર લાગેલા છે. એ તે ભિક્ષુક પાછો ભિખ માગવા લાગ્યા. પેલા ગૃહસ્થને ઘેરથી ભિક્ષા લવિતે, અને પાછો ગામમાં ભિક્ષા લેવા પણ ફરતો-એમ તેણે ઉભય લાભ લેવા માંડયો. એક વખતે ગામમાં ભિક્ષા અર્થે ફરતા તે બ્રાહ્મણને રસ્તામાં પેલો ગૃહસ્થ અચાનક સામો મળ્યો. તેના હાથમાં ભિક્ષાનું પાત્ર જોઈ પિલા ગૃહસ્થ પુછ્યું, “મહારાજ આશું? તમને ભિક્ષાટનના દુઃખમાંથી મુક્ત કરવાને માટેજ હું મારે ઘેરથી તૈયાર ભિક્ષા આપું છું, તે છતાં તમે શા માટે ભિક્ષાટન કરે છે ?” તે ગૃહસ્થને આવાં વચન સાંભની અચાનક સપટાઈ ગયેલા તે બ્રાહ્મણે યુક્તિથી ખોટી કલ્પના કરી ઉત્તર આપે– હે પવિત્રદાતા; તમે મારી ઉપર મેટે ઉપકાર કર્યો છે. તે હું કદિ પણ ભૂલવાને નથી, તથાપિ કેટલા એક કારણોને લઈ ને મારે આ ભિક્ષાટન કરવું પડે છે. ગૃહસ્થ ઈંતેજારીથી પુછયું, તેવાં શા કારણે છે? બ્રાહ્મણ બોલ્ય–પ્રથમ તો મારી સ્ત્રી સગર્ભા હોય એમ લાગે છે, તે જે તેને કાંઈ પણ સંતતિ થાય, તે પછી તમારા ઘર તરફથી મળતી બે જણની ભિક્ષામાંથી ત્રણ જણનો નિર્વાહ શી રીતે થાય? તેથી હું ભિક્ષા અર્થે નીકળવાનો અભ્યાસ કરૂ , ગૃહસ્થ હિસીને કહ્યું, ભલા માણસ, હજી તારી સ્ત્રી સગભાં હોય, એવું લાગે છે. તે પણ ખાત્રી નથી. કદ જે સાચું હોય, તે તેણીને પછી પ્રસવ થાય, અને છોકરું મેટું થાય, અને ખાવા શીખે, તે પછી તારે જે વિચાર કરવાને છે, તે પહેલાં તું ઘરના ત્રણ માણસ ધારી ભિક્ષા લેવા નીકળે, એ કેવું અનુચિત કહેવાય? ભિક્ષુકે કહ્યું, ને હું તો માત્ર ભિક્ષાને અભ્યાસ જારી રાખવાને નીકલ્યો છું. જો લાંબો વખત ભિક્ષાટન છેડી દેવાય તે, પછી જ્યારે ભિક્ષા માગવાનો વખત આવે, ત્યારે મુશ્કેલી પડે. તે ભિક્ષુકના આવાં વચન સાંભળી તે ગૃહસ્થને વધારે હસવું આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રપંચ, તેણે હસતાં હસતાં કહ્યું, ભદ્ર, તું તે કેાઇ વિચિત્રલાગે છે, ભિક્ષા માગવી તે કાંઇ મોટું શાસ્ત્ર નથી. કે જે અભ્યાસ વિના ભૂલી જવાય. માટે હવેથી તમે ભિક્ષા માગશેા નહીં. તેમ છતાં જો તમારી સ્ત્રી સગભાં હશે, અને તેણીને બાળક ખાળિક પ્રસવશે તો, હું તમારા ત્રણને માટે તૈયાર કાચી ભિક્ષા આપીશ. તે ગૃહસ્થના આવાં વચન સાંભળી તે ભિક્ષુકે ‘ બહુ સારૂ’' એમ કહી ભિક્ષા માગવી છેોડી દીધી. તે પછી કેટલેક દિવસે તે ભિક્ષુકને ભિક્ષાટન કરતા પાછે તે ગૃહસ્થે જોયે. તેને જોતાંજ તે ભિક્ષુક શરમાઈ ગયા. ગૃહસ્થે આશ્ચર્ય પામીને પુછ્યું,—મહારાજ, તમે પાછા વળી કેમ ભિક્ષા માગે છે ? તે વખતે તેણે ખાટી કલ્પના કરી ઉત્તર આપ્યા કે, વખતે મારી સગ ભોં સ્ત્રી થકી યુગ્મ ( જોડલા) બાળકના જન્મ થાય, તેા પછી ચ!૨ જણુની ભિક્ષા કયાંથી મેળવવી? માટે હું ભિક્ષા માગવાનેા અભ્યાસ ક રૂં છું. ભિક્ષુકના આવાં વિચિત્ર વચન સાંભળી તે ગૃહસ્થને હાસ્ય આવ્યુ અને ખેદ પણ થયે. તેણે મનમાં જરા રોષ ધરીને કહ્યું,—તમે કોઇ મૂખ લાગે છે. તમારા ભાગ્યમાં ભિક્ષાજ લાગે છે. હું તમને આટલી સહાય આપું છું, તે છતાં તમે તમારા ભિક્ષુકી સ્વભાવને છેતા નથી. કર્મની ગતિ વિચિત્ર છે. આટલું કહી તે ગૃહસ્થ તેને ચાર જણને માટે પણ સતત ભિક્ષા આપવાનું વચન કહી કટાળીને ચા લ્યા ગયા. ગુરૂ કહે છે, હે શિષ્ય, એ જે ભિક્ષુક હતા, તે આ સંસારના પ્રપ`ચમાં પ્રીતિવાળા જીવ સમજવા, અને જે ગૃહસ્થ તેને વારવાર સહાય આપવા તૈયાર થતા, તે સદ્ગુરૂ સમજવા, સદૃગુરૂ સારા ઉપદેશરૂપ સહાય આપ્યા કરે, તથાપિ સંસારના પ્રપ'ચમાં પ્રીતિવાળા જીવને તેના આધ લગતા નથી. જેમ તે ભિક્ષુકને ભિક્ષાટનની પીડામાંથી મુક્ત થવું ગમતું નહતું, તેમ જીવને ગમે તેટલુ દુઃખ પડે તે પણ આ સ'સારની પીડામાંથી મુક્ત થવું ગમતું નથી. તેને સદ્ગુરૂને ઉપદેશ રૂચિકર લાગતા નથી. માટે તે ભિક્ષુકની જેમ ઉત્તમ જીવોએ સ સારના પ્રપ’ચ ઉપર પ્રીતિ રાખવી ન જોઇએ. એવા સ`સાર ઉપર પ્રીતિ રાખવાથી સદ્ગુરૂના ઉપદેશ ઉપર રૂચિથતી નથી. અને તેથી આખરે મહા વિપત્તિ ભાગવવી પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ બિંદુ હું કોણ છું ? વાલ - 9925 ઝાયુયુતરાર્લ લેનાપર સંપર सर्वेऽपींद्रियगोचराश्च चालाः संध्याघ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसंगमसुखं स्वप्मेंद्रजालोपमं तत्किं वस्तु नो नोदिह मुदामालंबनं यत्सताम् " ॥१॥ शांतसुधारस.અર્થ–“આયુષ્ય વાયુથી ચાલતા મેજાના જેવું ચપળ છે, સંપત્તિઓમાં આપત્તિ રહેલી છે, જે આ સર્વ ઇદ્રિના વિષયે છે, તે બધા સંધ્યાકાળના વાદળ જેવા ચપળ છે, મિત્ર, સ્ત્રી, અને સ્વજન વગેરેના સંગમનું સુખ સ્વમ તથા ઇંદ્રજાળના જેવું છે. તેથી આ સંસારમાં એવી શી વસ્તુ છે કે, જે સારા માણસોને હર્ષનું આલંબન થાય ? ?' S : 1::::::: : U લા શ્રાવક શિવે પુછયું, ગુરૂમહારાજ, જો આપની ઈચ્છા હોય, તે મારા મનમાં એક શંકા છે, તે આપ કિ ને જણાવું? ગુરૂ–ભદ્ર, ખુશીથી કહે--તું પણ ભદ્રિક જી. વ છે. તારી મનોવૃત્તિ મારા જાણવામાં આવી ગઈ છે. શિષ્ય—હે કૃપાળુ ભગવાન, આ સંસારમાં પ્રથમ શું જાણવાનું છે? કેટલાએક લોક કહે છે કે, પ્રથમ ધર્મ જાણો, કઈ કહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. કે, પ્રથમ જ્ઞાનને અભ્યાસ કરે. અને કેઈ કહે છે કે, પ્રથમ બેધ લે –આ બધામાં પ્રથમ કર્તવ્ય શું છે? એ મારા સમજવામાં આવતું નથી. તે આપ કૃપા કરી મને સમજાવે. ગુરૂ-વાહ, તારી બુદ્ધિને ધન્ય છે. એ શંકા ખરેખરી છે. લેકે જુદાં જુદાં કર્તવ્ય બતાવે છે. અને તેથી માણસના મનમાં અનેક જાતની શંકાઓ થયા કરે છે. તે વાતનો નિશ્ચય કરવો આવશ્યક છે. હે શિષ્ય, પ્રથમ તે માણસે પોતાનું જ સ્વરૂપ ઓળખવું જોઈએ. તેણે વિચારવું જોઈએ કે, “હું કેણ છું? મારું શું કર્તવ્ય છે? અને મારી શી શક્તિ છે? આ ત્રણ બાબતને નિશ્ચય થયા પછી માણસ પિ તાનું કર્તવ્ય કરવાને સમર્થ થઈ શકે છે. તે ઉપર એક દષ્ટાંત છે– કોઈ ગામમાં હર્ષલાલ કરીને એક શ્રાવક રહેતે હતે-તેને વિને દ કરીને એક પુત્ર હતા. વિનોદ ખરેખ વિનેદજ હતા, વિનોદ બાળપણથી જ તેના માતાપિતાને વિનેદ કરાવતો હતે. હર્ષલાલની તેના ઉપર ઘણી પ્રીતિ હતી. તે પિતાના પુત્ર વિનોદ વિના ક્ષણવાર પણ રહી શકતે ન હો, ભજન, શયન, આસન અને બધી ક્રિયા માં હર્ષલાલ વિનેદને સાથેજ રાખતો હતો. એક વખતે વિનેદ વ્યાધિગ્રસ્ત થયું. તેના શરીરમાં વ્યાધિનું બળ વધવા માંડ્યું, આથી તે ક્ષીણબળ થઈ ગયો. અને તેનામાં બેસવા ઉઠવાની જરાપણુ શક્તિ રહી નહીં. વિનેદની આવી સ્થિતિ જોઈ, તેને માયાળુ પિતા હર્ષલાલ ભારે ચિતામાં આવી પડે. તે અહર્નિશ પુત્રની શય્યા આગળ બેસી રહે, અને તેની સારવાર કરતા હતા. રખે પુત્રના શરીરને મોટી હાનિ થા –એવી ચિતાથી પૂરી રીતે ખાતે પોતે પણ ન હતો. તે રાત દિવસ વિનોદની જ ચિંતામાં તેની શય્યા આગળ પડી રહેતું હતું. આખરે આહારપાણી વિના હર્ષલાલનું શરીર પણ કૃશ થઈ ગયું. તે વિનેદની શથ્યા આગળ જાણે તે પણ વ્યાધિગ્રસ્ત થયો હોય, તેમ શક્તિહીન થઈને પડયે, અને ક્ષણે ક્ષણે “મારે વિદ મારે વિનોદ ” એમ પિકાર કરવા લાગ્યો. એકવખતે કઈ જૈન મુનિ તે હર્ષલાલને ઘેર ભિક્ષા લેવાને આ વી ચડ્યા. ત્યાં તેમણે પિતા અને પુત્રને એવી દુઃખી સ્થિતિમાં જોયા, તેમને જોતાંજ તે જ્ઞાની મુનિએ જાણ્યું કે, “આ શ્રાવક પુત્રના મેહમાં લીન થયેલ છે. જે તેને પુત્રહ દૂર નહીં થાય તે, તે નઠારી ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ કાણુ છુ ? ૧૭ તિએ જશે, માટે તેને ઉદ્ધાર કરવા જોઈએ ’’ આવું ચિંતવી તે મુનિ તેના આંગણામાં ઉભા રહ્યા. મુનિને જોઇ હુલાલ માંડ માંડ બેઠા થ ચે, અને શુદ્ધ હૃદયથી તેણે મુનિને વંદના કરી. મુનિએ હૃદયમાં ૬યા લાવીને કહ્યું, “શેઠ, શું છે ?” હર્ષલાલે ઉત્તર આપ્યા, “ભગવન્ આ મારા પુત્ર વિનેદ્ય વ્યાધિથી પીડાય છે. તેના દુ:ખથી મારી આ સ્થિતિ થઇ ગઇ છે. મને પુત્રચિંતારૂપ ચિતાએ દગ્ધ કરી દીધો છે. હુ વે મારા તમ હૃદયને શાંત કરો.” હુલાલનાં આવાં વચન સાંભળી જ્ઞાની મુનિએ કહ્યું, “ શેઠ, તારા પુત્ર વિનેાદ કયાં છે? તે મને બતાવ.” હર્ષલાલે લાંબે હાથ કરી જણાવ્યું, જીવે, આ શય્યા ઉપર અશક્ત થઈને સુતે છે. મુનિએ કહ્યું એતે પચે દ્રય મનુષ્ય જીવ છે, તેમાં વિનાદ કયાં છે ? હુલાલે મસ્ત - ઉપર હાથ મુકીને કહ્યું, આ વિનેાદ છે. મુનિએ કહ્યું, એતા મસ્તક છે? વિનેાદ કયાં છે ? હર્ષલાલે તેના બધા અ`ગ ઉપર મુકી પતાવ્યું, પણ કોઇ ઠેકાણે વિનેદ બતાવી શ કયેા નહીં. છેવટે જ્યારે તે વિચારમાં પડયા ત્યારે મુનિએ કહ્યું, ભદ્ર, તું શે વિચાર કરે છે ? વ્યવડા નયથી વિચાર કરી જો, તેા તને માલમ પડશે કે, આ પાંચ તત્ત્વથી બનેલા બધા શરીરનુ વિનાદ એવું કલ્પિત નામ ઠરાવવામાં આવ્યું છે. પણ જ્યારે નિશ્ચય નયથી વિચા રીશ, ત્યારે તને ખાત્રી થશે કે, વિનેદ એવા નામના કોઇ પદા છેજ નહી. બધા પુગળના પિંડ છે. અને તેમાં રહેલા આત્મા સાથે છે. મુનિનાં આવાં વચન સાંભળી હલાલ પ્રતિધ પામ્યા હતા. અને તેના મનમાંથી પુત્રનેા મેહ જે દૃઢપણે રહેલા હતા, તે દૂર થ ઇ ગયા. હે શિષ્ય, તેવીરીતે દરેક ભવિ મનુષ્યે હું કાણુ છું ? ? તેના વિચાર કરવા જોઇએ. જ્યારે તત્ત્વદ્રષ્ટિથી તેને વિચાર કરવામાં આવે, તા પછી પાતાનું સ્વરૂપ સારી રીતે એળખી શકાય છે. કાઇ આપ ને પુછે કે,‘તું કેણુ છે?’ તેના ઉત્તરમાં આપણે કહીએ છીએ. ‘હું શ્રાવક છું.’ પણ આ ઉત્તર આપતાં ઘણાજ વિચારકરવાના છે. શ્રા વક એ શબ્દ કાને લાગુ પડે છે? આપણા સ્થૂલ શરીરમાં એવા ભા ગ કયેા છે કે, જેને તમે શ્રાવક તરીકે સિદ્ધ કરી શકે ? શરીરની ખધી રચના પુદ્ગલેાથી બનેલી છે. તેમાં કેઇ પદાર્થ શ્રાવક કહેવાતા Sh. K.-3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જન શશિકાન્ત. નથી. જ્યારે તમે તત્વષ્ટિથી જોશે, ત્યારે તમને માલમ પડશે કે, આ પણું કુળ, શરીર કે બીજું કાંઈ શ્રાવક નથી. પણ આપણા આત્માના જે ગુણો છે, તે આપણને શ્રાવક એવા નામથી ઓળખાવે છે. જે. નામાં જીવદયા હોય, સદાચાર હોય, સુબુદ્ધિ હેય અને શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મઉપર શ્રદ્ધા (સમ્યકત્વ) હોય, તેવા ગુણવાળે આત્મા શ્રાવક કહેવાય છે. તેથી દરેક શ્રાવક નામધારી વ્યક્તિએ આત્માની સાથે વિચાર કરવાને છે કે, કોણ છું? ” જ્યારે આ વિચાર સૂક્ષમબુદ્ધિથી કરવામાં આવે, ત્યારે ભવિ મનુષ્ય પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. જ્યારે પિતાનું સ્વરૂપ ઓળખવામાં આવ્યું, એટલે તેને પછી પિતાનામાં જે ખામી-ખોટ હોય, તે દેખાઈ આવે છે. “હું શ્રાવક છું” એવું જ્યારે તેના સમજવામાં આવ્યું, ત્યારે તે પિતાનામાં શ્રાવકના શા ગુણ છે? અથવા છે કે નહીં? આ વિચાર કરતાં જે તેનામાં શ્રાવક ગુણ હોય છે, તે જણાઈ આવે છે. અને જો શ્રાવકના ગુણ ન હોય, અને માત્ર નામધારી શ્રાવક ગણતા હોય , તે શ્રાવકના ગુણ વાળ થવાની ઈચ્છા કરે છે. હે શિષ્ય, તેથી આ સંસારમાં ભાવિજીવે પ્રથમ (હું કેણ છું)એ જાણવું જોઈએ. જ્યારે પિતતાના સ્વરૂપને ઓળખે તે પછી તેને જ્ઞાન મેળવવાની વિશેષ ઈચ્છા થાય છે. જ્ઞાન મેળવ્યા પછી તેના હદયમાં બંધ થાય છે. અને જ્યારે હૃદય પ્રબુદ્ધ થયું, એટલે તે ધર્મને પામે છે. અને ધર્મની પ્રાપ્તિ થવી–એજ શ્રાવક જીવનની સાર્થક્તા છે. જ્યારે શ્રાવક જીવનની સાર્થકતા થઈ તે પછી તે સદ્ગતિનું પાત્ર થાય, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. તેથી હે શ્રાવકશિષ્ય, સર્વ ભવિજીએ પ્રથમ (હું કોણ છું) એ જાણવું જોઈએ, અને તે જાણીને પોતાને શ્રાવક અવતાર સફળ કરે જોઈએ. જેથી નીચેનું મહાવાકય યથાર્થ થાય. “તરદ્ધિનાઢ્ય યાત્મપરિચિંતન.” અર્થ “જે આત્મ સ્વરૂપનું ચિંતવન કરવું, તેજ શ્રાવક જન્મનું સાફલ્ય છે.” - મ ન - કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જ = 11 ==== ક _ Ft હિs શs : Shah|" (જો પંચમ બિંદુ–આ જગતું કેણે રચ્યું? “સાનિધિત વિશ્વ વન રિલી” અર્થ—“આ વિશ્વ સ્વભાવથી નિર્માણ થયેલ છે. અને તે સ્વભાવમાંજ લય પામે છે.” ધ્ય–હે ભગવન, આ જગતુ શે પદાર્થ છે? તે શાથી ઉત્પન્ન થયું છે? તેને કર્તા છે કે નહીં? અને તે જગને અંત છે કે નહીં? મારી આ શંકાઓનું આપ સમાધાન કરે. અને મારા હૃદયને નિઃશંક કરી જે સત્યમાર્ગ હોય, તે દર્શાવે. ગુરૂહે વિનીત શિષ્ય, તે જે શંકાએ કરી છે, તે તારા બધનું કારણ થઈ પડશે. તારી શંકાઓના સમાધાનમાંજ તને નવું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે તું એકચિત્તે સાંભળ–આ જગતુ પુદગલાની વિવિધ રચનાથી ઉત્પન્ન થયેલું છે. તે અનાદિ અને અનંત છે. એટલે તેને આદિ અને અંત નથી. તેને રચનાર કઈ છે નહીં. તે સ્વભાવથીજ ઉત્પન્ન થએલું છે. અને સ્વભાવથી જ લય પામતું જાય છે. વળી તેને અત્યંત લય થતો નથી. જેમ જેમ લય થાય છે, તેમ તેમ ઉત્પત્તિ થાય છે. અન્યમતિ લેકે આ જગતૂને કર્તા ઇશ્વર છે, એવું કહે છે, તે અસત્ય છે. કારણ કે, ઈશ્વરને જગતું કરવાનું કાંઈ પ્રજન નથી. આ સંસારમાં પ્રાણું સુખ દુખ ભોગવે છે, જમે છે, મરે છે. અને અનેક વિટંબના પામે છે–એવું નિર્દય કામ ઈશ્વરને શામાટે કરવું જોઈએ? જો કેઈએમ કહે કે, કોઇપણ પદાર્થ ક વગર થઈ શક્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. નથી, તે પછી ઇશ્વરને પણ કd હે જોઈએ. જ્યારે ઈશ્વરને કઈ કર્યા હોય તે, પછી તેને પણ કઈ કર્તા હો જોઈએ. એવી રીતે અનવસ્થા દેષ આવે છે, માટે આ જગત્ છે કેાઈ કર્તા નથી એમ સિદ્ધ થાય છે. હે શિષ્યએ વિષે આપણું જૈન શાસ્ત્રમાં ઘણું વિવેચન કરી લખેલું છે, તે હું તને કઈ પ્રસંગે જણાવીશ. તથાપિ તારે તારા હૃદય માં એટલે તે નિશ્ચય રાખવે કે, જડ તથા ચેતન–એ બંને પદાર્થ અનાદિકાળથી ચાલ્યા આવે છે. તે શાશ્વત છે, અને અબાધિત છે. તે બંને વસ્તુથી જ આ જગત્ છે. જગતમાં જે જે પદાર્થો રહેલા છે, તે જડ તથા ચેતનથી ભરપૂર છે તે શિવાય જે બીજા તો છે, તે તેઓને આશ્રીને રહેલાં છે. તેમને તેમનામાં સમાવેશ થાય છે, અને તેથી એકંદર નવ તત્ત્વ માનેલાં છે. શિષ્ય–ભગવન, આપે કૃપા કરી સમજાવ્યું, તેને માટે હું આપને ઉપકાર માનું છું. આપના વચને એ મારા હૃદયની શંકાને દૂર કરી દીધી છે. હું સર્વ રીતે નિઃશંક થયે છું. હવે જે જાણવા જેવું હેય, તે કૃપા કરી કહે. –ભદ્ર, હવે તારા મનમાં જે શંકા રહેતી હોય, તે પ્રગટ કર એટલે હું તે વિષે તને યેગ્ય સમજૂતિ આપી, તારી શંકાનું સમાધાન કરૂં. ગુરૂના આવાં વચન સાંભળી શિષ્ય હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ. અને તેના શુદ્ધ હૃદયમાં ગુરૂ તરફ પવિત્ર અને પૂજ્ય ભાવ પ્રગટ થયે. બોધિ રત્ન. कथमपि समवाप्य बोधिरत्नम् युगसमिक्षादिनिदर्शनादुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन् किम प हितं बनसे यतोऽर्थितं शम् ॥ १ ॥ | ભાવાર્થ-હે ભવિ પ્રાણી, યુગલમિલા વિગેરે દશ દષ્ટાંતથી દુખે મેળવી શકાય એવા બધિરત્નને માંડ માંડ મેળવી કામ ક્રોધાદિ અંતરના શત્રુઓને વશ નહીં થતા તું તારું કાંઈપણુ હિત કર, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આ જગત કોણે કર્યું? તું મનવાંછિત સુખને મેળવીશ. T શિષ્ય વિનયથી પૂછ્યું, હે પૂજ્યપાદ ગુરૂ, આ સંસારમાં બધિરન માંડમાંડ મળે છે, એવું સમજતાં છતાં પણ પ્રાણ તેને મેળવવાને માટે યત્ન કરતો નથી, તેનું શું કારણ હશે ? તે મને સમજાવે. અને બોધિરત્ન એટલું બધું દુર્લભ કહ્યું છે, તેનું શું કારણ હશે? ગુરૂ ઉત્તર આપે છે–હે શિષ્ય પ્રથમ બેધિરત્નને અર્થ સમજવા જેવું છે. બધિરત્નને ખરો અર્થ બંધ થાય છે. બેધને અર્થ જ્ઞાન એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું. એ થાય છે. જ્યારે “આ વસ્તુ સાચી છે. અને આ વસ્તુ ખોટી છે. ” એવું બરાબર ભાન થાય. અને તે પૂર્વ આમ પુરૂષના શાસ્ત્રીય વચનથી સિદ્ધ કરી સમજે તે ખરેખર બોધ કહેવાય છે–એ ઉપરથી બધિરત્નને સત્યાર્થ સમતિ એ થાય છે. શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને બરાબર ઓળખવા –એ સમકિત કહેવાય છે. એવું સમકિત જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવ, ગુરૂ તથા ધર્મને શુદ્ધ સ્વરૂપને સમજી શકે છે. આ દેવ કુદેવ નથી, પણ શુદ્ધ દેવ છે, આ ગુરૂ કુગુરૂ નથી, પણ શુદ્ધ ગુરૂ છે, અને આ ધર્મ કુધર્મનથી પણ શુદ્ધ ધર્મ છે–આ બધ પ્રા. પ્ત કરવામાં ઘણું જ્ઞાનની આવશ્યકતા છે. જેના હૃદયમાં શ્રદ્ધા સાથે ઉત્તમ ભાવના પ્રગટ થાય, તેને એ બધ પ્રાપ્ત થાય છે તેથી એ બધિરત્ન ઘણુંજ દુર્લભ કહેલું છે. આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર છે. એવા દુઃખદાયક સંસારમાં મગ્ન થયેલા પ્રાણીને બધિરત્ન મેળવવું કેટલું મુશ્કેલ પડે? તેનો વિચાર તું પોતેજ કરી જે. બોધને અવકાશ હદયમાં છે. અને તે હૃદય જ્યારે આધિ, ઉપાધિ અને વ્યાધિથી અવ્યવસ્થિત થઈ ગયું હોય, તેવા હૃદયમાં નિર્મળ અને શાંતિને પિષણ કરનારા બે ધિને પ્રવેશ સારી રીતે થઈ શકે? જ્યારે હદય શાંત અને અનુકૂળ હોય, ત્યારે તે બોધિરત્નને પ્રકાશ ગ્રહણ કરી શકે છે. શાંત હદયમાં બધિરત્નની પૂર્ણ પ્રભા પડે છે. અને તેથી તે નિર્મળ જ્ઞાનના તેજસ્વી પ્રકાશને પ્રાપ્ત કરે છે. તેથી બોધિરત્નને મેળવવાની ઈચ્છા વાળા ભવિષે પિતાના હદયને શાંત અને નિરૂપાધિ રાખવા પ્રયત્ન કરવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. હે શિષ્ય, આ સંસારમાં રહેલા પ્રાણી બેાધિરત્નનું મહાત્મ્ય જાણતાં છતાં પણ તેને મેળવી શકતા નથી. તેનું કારણુ આ સ'સારની આધિ વ્યાધિ અને ઉપાધિજ છે, તે ઉપર એક એધક દૃષ્ટાંત છે. તે એક ચિત્તે સાંભળ— २२ સામપુર નામના ગામમાં એક ચડ નામે ક્ષત્રિય રહેતા હતે. તે ઘણાજ દુર્વ્યસની અને ક્રોધી હતા. તેને ચડી અને લક્ષ્મી નામે એ સ્ત્રીઓ હતી. ચંડી ખરેખર ચડીજ હતી. તેણીનામાં ક્રોધને આવેશ ભારે હતા, જ્યારે તે ગુસ્સે થતી, ત્યારે તેણીને કાઇ જાતનું ભાન રહેતું નહીં. અને તે વખતે તે એવી ક્રોધાંધ થઈ જતી કે, પરહત્યા કે આત્મહત્યા કરવામાં પણ તે તત્પર થતી હતી. મીજી સ્ત્રી જે લક્ષ્મી હતી, તે ખરેખર લક્ષ્મી સ્વરૂપ હતી. તેણીના સ્વભાવ શાંત અને માયાળુ હતા. તેણીને કદિ પણ ક્રોધ ઉત્પન્ન થતે ન હતા. ચડ ક્ષત્રિય આ બંને સ્ત્રીએની સાથે ગૃહાવાસમાં રહેતે હતે. પેાતે સ્વભાવે ક્રોધી હાવાથી કેાઇ વાર ચડીની સાથે તેને ભારે કલહ થઇ પડતા-કઇ કઇ વાર તેા ચડ અને ચડી એક ખીજાનેા ઘાત કરવાને તૈયાર થઇ જતાં હતાં. પણ તે પ્રસંગે મધુર ભાષિણી લક્ષ્મી વચ્ચે ૫ડી પેાતાના શાંતિમય વચનેાથી તે અને ક્રોધી દ ંપતીને સમજાવી જુદાં પાડતી હતી. કોઇ વખતે લક્ષ્મીતેમની વચ્ચે પડતાં ચડ તથા ચડીના કરચરણના પ્રહારને સ્વાદ પણ લેતી હતી. ચંડ સ્વભાવે પ્રચંડ અને ક્રોધી હતા, તે છતાં તે ચંડીના કેાપથી કટાળી જતા, અને તેણીને સદાને માટે ત્યાગ કરવા તૈયાર થતા, પણુ ક્ષવાર પ છી પાછે ચડીના વાસગૃહમાં જતા, અને તેણીની સાથે પ્રેમવાૉ કરવામાં મશડ્યૂલ રહેતા હતા. લક્ષ્મી પેાતાના પતિ ચ'ડની શુદ્ધ મનથી સેવા કરતી. અને મધુર ભાષણથી તેને આનંદ આપવા તથા તેનુ' મન રંજન કરવા તત્પર થતી તથાપિ ચંડ તેના સુખકારી વાસના ત્યાગ કરો ચડીના કાપાનળમાં ઝપળાતા હતા. જ્યારે પેાતાના પતિ ચડને ચંડી તરફ થી ભારે દુ:ખ થતું, અને તે આત્મઘાત કરવાને ઉભે થતા, ત્યારે લક્ષ્મી તેની આગળ વિનયથી પ્રાર્થના કરતી કે, “ સ્વામિનાથ, શા માટે આમ દુ:ખી થાએ છે ? જેનાથી તમને આવું ભારે દુઃખ ઉત્પન્ન થાય છે, અને જેનાથી કં ટાળી તમે તમારા માનવ જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આ જગત કોણે રચ્યું? અંત લાવવા ઈચ્છે છે, તેવી તે સ્ત્રી ચંડીના વાસસ્થાનમાં શા માટે જાઓ છે? જ્યાં જવાથી આત્માને દુઃખ થાય, તેવા સ્થાનમાં સુજ્ઞ પુરૂષે જવું ન જોઈએ. આ પ્રમાણે લક્ષ્મી તેને ઘણું સમજાવતી તો પણ તે ચંડ પોતાની દુક સ્ત્રી ચંડીની પાસે ગયા વિના રહેતો નહીં. એક વખતે ચંડીથી કંટાળેલા ચંડ એકાંતે રહી વિચાર કરવા લા –“અહા! હું કે મૂર્ખ છું.? મારે લક્ષમી જેવી સુંદર, શાંત અને સદ્ભણી સ્ત્રી છે, તે છતાં હું તે દુરાશયા ચંડીના વાસસ્થાનમાં જઈ દુઃખી થાઉં છું. લદ્દમીના વાસસ્થાનમાં રહેવાથી મને ઘણો આનંદ આવે છે. મારા મનને પૂર્ણ શાંતિ મળે છે, તે છોડી દઈ હું તે પ્રચંડ કધવાળી ચંડીની પાસે શું જોઈને જાઊં છું, કોઈવાર એ ચંડીના પ્રસં. ગથી મારું અનિષ્ટ થઈ જશે. હવે કદિપણ મારે એ દુષ્ટ સ્ત્રીને સંગ કરવો નહીં.” આ પ્રમાણે નિશ્ચય કરી ચંડ લક્ષ્મીને વાસસ્થાનમાં રહેવા લાગ્યો, થોડા દિવસ રહ્યા, ત્યાં પેલી ચંડી સ્ત્રી તેની નજરે ચડી, એટલે તેના મૂઢ હૃદયમાં તેને મળવાની પાછી વાસના જાગ્રત થઈ. તરત તે બેઠે થશે. અને તેણીના વાસભવનમાં ગયા. ચંડીએ મહાત્મક હાવ ભાવ કરી તેને ક્ષણવાર સુખી કર્યો. પછી જ્યારે તે બનેની વચ્ચે જરા મતભેદ થયા. એટલે ચંડીએ પિતાના સ્વભાવને અનુસરી કટુ વચને કહેવા માંડ્યાં, જે સાંભળી ચંડ ક્ષત્રિયને ભારે કેપ ઉત્પન્ન થયે. આ વખતે તેને પ્રચંડ કપ રીતે શમે તે ન હતા. તે કેપને વશ થઈ ચંડ ચંડીને ઘાત કરવા તત્પર થયે. તેણે પિતાના હાથમાં લીધું, તે વખતે લક્ષ્મી પિતાના પતિને શાંત કરવા દોડી આવી. ચંડી પિતાના ઘરમાં સંતાઈ ગઈ. લક્ષ્મી પછવાડે આવી ચંડના હાથમાંથી ખનું લેવા જતી હતી, ત્યાં ચડે જાણ્યું કે, ચંડી પિતાનું ખરું લઈ લેવા આવી, એટલે તે ક્રોધાંધ પુરૂષે લક્ષમીની ઉપર અને ઘા કર્યો. લકમી ચીશ પાડીને ભૂમિ ઉપર પડી. અને ક્ષણમાં મૃત્યુને શરણ થઈ. પછવાડે તે ચંડને ભારે પશ્ચાત્તાપ થયા હતા. લક્ષ્મી મૃત્યુ પામ્યા પછી ચંડ ચંડીને વશ પહેર્યો હતો, બંનેને ક્રોધી સ્વભાવ હોવાથી ચંડ અને ચંડીને બન્યું નહીં, અને આખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જન શશિકાન્ત. ચંડ ચડીના રેષાગ્નિથી ભસ્મ થઈ આત્મઘાત કરી મૃત્યુને શરણ થયો હતો. હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, ચંડ ભારે કમી જીવ છે. તે ચંડીરૂપ સંસારની માયામાં મેહ પામીને રહે છે. તેને સંસારની માયામાં અનેક પ્રકારના દુઃખ પડે છે, તથાપિ તે તેને છોડી શકતા નથી. પિલી જે લક્ષમી છે, તે બોધિરત્ન છે. તે મેળવવાથી અનેક પ્રકારે સુખી થવાય છે. ચંડરૂપ જીવ તે લક્ષમીરૂપ બધિરનને ઉત્તમ વસ્તુ તરીકે જાણતું હતું. તેને પ્રસંગ થતું, ત્યારે તેને ક્ષણવાર આનંદ થતો, તથાપિ ચંડીરૂપ સંસારની માયામાં તે પાછા સપડાઈ જતું હતું. જ્યારે તે સંસારની માયામાં અનેક પ્રકારનાં દુઃખ જેતે, ત્યારે તે તેનાથી કંટાળીને બધિરત્ન લેવા આવતે, પણ એ દુર્લભ બોધિરત્ન સદાને માટે તેનાથી પ્રાપ્ત કરી શકાતું ન હતું. હે શિષ્ય, આ સંસારની માયા એવી દુઃખદાયક છે કે, જેના પ્રસંગથી કઈવાર જીવ મુંઝાઈ જાય છે, અને તેમાંથી છુટવાની ઈ છા કર્યા કરે છે. પણ મેહકમને વશ થઈને જીવ તેમાંથી છુટી શકતે નથી. જેમ ચંડક્ષત્રિય સમજતો હતો કે, આ લક્ષ્મી સ્ત્રી ઉત્તમ છે અને આ ચંડી નામની સ્ત્રી નઠારી છે, તથાપિ તે હવશ થઈને ચંડીના સહવાસમાં આવી પડતું હતું. તેમ જીવ સમજતે હોય , બધિરત્ન-(બે) ઉત્તમ છે, તેના પ્રસંગમાં રહેવાથી એટલે તે પ્રાપ્ત કરવાથી સુખી થવાય છે, તથાપિ સંસારની માયાના મેહને લઈને તે જીવ બધિરત્નને પ્રાપ્ત કરી શકતું નથી. તેથી દરેક ભવિ. પ્રાણીએ આ સંસારની માયા દુઃખદાયક જાણી બધિરત્ન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે જઈએ. બધિરત્નને વેગ છતાં જે તેને ગ્રહણ કરવામાં ન આવે તે, લક્ષમી જેવી સુંદર સ્ત્રીને વેગ છતાં ચંડીના સહવાસમાં રહેનારા ચંડ ક્ષત્રિયની જેમ આખરે અધમ સ્થિતિ ભેગવવી પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ "ામ કામો ન જ રા' પર પાક મા ષષ્ટ બિં-સમ્યકત્વ. re - " उखन चाहं अंगों समकित एह अमूत्र नविजन तस उद्यम करो, जिम शिवमुख अनुकून." सम्यकत्व वरूपस्तव. I , Rી શિષ્ય પુછે છે હે ભગવન્! મેં ઘણીવાર શાસ્ત્રમાં સમ્યકઅને ત્વને માટે જુદું જુદું સાંભળ્યું છે, પણ હજુ મારા હૃદયમાં તેની સ્પષ્ટતા થતી નથી. તે કૃપા કરી સમ્યBes: કવિ એ શી વસ્તુ છે ? તે જીવને કેવી રીતે અને કયારે પ્રાપ્ત થતી હશે? સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં જીવની કેવી સ્થિતિ હોય? જેને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થયેલી હોય, એ જીવ શી રીતે ઓળખાય? તે બધું મને દષ્ટાંત સહિત સમજાવે. આ વખતે દીક્ષા લેવાની ઈચ્છાથી આવેલા ગૃહસ્થ શિષ્ય જણાવ્યું,–ગુરૂ મહારાજ, મારી ઈચ્છા પણ એવી જ હતી. ઘણા શ્રાવકે સમતિ સમતિ કર્યા કરે છે, પણ સમકિત શી વસ્તુ છે? સમકિતની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ ની કેવી સ્થિતિ દેખાય? એ બધી બાબત જાણનારા કોઈ વિરલ હોય છે. હે સ્વામી, જે આપ કૃપા કરી એ વિષય ઉપર વિવેચન કરશે તે, મને પણ ઘણેજ લાભ થશે. ગુરૂ મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા–હે શિષ્ય, તમે પુછેલા SH. K. Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન શશિકાન્ત. પ્રકને સાંભળી મને અતિશય આનંદ થયો છે. સમ્યકત્વનું સ્વરૂપ દરેક શ્રાવકે જાણવું જોઈએ. જ્યાંસુધી સમકિતનું સ્વરૂપ યથાર્થ રીતે જણવામાં આવે નહિ, ત્યાંસુધી શ્રાવક ખરેખ જન કહેવાતું નથી. એટલું જ નહીં, પણ ત્યાં સુધી તેની શ્રદ્ધા ધર્મ ઉપર દઢ થતી નથી. હે શિષ્ય, જે જીવને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થઈ ન હોય, તે જીવની સ્થિતિ જુદા જ પ્રકારની હોય છે. આ સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી–એ ચાર ગતિમાં ભ્રમણ કસ્વા રૂપ છે. જેમ કેઈ ભયંકર જગલ હેય, તે એ સંસાર ભયંકર છે. જેમ જંગલમાં ફરવા નીકળેલા માણસને અનેક પ્રકારના ભય લાગે છે, તેમ એ સંસારરૂપ જંગલમાં ફરતા પ્રાણીને અનેક પ્રકારના ભય લાગે છે. તેવા સંસાર માં રહેલા જીવ મેહનીય વગેરે આઠ કમની ઉત્કૃષ્ટ સ્થિતિની વેદનાને પરવશ થઈ ભમ્યા કરે છે. જ્યાં સુધી તે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ન હોય, ત્યાં સુધી તેની મૂળ સ્થિતિ ઘણીજ ખરાબ હોય છે. તે જીવને નિગદમાં રહેવું પડે છે. અનાદિ નિગદમાં રહેલા એ જ ના શરીર અંગુલને અસંખ્યાતમે ભાગે હોય છે. તેમનું આયુષ્ય ઘણુંજ ટુંકું હોય છે. એક નિરોગી માણસ એક શ્વાસ લે, તેટલામાં તેમને સાડા સત્તર ભવ થઈ જાય છે. આવા તુચ્છ છ અનાદિ નિગોદમાં જન્મ મરણ કરતા રહે છે. યતિ શિવે પ્રશ્ન કર્યો–મહારાજ, એવા નિગોદમાં રહેલે જીવ મનુષ્યના ભવ સુધી શી રીતે આવી શકે? અને શી રીતે સમકિત પ્રાપ્ત કરી શકે? ગુરૂ-શિષ્ય, સાંભળ, તે વાત ઘણી ઝીણું છે. નિગદ અવસ્થામાંથી જીવ શી રીતે માનુષી સ્થિતિમાં આવે છે? તે વાત ઘણુંજ મનન કરવા જેવી છે. જેમ અક્ષર ગુણતાં ગુણતાં કોઈ વખતે અચાનક કોઈ નિયમસિદ્ધ થઈ જાય છે. અને જેમ ભમરો લાકડાને કેતરતો હોય, તેમાં અચાનક અક્ષર થઈ જાય છે, તેમ નિમૅદાવસ્થામાં રહેલા જીવ નિયત કારણો પરિપાક થવાથી લઘુકમી થાય છે. એટલે તે સૂકમ નિગદમાંથી નીકળીને બાદર નિગોદમાં આવી જાય છે. ત્યાં તેને આયુષ્યની સ્થિતિ વગેરે વૃદ્ધિ પામે છે. એટલે તે બીજા જીવોને દષ્ટિગોચર આવી શકે છે. તે બાદર શરીરમાં સ્વકાય તથા પરકાય શસ્ત્રથી છેદન ભેદનને વેગ થતાં, જે તેને અકામ નિર્જર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સંયુકવ. २० થવા લાગી, તે પછી તે બેઇદ્રિય વગેરે શરીરમાં આવે છે. ત્યાં તેને પ્રાણ અને પર્યામિ તથા ઈદ્રિય અને શરીરની વૃદ્ધિ થવા લાગે છે. આથી તે પિતાના શુભાશુભ અધ્યવસાયને લઈને ઉંચી અથવા નીચિ સ્થિતિમાં આવ જા કરે છે. જે તે કોઈપણ જાતના હિંસાદિક દેષ કરે છે, પાછો દદ્રિયમાંથી એકેદ્રિયમાં આવે છે. અને સામાન્ય પણે રહે તો, તે દ્વિ દ્રિયપણામાં જ રહે છે. તે સ્થિતિમાં રહેતાં જ તેને છેદન ભેદનરૂપ અકામ નિર્જરા થાય. તે તેના વેગથી તે જીવ ઉચે પણ આવે છે. અહિ વિકલૅક્રિયથી એકે દ્રિયમાં જાય છે. અને એ. દ્રિયથી વિકસેંદ્રિયમાં જાય છે. એ રીતે તેને અનંત ફેરા ફરવા પડે છે. એક એક ફેરામાં પ્રાયે કરીને અનંતકાળ વહન થઈ જાય છે. હે શિષ્ય, એમ કરતાં કરતાં જીવ ઉચી ઉચી સ્થિતિમાં આ વી જાય છે. વિકલૈંદ્રિયમાંથી અકામ નિર્જરાને યોગે તિર્યંચ પંચે દિયમાં આવે છે. અને પછી તે ગર્ભજ મનુષ્ય જાતિમાં આવે છે. જ્યારે તે મનુષ્ય જાતિમાં આવ્યા, ત્યારે તે પ્રબળ અધિકરણી થયેલ ગણાય છે. * આ પ્રમાણે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં જીવની સ્થિતિ છેય છે. પછી જ્યારે તેનામાં શુભકર્મ ઉદય આવે, ત્યારે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. હવે સમ્યકત્વ એટલે શું? તે જાણવું જોઈએ. આ સં સારમાં અનાદિ કાળથી મિથ્યાત્વ ચાલ્યું આવે છે. એ મિથ્યાત્વ સ. મકિતની પ્રાપ્તિમાં અંતરાય રૂપ થયા કરે છે. તેથી જીવને સમ્યક મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. દરેક આર્યજાતિને ધર્મની જરૂર છે. ધર્મના અવલંબન વિના કેઈ પણ જીવ પિતાના કર્તવ્યને જાણી શકતું નથી. એટલે કોઈ પણ જાતનો ધર્મ તેમને ગ્રહણ કરે પડે છે. હવે તેમાં કયે ધર્મ શ્રેષ્ઠ છે? અને કયા ધર્મમાં રહેવાથી જીવ માનસિક અને શારીરિક સમાધિ પ્રાપ્ત કરી શકે છે? તે તારતમ્ય - વાનું છે. જે ધર્મમાં દેવતત્ત્વ અને ગુરૂતત્વ શુદ્ધ હોય, તે ઉત્તમ ધર્મ ગણાય છે. અને તેવા ઉત્તમ ધર્મની શેધ કરવી અને તેવી શોધ કરવાની નિર્મળ બુદ્ધિ થવી-અને તે પછી તે ધર્મને અંગીકાર કરે તેનું નામ સમક્તિ છે. એટલે શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મની પ્રાપ્તિ-એજ સમકિતનું સ્વરૂપ છે. ગૃશિવે પ્રશ્ન કર્યો-મહારાજ, તમે જે સમકિતનું સ્વરૂપ બતાવ્યું, તે અમારા સમજવામાં આવ્યું છે, પણ એ સમક્તિ મેળવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. વાને કયો ઉપાય હશે? તે કૃપા કરી જણ. ગુરૂ પ્રસન્નતાથી બેલ્યા-હે સદ્ગણી શિષ્ય, સમકિતની પ્રાપ્તિથવામાં શાસ્ત્રકારે ત્રણ કરણ બતાવ્યાં છે. એક યથાપ્રવૃત્તિ કરણ બીજું અપૂવકરણ અને ત્રીજું અનિવૃત્તિ કરણ જે અનાદિથી ચાલતું જીવના પરિણામનું પ્રવર્તન છે, તે યથાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એટલે જીવનું પ્રવર્તન અનાદિથી શુભરીતે ચાલતું આવતું હોય, તમાં કોઈ જાતના ફેરફાર થાય નહીં, તે સમકિતની પ્રાપ્તિને એક પિહેલો ઉપાય છે. તેમાં કારણના પરિપાકના બળથી એની મેળે મિથ્યાત્વ મંદ થઈ જાય છે. તે ઉપર ધાન્યની કેડીનું દષ્ટાંત અપાય છે. તે સાંભળ. જેમ ધાન્યની મોટી કઠી પૂર્વે ભરેલી હોય, તેમાં હમેશાં ઘેટું ધાન્ય નખાતું હોય, અને તેમાંથી ઘણું ધન્ય કાઢવામાં આવતું હોય તે, તે ઘણે વખતે ખાલી થઈ જાય છે, તેમ જીવના આત્માને પ્રદેશ એક કઠી છે. તેમાં કર્મરૂપી ધાન્ય પૂર્વે ભરેલું છે. તે જીવને સહજઈચ્છા વિના અકામ નિર્જરાથી તથા છેદન ભેદન વગેરેથી મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયની મંદતાને યેગે ઘણુ એકઠું કર્મ ન થાય, અને નિર્જરા ઘણી થાય એટલે તે નવા કર્મ બાંધે નહીં. અથાત્ નિર્જરા ઘણી થાય, અને બંધ અ૫ થાય, તેથી તેના આત્માના પ્રદેટારૂપ કોઠીમાં કર્મરૂપી ધાન્ય ઘટતું જાય છે-એટલે ઘગે કાળે તેને સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે, હે શિષ્ય, વળી તે યથાપ્રવૃત્તિકરણ ઉપર એક બીજું નદીના પાષાણનું દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળજે. જેમ પાષાણુ નદીના પ્રવાહમાં પડ્યા હોય, તેની ઉપર નદીની ધાર કાયમ પડવાથી તે પાષાણ ગળાકાર સુંવાળે થઈ જાય છે. અને સ્વભાવથી કોઈ ઘાટમાં આવી જાય છે, તે ઘાટ કાંઈ કોઈએ વિચાર પૂર્વક કર્યો નથી. તેવી રીતે જીવને યથાપ્રવૃત્તિકરણથી સમકિતની પ્રાપ્તિ થઈ જાય છે. ઉપરનું નદી અને પાષાણુનું દષ્ટાંત જીવમાં કેવી રીતે ઘટાવવું જોઈએ? તે સાંભળ. જે જીવ છે, તે પાષાણ છે. અને નદીને પ્રવાહ, કર્મને ઉદય છે. કર્મના ઉદયથી પચતે જીવ અકામ નિર્જરાથી કઈ ધર્મની પ્રવૃત્તિને યોગ્ય એવા ઘાટમાં આવી જાય છે. હે શિષ્ય, અ.નું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. આ સં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સંયુકવ. ર૯ સારમાં ભમતે એ જીવ એ યથાપ્રવૃત્તિકરણને અનંતિવાર કરે છે. સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થીતિ છે. તેને ક્ષય થતાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી એક કડાછેડી સાગરોપમની સ્થીતિ બાકી સાત કર્મની રહે, ત્યાંસુધી યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. તે વિષે હું તમને બીજે પ્રસંગે સ્પષ્ટીકરણ કરી સમજાવીશ. સમકિતની પ્રાપ્તિ કરવામાં બીજું અપૂર્વકરણ છે. જે જીવ પૂર્વે આ સંસારમાં ભ્રમણ કરતાં કદિ પણ આત્માના પરિણામને પામ્યું નથી. માટે તે અપૂર્વ કરણ કહેવાય છે. પરિણામે રાગ દ્વેષની પરિણતિથી વ્યાપ્ત એવી છે ગ્રંથિ છે, તે અપૂર્વકરણથી ભેદવા માંડે છે. તે ભેદવાને જે અધ્યવસાય તેનું નામ જ અપૂર્વકરણ છે. ત્રીજું અનિવૃત્તિ કરણ છે. જીવને જે અધ્યવસાય ફળની પ્રાપ્તિ કર્યા વિના નિવૃત્ત થાય નહિ, એટલે ઉપર દર્શાવેલ જે અપૂર્વ કરણરૂપ પરિણામ તે પાછો જાય નહીં, તે અનિવૃત્તિ કરણ કહેવાય છે–એ અનિવૃત્તિ કરણરૂપ પરિણામથી જીવ સમકિતને પ્રાપ્ત કરે છે. શિષ્ય પુછે છે–હે ગુરૂવર્ય, તમે ધાન્યની કેઠી તથા નદીને પાવાણ, એ બે દષ્ટાંત આપ્યા, તે ઉપરથી મારા સમજવામાં આવ્યું કે, સ્વાભાવિક રીતે યથાપ્રવૃત્તિકરણ કરે છે, પણ હવે તેમાં એટલું પૂ. છવાનું છે કે, એવી રીતે ત્રણ કરણ કરીને અંતે સમકિતને પ્રાપ્ત કરનાર જીવ ફરી પાછો સમકિતથી ભ્રષ્ટ થઈ જાય કે નહિ? મને તે એમ લાગે છે કે, યથાપ્રવૃત્તિ કરણ આદિથી જે સમકિત પ્રાપ્ત થયું, તે પછી કાયમ રહેવાનું, કારણ કે, પછી જીવના સમ્યકત્ત્વવાળ પરિણામ ચડતા રહે, પણ ઉતરતા રહે નહીં, એટલે તેને સમકિતથી બ્રણ થવાનો વખત આવે નહિ. ગુરૂએ હસતાં હસતાં કહ્યું, હે શિષ્ય, એ તારું માનવું ભૂલ ભ. રેલું છે. યથાપ્રવૃત્તિ કરણાદિથી જીવને જે સમકિત પ્રાપ્ત થાય છે, તે દઢ સમકિત નથી. એટલે તે કાયમ રહે એવું જાણવું નહિ. કારણ કે, તેથી ઉત્કટ વૈરાગ્યાદિ ગુણ કાયમ રહેતા નથી. વળી જીવમાં રાગદ્વેષના પરિણામથી વ્યાસ એવી જે ગ્રંથિ છે, તે ગ્રંથિ યથાપ્રવૃત્તિ કરણવડે ટાળી શકાતી નથી. કારણ કે, યથાપ્રવૃત્તિ કરણ કરીને અભવ્યજીવ પણ અકામનિર્જરાથી ગ્રંથિદેશ સુધી અનતિવાર આવે છે, ત્યાં શ્રી અરિહંત પ્રભુની સમૃદ્ધિ દેખી તેના પરિણામ સારા થાય છે. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. કેઈ અભવી પુલિક સમૃદ્ધિની ઇચ્છાથી ચારિત્ર લેવા પ્રવર્તે છે. ત્યાં તેને માત્ર દ્રવ્યથી શ્રતસામાયિકને લાભ મળે છે, પણ બાકી દર્શન સામાયિક વિગેરેને ઉત્તમ લાભ તેને મળતો નથી. એવી રીતે આ સંસારમાં ભમતા એવા અવ્યવહાર રાશિયા જીવને જ્યાં સુધી ચરમવર્તા–ચરમકરણની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેઓ ગ્રંથિદેશ સુધી અનંતવાર આવે, તે પણ પાછા પડે છે. એ ઉપરથી યથાપ્રવૃત્તિ આદિ કરણે વડે પ્રાપ્ત થયેલ સમક્તિ કાયમ રહે એવો નિશ્ચય કરે નહીં. શિષ્ય પૂછ્યું, ભગવન, તમે જે કહ્યું કે, જીવ ગ્રંથિને ભેદે છે, તે કેવી રીતે ભેદે છે તે વાત મને સમજાવો. ગુરૂએ ઉત્તર આપે—હે શિષ્ય, તે ઉપર શાસ્ત્રમાં ત્રણ દ્રષ્ટાંતે આપેલા છે, તે સાંભળ. * કેઈ ત્રણ મુસાફરો મુસાફરી કરતાં સહજપણે એકઠા મળી ગયા. તે ત્રણેને સમાગમ અચાનક થઈ આવ્યું. પછી તેઓ સાથે મળી માર્ગે ચાલ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી આવી. અટવીને કેટલેક ભાગ ઉલ્લંઘન કર્યો, તે પણ તેને પાર આવ્યું નહીં. સૂર્યાસ્તને સમય થવા આવ્યું. આ વખતે તેઓના હૃદયમાં ભય ઉત્પન્ન થયા. આ વખતે ખરેખરી અસૂર વેળા જાણી બે ચાર લુંટવા આવ્યા. માર્ગની સામે ચારને આવતા દેખીને એ ત્રણે મુસાફરોને ઘણી ધાસ્તી લાગી. તે વખતે તેમાંથી એક મુસાફર એજ માર્ગો પાછો ફરી ઉતાવળે ચાલતો થયો. બીજા મુસાફરને ચેર કે એ આવીને પકડી લીધે. અને જે ત્રીજો મુસાફર હતા, તે હિંમત લાવી, તેઓની સા. મે થયે. તે બંને ને માર મારી પિતે આગળ વધી અટવીન છેડા ઉપર રહેલા પિતાના ઇચ્છિત સ્થાનમાં આવી પહોંચે. હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવશે કે, જીવ સમ્યકત્વ પ્રાપ્તિ કેવી રીતે કરે છે. અને તેની ગ્રંથિને ભેદ શી રીતે થાય છે? આ સંસાર એ અટવી છે. તેમાં મુસાફરી કરનારા તે સંસારી જીવ છે. તેઓ ત્રણ પ્રકારે છે. જે અટવીને માટે માગ તે ક. ર્મની સ્થિતિ સમજવી. તેમાં જે રથાને તેઓને ભય લાગતે તે સ્થાન તે ગ્રંથિદેશ સમજ. તેમાં જે બે ચેર તે રાગ તથા દ્વેષ છે. આ સંસારરૂપી અટવીમાં મુસાફરી કરનારા ત્રણ જાતિના સંસારી જીને રાગદ્વેષરૂપી બે રે લુંટવા આવે છે. જે ત્રણ મુસાફરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ સંખ્યત્વે. જે મુસાફર પાછે નાશી ગયે. તે દુર્ભવ્ય અથવા અભવ્ય સમજે. અને જે મુસાફર પકડાઈને ત્યાં રહ્યા, તે ચરમકરણ અથવા અપરિપકવ જીવ સમજ. જે ગ્રંથિદેશમાં જ રહી ગયે. તેને માટે આ હંત શાસ્ત્રમાં લખે છે કે, ભવ્ય અથવા અભવ્ય ઉત્કૃષ્ટી સંખ્યાત અસં ખ્યાત કાળ સુધી ગ્રંથિદેશમાં રહે છે. પછી જે ભવ્ય હોય, તેને અદ્ધ પુદગળ પરાવર્ત સંસાર બાકી કો હોય, તે ગ્રથિભેદે અધિક સંસારી જીવ પાછો ફરે છે. જે ત્રીજો મુસાફર બને એને હતપ્રાય કરી પિતાના ધારેલા સ્થાનમાં પહોંચે. તે ચરમકરણી ભવ્ય જીવ સમજ. તે સમ્ય. કત્વવાન જીવ વીર્યને ઉલ્લાસ વધારી રાગ દ્વેષની પરિણતિરૂપ ગ્રથિને ભેદી સમ્યગદર્શનરૂપ પિતાને ઈચ્છિત સ્થાનમાં પહોંચી ગયું હતું. હે ગૃહિ શિષ્ય, આ દષ્ટાંત યાદ રાખી સમતિની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરજે. જે તેં એ સમક્તિને પ્રાપ્ત કર્યું હશે તે પછી તારાથી આત્મસાધન સારી રીતે થઈ શકશે. આત્મસાધનના પવિત્ર માર્ગને બતાવનાર અને છેવટે મુક્તિ વધૂને વરાવનાર સમક્તિ છે. શિષ્ય–મહાનુભાવ, આપે જે આ ત્રણ મુસાફરેનું દષ્ટાંત આપ્યું, તે ઉપરથી મને ઘણોજ લાભ થાય છે. એ ઉપનય રૂપ સૂર્ય મારા હૃદયના સંદેહરૂપ અંધકારને દૂર કરી સારો પ્રકાશ કર્યો છે. હવે એવું કંઈ બીજુ દષ્ટાંત આપી સમક્તિની પ્રાપ્તિના ઉપાયભૂત જે ત્રણ કરણ (યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ) છે, તેને સારી રીતે સમજાવે. તે વિષે મને જોઈએ તેવી સમજૂતી પ્રાપ્ત થઈ નથી. ગુરૂ બોલ્યા–હિ વિનીત, તે ત્રણ કરણ ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ––જેમકેઈ કીડીઓ સહજ સ્વભાવે પૃથવી ઉપ૨ ફરે છે. તેમને કોઈ પ્રેરણા કરતું નથી. તેમાં કઈ કીડી ખીલા અને થવા ભીત સુધી આવીને પાછી ફરી જાય છે. કોઈ કીડી ખીલા અથવ ભીત ઉપર ચડવા માંડે, અને ચડીને તે ખીલા અથવા ભીત ઉપર ચડીને બેસી રહે છે. અને કઈ કીડી ખીલા અથવા ભીંત ઉપર ચડીને ઉડી જાય છે. તથા કેઈ કીડી ખીલા અથવા ભીંતથી અધવચ પાછી ઉતરે છે, તે શિધ્ય; આ દષ્ટાંત ઉપસ્થી તું ત્રણે કરણને અર્થ બરાબર સમજી લેજે. કીડીનું પૃથ્વી ઉપર ફરવું તથા ખીલા અથવા ભીંતના મૂળ સુધી આવવું, તે પહેલું યથાપ્રવૃત્તિ કરણ છે. જે કડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. નું ખીલે તથા ભીંતે ચડી બેસવું, તે બીજું અપૂર્વકરણ છે. અને જે કીડીનું ખીલે અથવા ભીંતે ચડી ત્યાંથી ઉડી જવું, તે ત્રીજું અનિવૃત્તિ કરણ છે. - હે શિષ્ય, આ ઉપરથી એમ સમજવું કે, જે કીડીનું બીલાએ જ ટકી રહેવું, તે જીવને ગ્રંથિદેશે રહેવું સમજવું, એટલે ગ્રંથિગત જીવનું કેટલેક કાળ ત્યાં રહેવું થાય છે. જેમ કીડીનું ખીલેથી પાછા ફરવું તે જીવને ખલારૂપ ગ્રંથિદેશથી પાછા ફરવા રૂપ છે. એટલે તે ફરી કર્મની સ્થિતિની વૃદ્ધિ કરે છે-ઉત્કૃષ્ટિ કર્મની સ્થિતિ વધારે છે હે વિનયવાન શિષ્ય, આ વાત લક્ષમાં રાખી તેનું સર્વદા મનન કરજે. જીવને જે અપૂર્વ કરણ કહેવાય છે. તે પૂર્વે કોઈવાર નહીં પામેલ એવા પરિણામ છે. એ અપૂર્વકરણથી છવ અતિ કઠિન એવી ગ્રંથિને ભેદી શકે છે. તેથી શાસ્ત્રમાં અપૂર્વ કરણથી અતિ કઠિન ગ્રંથિને ભેદવામાં વજ સમાન કહેલું છે. જ્યારે ગ્રથિને ભેદ થઈ જાય. ત્યારે તેનામાં ક્ષણે ક્ષણે શુદ્ધ પરિણામની નિર્મળતા વધતાં વધતાં એક અંતર્મુહૂર્ત માત્રમાં તે અનિવૃત્તિ કરણમાં જાય છે. જ્યાં જીવનું પ્રવર્તન વિલક્ષણ થાય છે. શિષ્ય, પ્રશ્ન કર્યો–ગુરૂમહારાજ, અનિવૃત્તિ કરણમાં ગયેલે છવ શું કરે છે? તે કૃપા કરી જણાવે. ગુરૂ– હે શિષ્ય, સાંભળ, જે જીવ અનિવૃત્તિકરણે ગયે હય, તેને શુદ્ધ પરિણામનું બળ વધે છે. તે બળના પ્રભાવથી મિથ્યાત્વમેહનીયની સ્થિતિને બે વિભાગ થાય છે. તેમાં પહેલી સ્થિતિ ફકત અંત મુહર્ત વેદ્ય છે. એટલે તે માત્ર અંતર્મુહૂર્ત સુધી વેદાય છે. તે પછી તે ખપી જાય છે. એટલી નાની સ્થિતિના જે મિથ્યાત્વ મેહનીય કર્મના દળિયા છે, તે મેટી સ્થિતિમાંથી ખેંચી લે છે. જ્યારે તેને ખેંચીને જુદી કરે, ત્યારે તે નાની સ્થિતિ અને મોટી સ્થિતિની વચ્ચે આંત. રે પડશે. તે બંને સ્થિતિની વચમાં જે ખાલી જ રહી, તેનું નામ અતરકરણ કહેવાય છે. એ અંતરકરણ કરતાં મિથ્યાત્વની સ્થિતિ ના બે ભાગ કરે છે. તેમાં બીજું જે માત્ર અંતર્મુહર્ત વેદ્ય પ્રથમની લઘુસ્થિતિ છે. તેને ખપાવે છે. એટલે અનિવૃત્તિ કરણને કાળ પૂરો થાય છે. ત્યારે તે આગળ અંતરકરણમાં ધસી જાય છે. જેથી કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ. જીવને સામાન્ય રીતે અલ્પકાળ ટકે એવું ઉપશમ નામનું સમક્તિ પ્રાપ્ત થાય છે. શિષ્ય પ્રશ્ન કર્યો–ભગવન તે ઉપશમ સમક્તિ કેવું હશે? અને તેની પ્રાપ્તિમાં કે આનંદ હશે તે કૃપા કરી કહે. ગુરૂહે વિનીત શિષ્ય, જેમ માટે શૂરવીર સુભટ રણને વિષે શત્રુને છતી પરમાનંદ પામે છે, તેમ ઉપશમ સમકિતવાળા જીવ રાગ દ્વેષરૂપ મટા શત્રુ (કે જેમણે ગુરૂ કર્મસ્થિતિ ઉત્પન્ન કરેલ છે. એવા અનંતાનુબંધી ચાર શત્રુ ) ને છતી પરમાનંદ પ્રાપ્ત કરે છે. તે પરમાનંદના જેવું તે ઉપશમ સમકિત કહેવાય છે. વળી તે ઉપર એક બીજું દૃષ્ટાંત છે, તે ધ્યાન દઈને સાંભળજે. કોઈ એક મુસાફર ગ્રીષ્મ ઋતુમાં મુસાફરી કરવા નીકળે રસ્તામાં જતાં મધ્યાન્હ કાળ થઈ ગયે, તે વખતે સૂર્યના કિરણેના તાપથી તે ઘણે અકળાઈ ગયે. તેને તૃષા લાગી, પછી તે આમ તેમ જળાશય શોધવા ભમવા લાગ્યા. પણ કેાઈ ઠેકાણે જળ તેના જોવામાં આવ્યું નહિ. તૃષાથી અને તાપથી પીડિત એ તે મુસાફર પછી આગળ ચાલવાને સમર્થ થઈ રાક નહિ. એટલે માર્ગમાં પડી ગયે. અને પિતાના હાથ પગ પછાડવા લાગ્યા. આ વખતે તેના પુણ્ય ગે કેઈ બીજે મુસાફર ત્યાંથી પસાર થયું. તેને તેની સ્થિતિ જોઈ દયા આવી. તે મુસાફરની પાસે બાવન ચંદનનું જળ હતું. અને પીવાનું શીતળ જળ હતું. તેણે બાવના ચંદનનું જળ તની ઉપર છાંટયું. એટલે તે પડેલા મુસાફરને શાંતિ મળી. પછી તરતજ તે બેઠે થશે. પછી તેને શીતળ જળ પીવા આપ્યું. તેમ કરવાથી તે મુસાફર સારી રીતે સ્વસ્થ થઈ ગયે. પછી પેલા ઉપકારી મુસાફરને આભાર માની જરાવાર વિશ્રાંત થઈ આગળ ચાલતો થયે. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે ઉપન લેવાને છે. તે સાંભળ-ભવ્ય જીવરૂપી એક મુસાફર છે, તે આ સંસાર રૂપ ગ્રીષ્મકાળમાં જન્મ મરણ રૂપ નિર્જીવનમાં મુસાફરી કરવા નીકળે છે. ત્યાં તેને કષાય રૂપી ઉગ્ર તાપની પીડા થાય છે. અને રાગ દ્વેષરૂપે ગરમ લ તેના શરીરને દગ્ધ કરી નાખે છે. આ સંસારના પદાર્થોની છે. છા (તૃણુ) તે રૂપ તૃપાથી તે પીડિત થાય છે. જયારે તેને બીજે SH. K. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત મુસાફરરૂપ ગુરૂ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ગુરથી અનિવૃત્તિ કરણ રૂપ શુદ્ધ સરળ માર્ગમાં લાવી અંતરકરણરૂપ શીતલ સ્થાન બતાવી, બાવના ચંદનરૂપ શાતાકારક સમ્યકત્વને પામે છે. તે વખતે અનંતાનુબંધી અને મિથ્યાત્વથી થયેલ પરિતાપ નાશ પામે છે. અને તેની ગાઢ તૃષ્ણ પણ મટી જાય છે. હે ગૃહસ્થ શિષ્ય, આ ઉપનયને અર્થ બરાબર સમજી તું તારા આત્માને સમકિત તરફ અભિમુખ કરજે. કે જેથી તારા જીવનનું સાફલ્ય થઈ જાય. હે શ્રાવકકુમાર, તું આ સંસારથી કંટાળી દીક્ષા લેવા ઈચ્છે છે, પણ તારામાં જ્યાં સુધી પ્રબલ વૈરાગ્ય થયે નહોય, ત્યાં સુધી તું એ માગ ગ્રહણ કરવાનું સાહસ કરીશ નહિ. ચારિત્રધર્મ ધારણ કરવો ઘણું મુશ્કેલ છે. મેં જે આ સમકિતનું સ્વરૂપ કહ્યું, તે બરાબર ધ્યાનમાં રાખી તેવા સમકિતને પ્રાપ્ત કરી આ સંસારમાં રહીશ, તે પણ તારા આત્માને ઉદ્વાર થઈ શકશે. કારણ કે, શુદ્ધ સમકિતને ધારણ કરનારા પુરૂષો પછી હેલાઇથી ચારિત્ર ધર્મના અધિકારી થઈ જાય છે. ગુરૂના આવાં વચન સાંભળી તે ગૃહસ્થ શિષ્ય પ્રશ્ન કર્યો, હે પૂજ્યપાદ ગુરૂ, આપે કહ્યું, તે યથાર્થ છે. મારી ઈચ્છા પણ તેમ કરવાની છે. તથાપિ આપના જેવા સમર્થ અને જ્ઞાની ગુરૂની સેવા કરતાં કરતાં જે મારી મને વૃત્તિમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થશે, તે હું આ પની પાસેજ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. અને મારા શ્રાવકજીવનને કૃતાર્થ કરીશ. ગુરૂ-હે વિનીત શિષ્ય, એવી ભાવના ભાવ્યા કરજે. ચારિત્ર લેવાની ભાવના ભાવવી એ પણ સર્વોત્તમ ગણાય છે. આપણા જૈનશાસ્ત્રમાં ભાવનાને પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. તેમાં એટલે સુધી લખે છે કે, પતિના ચિન્હ ન હોય, પણ જે તેની ભાવના ઉત્તમ પ્રકારની હોય, તે તે ભાવયતિ કહેવાય છે. દ્રવ્યયતિના કરતાં ભાવયતિ કેટલેક અંશે ચઢીઆત છે. તેથી હે શિષ્ય, તું હમેશાં ચારિત્રની ભાવના માવ્યા કરજે. જેથી તારામાં ચારિત્રને અધિકાર અવશ્ય પ્રાપ્ત થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સમ્રમબિંદુ શ્રદ્ધા. ઃઃ ॥ ॥ " रुचिर्जिनोक्ततवेषु सम्यक् श्रद्धानमुच्यते । जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा " ॥ १ ॥ અર્થ-જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ રાખવી તે સમ્યક્ શ્રદ્રા કહેવાય છે. તે શ્રદ્ધા સ્વાભાવિક રીતે અથવા ગુરૂની પ્રા સિથી થાય છે.” ગૃહસ્થ શિષ્ય—હે ભગવન ! આપે મને સમ્યકત્વ વિષે સમજાવ્યું, તેથી મને ઘણેાજ લાભ થયેા છે. હવે કૃપા કરી શ્રદ્વા વિષે સમજાવે. ગુરૂ-હે ભદ્ર, તે જે પ્રશ્ન કર્યાં, તે ઘણાજ ઉપયોગી છે. માટે ધ્યાન દઈને સાંભળ. આપણા જૈન શાસ્ત્રમાં જે સમ્યકત્વ કહ્યું છે. અને મેં તને જે હમણા સમજાવ્યું, તે સમ્યકત્વનેજ શ્રદ્ધા કહે છે. શ્રી જિન ભગવતે કહેલા દેવ, ગુરૂ અને ધર્મ યથાર્થ છે. તેએએ જે તત્વા દર્શાવ્યાછે, તે સત્ય છે, આ પ્રમાણે જાણવુ, તે સમ્વક શ્રધ્ધા કહેવાય છે. આકીન રાખ્યા વિના કે.ઇપણ બાબત ફળ આપતી નથી. શ્રદ્ધાથી સ કાર્ય સફળ થાય છે. તે શ્રદ્ધા સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. જે સ્વાભાવિક રીતે ઉપન્ન થાય, તે પૂર્વના પુણ્ય ની નિશાની છે, કારણ કે, નહીં તેા ઉપદેશ આપ્યા વિના શી રીતે શ્રદ્ધા થાય ? જે ગુરૂના ઉપદેશથી શ્રદ્ધા થાય છે, તે સ્વાભાવિક - દ્ધાની જેમ સ્થિર રહેવી અશકય છે; કારણકે, કદિ જો કોઇ મિથ્યાત્વી ગુરૂ આવી ઉપદેશ આપે, અને તે શુરૂ વાચાળ અને વિદ્વાન હોય તા, ઉપદેશ જનિત શ્રદ્ધા ટકવી મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જન શશિકાન્ત એ શ્રદ્ધા-સમ્યકત્વ જુદે જુદે પ્રકારે કહેલ છે. દ્રવ્ય સમ્યકત્વ ( દ્રવ્ય શ્રદ્ધા) અને ભાવ સમ્યકત્વ, નિશ્ચય સમ્યક અને વ્યવહાર સમ્યકત્વ, નિસગ સમ્યકત્વ અને ઉપદેશ સમ્યકત્વ એમ બે બે પ્રકારે તેના જુદા જુદા ભેદા કહેલા છે, પ્રથમ દ્રસિમ્યકત્વ એટલે દ્રવ્યશ્રદ્ધા અને ભાવસમ્યકત્વ એટલે ભાવશ્રદ્ધા–તેને વિષે એક બોધક દષ્ટાંત કહેવાય છે, તે સાંભળ. શ્રીમાલનગરમાં વસુંધર નામે એક શ્રાવક રહેતું હતું. તેને બધ અને શોધ નામે બે પુત્ર હતા. તેમાં બોધ ભદ્રિક સ્વભાવને હતું અને શોધ બુદ્ધિવાળો અને વિચાર કરનારે હતે. અર્થાત્ તેનામાં નામ પ્રમાણે ગુણ રહેલા હતા. તે બંને ભાઈઓ પાઠશાળામાં સા થે ભણવા જતા, અને સાથેજ કીડા કરતા હતા. બંને પિતાના પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનારા વિનીત હતા. જયારે પિતા વસુધર કાંઈપણ આજ્ઞા કરતા, ત્યારે બેધ તે કામ વિચાર કર્યા વગર તરત કર હતું. અને શોધ તે કામનું સ્વરૂપ સમજી તેને દીર્ધ વિચાર કરી તે કરતે હતે. એક વખતે વસુધરે કેઈ કારણથી પિતાના પુત્રોને કહ્યું કે, આ જે પાઠશાળામાં ભણવા જશે નહીં. પિતાની આવી આજ્ઞા થતાં બંને પુત્રએ અંગીકાર કરી. તે વખતે ભદ્રિક સ્વભાવના બેધે મનમાં વિચાર્યું કે,”હમેશા પિતા પુત્રના હિતમાં તત્પર હોય છે. આજે તેમણે પાઠશાળામાં જવાની ના કહી, તેમાં કાંઈ સારે હેતુ હશે. નહી તે અભ્યાસમાં અંતરાય શા માટે કરે ?” આવું વિચારી તે બેસી રહ્યો. જે શોધ બુદ્ધિવાળે શેધ હતો. તેણે વિચાર કર્યો કે, આજે પિતા શા માટે અભ્યાસમાં અંતરય કરતા હશે ? તેમાં શો હેતુ છે ? કેઈપણ સારે હેતુ હવે જોઈએ. અને જે કાંઈ હેતુ હોય, તે અવશ્ય જાણો જોઈએ. આવું ચિંતવી તેણે પિતાને પ્રશ્ન કર્યો, પૂજ્ય પિતા, આજે પાઠશાળામાં જવાથી શી હાની છે? શા માટે આપે અમને અટકાવ્યા છે? વસુ ધર --પુત્ર, આજે સવારે મને એક નિમિત્તિઓ મળ્યું હતું, તેણે જતિષના જ્ઞાનથી મને કહ્યું કે, આજે મધ્યાહ કાળે અચાનક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા. મે વરસાદ ચડી આવશે, અને તેથી ભારે તાફાન થશે. એ વિદ્વાન્ નિમિ ત્તિયાની વાણી ઉપર મને વિશ્વાસ આવ્યે,અને તેથી તમને આજે ઘર મહેર મેાકલવા, એ મને ચેાગ્ય લાગ્યુ નહી. પિતાના મુખની આ વાણી સાંભળી શેાધને શાંતિ વળી, અને પાડશાળામાં નહીં જવાના હે. તુને જાણુવા માટે જે તે ઉદ્ગાપેહ કરતે હતા. તે ઉડ્ડાપાડુ તેણે છેડી દીધે!, અને તે સત્ય હેતુ જાણી તેના હૃદયમાં નિશ્ચય થઇ ગયા. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી દ્રવ્યસમ્યકત્વ-દ્રવ્યશ્રદ્ધા અને ભાવસમ્યકત્વ-ભાવશ્રદ્ધા એમને પ્રકાર સારી રીતે સમજાશે. જે સૂ*મ અને વિચાર કરે નહી, માત્ર વીતરાગના વચન ઉપર પ્રતીતિ રાખે. કારણ કે, તે સમજે કે, જેમને રાગદ્વેષ નથી. એવા જિનેશ્વર પ્રભુનાં વચન યથાર્થ હોય, તે વિષે કાંઇ પણ ઉડ્ડા પેાહ કરે નહિં, તે પુરૂષ દ્રવ્યસમ્યકત્વ-દ્રવ્યશ્રદ્ધાવાળા કહેવાય છે. અહીં વસુધરના પુત્ર જે ખેાધ હતે, તે દ્રવ્યશ્રદ્ધાવાળે! સમજવા. જયારે તેના પિતા વસુઘરે પાઠશાળાએ જવાની ના કહી, ત્યારે તેણે તેના હેતુ વિષે કાંઇપણુ વિચાર કર્યા નહિ. ફક્ત પિતા પુત્રના હિતેચ્છુ હોય છે, તેથી તે જે કહે તે કરવું જોઇએ. આવેા સ્થળ વિચાર કરી તે બેશી રહ્યો. પાઠશાળાએ ગયા નહિ. એ દ્રશ્યશ્રાનુ પૂર્ણ દષ્ટાંત છે. જે ભવ્યજીવ, જીવ, અજીવ વિગેરે પદાર્થીને સ્યાદ્વાદની શૈલીથી જાણે. એટલે માત્ર ઉપર ઉપરના અર્થ થી ન જાણે, પણ સાત નય, ગ મ, ભંગ, પ્રમાણુ નિક્ષેપ વિગેરેથી ઉહાપેાહ કરી જાણે તેભાવસમ્યકત્વ એટલે ભાવ શ્રદ્ધાવાળા કહેવાય છે. ઉપરના દૃષ્ટાંતમાં વસુધરના પુત્ર જે શેાધ છે, તે ભાવ શ્રઢાવાળે સમજવે. જયારે તેના પિતા વસુધરે શેાધ પુત્રને પાઠશાળામાં જવાની ના કહી, ત્યારે તે તે વિષે તર્ક વિતર્ક કરવા લાગ્યું. છેવટે પિતા પાસેથી હેતુ જાણી તેના ખરા અર નિશ્ચય કર્યો હતા. તેથી ભાવ શ્રદ્ધાનું સંપૂર્ણ દષ્ટાંત તે સમજવે. હૈ વિનીત શિષ્ય, એ અને પ્રકારની શ્રદ્ધામાં ભ વશ્રદ્ધા ઉત્ત મ ગણાય છે. તેથી એશ્ચંદ્ધાને ગ્રહણ કરવા તત્પર થવું.કારણ કે, દ્રવ્યશ્ર દ્ધાથી વખતે કોઇવાર કુમાર્ગે દ્વારાઇ જવાય છે. કાઇ કુશુરૂ પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ન શશિકાન, વિકત્તાથી સારો ઉપદેશ આપતે હેય, અને તેની વાણી ઘણી મધુર લાગી હેય, તે દ્રવ્યશ્રદ્ધાવાળો માણસ ભૂલાવામાં પડી જાય છે. અને તે ઉપદેશકની વાણીપર મોહિત થઈ મિથ્યાત્વના મહાસાગરમાં મગ્ન થઈ જાય છે. અને જે ભાવથદ્વવાળે માણસ હેય, અને તેને કેઈકુગુરૂ બંધ કરવા જાય, તે તેને બેધ સત્વર ગ્રહણ કરેતો નથી. તે વિષે બરાબર વિચાર કરે છે. અને તે ઉપદેશ નિર્દોષ છે કે નહીં? તેની ખાત્રી કરે છે. પછી જે તે ઉપદેશ તેને યંગ્ય લાગે તે સ્વીકારે છે. અને અગ્ય લાગે તે તેને ત્યાગ કરે છે. આથી ભાવશ્રદ્ધા ઉત્તમ ગણાય છે. ' અષ્ટમબિંદુ-નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યકત્વ. O) (નિશ્ચય શ્રદ્ધા અને વ્યવહાર શ્રદ્ધા.) " निच्छयो सम्मतं, नाणाइ मयप्पस्सुह परिणामो ॥ इयरं तुह पुण समए, भणियं सम्मत्तहे ऊहिं." ॥१॥ ભાવાર્થ-”જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધાની રમણતા ૫ ર્વક આત્માના જે શુભ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચ ય શ્રદ્ધા કહેવાય છે. અને સમ્યકત્વના હેતુ જે શાસનની ઉન્નતિ વિગેરે તે વ્યવહાર સમ્યકત્વ અથવા વ્યવહાર શ્રદ્ધા કહેવાય છે.” == ૦:É૯ત્ર શિષ્ય કહે છે– મંહાત્મન, આપે જે શ્રદ્ધાનું સ્વરૂપ દર્શાવ્યું, તે સાંભળી મને અતિશય આનંદ થયે છે. આપને એ મહાન ઉપકાર હું વાવાજજીવિત ભૂલીશ નહીં. હવે મને સમ્યકત્વ-શ્રદ્ધાના બીજા બે બે પ્રકારો દ્રષ્ટાંત પૂર્વક સમજાવે, તમે કહ્યું જે નિશ્ચય અને વ્યવહારથી પણ સમ્યકત્વ અથવા શ્રધા બે પ્રકારે થાય છે. તે તે કે. વી રીતે થાય? એ મને વિવેચનકરી સમજાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ. ગુરૂ-હશિષ્ય, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધાની જે રમણતા તે આત્માના શુભ પરિણામ કહેવાય છે. તે શુભ પરિણામ ને જ નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા કહેવાય છે. તેવી શ્રદ્ધાવાળો શ્રાવક દઢતાથી ધર્મને પ્રાપ્ત કરે છે. એ દ્રઢતાને લઈને તે પિતાના આત્માને જ નિશ્ચય સમ્યકત્વ કહે છે. કારણકે, સમકિત શ્રદ્ધા એ આત્માને ગુણ છે. તે આત્માથી જુદો નથી. પરિણામે એકજ છે. ગુણ તથા ગુણી ભાવે તેમનામાં ભેદ છે. અને અભેદ પરિણામે પરિણમેલે આત્મા સદ્દગુણ રૂપજ કહેવાય છે. તેને માટે એગશાસ્ત્ર લખે છે કે, "જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણે આત્મા રૂપજ છે. આ ત્મા પિતાના ગુણથી શરીરમાં રહેલે છે.” જે મુનિ પ્રમાદ રહિત છે. તેને નિશ્ચય સમ્યકત્વ પૂર્ણ હોય છે. કારણ કે તે મુનિ જેવું જાણે છે, તેવી રીતે તે ત્યાગ ભાવને ધારણ કરે છે. અને તેની શ્રદ્ધા પણ તેનેજ અનુરૂપ હોય છે. આ ઉપરથી સિદ્ધ થયું કે જે જીવ પોતાના સ્વરૂપને ઉપયોગ કરે છે. તેને તેને આત્મા તેજ જ્ઞાન, દર્શક અને ચારિત્ર છે. કારણકે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રના અભેદ ભાવે શરીરમાં રહે છે. તેથી જે જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને શુદ્ધ ઉપગ કરી વર્તતા હોય તે નિશ્ચય સમ્યકત્વવાળા કહેવાય છે. બીજું વ્યવહાર સમ્યકત્વ અથવા વ્યવહાર શ્રદ્ધા છે, તે શાસનની ઉન્નતિના હેતથી ઉત્પન્ન થાય છે. દેવગુરૂ અને સંઘની બહુ માન સહિત ભકિત કરવી, જિનશાસનની ઉન્નતિ કરવી, અવિરતિ ગુણઠાણે રહેતાં પણ શાસ્ત્રોકત વિધિમાગે નિરાતચારપણે પ્રેવર્સ, તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. હે શિષ્ય, તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાંભળ. ચંદ્રપુર નગરમાં દેવસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા તેને મહેશ્વર અને ધર્મશ્વર નામે બે બ્રાહ્મણ મંત્રો હતા, મહેશ્વર ઘણે પ્રમાણિક અને ન્યાયથી ચાલનારે હતું. તેનું તે પ્રવર્તન સ્વભાવથીજ હતું તે જાણુતે હતું કે રાજા દેવસિંહે મને રાજ્ય તથા પ્રજાની સંભાળ રાખવાને નીમ્યો છે, રાજય તથા પ્રજને જે લાભ અથવા હાનિ થાય, તે મનેજ લાભ અથવા હાનિ થાય, એમ મારે સમજવું જોઈએ. હું પિતે રાજા નથી પણ રાજાને પ્રતિનિધિ છું. મારામાં અને રાજામાં અભેદ છે. રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. જા જે કાંઈ સારૂં નઠારૂં કરે, તે મેંજ કર્યું કહેવાય. તેથી મારે મારા શુદ્ધ કર્તવ્યને યથાર્થ રીતે સમજી મારા પ્રવર્તનને સદા ન્યાયમાગે ઉપર રાખવું જોઈએ. આવું જાણું તે મહેશ્વર મંત્રી હમેશાં શુદ્ધ માગે ચાલતું હતું, તે માર્ગે ચાલવામાં તેને રાજાને ભય ન હતા, કે કઈ જાતની રાજાની પ્રેરણાની આવશ્યકતા ન હતી, બીજે મંત્રી ધર્મેશ્વર પ્રમાણિક અને ન્યાયી હતું. પણ તે પ્રમાણિક્તા અને ન્યાયવૃત્તિ રાજાના ભયથી તથા રાજાની પ્રેરણાથી - હેલી હતી જે અન્યાય કરીશ, અથવા અપ્રમાણિક થઈશ, તે રાજા મારીપર નાખુશ થશે, અને તેથી મને ઘણું જ નુકશાન થશે” આવું વિચારીને પિતાનું પ્રવર્તન ચલાવતા હતા. વળી ન્યાય અને પ્રમાણિકતા શખવાથી લેકે માં સારી કીર્તિ પ્રસરે છે. અને સર્વ તરફથી માન મળે છે, આવું સમજીને પણ તેની પ્રવૃત્તિ ન્યાય તથા પ્રમાણિતાને માર્ગે થતી હતી. અને તેથી તે સર્વદા તેમાં પ્રવૃત્તિ કરી પિતાની સત્કીતિ કરાવતું હતું. અને એથી કરીને રાજા તેની ઉપર પણ ખુશી રહેતે હતે. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી નિશ્ચય સમ્યકત્વ તથા વ્યવહાર સમ્યકત્વનું અથવા નિશ્ચય તથા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. જે મહેશ્વર મંત્રી પિતાની પ્રવૃત્તિ ન્યાય તથા પ્રમાણિક્તાથી કરતે, અને રાજા તથા પિતાની વચ્ચે અભેદ માનતે, એ નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા સમજવી. નિશ્ચય શ્રદ્ધામાં જેમ આત્માને સમક્તિ-શ્રદ્ધા રૂપ ગુણની સાથે અભેદ માને છે, તેવી રીતે તે પોતાનો રાજાની સાથે અભેદ માનતો. અને તે અભેદથી પતાની પ્રવૃત્તિ કર્યા કરતા હતા. જેમાં તે મંત્રી રાજાને ભય કે પ્રેરણ વગર પિતાનું શુદ્ધ વર્તન રાખતે તેમ જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયીને શુદ્ધ ઉપગ કરી વતે છે. તેનું જે પ્રવર્તન તે નશ્રેય સમ્યકરનું પ્રવર્તન સમજવું. બીજ મંત્રી ધર્મેશ્વરન્યાયી તથા પ્રમાણિક હતું, પણ તે રાજાના પ્રભાવથી ન્યાયી તથા પ્રમાણિક રહી શકતો હતો. તે બીજા વ્યવહાર સમકિત અથવા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ સમજવું. વ્યવહાર સમક્તિ વાળો જીવ દર્શનની ઉન્નતિ અથવા પ્રભ વિના જોઈ તેમાં પ્રવતે છે તે રાજાના પ્રતાપ-પ્રભાવથી પ્રવર્તતા એવા ઘર્મેશ્વર મંત્રીના જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીની અવસ્થા, ૪૧ પ્રવર્તન છે. હે શિષ્ય, આ પ્રમાણે એ બંને મંત્રીના દષ્ટાંત ઉપરથી તમારે નિશ્ચય તથા વ્યવહાર સમકિત અથવા નિશ્ચય તથા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ સમજી લેવું. નવમબિંદુ-જ્ઞાનીની અવસ્થા. હા. " जो दयाबुता नावसो, प्रगट झानको अंग; तपापि अनु नोदशा, वरतै विगत तरंग. ॥१॥ दर्शन झान चरणशा, करे एक जो का स्थिर व्है साधै मोखमग, सुधी अनुनवि सोइ." ॥२॥ સમયસર નદિ, ભાવાર્થ-“જે આત્માને શુદ્ધ દયાળુપણાને ભાવ પ્રગટ થાય છે, તેને જ્ઞાનનું અંગ પ્રગટ થયું સમજવું. અને તેમાં જે અનુભવ દશા છે, તે સદા સંકલ્પ વિકલ્પથી રહિત છે. વળી વિકલ્પ રહિત હોય, તે આ માને દર્શન, જ્ઞાન અને ચરિત્રની દશાને જોઈ શકે છે. અને એ જ રીતે નિશ્ચળ થઈને જે મેક્ષ માર્ગને સાધે છે, તે બુદ્ધિવાન્ કહેવાય છે.” છે રિ ધ્યપૂછે છે – ગુરૂ મહારાજ, આ સંસારમાં જ્ઞાનીની દશા કેવી હશે ? તે જાણવાની મારી ઇચ્છા છે. જ્ઞા“ નીનું આચરણ કેવું હોય? અને તે શી રીતે ઓળ ખાય? તે મને વિવેચન કરી સમજાવો. ગુરૂ કહે છે—હે વિનીત શિષ્ય, તે જે જ્ઞાની વિષે પૂછ્યું, તેમાં હજુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. કારણ કે, આપણા જૈન શાસ્ત્રમાં - Sh. K.-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ૪૨ મતિ, શ્રુત. અવધિ, મન:પર્યાય અને કેવળ—એમ પાંચ પ્રકારના જ્ઞાન કહેલાં છે, તેમાં કયા જ્ઞાનવાળા જ્ઞાનીને માટે તું પૂછે છે ? શિષ્યે કહ્યું, હું ઉપકારી ગુરૂ, હું તે એક સામાન્ય જ્ઞાનીને મા ટે પૂછું છું. કોઇ પણ પ્રકાર વગરના સામાન્ય જ્ઞાનવાળા જ્ઞાની પુરૂપ કહેવાય છે. તે તેને માટે મારા પ્રશ્ન છે. ગુરૂ કરે છે—હે શિષ્ય, જેનામાં કોઇ પ્રકારનું જ્ઞાન હાય, તે જ્ઞાની કહેવાય. તેમાં જ્ઞાનના બે પ્રકાર છે. એક લૈાકિકજ્ઞાન અને બીજું લેાકેાત્તર જ્ઞાન. જે લૈાકિક જ્ઞાન છે, તેમાં બધા વ્યવહારનુ’જ્ઞાન આ વી જાય છે. અને જે લેાકેાત્તર જ્ઞાન છે, તેમાં ધાર્મિક તથા દિવ્ય જ્ઞાન આવે છે, તેમાં જે લાકિક જ્ઞાનવાળા પુરૂષ છે, તે આ લેકનાં કાર્યો સાધવામાં કુશળ થાય છે. અને જે લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ છે, તે ધનાં કા↑ સાધવામાં કુશળ થાય છે. હે શિષ્ય, તેમાં જે લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ છે, તેજ ખરેખર જ્ઞાની કહેવાય છે. અને જ્ઞાનીની સ્થિતિ કેવી હાય ? તે જાણવું જોઇએ. તેવા જ્ઞાની પુરૂષ હમેશાં શુદ્ધ અંતઃકરણવાળા, દયાળુ અને પરોપકારી હેાય છે. આ જગમાં જે જે પરોપકારનાં કાર્યો હાય, તે કરવાને જ્ઞાની સદા તત્પર રહે છે. તે છતાં તે આત્મપ્રશ'સાથી ડરે છે. કોઇપણુ કા પેાતાની પ્રશંસા માટે કરતા નથી. માત્ર જનકલ્યાણ કરવાના પોતાના સ્વભાવથી કરે છે. તેનામાં હમેશાં સામ્યતા હોય છે. જગના સર્વ જીવોને સમાન ષ્ટિ થી જીવે છે. કાઇપર રાગ કે દ્વેષ રાખતા નથી, તે ઉપર એક સુંદર દષ્ટાંત છે, તે તું સાવધાન થઈને સાંભળજે~ ચ’પાપુરીમાં ધનસાર અને પુણ્યસાર નામે બે ભાઇઓ રહેતા હતા. ધનસાર અને પુણ્યસારની વચ્ચે સારા સ્નેહ હતા. પુણ્યસાર પોતાના જ્યેષ્ટ બધુ ધનસારની આજ્ઞાને માન આપી ચાલતા હતા. ધ નસારની મનોવૃત્તિ ગૃડવ્યવહારમાં વધારે તલ્લીન રહેતી હતી, તે હુમેશાં પેાતાના સ્વાસ્થ્ય તરફ પ્રવર્ત્તતા હતા. દરેક કાર્ય કરવામાં ધનસારની મનેવૃત્તિ સ્વાર્થ સાધક થતી હતી. પુણ્યસાર બાળવયથીજ ધર્મમાં આસ્તિક અને સમષ્ટિ હુતે, “ આ જગા જીવ કયારે સુ ખી થાય ? ” એવી પવિત્ર ધારણા તેના હૃદયમાં થયા કરતી હતી. તે હમેશાં પરોપકાર કરવાને માટેજ પ્રવૃત્તિ કરતા હતા. જો બીજાના ઉપર થતા હોય, અને પેાતાના સ્વાર્થના નાશ થતા હેાય, તાપણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ નાનીની અવસ્થા. ૪૩ તે સ્વાર્થ ના ભાગ આપી પરપકાર કરતા હતા. આથી ચંપાપુરીના લે કે। ધનસારના કરતાં પુણ્યસારને વધારે ચાહતા હતા, ઘણા લેકે તેને આશ્રય લેવાને આવતા, અનેદન કરી પેાતાના આત્માને પવિત્ર થ ચેલા માનતા હતા. એક વખતે ચ’પાપુરીમાં મહામારીના ઉપદ્રવ થયા. લોકોના ભારે સહાર થવા માંડયેા. તે વખતે લેાકેા માહા માહે વિચાર કરવા લાગ્યા. તેની શાંતિને માટે અનેક ઉપાયે કર્યાં, પશુ કેઇ રીતે રેગ ની શાંતિ થઇ નહીં, તેવામાં કેાઇ ભરદ્વાજ નામે તાપસ ત્યાં આવી ચડયા. તે ઘણી ઉગ્રતપસ્યા કરનારા અને જ્ઞાનને ધારણ કરનારા હતા, તેને જોઇ મહામારીથી પીડાતા લેાકેા તેને શરણે ગયા. અને મહામારીના કષ્ટથી મુક્ત કરવાની તેની પાસે પ્રાર્થના કરવા લાગ્યા. ભર દ્વાજ તાપસે જ્ઞાનદષ્ટિથી જોઇને કહ્યું, હે લેાકેા, આ મહામારીમાંથી મુક્ત કરવાના એક ઉપાય છે, પણ તે બનવા અશકય છે. લેાકાએ કહ્યું. તે કેવા ઉપાય છે ? તે જણાવે. તે જાણ્યા પછી શકય અને અશકયના નિર્ણય થઇ શકશે. તાપસે કહ્યું, અહિંથી થોડે દૂર વ્યાઘ્રમુખ નામે એકમિથ્યાત્વીયક્ષનું મદિર છે. ત્યાં જઇ તે યક્ષને કહેવું કે, ગમે તે મ કરીને પણ આ નગરની રક્ષા કરો. પછીતે યક્ષ કેાઇ પુરૂષનું બળિદાન માગે, તેા તમારામાંથી એક પુરૂષને તૈયાર થવું પડશે. જો યક્ષ દયા લાવી છેાડી મૂકે, તેા તેનાં ભાગ્ય, નહીં તે એક પુરૂષ પોતાના પ્રાણના ભોગ આપવા જોઇશે. જો તે યક્ષને પુરૂષના ભાગથી પ્રસન્ન કરવામાં આવે, તે આ મહામારીના રોગ તરત નાશ પામી જાય. ભરદ્વાજ તાપસનાં આ વચન સાંભળી લેકે વિચારમાં પડયા. કેઇ પણ પ્રાણના ભાગ આપનાર ઉપકારી પુરૂષ ઉભા થયા નહીં. આ વાત રાજાના જાણવામાં આવતાં તેણે તેવા પુરૂષની શેાધ કરવા માંડી–પણ કોઇ પુરૂષ જોવામાં આવ્યા નહી. પછી રાજાએ નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે, “જો કોઇ પુરૂષ આ નગરની રક્ષા કરવાને આત્મભાગ આપશે, તેના પુત્રને રાજા પાતાનું અધરાય આપશે. અને તેના મૃત્યુ સ્થાને એક મેોટા વિશાલ–કીર્ત્તિસ્તંભ ઉભું કરવામાં આ આ ઉદ્ઘાષણા પેલા ધનસારના સાંભળવામાં આવી. તેણે તે વિષેની બધી વાત કોઇને પૂછી જાણી લીધી. પછી ધનસાર ઘેર આવ્યા. અને તે વાત પોતાના પૂજ્યબંધુ પુણ્યસારને કહી સંભળાવી, તે સાંભળી પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન શશિકાન્ત. 6 સારે શું · ખંધુ ધનસાર, આજે મારા દિવસ કૃતાર્થ થયા. તે' મને ઘણી ઉત્તમ પ્રકારની વાત કહી. આ ગામની પ્રજાની જો રક્ષા થતી હાય, અને ઘણા લેાકેાના પ્રાણ બચતા હોય, તે હું મારા પ્રાણને ભાગ આપવાને તૈયાર છું. એક જીવને બદલે અનેક જીવના ઉપકાર તે હાય, તે તેવું કામ શામાટે ન કરવું? ધનસ રે કહ્યું, ભાઈ, પ્રાણને ભેગ આપી ખીજાના ઉપકાર કરવા, એ મને યાગ્ય લાગતું નથી, તેમ વળી આ રાજા તેના પિરવારને અધુ રાજ્ય આપે છે, પણ તે લાભ મરણ પછી ખીજાને મળે તેમાં શે લાભ છે? પુણ્યસારે કહ્યું, હું કાંઇ અર્ધોરાજ્યને માટે પ્રાણાપણ કરતા નથી. પણ ઘણા લેાકેના જીવને ઉગારો થાય, તેને માટે હું પ્રાણાણુ કરૂં છું. એક જીવથી અનેક જીવને ઉગારા થાય, એ કાંઇ જેવું તેવું કામ નથી. આ મનુષ્ય જીવન આવા કામને માટે ઉપયાગી ન થાય. તા ખીજા શા કામમાં ઉપયેાગી થાય તેમ છે. છેવટે જેની ઉત્પત્તિ તેને નાશ થવાના છે. જે વસ્તુ નાશવંત છે. તેને છેડી દેવી તેમાં કાંઇ ભારે કામ નથી, વળી રાજા જે અધુ રાજય આપવા તૈયાર થયેલ છે. તે રાજય તને મળશે. અને તું મારે સહેદ ૨ બધુ છે. તેા તારી પણ ઉપકાર થાય. એ લભ મનેજ છે. ધનસારે કહ્યું, મોટાભાઇ, જેમાં તમરા પ્રાણનો નશ થ ય, અને તમારે મારે સદાને માટે વિયેાગ થાય, તેવે લાભ મેળવવાની મારી ઇચ્છા નથી. જો મારા લાભ ધારીતમે તમારા આત્માના ભેગ આપે!, તે એ વાત દ્ધિ બનવાની નથી, તમારા આત્માની જેવી મારે જરૂર છે, તેવી અ ધોરાજ્યની જરૂર નથી, અને એ વાત કઢિ પણ માન્ય નથી. ધનસારના આવા આગ્રડ જોઈ પુણ્યસારે કહ્યું. બધુ, એવે! આગ્રડુ રાખ શે નહિ. તેમ છતાં જો તમે અર્ધરાજ્યની ઇચ્છા નહીં કરો, તે હું રાજાને પ્રાર્થના કરીશ કે, તમારા અધૌરાજ્યની જેટલી ઉપજ આવે, તેટલી પરોપકારને માટે અર્પણ કરો. જે દીન, દુઃખી અને નિરાધાર હાય, તેમના શુભને માટે તે અ રાજ્યની ઉપજનું દ્રવ્ય ખચજો. અને તેના બદલામાં હું મારા આત્માના ભેગ આપું છું. હવે આગ્રહ રાખશે નહીં. અને મારા જીવની સાર્થકતા કરવામાં મને કેઇ જાત ના અંતરાય કરશો નહિ. આ પ્રમાણે પોતાના બધુ ધનસારને સમજાવી પુણ્યસાર રાજાને મળ્યા, અને પોતાની ઇચ્છા રાજાની આગળ જણાવી. રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીની અવસ્થા. ૪૫ તેને ધન્યવાદ આપ્યા. અને તેના કહેવા પ્રમાણે બધી વાત કબૂલ કરી, પછી પુણ્યસાર પેલા વ્યાઘ્રમુખ યક્ષના મદિરમાં ગયા, રાજા વગેરે નગરનાં આગેવાન લેાકેા તેની સાથે ગયા. જેવામાં તે યક્ષમ દિરમાં દાખલ થયા. ત્યાં યહ્ને પ્રસન્ન થઇને કહ્યું, હું મહાશય પુણ્યસાર, તને ધન્ય છે, તારા જેવા પરપકારી પુરૂષ જગતમાં ઘેડા છે, ખીજાના ત્રાણુને બચાવા પેાતાના પ્રાણનો ભેગ આપનારા તને હજારવાર ધન્યવાદ ઘટે છે, તારા જેવા પવિત્ર આત્માના ભાગ લેવે—એ મને અધિત છે, તું પાછો જા, તારા પુણ્યના પ્રભાવથીજ મહામારીને રેગ શાંત થઇ જશે, અને ચ'પાનગરીની સર્વ પ્રજા સુખી થશે. યક્ષના આવાં વચને સાંભળી રાજા અને બીજા લેકે! આશ્ચય પામી ગયા, અને ધનસારના હૃદયમાં અતિશય હર્ષ ઉત્પન્નથયા. ત્યારથી રાજાએ પુણ્યસારને બહુ માન આપી પોતાના રાજ્યમાં રાખ્યા હતા. હે શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી તારે સમજવાનું છે કે, જે પુણ્યસાર હતા, તે લેાકેાત્તર જ્ઞાની સમજવે, અને જે ધનસાર હતા, તે લૈકિક જ્ઞાની સમજવા. લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ પોતાના શરીર ને અને આ જગના બધા પુલિક પદાર્થને નાશવંત ગણી તેમાં મમત્વ રાખતો નથી. જેનાથી પુણ્ય ધાય, અને ધર્મ સધાય, તેવાં કામ કરવાને તે હમેશાં તત્પર રહે છે. કદ પુણ્યના ઘણા લાભ થતા હોય. તે પ્રાણના ભોગ આપવાને પણ તે તૈયાર થાય છે, તેના માં જરાપણ સ્વાધ બુદ્ધિ હૈતી નથી, તે પરાર્થનેજ સ્વાર્થ માને છે. અને પરિહતમાંજ પોતાનુ હિત સમજે છે. તેવા લેાકેાન્તર જ્ઞાની પુ રૂષનુ જીવન આ જગને ઉપયોગી થાય છે, અને તેજ ખરેખરા જ્ઞાની કહેવાય છે. જે ધનસાર હતા, તે લૈકિક જ્ઞાતી સમજવા. લાકક જ્ઞાની હુમેશાં આ લોકનાં કાર્યો સાધવામાં કુશળ હેાય છે. તેનામાં પરેપકાર કરવાની વૃત્તિ હોય છે. પણ જો પરોપકાર કરવાથી પેાતાને કોઇ જાતની હાનિ થતી હાય, તે તે તેવે! પરોપકાર કરતા નથી. પોતાના હિતની સાથે બીજાનું હિત થતું હોય, તા તેવું કરવાને તે તત્પર થાય છે. તે આ જગના વ્યવહારને સાચા ગણે છે. અને લાકિક કાર્યો સાધવામાંજ પોતાના જીવનની સાર્થકત! માને છે. તેવા લાકક જ્ઞાની પુરૂષ આ માનવ જીવનના ખરેખરો ઉપયોગ કરી શકતો નથી. અને પરમાર્થ સાધવામાં પણ તે પોતાના સ્વાર્થને છોડતા નથી. તેથી તે લેાકેાત્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. જ્ઞાનીના કરતાં ઘણે દરજજે હલકે ગણાય છે. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ખરેખર જ્ઞાની તે લત્તર જ્ઞાની છે. અને તે જ પિતાના શુદ્ધ કર્તવ્યને સમજનારે છે. માટે તમારે હમેશાં લેકેત્તર જ્ઞાની થવાનો પ્રયત્ન કરો. અને તમારા હૃદયમાં પુણ્યસારના જેવી પવિત્ર ભાવના સ્થાપિત કરવી, કે જેથી તમે તમારા આત્માને ઉન્નતિ માર્ગે લઈ જઈ શકશે, કે જે માર્ગમાં તમને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. હે ગૃહસ્થશિષ્ય, તારે આ વાત વધારે મનન કરવાની છે. જો તું લોકેત્તરજ્ઞાની થઈ, ગૃહાવાસમાં રહીશ, તે પણ તારા આત્માને ઉદ્ધાર થશે. કોત્તર જ્ઞાની ગૃહસ્થને કાંઈ ચારિત્ર લેવાની જરૂર નથી. તે હમેશાં ભાવસાધુજ છે. અને ભાવસાધુ દ્રવ્યસાધુના કરતાં ઉત્તમ ગણાય છે. દશમ બિંદુ-જ્ઞાન ક્રિયા. “ગતિરિક્ષાવાતો જે તનતના दृष्टा विश्वमनःप्रमोदविरा नावाः स्वतः सुंदराः । तांस्तत्रैव दिने विपाकविरसात् हा नश्यतः पश्यतः चेतः प्रेतहतं जहाति न नवप्रेमानुबंधं मम" ॥ १ ॥ રાતવાસ, અર્થ–હે ભાઈ, સર્વના હદયને હર્ષ આપનારા અને ઉજવલ કાંતિવાળા જે ચેતન અચેતન પદાર્થો પ્રાતઃકાળે મને સ્વભાવથી સુંદર લાગતા હતા, તેજ દિવસે વિપાકના વિરસથી તે પદાર્થોને મેં નાશ પામતા જોયા, તથાપિ આ મારું નષ્ટ હદય સંસાર ઉપરના પ્રેમના બંધનને છોડતું નથી. છે૨ | હી શિષ્ય પૂછે છે—હે ભગવન, આપે જ્ઞાનીની અવSી સ્થા વિષે દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તે જાણી મને છે અતિશય આનંદ થયો છે, અને મારા હૃદયની શંકા ( Sી દર થઈ ગઈ છે. હવે જો આપની ઈચ્છા હોય તે મારે ૦ ૪ ૦ દરમ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ક્રિયા. ૪૭ એક બીજી વાત પૂછવાની છે, તે આપ ધ્યાન દઈ સાંભળશે. ગુરૂ–હે વિનીત ગૃહસ્થ શિષ્ય, જે તારે પૂછવું હોય, તે ખુશીથી પૂછ. તારી સાથે વાર્તાલાપ કરવામાં મને આનંદ આવે છે. ગુરૂના આવાં વચન સાંભળી તે શ્રાવક કુમારે નીચે પ્રમાણે પૂછ્યું, હે દયાસાગર ગુરૂ, હવે મને જ્ઞાન અને ક્રિયા ઉપર સમજાવે, જ્ઞાન એ શી વસ્તુ છે? અને ક્રિયાનું સ્વરૂપ શું છે? જે જ્ઞાનવાન હોય, તેને ક્રિયા કરવી જોઈએ કે નહિ? જ્ઞાન અને કિયા એ બંનેમાં મુખ્ય શું છે? તે વિષે મારા મનનું સમાધાન કરે. ગુરૂ–હે શ્રાવક કુમાર, તેં ઘણે સારે પ્રશ્ન કર્યો. જ્ઞાન અને કિયા-એ બંને વસ્તુ સમજવા જેવી છે. તે ઉપર જે હું કહું, તે સાવધાન થઈ સાંભળ. જ્ઞાનને અર્થ જાણવું થાય છે. એટલે આ સંસારમાં રહેલા દરેક જડ ચેતન પદાર્થોનું સ્વરૂપ જાણવું, તે જ્ઞાન કહેવાય છે. જ્યારે દરેક પદાર્થનું જ્ઞાન થાય, ત્યારે “આ વસ્તુ ત્યાગ કરવા ચગ્ય છે અને આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે” એવો બોધ થાય છે. અને તે બંધ થવાથી તે જ્ઞાની મનુષ્યને વૈરાગ્ય, સામ્યભાવ અને શાંતિ વગેરે જે આત્માના ગુણે છે, તે પ્રગટ થાય છે. એથી જ્ઞાનીને આત્મા ઉત્તમ ગતિનું પાત્ર બને છે. જે માણસમાં શુદ્ધ જ્ઞાનની કળાને ઉત દેખાય છે, તેને વિષે તત્કાળ આત્માની શુદ્ધતા પ્રમાણ કરી શુદ્ધ ચારિત્રને અંશ પ્રગટ થાય છે. તે ચારિત્રને અંશ ભાવથી પ્રગટ થાય છે, દ્રવ્યથી થતું નથી. વળી તેવા જ્ઞાનીને હેય-ત્યાગ કરવા ગ્ય અને ઉપાદેય–ગ્રહણ કરવા ગ્ય સર્વ વસ્તુનો મર્મ જણાય છે. એટલે તેનામાં સ્વતઃ વૈરાગ્યભાવ પ્રગટ થાય છે. કારણ કે, વસ્તુ સ્વરૂપ જાણવાથી એમ જણાય છે કે, આ ચેતન અચેતન સર્વ વસ્તુ નાશવંત છે, તે ઉપર રાગ દ્વેષ કરવો. ગ્ય નથી-આથી વૈરાગ્ય ભાવ પ્રગટ થાય છે, અને વૈરાગ્ય પ્રગટ થવાથી રાગ દ્વેષ તથા મેહની દશાથી તે જીવ ભિન્ન થાય છે. એટલે પૂર્વે કરેલા કર્મની નિર્જરા થાય છે. અને વર્તમાનકાળે કર્મને બંધ થતું નથી.-એટલે સર્વ પ્રકારે તેના કર્મના જાળનો નાશ થઈ જાય છે. પછી રાગ દ્વેષાદિક ઉપાધિથી રહિત એ આત્મા સમાધિમાં રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. એટલે તે પૂર્ણ પરમહંસ બને છે. . હે શિષ્ય, આ પ્રમાણે શુદ્ધ જ્ઞાનથી જીવને મોટો લાભ થાય છે. હવે ક્રિયા વિષે કહ્યું, તે સાવધાન થઈને સાંભળજે. ક્વિાને અર્થ કર્મ થાય છે. કેઈપણ જાતનું કર્મ કરવું, તે કિયા કહેવાય છે. તે કિયાના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક, જે કાયાથી કાં ઈપણ જાતનું કર્મ કરવામાં આવે તે કાયિક, વચનથી કરવામાં આવે તે વાચિક અને મનથી કરવામાં આવે તે માનસિક–આ ત્રણે પ્રકારની ક્રિયાના ધાર્મિક ક્રિયા અને વ્યવહારિકી ક્રિયા એવા બે ભેદ પડે છે તેમાં જે વ્યવહારિકી ક્રિયા છે, તે સંસારને વધારનારી છે, અને ધામિકી ક્રિયા છે, તે સંસારને ઉછેદન કરનારી અને કર્મના બંધને તેડનારી છે. એ કિયાને સંબંધ જ્ઞાનની સાથે છે. જે જ્ઞાન શુદ્ધ હેય, તે કિયા પણ શુદ્ધ હોઈ શકે છે. અને બંને કિયાને પરસ્પર સંબંધ છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહું તે સાંભળ-- કોઈ એક માણસ મુસાફરી કરવાને નીકળે. મુસાફરી પૂર્ણ કરી પોતાના ઘર તરફ પાછો વળતે હતા, ત્યાં રસ્તામાં એક મેટું આંબાનું વૃક્ષ આવ્યું. તે વૃક્ષ નીચે તે વિશ્રાંતિ લેવાને બેઠે. તેવામાં તેની દષ્ટિ વૃક્ષ ઉપર પડી. ત્યાં પાકેલા આમ્રફળ તેના જોવામાં આવ્યાં. એટલે વૃક્ષ ઉપર ચડ, વૃક્ષની એક ઉચી શાખા ઉપર ઘણી પાકેલી અને રસ ભરેલી એક કેરી તેના જોવામાં આવી. તરતજ તે મુસાફરને તે કરી લેવાની ઈચ્છા થઈ, પણ તે શાખા ઉપર જવું ઘણું મુશ્કેલ હતું. જિહા ઈદ્રિયની લેલુપતાથી તે મુસાફર ઘણી મહેનત કરી તે આમ્રફળ લેવા ગયે. તેવામાં કર્મચગે તેને પગ ખશી ગયે. અને ને ઘણી ઉંચી શાખા ઉપરથી જમીન ઉપર પડશે. પડતાંજ તેના પગ ભાંગી ગયા. અને તે પાંગળે થઈ ગયે. જ્યાં તેને જવાનું હતું, તે ગામ તેનાથી દૂર હતું. તેમજ બીજું ગામ પણ તે રસ્તેથી છેટે હતું, એટલે તે ઘણે ચિતા કરવા લાગ્યા. તેવામાં કઈ આંધળે માણસ ફાંફા મારતે તે રસ્તે પ્રસાર થતે હતે. તેને જોઈ પાંગળાએ કહ્યું, અરે ભાઈ, તું કયાં જાય છે? તેણે ઉત્તર આયે, હું અમુક ગામ જાઉં છું, પણ અંધાપાને લઈને મને દુઃખ પડે છે. અરે ભાઈ, તારે કયાં જાવું છે? તે મુસાફરને જે ગામ જવાનું હતું, તેજ ગામનું નામ આંધળાએ લીધું. એટલે તે પાંગળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ક્રિયા. ખુશી થઈ ગયે. બંને એક જ ગામના રહેવાસી નીકળ્યા. તે પાંગળો ખુશી થઈ બે –ભાઈ જે ગ મ ત રે જવાનું છે, તેજ ગામમાં મારે જવાનું છે. તે સાંભળી એ ધળાએ કહ્યું, ત્યારે તું કૃપા કરી મને દે. રીશ? પાંગળો બેલ્ય–ભાઈ, અહીં પાંગળો થઈને પડે છું. પછી તેણે આંબાની કેરીની વાત કહી સંભળાવી. આંધળાએ ઉપાય બતાવ્યો, તું મારા સ્કંધ ઉપર બેશ, અને મને રસ્તે બતાવતો જ. એટલે હું તે પ્રમાણે ચાલીશ. તેથી આપણુ બંને ખુશી વી બા પણે ગામ પહોંચી જઈશું. પછી તે ઉપાયથી તેઓ બંને ચાલતા હતા. અને તે છેડા વખતમાં પોતાને ગામ પહોંચી ગયા. હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી જ્ઞાન અને ક્રિયા વિશે સમજવાનું છે. જેમ આંધળાના પગ અને પાંગળાની આંખ–એ બંને એક બીજાને ની સહાયથી પિતાને ધારેલ સ્થાને પહોંચી ગયા. તેવી રીતે જ્ઞાન અને કિયા–બંનેની સહાયથી મેક્ષમાગે પિહોંચી શકાય છે. જ્ઞાન એ પાંગળાને ઠેકાણે સમજવું. અને ક્રિયા છે, તે આંધળાને ઠેકાણે સમજવી. કારણકે, જ્ઞાનથી વસ્તુને મર્મ જાણી શકાય છે. તેથી તેનામાં દર્શન ધર્મ છે. પણ ચલન ધર્મ નથી, અને કિયાથી વધુ સ્વભાવમાં સ્થિરથવાય છે, તેથી તેનામાં ચલન ધર્મ છે. પણ દર્શન ધર્મ નથી. તેથી એકલા જ્ઞાનથી તેમ એકલી કિયાથી મેક્ષ માર્ગે પહોંચી શકાતું નથી. કિયા અને જ્ઞાન બંને હાય, તેજ ક્ષમાર્ગે જવાય છે. જ્ઞાન જીવને જગાડે છે. અને કિયા જીવને ભૂલમાં નાખે છે. એટલે જ્ઞાન વગર કિ યાને હેતુ સમજાતું નથી, તેથી જીવ જે ક્રિયા કરે, તેનકામી થઈ પડે છે. એકલી ક્યિા ઉલટી જીવને કર્મના બંધમાં નાખે છે. જ્યાં સુધી ક્ષિાના પરિણામથી જ્ઞાન-ચેતના કર્મરૂપ થઈ છે, ત્યાં સુધી સંસારી જીવ વિકળ જે થઈને ફરે છે, પણ જ્યારે તેના હૃદયમાં જ્ઞાન–ચેતને જાગ્રત થાય છે, ત્યારેજ તેજી સમકતી કહેવાય છે. અથવા સહજ વૈરાગી કહેવાય છે. હે શિષ્ય, તેથી જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. એક જ્ઞાનથી કે એકલી શક્ય.થા મેક્ષ માગ સિદ્ધ થતું નથી. SH, K. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ એકાદશ બિંદુ—કર્મ બંધમાંથી છુટવાના ઉપાય. "निका चितानामपि कर्मणां यद् साधर्धराणाम् । विजदने वज्रमिवातितीव्र नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय " ॥ १ ॥ शांतसुधारस. અથ—“પર્યંતના જેવા દુર અને ભારે એવા નિકાચિત કર્મને પણ ભેદવામાં જે વજાના જેવું અતિ તીવ્ર છે, તેવા અદ્ભુત તપને નમસ્કાર હૈ.” શિષ્ય—હે ભગવન, મારા સાંભળવામાંઆવ્યું છે,કે પ્રાણી માત્રને ક્ષણે ક્ષણે શુભાશુભ કર્મોના બંધ થયા કરે છે. તે તેમાંથી પ્રાણી કેવી રીતે છુટી શકે ? ગુરૂ-હે શિષ્ય, પ્રાણી શુભાશુભ કર્મીના અધમાંથી છુટવે ઘણેા મુશ્કેલ છે. અને એવી સ્થિતિમાં આવતાંતેને ઘણી મુશ્કેલી પડે છે. જ્યારે આત્માને કર્મની નિર્જરા થાય, અને તેને માટે ઉગ્ર તપસ્યા કરે, તેજ તે કર્મના ખ’ધમાંથી મુ ક્ત થાય છે. શિષ્યે પુછ્યું, હે ગુરૂ મહારાજ, જીવને કર્માંના અંધ શાથી થતા હશે? મે' સાંભળ્યુ છે કે, કર્મની વણાથી જીવને બંધ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધમાંથી છુટવાને ઉપાય. પા છે-એ વાત સાચી છે કે બેટી? તે વિષે મને યથાર્થ રીતે સમજાવે. ગુરૂ-હે શિષ્ય, તે જે વાત સાંભળી છે, તે યથાર્થ નથી. કોરણકે, જીવને કર્મને બંધ રાગ, દ્વેષ અને મેહ-એ અશુદ્ધ ઉપગથીજ જીવ બંધાય છે. કર્મળની વણાથી મન, વચન, કાયાના ગથી, ચેતન હિંસાથી કે વિષય ભેગથી કર્મ બંધ થતું નથી. કારણ કે, સિદ્ધના જીવ કર્મ વગણાથી બંધાતા નથી, જિન ભગવંતને મન, વચન અને કાયાને વેગ હોય છે, તે છતાં તેમને કર્મના બંધ થતા નથી, મુનિ અનાગપણે ચેતનની હિંસા કરે છે, તે પણ તેને કર્મના બંધ થતા નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, રાગ, દ્વેષ અને મોહએ ત્રણથીજ કર્મના બંધ થાય છે. હે શિષ્ય, એ કર્મના બંધમાંથી છુટવાનો ઉપાય શુદ્ધ ગુરૂને ઉપદેશ છે. કારણ કે, ગુરૂના ઉપદેશથી રાગ, દ્વેષ અને મેહને અભાવ થવાથી કર્મ બંધ થતો અટકે છે. તેમજ ગુરૂના ઉપદેશથી કમ ની નિર્જરા કરવાના ઉપાયો પણ પ્રાપ્ત થાય છે. જે ઉપાયમાં તપ એ સર્વોત્તમ ઉપાય છે. હે શિષ્ય, ગુરૂના ઉપદેશ વિષે તને એક સુબધક દષ્ટાંત કહું, તે સાંભળી ચંદ્રપુર નગરમાં વિમળસિંહ નામે રાજા હતે. તે નીતિથી પિતાનું રાજ્ય કરતા હતા, તેની પ્રજામાં સારી રાજ્યભક્તિ હતી. રાજા અને પ્રજાને પરસ્પર પ્રીતિ હતી. તે રાજાને આઠ મંત્રીઓ હતા. તે અષ્ટપ્રધાન એવા નામથી ઓળખાતું હતું, તે મંત્રીઓની સલાહથી રાજા પિતાનું રાજ્ય સારી રીતે ચલાવતા હતા. અને લેકમાં તેની સત્કીર્તિ ગવાતી હતી. તે મંત્રીઓ પણ પરસ્પર સંપ રાખી વર્તાતા હતા. તેઓ આઠે જાણે સહેદર બંધુ હોય, તેમ સંપથી રહેતા હતા. તેઓ સર્વદા - તાના રાજાનું હિત ઈછી પિતપોતાની ફરજ બજાવતા, અને તેથી રાજાને ખુશી રાખતા હતા. આ પ્રમાણે વિમળસિંહ રાજ એ મંત્રીઓની સાથે રાજ્ય કરતા હતા. અને પિતાના ધર્મમાં સારી રીતે વર્તતે હતે. તે રાજાને ત્રણ સામંત હતા, તેઓ દુર્ગુણી હેવાથી રાજાની પાસે આવી શકતા ન હતા. કારણ કે, રાજા પિતાના આઠ મંત્રીઓની સલાહથી કઈ દુર્ગણી માણસનો સંગ કરતા ન હતા. આથી તે ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. સામંતે રાજાની આગળ આવતાં ભય પામતા હતા. આઠ પ્રધાનની સત્કીર્તિ રાજ્યમાં તથા બીજા દેશમાં સારી રીતે પ્રસરવા લાગી પ્રજા ને ખુલી રીતે તેમની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી પેલા ત્રણ સામંતેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ કોઈપણ યુક્તિથી તે મંત્રીઓને રાજાની પાસેથી દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એક વખતે તેમણે કેઈ નિમિત્તિયાને ખુટવી રાજાની પાસે મેક–તે નિમિત્તિયાએ રાજાને ભય પમાડવા કહ્યું કે, “આ આઠ મંત્રીઓ તરફથી તમને મેટી હાનિ થશે. અને તેઓ તમારા શત્રુ થઈ ઉભા રહેશે. નિ મનિયાના તે વચન સાંભળી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ, અને તેણે નિમિત્તિયાને પુછયું કે, મારા રાજ્યમાં મારું શુભ કરનાર કોણ છે? નિમિતિયાએ રાજાને કહ્યું કે, આખા રાજ્યમાં તમારૂં શુભ કરનારા તમારા ત્રણ સામને છે. તે ઉપરથી વિશ્વાસુ રાજાએ તે સામંતોને બોલાવ્યા અને તેમને પિતાની પાસે રાખ્યા. અને પેલા આઠ મંત્રીઓને એકદમ રજા આપી દીધી. આ ખબર સાંભળી ચંદ્રપુર ની પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. અને લોકોના મનમાં ભારે ખેદ થયે-તથાપિ કે ઈ રાજાની પાસે આવીને કાંઈપણ કહી શક્યા નહીં. પછી તે માનિતા થયેલા ત્રણ સામં. તેઓ રાજ્યમાં મઓિ જોઈએ, એવું ધારીને પોતાના પક્ષના બીજા આઠ મંત્રીઓને રજાને સમજાવી તે તે જગ્યાએ નિમી દીધા. તે નીમેલા નવા મંત્રીઓ અનીતિ કરનાર અને અપ્રમાણિક હતા, આથી લેકમાં તેમની અપકત્તિ થવા માંડી. મંત્રીઓના જુલમથી રાજાની પણ નિદા થવા લાગી. અને લેકે તેથી ઘણુજ કંટાળી ગયા. એક વખતે રાજા પિતાના મહેલમાં બેડે હતા, તેવામાં છડીદારે કહ્યું કે, કોઈ પુરૂષ આપને મળવા ઈચ્છે છે. રાજાએ તેને તેડી લાવવાને છડીદારને આજ્ઞા કરી, એટલે છડીદારે તે પુરૂષને અંદર પ્રવેશ કરાવ્યું. તે પુરૂષને જોતાંજ રાજની મનોવૃત્તિ પ્રસન્ન થઈ ગઈ અને રાજાએ તેને ઘણું જ સન્માન આપ્યું. જ્યારે રાજાએ તે પુરૂષને આવવાનું કારણ પુછયું, એટલે તેણે રાજાની આગળ તેના દુષ્ટ આઠ મંત્રીએને જુલમની વાત કહી, અને તેને દૂર કરવાના પ્રાર્થના કરી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધમાંથી છુટવાને ઉપાય. ૫૩ પુરૂષના વચન ઉપર રાજાને વિશ્વાસ આવી ગયે. અને તરત જ તેણે પિતાના પેલા ત્રણ સામંતોને બોલાવ્યા. સામતે આવી હાજર થયા, એટલે રાજાએ મંત્રીઓના જુલમની વાત કહી, તેમને દૂર કરવાની આજ્ઞા કરી. રાજાની આવી આજ્ઞાથી તે ત્રણે સામત પણ વિચારમાં પડ્યા. ઘણીવાર વિચાર કરી તેમણે નિશ્ચય કર્યો કે, આ રાજા મનફર છે, ઘડી ઘડીમાં તે પિતાના વિચાર ફેરવે છે, માટે તેની આગળ રહેવું ગ્ય નથી. આ નિશ્ચય કરી તે ત્રણે સામંતે પણ રજા લઈ ચાલ્યા ગયા. અને તેમની સાથે પેલા દુરાચારી આઠ મંત્રી એ પણ વિદાય થઈ ગયા. પછવાડે રાજા વિમળસિહે પેલા ઉત્તમ પુરૂષની સલાહથી જે પહેલા જુના પ્રમાણિક આઠ મંત્રીઓ હતા, તેમને પાછા બોલાવી તે તે જગ્યા ઉપર નીમી દીધા. આથી ચંદ્રપુરની પ્રજા ઘણી જ ખુશી થઈ, અને પાછું વિમળસિંહનું નીતિરાજ્ય ચાલવા લાગ્યું. હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારે જે સમજવાનું છે, તે ધ્યાન દઈને સાંભળજે. ચંદ્રપુર નગર-એ મનુષ્યભવ સમજ. તેમાં વિમળસિંહ રાજા એ ભવિ જીવ સમજવો. તે જીવ પરંપરાથી જૈન ધર્મ હતો. તેની પાસે જે આઠ મંત્રાઓ હતા, તે સમકિતના આઠ ગુણ સજવા. ૧ દયા, ૨ સર્વ હિતબુદ્ધિ ૩ મૈત્રી, આત્મનિંદા, ૫ સમભાવ, ૬ દેવ ગુરૂ ભક્તિ, ૭ વૈરાગ્ય, અને ૮ ધર્મરાગ-એ સમકિતના આઠ ગુણ છે. જે નઠારા ગુણવાળા ત્રણ સામંત હતા, તે મૂઢતાને ત્રણ દેષ સમજવા. ૧ દેવમૂઢતા, ૨ ગુરૂમૂઢતા અને ૩ ધર્મ મૂઢતા–જે સાંમતએ નિમત્તિયાને રાજા પાસે મોકલ્યા હતા, તે મોહ સમજે. મેહના સંગથી જીવરૂપી રાજાની અંદર મૃઢતાના ત્રણ દેષ પ્રગટ થયા હતા. તે સામંતના કહેવાથી રાજાએ પોતાના સારા આઠ મંત્રીઓને રજા આપી બીજા નવા આઠ મંત્રીએ રાખ્યા. તે રાજારૂપી ભવિઝવે મૂઢતાના ત્રણ દેષરૂપી ત્રણ સામતેના કહેવાથી એટલે તે દેષ લા. ગવાથી તેણે સમક્તિના આઠ ગુણરૂપી આઠ મંત્રીઓને દૂરકર્યા. અને જે બીજા આડ મંત્રીઓ રાખ્યા, તે આઠ પ્રકારના મળ સમજવા. તે આઠ મળ ૧ શકા, ૨ અસ્થિરતા, ૩ વાંછા, ૪ મમતા, ૫ દુગછા, ૬ સાધમી વાત્સલ્યને અભાવ, ૭ પરદોષ પ્રગટન અને ૮ ઉત્તમ ભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન શશિકાન્ત. વનને અભાવ–એવા નામથી ઓળખાય છે. એ આઠ મીના સંગથી જીવને દુર્ગતિ થાય છે. રાજારૂપી ભવિજીવ જ્યારે મેહને લઈને મૂઢતાના ત્રણ દેષમાં આવી જાય છે. એટલે તેનામાં આઠ મળ પ્રગટ થાય છે. પછી રાજાને પેલે પુરૂષ મળે. તે શુદ્ધ ગુરૂને વેગ સમજે. શુદ્ધ ગુરૂના ઉપદેશથી ભવિ જીવરૂપ રાજાએ તે નઠારા આઠ મળરૂપી મંત્રીઓને દૂર કર્યા, અને તેની સાથે પેલા મૂઢતાના ત્રણ દેષરૂપી ત્રણ સામંતે દૂર થઈ ગયા. એટલે ભવિ છેવારૂપી રાજા પિતાના ચંદ્રપુરરૂપી મનુષ્ય ભવને કૃતાર્થ કરવા લાગ્યા, અને તેથી તે સત્કીર્તિરૂપી સદગતિને પ્રાપ્ત થયું હતું. - હે શિષ્ય, આવી રીતે શુદ્ધ ગુરૂને ઉપદેશ ભવિજીવને નિર્મળ અને નિર્દોષ કરે છે. અને તેથી તેને કર્મના બંધમાંથી મુક્તિ મળે છે. ગુરૂના મુખથી આ દૃષ્ટાંત સાંભળી શિષ્ય ઘણેજ પ્રસન્ન થઈ ગછે. અને તેણે વિનયથી ગુરૂને જણાવ્યું કે, હે મહેપકારી ગુરૂમહારાજ, તમે મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમે આપેલા સુબોધક દષ્ટાંતથી મારા મનની બધી શંકાઓ દૂર થઈ ગઈ છે. અને મને ઉ. ત્તમ પ્રકારને બોધ પ્રાપ્ત થયે છે. પછી ગૃહી શિષ્ય વિનયથી પૂછયું-હે મહારાજ, તમે જે ત્રણ મૂઢતાના દોષ અને આઠ મળ કહ્યા, તે વિષે મને સ્પષ્ટ કરીને સમજાવે. ગુરૂ બોલ્યા-ભદ્ર, દેવમૂઢતા, ગુરૂ મૂઢતા અને ધર્મમૂઢતાએ ત્રણ મૂઢતાના દેષ કહેવાય છે. જે પ્રાણી શુદ્ધ દેવને સમજે નહીં, તે દેવમૂઢતા દેષ, શુદ્ધ ગુરૂને સમજે નહીં તે ગુરૂમઢતા દોષ અને શુદ્ધ ધર્મને સમજે નહિ–તે ધર્મમઢતા દેષ કહેવાય છે. જે માણસ જૈનધર્મ ઉપર અથવા જિનશાસન ઉપર શંકા રાખે તે પહેલે શંકામળ કહેવાય છે. ધર્મ ઉપર દ્રઢતાથી મનને સ્થિ૨ કરે નહીં, તે બીજો અસ્થિરતામળ કહેવાય છે. ધર્મ કરવામાં કઈ જાતની વાંછા રાખે, તે ત્રીજે વાંછામળ કહેવાય છે. પિતાના કુટુંબ ઉપર મમત્વભાવ રાખે તે ચોથો મમતામળ કહેવાય છે. જૈનધર્મ તથા તેના મુનિઓ મલિન છે, એવી દુર્ગછા કરે, તે પાંચમે દુર્ગછામળ છે. પિતાના સાધમી બધુ ઉપર પ્રેમ ન રાખે, હરકોઈ પ્રકારે તેમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૫૫ આ જગતમાં સારું શું છે? વાત્સલ્ય ન કરે, તે છ અસાધમવાત્સલ્ય મળે છે. બીજાના દેષ પ્રકાશ કરે, તે સાતમે પરદેષ પ્રકાશ મળે છે. અને જ્ઞાન વિગેરે વિવિધ પ્રકારની પ્રભાવનામાં ચિત્ત રાખે નહીં, તે આઠમે અપ્રભાવના મળ છે–આ પ્રમાણે આઠ મળને ત્યાગ કરવાથી જીવ પિતાને ધમ સાધવાને સમર્થ થઈ શકે છે. - ગુરૂના આવાં વચન સાંભળી તે શિષ્ય ઘણો જ આનંદ પામી ગયે. પછી ગૃહી અને મુનિ બંને શિષ્યએ ગુરૂને ભક્તિથી વંદના કરી. દ્વાદશ બિંદુ–આ જગતમાં સારું શું છે? " क्रूरकर्मसु निःशंक देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम्" ॥१॥ શ્રધ્યાત્મવાક્યમ, ભાવાર્થ-નિઃશંકપણે નઠારા કામ કરનારા, દેવ તથા ગુરૂની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા માણસો ઉપર જે ઉપે. ક્ષા રાખવી, તે માધ્યસ્થ સમભાવ કહેવાય છે. હિ . જો -- -:- SPI! PERS -- હિ શિષ્ય પૂછે છે, હે ઉપકારી ગુરૂ, આ જગતમાં સર્વથી સારૂં શું હશે તે જાણવાની મારી ઈચ્છા છે. તે વિષે મેં ઘણુઓની પાસેથી જુદું જુદું સાંભળ્યું PM છે. તેથી મારા મનમાં તે વિષેની શંકા રહ્યા કરે છે. ગુરૂહે શિષ્ય, તે શું સાંભળ્યું છે? તે મને કહી બતાવ. ગૃહિશિષ્ય–હે ગુરૂ મહારાજ, એક વખતે હું આ જગતમાં શું સારું છે? તે જાણવાને જુદા જુદા વિદ્વાનને પૂછવા ગયા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈનશશિકાન્ત. એક વિદ્વાને કહ્યું કે આ જગતુમાં હાસ્ય કરવું–-એ સારું છે. બીજાએ કહ્યું કે, આ જગતુમાં વિદ્યા શ્રેષ્ઠ છે. ત્રીજાએ કહ્યું કે, કાયા શ્રેષ્ઠ છે. ચેથાએ કહ્યું ગુરૂતા--મોટાઈ શ્રેષ્ઠ છે. પાંચમાએ પવિત્રતાને શ્રેષ્ઠ કહી. છઠાએ લાભને ઇ કહે. સાતમાએ વિજયને શ્રેષ્ઠ કહ્યું. આઠ. માએ સિંદર્યને શ્રેષ્ઠ કહ્યું. નવમાએ ભેગને શ્રેષ્ઠ ક. દશમાએ ઈષ્ટ સંગને શ્રેષ્ઠ કહ્યા. અગીયારમાએ પ્રેમને શ્રેષ્ઠ કૉ. બારમાએ ઉદા રતાને શ્રેષ્ઠ કહી. અને તેરમાએ રાજાના અધિકારને શ્રેષ્ઠ કહો. આ પ્રમાણે જુદા જુદા મત પડવાથી હું મુંઝાઈ ગયે હતે. અને આ પ્રસં. ગે આપને જણાવાનું કે, સર્વ વસ્તુઓમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે. અને તે શ્રેષ્ઠ છે? તે મને દષ્ટાંત આપી સમજાવે. જેથી મારા મનને સંતોષ થાય. ગુરૂએ આનંદ પૂર્વક કહ્યું, હે વિનીત શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ. પૂર્વે વિશાલા નગરીમાં શેધચંદ્ર નામે એક વિદ્યાભ્યાસી રહેતા હતા. તેનામાં તેનું નામ પ્રમાણે ગુણ હતા. તેની બુદ્ધિ શેધક હતી. કઈ પણ વસ્તુની શોધ કરવાની તેની ટેવ હતી. એક વખતે શોધકચંદ્ર વિદ્યાભ્યાસ કરવા જતો હતો, તેવામાં કઈ વિદ્વાન પુરૂષ તેને સામે મળે. તેણે શોધકચંદ્રને પુછ્યું કે, ભદ્ર, તારું નામ શુ? અને તું શેને અભ્યાસ કરે છે ? શોધકચકે ઉત્તર આપે—મારૂં નામ શેકચંદ્ર છે. અને તત્ત્વશાસ્ત્રને અભ્યાસ કરું છું. તે વિદ્વાને કહ્યું, તારું શેકચંદ્ર નામ સાચું હેય. તે તે શેની શોધ કરી? એ વાત કહી બતાવ. તેણે કહ્યું, હે વિદ્વાન પુરૂષ, હજી કાંઈ શેધ કરી નથી. મારામાં શેધ કરવાની બુદ્ધિ થાય છે, પણ શેની શોધ કરવી ? એ વાતને મારાથી નિર્ણય થઈ શકતો નથી. જે આપ કઈ શોધ કરવા લાયક વસ્તુનું નામ આપે, તે તેની શુધને માટે પ્રયત્ન કરીશ. તે વિદ્વાને કહ્યું, વત્સ, તું ગુર્જર દેશમાં જાય અને ત્યાં ગુર્જરપુર કરીને એક મોટું શહેર છે. તેમાં એક પખવાડીયું વાસ કરીને રહેજે. તેટલામાં તને આ જગતમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે? તે વાતને નિર્ણય થઈ જશે. તે વિદ્યાથીએ પ્રશ્ન કર્યો, હે મહાશય, મારે તે શહેરમાં જઈને શું કરવું? વિદ્વાને ઉત્તર આપ્યો, ત્યાં જઈને શહેરનાં જુદા જુદા કુટુંબોમાં ફરવું– એટલે તારા મનને ખરેખર નિશ્ચય થઈ જશે, અને તે અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સારું શું છે? ભાવપૂર્વક થવાથી તારા મનને પૂર્ણ પ્રતીતિ આવશે. તે વિદ્વાની આવી સલાહ લઈને તે અભ્યાસી શેાધકચંદ્રપિતાના વડિલેની આજ્ઞા લઈ ગુર્જર દેશમાં ગયો. અને ત્યાં ગુર્જરપુરમાં આવી, તેણે કઈ છાત્રાલયમાં નિવાસ કર્યો. ઘણે વખત ત્યાં વસવાથી તે વિનીત અને સુશીલ અભ્યાસીને સારા સારા કુટુંબના ગૃહની સાથે પરિચય થયું. તેથી તેનું જવું આવવું સારા સારા કુટુંબમાં થવા લાગ્યું. એક વખતે તે અભ્યાસી કોઈ ગૃહસ્થને ઘેર બેસવા ગયે. ત્યાં કુટુંબનાં ઘણાં માણસે એકઠા થઈ એકબીજાની ઠઠા મશ્કરી કરતા હતા. તેમાં કેટલાએક મશ્કરા મિત્રો એકઠા થયા હતા. શેધચંદ્ર ત્યાં જઈ બેઠે. એટલે તેમણે તેને મશ્કરીથી માન આપ્યું. સુશીલ શેધકચંદ્ર કાંઈ પણ રોષ કર્યા વિના બેશી ગયે. ડીવાર તેઓમાં હડાબાજી શરૂ થઈ. છેવટે એક ક્રોધી માણસની હાંસી કરવામાં આવી, તે મણ સને હાંસી રૂચી નહીં, અને તેણે ગુસે કરી પેલા હાંસી કરનારને લપડાક મારી, એથી તેણે તેને સામી લપડાક મારી, બંનેની વચ્ચે મેટ તકરાર થઈ પડે. તે વખતે તે કુટુંબના માણસમાં પક્ષાપક્ષીથી મો ટે વિખવાદ ઉત્પન્ન થયે. એથી શેધકચંદ્ર કંટાળી ત્યાંથી ઉઠી ગયે. આ ઉપરથી તેણે નિશ્ચય કર્યો કે, હાસ્ય કરવું એ સારૂં નથી. જ્યાં વિશેષ હાસ્ય કે હાંસી થાય છે, ત્યાં વિખવાદ વધે છે. બીજે દિવસે શેધકચંદ્રના સાંભળવામાં આવ્યું કે, આજે કેટલાએક વિદ્વાન મિત્રોની મંડળી ભેગી થવાની છે, તેથી તે સમય મેળવી તે મંડળીને આનંદ મેળવવાને ગાયે, તે મંડળીમાં સારા સા રા વિદ્વાને એકઠા થયા હતા. છેડી વાર પછી તેઓની વચ્ચે ચર્ચાને આરંભ થા. તે આરંભ સંસ્કૃત ભાષામાં થયે. સંસ્કૃત ભાષામાં બેલતા એક વિદ્વાન “વ્યાયામ એવું અશુદ્ધ પદ બલી ગયે. બીજા વિદ્વાને કહ્યું પાત્ર શબ્દનું સાતમી વિભક્તિનું રૂપ વ્યાયામ ન થાય. પણ “જાથે એવું રૂપ થાય. પિલા દુરાગ્રહી વિદ્વાને તે રૂપ સિદ્ધ કરવા માંડ્યું. અને વિતંડાવાદ શરૂ કર્યો. તેમાં પણ પક્ષાપક્ષી શરૂ થઈ. અને છેવટે મેટે કલહ થઈ પડયે, આખરે શેધકચંદ્ર કંટાળીને તે મંડળીમાંથી ઉઠી ગયે, તેણે વિચાર કર્યો કે આ જગતમાં Sh. K.-૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત સર્વથી શ્રેષ્ઠ વિદ્યા છે” એ કહેવું પણ યોગ્ય નથી. વિદ્યામાં તે આવા નકામા ઝઘડા ઉત્પન્ન થાય છે. અને દુરાગ્રહ કરનારા પંડિતે વિતંડાવાદ ઉભા કરી વિદ્યાને દુરૂપયેગ કરે છે. તેથી સિદ્ધ થાય છે કે, વિઘા સર્વથી શ્રેષ્ઠ નથી. એક દિવસે શોધકચંદ્રકેઈ ધનાઢ્ય ગૃડસ્થને ઘેર ગયો. તે ગડુ સ્થ દેહાત્મવાદી હતા. શરીરને સુખ આપવું એજ શ્રેષ્ઠ છે. એમ તે માનતે હતે. પિતાના કુટુંબના દરેક મનુષ્યને તે શારીરિક સુખ આપવાને તત્પર રહેતા હતે. શેકચંદ્ર તેને મળે, એટલે તેને સન્માન આપી પિતાની પાસે બેસા. ડીવાર પછી શોધચંદ્રે તેની સાથે વાત્ત કરવા માંડીવાની ઉપરથી તે ગૃહસ્થ પિતાના વિચાર જણાવ્યા. આ સંસારમાં શરીરજ ઉપયોગી છે. મન અને ધનથી તનનું રક્ષણ કરવું જોઈએ. જો તન હશે તે બધું સુખ મેળવી શકાશે. શરીરને સાચવનારા પુરૂ આ લોક તથા પરલોક બંને સાધી શકે છે. આ પ્રમાણે તે ગૃહસ્થ કહેતે હતે. તેવામાં અકસ્માત્ તેના શરીરમાં શૂળને રોગ ઉત્પન્ન થઈ આવ્યું. તેણે શૂળની પીડાથી ઉંચે સ્વરે પિકાર કરવા માંડયા. આ વખતે સ્ત્રી, પુત્ર વગેરે તેનું બધું કુટુંબ તેની પાસે દેડી આવ્યું, ઘણું સારવાર કરવા માંડી, પણ કઈ રીતે શૂળને વ્યાધિ મટે નહિ, છેડીવાર પછી શ્વાસ ચાલે, અને શરીરને સાચવનારે તે ગૃહસ્થ ક્ષણમાં મૃત્યુ પામી ગયે. તેના કુટુંબમાં હાહાકાર થઈ ગયે. શોધકચંદ્ર તે દેખાવ નજરે જોઈ વિચારમાં પડે. અહા? - રીર કેવું નાશવંત છે. જેઓ આ જગમાં શરીરને સાચું માને છે, તેઓ ખોટા છે. શરીરમાં પણ મરણ દેષ રહેલો છે. એક વખતે શેકચંદ્ર કોઈ અધિકારીને ઘેર ગયો હતો. તે અધિકારી રાજાને માનિતે હતે. તેમજ તેને સારી સત્તા આપી હતી. શોધકચંદ્ર તેની પાસે બેસી વાતચિત કરવા લાગ્યો. તેવામાં રાજાને સેવક તે અધિકારીને તેડવા આવ્યો. તેણે આવી કહ્યું કે, આપને મહારાજા બેલાવે છે. પછી તે અધિકારી વસ્ત્ર વગેરે ઠાઠ કરી ઘરની બાહર નીકળે, ત્યાં કાંઈ પણ વાહન તેના જેવામાં આવ્યું નહીં, તેથી તેણે પેલા સેવકને પુછયું, વાહન કેમ આવ્યું નથી? સેવકે કહ્યું, સાહેબ, રાજાએ વાહનનું કાંઈ કહ્યું નથી. મને તે તેડી લાવવા હુકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આ જગત્માં સારું શું છે? કર્યો છે. પછી તે અધિકારીએ સેવકને વાહન લેવા રાજાની પાસે પાછે મેક. તે વખતે રાજાને ઘણી જરૂર હોવાથી તે અધિકારીની રાહ જોઈને બેઠે હતો. સેવકે આવી કહ્યું કે, તેમણે મને વાહન લાવવાનું કહ્યું છે. તેથી આપ આજ્ઞા આપો તે વાહન લઈને જાઉં. તે સાંભળી રાજા નાખુદા થઈ ગયે. અને તે અધિકારી માની છે, એવું જાણું તેને હુકમ કર્યો કે, તમારે વાહન વગર ચાલીને આવવું. સેવકે તે અધિકારીને રાજાના કહેવા પ્રમાણે કહ્યું, તેથી તે અધિકારી ઘણેજ ખેદ પામ્ય, અને વાહન વગર રાજદ્વારમાં જવાને તેના મનમાં ખેદ થવા લાગ્યો. છેવટે રાજાની આજ્ઞાથી તે મનમાં અતિ ખેદ પામતે પગે ચાલી રાજકારમાં આવ્યું. તેને ખેદ જોઈશેધકચંદ્ર નિશ્ચય કર્યો કે, “આ જગમાં ગુરૂતા– બડાઈ સારી નથી.” જ્યારે ગુરૂતા જરા ઓછી થાય છે, ત્યારે ખેદ થઈ પડે છે. એક વખતે શોધચંદ્ર કેઈ બ્રાહ્મણને ઘેર બેસવા ગયે. તે બ્રાહ્મણ ઘણો પવિત્રધર્મ આચરતો હતે. તે ઘરમાં અને શરીરમાં પવિત્રતા રાખતા હતા. જો જરા પણ અપવિત્રતા થઈ જાય, તો તે તરત સ્નાન કરતે હતે. ભૂમિ ઉપર પણ અપવિત્રતા થઈ જાય, તે તે સ્થળે ગોમયનું લેપન કરાવી તરત શુદ્ધિ કરતો હતો. શોધકચંદ્ર તેને ઘેર ગયે, એટલે તે બ્રાહ્મણે પુછયું, કેમ તમે નાહ્યા છે? શેકચંદ્રે કહ્યું, હા, નાહ્ય છું, જ્યારે નાહ્યા છે? શોધકઅંકે કહ્યું, સવારે નાહ્ય છું. બ્રાહ્મણે કહ્યું, ત્યારે તે ઘણીવાર થઈ. રસ્તામાં કોઈને અડકી ગયા છે કે નહીં? શેધકચંકે કહ્યું, ઘણું કરીને કેઈને અડક્ય નથી, બ્રાહ્મણે કહ્યું, તમને ખાત્રી નથી, તે મારે ઘેર પાણી તૈયાર છે, સ્નાન કરી લે. વખતે કોઈના ઘરની ભીંત કે કમાડિને અટક્યા હશે. શોધકચંદ્ર કહ્યું, ભીંત કે કમાડને અડકવાથી શું છે? બ્રાહ્મણે કહ્યું, તે ભીંત કે કમાડની અંદર અશુચિ પદાર્થ રહેલા હેય છે. તેથી તેવા પદાર્થને અડકીને સ્નાન કરવું જોઈએ. પછી તે બ્રાહ્મગુના કહેવાથી શેકચંદ નાહ્યા, અને પછી તેના ઘરમાં દાખલ થયે. તેવામાં દેવગે તે બ્રાહ્મણને વમન થઈ આવ્યું, અને તેથી તેણે પિતાની બેઠક બગાડી દીધી. તરતજ શોધચંદ્ર પાણી લાવી આપ્યું, પણ પીધું નહીં. પછી જ્યારે તેની સ્ત્રી સ્નાન કરી શુદ્ધ થઈ પાણી લાવી, ત્યારે તેને Pણે તે જળનું પાન કર્યું. તે જોઈશેકચંદ્રને હસવું આવ્યું, તેણે બ્રાહ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ણને પુછયું, હે વિપ્ર, તમે બીજાને અડકવામાં અપવિત્રતા માને છે, પણ તમે પોતે જ અપવિત્ર છે. જુઓ, આ તમારું વમન કેવું અપવિત્ર છે? આ અશુચિવમન તમારા સ્નાન કરેલા શરીરમાંથી નીકળ્યું છે. જેમાં આવું અશુચિ ભરેલું હોય, તે શરીર સ્નાન કરવાથી પવિત્ર શી રીતે થાય? શોધકચંદ્રના આ વચન સાંભળી તે બ્રાહ્મણ વિચારમાં પડે, તથાપિ પિતાના હૃદયમાં રહેલે દુરાગ્રડ કદિ પણ છોડશે નહિ. આ ઉપરથી શોધચંદ્ર નિશ્ચય કર્યો કે, “આ જગતમાં પવિત્રતા સારી છે.” એમ જે કહે છે, તે ખોટું છે. કારણ કે, પવિત્રતામાં દુગંછ રહેલ છે. એક વખતે ધકચંદ્ર કે ગૃહસ્થને ઘેર જઈ ચડે. તે ગ્રહસ્થ અને શેકચંદ્રને સારો સંબંધ થઈ ગયું હતું. શેકચંદ્ર હમેશાં તેને મળવાને જતું હતું. તે શોધકચંદને પોતાનો વિશ્વાસુ મિત્ર જાણી ગૃડાવ્યવહારની બધી વાત કહેતે હતો. તે ગૃહસ્થ શોધચંદ્રને કહ્યું કે, મિત્ર, કઈ સારા કર્મવેગથી મારે હમેશાં લાભ જ થયા કરે છે. લાભ મેળવએતે હું એક રમત ગણું છું. આ જગત્ માં લાભના જેવું કાંઈ સારું નથી. તે સાંભળી શેાધક વિચાર કર્યો કે, આ ગૃહસ્થ કહે છે, તે યથાર્થ હશે. કારણ કે, તેને ક્ષણે ક્ષણે લાભ થાય છે. તે વિચાર કર્યા વગર કોઈ પણ વેપાર કરે છે, તે પણ તેમાં તેને લાભ મળે છે. એક વખતે તે વેપારી ગૃહસ્થ હૃદયમાં ગર્વ લાવી પિતાની પાસે જેટલું દ્રવ્ય હતું, તે બધા દ્રવ્યથી તેલ ખરીદ કર્યું. અને તે તેલના મેટા પાત્રોથી એક વહાણ ભર્યું, અને તે વહાણ પુષ્કરદ્વીપ તરફ હંકાર્યું. કારણ કે, તેણે કઈ વેપારી પાસેથી એવા ખબર સાંભળ્યા હતા કે, પુષ્કરદ્વીપમાં તેલના ભાવ ઉંચા છે. સાહસી એવા તે વેપારીનું વહાણ સમુદ્રમાં આગળ ચાલ્યું. તે કેટલાક દિવસે પુષ્કરદ્વીપના બારામાં આવ્યું. તેવામાં પુષ્કરદ્વીપની અંદર બીજા દેશમાંથી હજાર તેલનાં વડા આવ્યાં હતાં, તેથી તેલના ભાવ તદ્દન ઉતરી ગયા. અને તે આવેલું વહાણ નકામું થઈ પડ્યું. તે વેપારીને તેલમાં મેટી નુકશાની થઈ. તે નુકશાનીથી તેની શ્રીમંતાઈ તથા શેડનાશ પામી ગઈ. તેનું દ્રવ્ય પાયમાલ થઈ ગયું. એ ખબર ગુર્જરપુરમાં આવ્યા. તે સાં ભળી તે વેપારીએ રૂદન કરવા માંડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સારું શું છે? આ વખતે શેધચંદ્ર તેને ઘેર આવી ચડે. તે વેપારીને રૂદન કરવાનું કારણ પુછયું, ત્યારે તેણે પિતાને થયેલી હાનિની બધી વાર્તા કહી સંભળાવી. જે સાંભળી શેધક આશ્ચર્ય પામી ગયા. ત્યારથી તેણે નિશ્ચય કર્યો કે, આ જગતમાં લાભની પ્રાપ્તિ થવીએ સારું નથી. કારણ કે, જ્યાં લાભ ત્યાં હાનિ રહેલી છે. એક વખતે શેધકચંદ્ર ગુર્જરપુરમાં ફરવા નીકળે, ત્યાં ત્રણ પુરૂષો સાથે રહી ફરતા જોવામાં આવ્યા. તેમાં એક પુરૂષ રેગી હતું. તેના શરીર ઉપર ફીકાશ જોવામાં આવતી હતી. અને લથડીયાં ખાતે હતે. તેઓને જોઈ શધચંદ્ર પુછ્યું કે તમે કોણ છે? તેઓએ કહ્યું, અમારૂં વૃત્તાંત સાંભળવાથી તમને શું લાભ થવાનો છે? શે કહ્યું, બીજાના ચરિત્રે સાંભળવાથી ઘણે લાભ થાય છે. તે ઉપરથી અનેક જાતનું શિક્ષણ મેળવી શકાય છે. તેથી જો તમારી ઈચ્છા હોય, તે તમારૂં વૃત્તાંત મને કહી સંભળાવે. ધચંદ્રના આવાં વચન સાંભળી તેમાંથી એક જણ બે-ભદ્ર, હું આજથી દશવર્ષ પહેલાં અંગદેશના એક નાના રાજ્યને રાજા હતા. મારું રાજ્ય નાનું હતું, પણ મારામાં શાર્થ, હીંમત અને ઔદાર્ય વગેરે ગુણોથી મારું રાજ્ય સારી પ્રસિદ્ધિમાં આવ્યું હતું. મારી પાસે એક મેટી સેના હતી. હું સ્વભાવે ઘણે ઉદ્ધત અને તીવ્ર હતો. મારા રાજ્યની આસપાસના રાજાઓને મેં જીતીને તાબે કરી લીધા હતા. મેં દશવાર બીજા રાજ્ય ઉપર જીત મેળવી હતી. એટલેથી સંતોષ નહિ માની હું અગીયારમી વખત એક મોટા રાજ્યની સામે યુદ્ધ કરવા તૈયાર થયે, તે વખતે તે બળવાન રાજાએ મારી સાથે ટકકર ઝીલી, અને છેવટે મને હરાવ્યું. જ્યારે મારી મેટી હાર થઈ, એટલે બીજા મારા શત્રુ રાજાઓ પિલા રાજાને મળી ગયા. અને તેઓ બધા મારી ઉપર ચડી આવ્યા. તેઓની જબરી ચડાઈ જોઈ હું ગુપ્ત રીતે મારા રાજ્યમાંથી રાજ કુટુંબને લઈ નાશી ગયે. તે રાજાએ મારા રાજ્યને તાબે કરી લીધું. રાજકુટુંબને લઈ વનમાં ગયા. ત્યાં મારી રાણું અને રાજકુમાર બંને અકસ્માત -ગ થવાથી મૃત્યુ પામી ગયાં. પછી હું એકલે માંડ માંડ નિવાહ કરી ફર્યા કરું છું, રસ્તામાં આ બંને પુરૂષો મળી ગયા છે, તેઓ પણ મારી જેમ દુઃખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. તે પુરૂષનું વૃત્તાંત સાંભળી શેકચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જગતમાં જીત મેળવવી એ સારું નથી. કારણકે, છેવટે તેમાં હારવું પડે છે. વિજય અને પરાભવ બંને સાથે જ રહે છે. શેધચંદ્ર બીજા પુરૂષની સામે જોયું, એટલે તેણે પોતાની વાર્તા શરૂ કરી. ભદ્ર, હું દશણ નગરને રહેવાસી છું. હું ઘણે સ્વરૂપવાન હતું, મારું સ્વરૂપ જોઈ સર્વ આશ્ચર્ય પામી જતાં હતાં. વિદ્વાન કવિઓ અને કામદેવની ઉપમા આપતા હતા. સ્વરૂપની સુંદરતા જોઈ મને ઘણે ગર્વ થઈ ગયા હતા. હું રૂપના ગર્વથી ઘણા પુરૂષનું અને સ્ત્રીઓનું અપમાન કરતે હતે. એક વખતે કમાયેગે મને વિસ્ફોટકને વ્યાધિ થઈ આવ્યું. મારા શરીરે મેમ છિદ્ર પડી ગયાં અને મારા સ્વરૂપની હાનિ થઈ ગઈ. મારા કુટુંબમાં માત્ર એક સ્ત્રી જ હતી. બીજું કઈ ન હતું. મને જ્યારે વિ ટકને વ્યાધી થયે-તે વખતે લેકો મારી હાંસી કરવા લાગ્યા, અને મારે ગર્વ ઉતરવાથી મને તિરસ્કારની નજરે જોવા લાગ્યા. એવામાં મારી સ્ત્રી મૃત્યુ પામી ગઈ. અને હું કુરૂપી થઈ એકલે થયો. પૂર્વે કરેલા રૂપના ગર્વથી દર્શાણ નગરની સર્વ પ્રજા મારે દ્વેષ કરવા લાગી. આથી કટાળીને હું જન્મભૂમિ છેડીને ચાલી નીકળ્યો છું. રસ્તામાં આવતાં આ બંને પુરૂષો મળી ગયા. અને તેમના સહવાસમાં રહી હું મારે નિવાહ કરું છું. તે વૃત્તાંત સાંભળી શકચંદ્ર નિર્ણય કર્યો કે, જગતમાં સાંદર્ય પણ સારું નથી. કારણકે, તે અંતે ક્ષીણ થયા વિના રહેતું નથી. પછી શેકચંદ્ર ત્રીજા પુરૂષની સામે જોયું, એટલે તે પુરુષ બે –ભદ્ર, હું વિલાસપુર નગરને રહેવાસી છું. આર્થિક (દ્રવ્યની) અને શારીરિક-બંને સંપત્તિઓથી હું પૂર્ણ હતો. મારે ગૃહવિભવ મટે હતે. જે વૈભવ હતું, તેવું મારામાં બળ હતું. આથી હું ભેગવિલાસ ભેળવવામાં તત્પર થયે હતે. વૈભવના બળથી હું ત્રણ સ્ત્રીઓ પર હતે. હમેશાં તેમની સાથે નવનવા વિષયો ભેગવતે હતે. એવી રીતે વિષયભોગ ભેગવતાં મને દશ વર્ષ થઈ ગયાં. દશ વર્ષે વીર્યધાતુને ક્ષય થવાથી મારામાં અનેક રેગે ઉત્પન્ન થયા. રેગને લઈને મારા શરીરમાં જરા પણ શક્તિ રહી નહીં. પછી મારા ઉદ્યોગને મટી હાની થવા લાગી, મારી અશક્તિને લીધે મારા માણસે મારી લક્ષ્મીને દુરૂપયોગ કરવા લાગ્યા. તેઓ અપ્રમાણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સારું શું છે ? તાથી મારી લકમીને ઉડાવવા લાગ્યા. આથી હું અ૫ સમયમાં વિભવહીન થઈ ગયે. તેમજ મારા શરીરને સ્વસ્થ કરવાને ઔષધોપચાર કરવામાં મારે દાણા દ્રવ્યનો વ્યય થઈ ગયો. છેવટે હું ઘણી જ નઠારી સ્થિ. તિમાં આવી પડે. મારા કુટુંબીઓને મારી તરફ અભાવ થઈ ગયો. મારો પુત્ર મોટી વયને હતે. તે વિદેશમાં કમાવાને ચાલ્યા ગયે છે. મારી સ્ત્રી મૃત્યુ પામી છે. અને બીજા મારા સગા સંબંધીઓ મારી . નબળી સ્થિતિને લઈને મારાથી દૂર થયા છે. પછી હું એકલે રહો મારા શરીરમાં રોગ વધતા જાય છે, એવું ધારી હું જન્મભૂમિને છેડી ચાલ્યા આવ્યો છું. માર્ગમાં આવતાં મને આ માણસ મળી ગયા હતા. તે પુરૂષનું વૃત્તાંત સાંભળી શોધચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જ. ગતુમાં ભેગ સારા છે, એમ કહેવું તે અનુચિત છે. જ્યાં ભેગ ત્યાં રોગ રહેલા છે. આ ત્રણે પુરૂષોના સમાગમથી મને ખાત્રી થઈ કે; જ્યાં જીત છે, ત્યાં હાર સાથે જ છે. જ્યાં સંદર્ય ત્યાં તેની ક્ષીણતા સાથે જ છે. અને જ્યાં ભ ગ ત્યાં રોગ પણ સાથે જ છે. તેથી જીત, સંદર્ય અને ભેગ-એ ત્રણે જગતુમાં સારા નથી. એમ સિદ્ધ થાય છે. એક વખતે ધકચંદ્ર પોતાના એક મિત્રને ત્યાં ગયો. ત્યાં તેને ના કુટુંબીઓ એકઠા થઈ રૂદન કરતા હતા. સર્વના નેત્રમાંથી અશ્રધારા ચાલતી હતી. આ દેખાવ જોઈ શકચંદ્ર વિચારમાં પડે. તેણે કુટુંબને નાયક કે જે પોતાને મિત્ર હતા. તેને પુછ્યું, ભાઈ, તમે બધા શામાટે રૂ છે ? તમારા કુટુંબ ઉપર શી આપત્તિ આવી છે? શોધચંદ્રના આવાં વચન સાંભળી તે ગૃહનાયક રૂદન કરતે બે, ભદ્ર, જેવો હું સુખી હતા, તે હું દુઃખી થઈ ગયો છું. મારે એકને એક પુત્ર મેડી ઉપરથી પડીને મૃત્યુ પામી ગયો છે. અમે હમ ણાજ તેને મશાનમાં પહોંચાડી દહન કરી અમે પાછા આવ્યા છીએ. ભાઈ શોધચંદ્ર, એવા વિનીત નમ્ર અને વિચક્ષણ એવા પુત્રને - ગ મારે થશે નહીં. એ ઉત્તમ પુત્ર હવે કયાંથી મળે? સુશીલ સ્વભાવ, પિતૃભક્તિ, કુટુંબ વાત્સલ્ય અને પરોપકારવૃત્તિ વગેરે ઉત્તમ ગુણ તેનામાં અપૂર્વ હતા. જે તે પુત્ર જીવતા રહ્યા હત, તે મારી પાછળ મારા કુટુંબને આધારરૂપ થાત. આ પ્રમાણે કહી તે ગૃહસ્થ પિકેને પિંકે રૂદન કરવા લાગે. શેધકચકે તેને સમજાવી શાંત કર્યો. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. શોધચંદ્ર પિતાને સ્થાને આવ્યો. આ દેખાવ ઉપર શેધકચકે વિચાર કર્યો કે “આ જગતમાં ઇષ્ટ પદાર્થને વેગ થાય, તે શ્રેષ્ઠ છે” એમ જે કહેવામાં આવે છે. તે ખોટું છે. ઈટને સંગ સારે છે. પણ તેની સાથે તેને વિગ પણ તૈયારજ છે. એક વખતે શોધચંદ્ર પિતાના નિત્ય પરિચયવાળા મિત્રને ઘેર ગયે. તેની સાથે શોધકચંદ્રની દઢ મૈત્રી થઈ હતી. ગુર્જરપુરમાં તેના જેવું એ કે મિત્ર તેનેન હરે, તે હમેશાં શેધચંદ્રને મળ્યા વિના રહે નહીં. જે દિવસે તેને ઘેર ન આવે, તે દિવસે તે મિત્ર શેધચંદ્રને ઘેર જ હતે. શોધચંદ્ર તે મિત્રને ઘેર ગયે. ત્યાં પિલે મિત્ર તેની સાથે બેભે નહિ. તેના મુખ ઉપર કંધના અંકુર ફુરી રહ્યા. અને તે મુખ મરડીને ઘરની અંદર ચાલ્યા ગયા. તે જોઈ ધકચંદ્ર ઘણાજ વિચારમાં પડે. અરે! આ શું બન્યું જે મિત્ર મને જોતાં જ પ્રસન્ન થનારે, આનંદથી મને બેલાવનારે, અને એક દિવસ પણ મને મળ્યા વગર રહેનારે નહીં, તે મિત્ર આવી રીતે ધાતુર થઈ ચાલ્યા જાય, અને મારી સાથે બોલે પણ નહિ, તેનું શું કારણ હશે? અમારી ગાઢ મૈત્રીમાં આ ભંગ કોણે કર્યો હશે? આ પ્રમાણે શોધચંદ્ર વિચાર કરતો હતો. ત્યાં એક સેવકે આવી કહ્યું, મારા શેઠ કહે છે કે, શોધકચંદ્ર તમે અહિંથી ચાલ્યા જા એ, હવે કદિ પણ આ ઘરે આવશે નહિ. શોધકચંદ્ર પુછયું, અરે સેવક, જા, તારા શેઠને કહે આમ કરવાનું શું કારણ? મેં તેને શે અપરાધ કર્યો છે? સેવકે કર, હું કાંઈ તે વાતને ખુલાસે કરી શકું તેમ નથી. તેમ તમારા મિત્ર તમારી સાથે બોલવાના નથી. માટે તમે બીજો વિચાર કર્યા વગર ચાલ્યા જાઓ, સેવકના આવાં વચન સાંભળી શેકચંદ્ર ખેદ કરતે ત્યાંથી ચાલ્યા ગયે. પછવાડેથી તેના જાણવામાં આવ્યું હતું કે, કોઈ જાતને વેહેમ આવવાથી તેને મિત્ર શોધક. 4 ઉપર ઘણેજ નારાજ થયે હતે. આ બનાવ ઉપરથી ધકચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જગતમાં પ્રીતિ કરવી, તે સારી નથી, જ્યાં પ્રીતિ થઈ, ત્યાં કોઈવાર અપ્રીતિ પણ ઉપજે છે. હું નિર્દોષ છતાં પણ તે મિત્રની છેવટે મારી ઉપર અપ્રીતિ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સારું શું છે ? એક વખતે ધકચંદ્ર પિતાના એક મિત્રને ત્યાં ગયો હતે. તે મિત્ર ઘણું જ ઉદાર હતા. તેની ઉદારતા તે શહેરમાં સર્વ સ્થળે પ્રખ્યાત થઈ હતી. તેના ઉદાર ગુણથી લોકો તેની ભારે પ્રશંસા કરતા હતા. શેધકચંદ્ર પણ તેની ઉદારતા ઉપર આક્રીન થઈ ગયો હતે. તેની ઉદારતા જોઈ શધચંદ્રને નિશ્ચય થયું હતું કે, આ જગતમાં ઉદારતાના જે કઈ ગુણ નથી. સર્વ ગુણ પુરૂષમાં ઉદાર પુરૂષ શ્રેષ્ઠ છે. તેથી જગતમાં ઉદાર ગુણ સર્વથી શ્રેષ્ઠ છે. આમ માની શેધકચંદ્ર તે ઉદાર ગૃહસ્થને મિત્ર થયો હતો. જો કે શેધકચંદ્ર પોતે નિઃસ્વાર્થી હતા. તેની ઉદારતને લાભ લેવાની તેની ઈચ્છા ન હતી, પરંતુ એ ઉત્તમ ગુણને લઈને તે ઉદાર પુરૂષ ઉપર તેની પ્રીતિ થઈ હતી. એક વખતે શેધક પિતાને ઘેર બધા મિત્રોને અને પરિચય વાળા ગૃહસ્થને બેલાવવાનો વિચાર કર્યો. બધા મિત્રને બોલાવી લેજન કરાવવા અને વિવિધ જાતની જ્ઞાન ગેછી કરી આનંદ કરોએ વિચાર કરી શેધકચંદ્ર પિતે તે મિત્રોને આમંત્રણ કરવા ગયો. ધનવાન, વિદ્વાન, કળાવાન અને સામાન્ય બધા મિત્રોએ તેનું આ મંત્રણ સ્વીકાર્યું. અને તેને ઘેર આવવાને એ હદયથી ખુશી બતાવી. પછી તે પેલા ઉદાર મિત્રને ઘેર આમંત્રણ આપવા ગયે, તેણે પ્રીતિથી તેને આમંત્રણ આપ્યું. જ્યારે શોધકચંદ્ર આમંત્રણ આપ્યું, એટલે તે ઉદાર મિત્ર બે -મિત્ર શેાધકચંદ્ર, તમે આમંત્રણ આપ્યું, તેને માટે હું તમારે ઉપકાર માનું છું. પણ તમારા સામાન્ય મંડળમાં મારાથી આવી શકાશે નહિ. કારણ કે, દરેક માણસે પોતાનું ગૌરવ રા. ખવું જોઈએ. તમે મારા મિત્ર છે, અને હું તમારે મિત્ર છું.પણતે વાત આપણે બંને જ જાણીએ છીએ, બીજા કોઈ જાણતા નથી. વળી તમે મારે ઘેર આવે છે, હું તમારે ઘેર આવતું નથી. આમાં પણ કેટલાક ભેદ રહેલો છે. કારણ કે, તમે મારે ઘેર આવે, તેમાં જે સારું દેખાય, તેવું હું તમારે ઘેર આવું, તેથી સારું દેખાય નહીં. કારણ કે, તમે એક સાધારણ વિદેશી માણસ કહેવાઓ, અને હું એક ઉદાર ગૃહસ્થ કહેવાઉં. તમારા કરતાં મારું ગારવ વધારે કહેવાય છે. આવા કેટલાક કારણથી હું તમારે ઘેર જમવા નહીં આવી શકું. હે મિત્ર, તેને માટે તમારા મનમાં એ હું લગાડશે નહિ. આ પણ વચ્ચે જે મૈત્રી છે, તે SH. K. Ć Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. કાંઈ બીજાને જાહેર કરવાની નથી. તે ઉદાર મિત્રે જ્યારે આ પ્રમાણે શોધચંદ્રને કહ્યું, ત્યારે તે ઘણેજ વિચારમાં પડે. આહા? આ વિશ્વમાં હું ઉદારતાને વખાણતે હતું, પણ તેની અંદર દેષ જોવામાં આવે છે. તેથી મને નિશ્ચય થાય છે કે, જ્યાં ઔદાર્ય વગેરે ગુણો હોય, ત્યાં અહંકાર વસે છે, તે થી આ જગતમાં ઔદાર્ય વિગેરે ગુણે પણ સવથી શ્રેષ્ઠ નથી. કારણ કે, તેવા ગુણોમાં અહંકારનો વાસ થાય છે. પછી શેકચંદ્રને ઘેર તે ઉદાર મિત્ર ગયે નહીં, અને ત્યારથી શોધચંદ્ર તેની ઉપર વિરક્ત થ ઈ ગયે. એક વખતે શેકચંદ્ર પિતાના કેઈ મિત્રને ઘેર જ હતે. ત્યાં રસ્તામાં એક પુરૂષ ઉતાવળે જતે જોવામાં આવ્યું. તે પુરૂષની અને શોધકચંદ્રની દષ્ટિ તિપિતાને ધ્યાનમાં હતી, તેથી તેઓ પ. રસ્પર સામે સામા અથડાયા. તેથી પિલા સામાં આવતા પુરૂષનું મસ્તક શોધચંદ્રના મસ્તક સાથે અફળાયું, તેથી તેને ઘણું જોરમાં વા મું. શોધકચંદ્રને પણ જરા ઈજા થઈ આવી. તે વખતે શોધકચંદ્ર પેલા પુરૂષને કહ્યું, ભાઈ ક્ષમા કરજો. મારું ધ્યાન નહોતું. તે ભલા માણસે કહ્યું, તેમાં તમારો અપરાધ નથી. હું પોતેજ અપરાધી છું. કારણકે, ભય ભરેલી રાજસેવા કરી હું મારી જીદગી વૃથા ગુમાવું છું, શોધચંદ્ર પુછયું, મિત્ર, તમે કેણ છે ? અને કેવી રીતે રાજસેવા કરે છે ? તે પુરૂષે કહ્યું, હું ક્ષત્રિય છું અને રાજાની હજુરમાં રહું છું. રાજાની મારી ઉપર ઘણી પ્રીતિ છે, પણ તેમની પ્રીતિ જાળવી રાખવાની મને ઘણી કાળજી રહ્યા કરે છે. જ્યારે હું ક્ષણવાર વિશ્રાંતિ લેવા ઘેર આવું, ત્યારે પણ મારા મનમાં રાજા ભય રહ્યા કરે છે. - એને રાજા નાખુશ થઈ જાયે-- એવી ભારે ચિંતામાંજ હું સદા રહ્યા કરું છું. ખાતાં, પીતાં, ચાલતાં, ઉભા રહેતાં અને સુતાં બધી વખતે મારા હૃદયમાં એ રાજસેવાની ચિંતા રહ્યા કરે છે. અને તેથી હું તને મને સામે આવતાં જોઈ શક્યા નહીં––માટે હું પિતેજ અપરા આ પ્રમાણે કહી તે પુરુષ ચાલ્યો ગયો. તે પછી શોધચંદ્ર નિ શ્ચય કર્યો કે, આ જગતમાં રાજસેવા પણ સારી નથી. તેની અંદર પણ દીનતા અને ચિંતા રહેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સારું શું છે? એક વખતે શોધચંદ્ર ફરતો ફરતો નગરની બાહેર આવેલા એક વનમાં આવ્યા, ત્યાં તેણે એક જ્ઞાની પુરૂષને ઘણે પુષ્ટ અને સુખી છે. તેને જોઈ. શેધકચંકે પૂછયું, આપ પૂર્ણ રીતે સુખી લાગે છે. પણ આપને વાસ તે આ વનમાં છે. આવા નિર્જન અને ભયંકર વનમાં આપ શી રીતે સુખી રહો છો ? અહિં આપને પિષ્ટિક પદાર્થો ક્યાંથી મળે છે? તેમજ સુવાની ઉત્તમ શય્યા અને સારાં વએ આ સ્થળે તમને કયાંથી મળતાં હશે? આપની પાસે કેઈ ઉંચી જાતની સામગ્રી નથી, તે છતાં તમારું શરીર સર્વ રીતે સુખી હોય, તેવું દેખાય છે, તેનું શું કારણ છે? તે જ્ઞાની પુરૂષે ઉત્તર આપેહે ભદ્ર, મારી પાસે સુખનાં બીજા સાધને કાંઈ નથી, પણ સુખનું સાધન એક મોટામાં મોટું છે. તેવું સાધન શું છે? શોધક કે પૂછ્યું, જ્ઞાનીએ કહ્યું, ઉદાસીનતાસમતા રાખવી, એજ મેટામાં મેટું સુખનું સાધન છે. અને તે સાધનથી હું આ વનમાં પણ સુખી રહું છું. કદિ કોઈ મનુષ્યવા પદાર્થ સારે આવે, અથવા નઠારે આવે, તાપણ સમભાવ રાખે. સારાથી ખુશી થવું નહીં, અને નઠારાથી નારાજ થવું નહીં. એવી ઉદાસીનતાસામ્યભાવ રાખવાથી સર્વદા સુખી રહેવાય છે. જે મનુષ્ય સમતારસને સ્વાદ લીધે હશે. તે મનુષ્યને પછી બીજા કોઈ પણ પદાર્થ ઉપરપ્રીતિ થશે નહીં. એક સમતા-સમદષ્ટિ રાખવાના મહાગુણથી રાગ તથા દ્વેષ જીતી શકાય છે. અને જ્યારે રાગ દ્વેષ જીતવામાં આવે છે, ત્યારે મનવૃત્તિ શાંતરસને સ્વાદ લેવાને તત્પર બને છે, તેથી હે ભદ્ર મારા પર્વના પુષ્પગે મને એ સુખનું સર્વોત્તમ સાધન પ્રાપ્ત થયેલું છે. અને તે સાધનના પ્રભાવથી હું સર્વ રીતે સુખી થયે છું. અને થાઉં છું. ગુરૂ કહે છે – શિષ્ય, આ પ્રમાણે એ જ્ઞાનીના વચન સાંભળી તે શોધચંદ્રઘણેજ પ્રસન્ન થઈ ગયું અને તેણે નિશ્ચય કર્યો કે, આ જગતમાં ઉદાસીનતા–સમભાવ રાખ, એજ ઉત્તમ છે. તે શિવાય બીજી બધી વસ્તુઓ સારી નથી. સમભાવમાં સર્વ પ્રકારનું સુખ રહેલું છે. પછી તે એ નિશ્ચય કરી પિતાના ગુર્જરપુરના મિત્રોને એકઠા કરી તેમની આગળ તે વિષેનું ભાષણ કરી, પિતાના વતનમાં પાછા આવ્યું હતું. અને ત્યાં રહી તે વૃત્તિ રાખી પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન શશિકાન્ત. જીદગીમાં સુખી થયે હતો. હે શિવે, માટે આ જગતમાં ઉત્તમ સુખની ઈચ્છા રાખનારા પુરૂષે એ હમેશાં ઉદાસીનતા-સમાનબુદ્ધિ ધારણ કરવી. જ્ઞાની પુરૂષની જેમ ગૃહસ્થ સંસારી જીવ પણ જે સમતાથી વર્ત, તે તે હંમેશાં સુખી રહે છે. તેને માટે એક જૈન કવિએ નીચેની કવિતા ગાઈ બતાવી છે, તે તમે સદા સ્મરણમાં રાખજો "हांसी मे विषाद वसे विद्यामे विवाद वसे, काया में मरन गुरुवर्त्तनमे हीनता; शुचिमे गिनान बसे प्रापतीमें हानि बसे, जै मे हारि सुंदर दशामें छवी छिनता; रोग वसे नोगमें संयोगमें वियोग वसे, गुनमें गरव वसे सेवामांहि दीनता; और गर्वरोति जेत। गर्जित असाता सेतो, સાતાજી સી હૈ ઐસી નાસીનતા.”I ? // ગુરૂના મુખથી આ પ્રમાણે કવિતા સાંભળી ગૃહી અને યતિ બંને શિષ્ય ઘણાજ પ્રસન્ન થયા, અને તેમણે પિતાના ઉપકારી ગુરૂને ઘણોજ આભાર માન્ય. કd: i - - - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ છેnity છે ? એનેમિયો ત્રદશ બિંદુ-મહરાજનું પરાક્રમ. | – હે મહાનુભાવ, આપ અમારી ઉપર મેટો ઉપકાર કરે છે, તેને માટે અમે આપને આભાર - માનીએ છીએ. સમભાવ ઉપર આપે જે દષ્ટાંત આ મું, તે ઉપરથી અમને ઘણો જ બોધ થયે છે. હવે તેવીજ રીતે બીજું કઈ ઉત્તમ દષ્ટાંત આપી અમારા માહિત હૃદયને જાગ્રત કરે. ગુરૂ – શિવે, તમારા હૃદયમાં જે શંકા હોય, તે જણાવે.એ. ટિલે હું તે તમને દષ્ટાંત પૂર્વક સમજાવીશ. - યતિશિષ્ય હે ભગવન, આ સંસારમાં જ્ઞાની પુરૂષના પ્રસ ગમાં આવેલો પુરૂષ કઈવાર ભ્રષ્ટ થાય કે નહીં? તે મારે જાણવું છે. મેં ઘણી વાર સાંભળ્યું છે કે, જ્ઞાનીના સંગમાં આવેલે પુરૂષ પણ કોઈ વાર ભ્રષ્ટ થઈ સંસારના મહા દુઃખને જોક્તા થઈ પડે છે. આ વાત કેવી રીતે બને? એ મને અસંભવિત લાગે છે, જ્યારે જ્ઞાનીને સંગ થાય. અને પછી સંસારમાં રખડવું પડે, તે જ્ઞાનીના સંગનું ફળ શું? તે વિષે મને શંકા રહ્યા કરે છે, તે આપ કૃપા કરી કોઈ દૃષ્ટાંત આપી સમજાવે. ગુરુશિષ્ય, તમે જે પ્રશ્ન કર્યો, તે ઘણોજ ઉત્તમ છે. તે વિષે હું એક દષ્ટાંત કહું, તે તમે સાવધાન થઈને સાંભળો– મગધ દેશમાં તુર્યપુર નામે એક નગર હતું. તે નગર ઘણું રમણીય હતું. તેની ચારે તરફ ગગન સુધી ઉંચે એક માટે વિશાળ કેલે હતે. કિલ્લાની ચારે તરફશત્રુઓથી ઉલંઘન ન કરી શકાય તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. એક ઉંડી ખાઈ હતી. નગરને પૂર્વ અને પશ્ચિમ તરફ બે દરવાજા હતા. તેની અંદર શ્રેણીબંધ સુંદર મંદિરે આવેલાં હતાં. તે મંદિરે ની શોભાથી તે નગર ઘણું રમણીય લાગતું હતું. તે નગરમાં મેહનસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને મેહવતી નામે રાણી હતી. તે રાણુ ઉપર રાજા મેહનસિંહની ઘણીજ પ્રીતિ હતી. તે રાજાને મિથ્થારામ નામે એક બ્રાહ્મણ મંત્રી હતું, તે ચતુર મંત્રી પિતાના ચાતુર્ય ગુણથી રાજા મેહનસિંહની પ્રીતિનું પાત્ર બન્યા હતા. એક વખતે રાજા મેહનસિંહ પિતાના માનિતા મંત્રી મિથ્યારામને તથા બીજા કેટલાક પરિવારને સાથે લઈ વનમાં કડાકા રવાને નીકળે. તે વન હિંસક પ્રાણીઓથી ઘણું ગહન દેખાતું હતું. તે વનમાં મધ્યાન્હ ફરતા તૃષાતુર પ્રાણીઓને મૃગતૃષ્ણના દેખાવથી ઘણું આકુળ વ્યાકુળ કરી દેતું હતું. સૂર્યાસ્ત થયા પછી મેહકારી રૂપને દશવતી ડાકિનીએ અને પીશાચણીઓ તે વનમાં ફર્યા કરતી હતી. કેઈવાર રાત્રે અંગારા જેવા કડાઓ તેમાં ઉડયા કરતા હતા. રાજા મેહનસિહ પિતાના મંત્રી સાથે તે વનમાં ફરવા નીક. વનની કુદરતી શેભાનું અવલોકન કરતે, અને છાયાદાર વૃક્ષ નીચે વિશ્રામ લેતે, તે રાજા વનના રમણીય પ્રદેશમાં ફરતે હતે. વનમાં ફરતે ફરતે તે રાજા આગળ ચાલ્યું, ત્યાં અતિપાતા નામે એક સુંદર નદી તેના જોવામાં આવી. તે નદીના તીર ઉપર એક વૃક્ષ જોવામાં આવ્યું. તે વૃક્ષ વિશ્રાંતિ કરવાને ગ્ય જાણી તેની નીચે રાજા પરિવાર સાથે વિશ્રાંતિ લેવા બેઠે. તે વૃક્ષ ઉપર એક લુંટારે સંતાઈને બેઠે હતું. રાજા મોહનસિંહને પરિવાર સાથે ત્યાં આવેલા જોઈ, તે વિચારમાં પડે. અને તે તેજ ઠેકાણે છૂપી રીતે બેસી રહ્યો. આ વખતે કેટલાએક સજજનેને માટે સાથ યાત્રા કરવા તે માર્ગે પ્રસાર થતું હતું. તે પેલા વૃક્ષ ઉપર બેઠેલા લુંટારાને જોવામાં આવ્યું. તેવામાં એવું બન્યું કે, તે સાથે માંહેલા એક માણસે વૃક્ષ ઉપર બેઠેલા તે લુંટારાની તરફ દૃષ્ટિ કરી. તે જૈતુકથી ઘણીવાર તેની તરફ જોઈ રહ્યા, ત્યાં પેલે સજજનનો સાથ આગળ ચાલ્યા ગયા, અને તે માણસ તેનાથી વિખુટા પડી ગયે. આ સમયને લાગ જોઈ તે લુંટારે વૃક્ષ ઉપરથી ઉતરી રાજાને નમી પડ્યું. અને તેણે રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ માહરાજનું પરાક્રમ. ૯૧ વિન ંતિ કરી કે, મહારાજ, હું એક મુસાફર છુ; લુંટારાના ભયથી અહિં વૃક્ષ ઉપર સ‘તાઇ રહ્યા હતા. આપના આવવાથી મારે। ભય જતા રહ્યા છે. હવે મે' લુ'ટારા જેવા કોઇ પુરૂષને આ વૃક્ષ ઉપરથી જોયા છે, તેથી આપ કૃપા કરી તેને પકડી લ્યા. રાજા મહનસિંહેતેની વાત સત્ય માની. પછી પેલા સજ્જનના સાથથીવિખુટા પડેલા માણુસને પકડવાને એક સુભટ મેકલ્યે. તેણે આવી તે પુરૂષને લુટીલીધા. અને પછી બાંધી એક મજબૂત બેડીમાં નાખ્યા અને તેની ઉપર બે લાહના પાટા જડયા. પછી તેને લઈ રાજા પેાતાના સ્થાનમાં આવ્યેા. ત્યાં તેને સીપાઈઓની પલટનને સોંપી દીધેા. તે પલટને તેને મેટા ગુનેગાર જાણી મેટા કારાગૃહમાં રાખ્યા. ત્યાં તેને પ‘ચક્ટીએ-હુલકા ખોરાક આપવા માંડયેા–જેથી કષ્ટ પામી તે કેન્રી વિચારવા લાગ્યા કે, “અહા મે` કેવી ભૂલ કરી કે પેલા સજ્જનેાના સાથમાંથી હુ· વિખુટા પડયા. જો હું તેના સાથથી વિખુટા પડયા ન હાત,તે હુ આ અન્યાયી રાજાની નજરે આવતે નહીં.’” આ પ્રમાણે ચિંતવતા તે કેદી કારાગૃહમાં રહી ઘણાં કટા પામ્યા હતા. રાજા મેહનસિંહ હમેશાં તેની તપાસ રાખતા, અને તેને દુઃખ આપવાને તત્પર રહેતે હતેા. એક વખતે કારાગૃહમાં મુંઝાએલા તે કેદી લાગ જોઇને ત્યાંથી છટકી ગયા, અને તે કઈ બીજા ચરિતસિંહ નામના રાજાના રા જ્યમાં પેશી ગયા. ત્યાં તેને દૈવયેાગે કેાઈ એ પુરૂષના સમાગમ થયે. તેઉપકારી પુરૂષાએ તેને તે રાજ્યના સ્વામી ચરિસિ ંહની મુલાકાત કરાવી. તેણે ચિરતિસ’હુની આગળ પેાતાના બધા વૃત્તાંત કહી સંભ ળાવ્યેા. તે ઉપરથી મેહનસિંહુ રાજાની અનીતિ તેના જાણવામાં આ વી,એટલે તેણે તે પુરૂષને તથા બંને પુરૂષને સૈન્યની સામગ્રી આપી મેહનસિંહ રાજાની ઉપર ચડાઇ કરાવી. જેમાં આખરે મેહનસિં પેાતાના પરિવાર સાથે પરાભવ પામ્યા હતા. ગુરૂહે શિષ્ય, આ દૃષ્ટાંત ઊપરથી શું સમજવાનું છે, ? તે તુ ધ્યાન દઈને સાંભળજે. જે વિશાળ દેશ કહ્યા, તે આ ચાદ રજ્જુ પ્રમાણુ લાક સમજવા-તેમાં જે ત પર કહ્યુ,તે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિ સમજવી. તે નગરના જે કિલ્લે છે, તે અવિવેક સમજવા. કારણકે, જ્યાંસુધી અવિવેકનુ રક્ષણ હાય, ત્યાંસુધી ચાર ગતિ રહેલી છે. તે નગરની આગળ જે ખાઇ કહેલી છે, તે ભવસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત, આ સંસારની સ્થિતિ સમજવી. તુર્યપુર–નગરમાં જે મેટા મંદીરેની શ્રેણું છે, તે ચોરાશી લાખ યોનિ સમજવી. તે નગરને પૂર્વ અને પશ્ચિમ બેદરવાજા કહ્યા, તે નરક અને નિગદ સમજવાં, કારણકે, તેનાથી ચતુર્ગતિમાં જવાય છે. તે નગરના રાજા મેહનસિંહ તે મેડ સમજે. મેહનું રાજ્ય ચારે ગતિમાં ચાલે છે. તેને જે મેહવતી રાણી હતી, તે મહામૂઢતા સમજવી. મેહની સાથે મહામૂઢતને સંબંધ હોય છે. રાજા મેહનસિંહને જેમિથ્યારામનામે મંત્રી કહ્યું, તે મિથ્યાદર્શન સમજવું. મેહને મિથ્યાદર્શન પ્રિય હોવાથી તે તેને માનિતે મંત્રી કહ્યું હતું. રાજા મેહનસિંહ પિતાના મંત્રી તથા પરિવારની સાથે વનકીડા કરવાને નીકળ્યું હતું. તે મેહ મિથ્યાદર્શન, ક્રોધ, વગેરે કષાય તથા અજ્ઞાન વગેરે સુભટને પરિવાર લઈ ભવસ્થિતિરૂપ વનમાં ફરવા નીકળે છે–-એમ સમજવું.તે ભવાટવીનું વર્ણન આપતાં જે જે કહેલું છે, તે સંસારની સ્થિતિ દર્શાવે છે. તેની અંદર મૃગતૃષ્ણ--ઝાંઝવાના પાણીનું જે વર્ણન છે, તે તૃષ્ણવાળા પ્રાણીઓની સ્થિતિ દર્શાવે છે. જે ડાકિની અને પિશાચણીએ કહેલી છે, તે વિષથથી ભરેલી સ્ત્રીઓ સમજવી, જેઓ પુરૂષને મેહિત કરી તેમના વીર્ય તથા રૂધિરને ચુસનારી છે. જે અંગારા જેવા ચળકતા કીડાઓ કહ્યા, તે સુવર્ણ, પદ્મરાગ તથા વિવિધ જાતના હીરાના આભૂષણે કહેલા છે. જે પ્રેક્ષકોના મનને આકર્ષે છે. વનમાં ફરતા મેહ રાજાએ જે અતિપાતા નામે નદી જોઇ હતી, તે હિંસા સમજવી. તેના તીર ઉપર જે વૃક્ષ હતું. તે પાપ સમજવું. કારણ, જ્યાં હિંસાનું વહન થાય, ત્યાં પાપ રહેલું છે. મેહનસિહ તે વૃક્ષ નીચે પરિવાર સાથે બેઠે, તે સર્વ રીતે સંભવે છે, કારણ કે, મેહ કષાયના પરિવાર સાથે પાપને આશ્રય કરે છે, જે લુંટારે તે પાપ–વૃક્ષ ઉપર છૂપાઈ ને રહ્યું હતું, તે કુવિકલ્પ સમજે. કારણકે, કુવિકલ૫–નઠારા સંકલ્પ પાપમાં રહેલા હોય છે. તે કુવિકલ્પ પાપવૃક્ષ ઉપર રહી કોઈપણ સંસારી જીવને ફસાવા રહેલે હતે. જે કેટલાક સજજનોને સાથ ત્યાંથી પ્રસાર થતે, તે જ્ઞાનીને સાથ સમજે. કુવિકલ્પરૂપી લુંટારે તે સાથને જે. પણ તેમાં તે ફાવી શક્યો નહીં. કારણકે, જ્યાં સુધી જ્ઞાનીને સંગ હોય, ત્યાં સુધી કુવિકલ્પ થતું નથી. તેવામાં જે કોઈ પુરૂષ તે વૃક્ષ ઉપર રહેલા કુવિકલ્પને કૌતુથી જોઈ રહેતાં, તે સાથથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ માહરાજનું પરાક્રમ. હ૩ જુદા પડયે . તે સ’સારીજીવ કે વૈકલ્પના પ્રસ'ગથી જ્ઞાનીના સ`ગમાંથી છૂટા પડયેા. એટલે તે લાગ જોઇ પેલા વિકલ્પ રૂપી લુંટારા તેને સાવાને માહુરાજને મળ્યા, અને તે સ’સારી જીવને લુટારા ઠરાવી તેને પકડાવવાની યાજના કરી. કુવિક્લ્પ કરવાથી માહુ થાય છે-અને તે મેાડુ સ‘સારી જીવને પકડે છે. જે મે હનસિંહે તે જીવને પકડવાને જે સુભટ મેાકલ્યા, તે અજ્ઞાન નામે સુભટ સમજવે, અને તેથી જી ૧ અજ્ઞાનના પ્રસ`ગમાં આવે છે. તે અજ્ઞાન રૂપી સુભટ જીવને લુંટી લે છે—એટલે જીવ અજ્ઞાનથી મૂઢ મનો જાય છે. મેાડુરાજાની પ્રેરણાથી અજ્ઞાન રૂપી સુભટ સંસારી જીવને એડીમાં નાખે છે, જે એડી કહી,તે આશા સમજવી. અનેતેની ઉપર જે બે લેહના પાટા જથ્થા, તે રાગદ્વેષ સમજવા. એટલે અજ્ઞાનને વશ થયેલા જીવ આશા ની સાથે રાગ દ્વેષથી જોડાય છે. પછી મેાહરાજ પેાતાના સ્થાનમાં આવી તેને સીપાઇએની પલટનને સોંપી દીધા હતા. તે સીપાઇની પલટન તે ભવિતવ્યતા સમજવી. આશા, તથા રાગ દ્વેષમાં બંધાયેલે જીવ ભવિતવ્યતાને આધીન થાય છે. તે કેન્રી થયેલા જીવને જે પ'ચકૂટી-હલકા ખારાક આપવામાં અ વતા, તે પાંચ વિષયના યાગ સમજવેા. વિષયાના ભાગથી રોગ વગેરે અનેક કષ્ટા તેને સહન કરવાં પડે છે. પછી ભવિતવ્યતાને ચેાગેતે કષ્ટ પામતા જીવને શુભ પરિણામ થવાથી તે સારા વિચાર કરે છે, તેથીતે ત્યાંથી છુટવાના ઉપાય કરે છે. છેવટે ચિરતિસ`હુ રાજાના રાજ્યમાં જાય છે, એટલે તેનામાં ચારિત્ર લેવાના પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાં તેને જે બે પુરૂષ મળે છે, તે જ્ઞાન તથા વૈરાગ્ય સમજવા. તે અને પુરૂષ તેને ચિરતિસ રાજાની મુલાકાત કરાવે છે. એટલે જ્ઞાન તથા વૈરાગ્યથી તેને ચારિત્ર પ્રાપ્ત થાય છે. પછી ચરિતસિંહે સૈન્યની સામગ્રી આપી. માનસિ’હુ રાજા ઉપર ચડાઈ કરાવી, આખરે તેને હરાવે છે. તે ઉપરથી એમ સમજવાનું છે કે, ચારિત્રથી સર્વ પ્રકારના મૂલાત્તર ગુણુરૂપ સામગ્રી પ્રાપ્ત થાય છે. અને તેથી કરીને મેાહના વિજય થાય છે. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તારા પ્રશ્નના ખુલાશે આવી જાય છે. જ્ઞાનીના સ`ગ કરનાર પુરૂષ પણ જો કુવિકલ્પ કરી જ્ઞાનીથી જુદા પડે છે. તે તે પાછે ભ્રષ્ટ થઇ જાય છે; તેથી હમેશાં જ્ઞાનીના સ‘ગ રાખવા. અને મનમાં કુવિકલ્પ કરવા નહીં. જો કુવિકલ્પ કરવામાં Sh. K-૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન શશિકાન્ત. આવે, તે તેથી પેલા મુસાફરની જેમ મેહરાજા સપડાવી કારાગૃહમાં પૂરી દે છે. અને તેથી અનેક જાતનાં કષ્ટ ભોગવવા પડે છે. જ્યારે તેને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય, ત્યારે તે મેહરાજાને પરાભવ કરી શકે છે. શિષ્ય—હે મહારાજ, આપે આપેલા દષ્ટાંત ઉપરથી હવે મારા સમજવામાં બરાબર આવી ગયું છે. જ્યાં સુધી કુવિકલ્પ થાય - હીં, ત્યાંસુધી જ્ઞાનીના સંગમાં રહેલે માણસ ભ્રષ્ટ થતું નથી, પણ જ્યારે કુવિકલ્પથી જ્ઞાનીને સંગ દૂર થઈ જાય, તે તે પાછો ભ્રષ્ટ થઈ જાય છે. આ વાત મારા હૃદયમાં યથાર્થ રીતે સમજવામાં આવી છે. ગુરૂ–હે શિષ્યા, તમે બંને આ દષ્ટાંતનું સર્વથા મનન કરજે, અને તે ઉપરથી હૃદયમાં સારી ભાવના ભાવ્યાકર, જેથી તમાર શુભ પરિણામ વૃદ્ધિ પામશે, અને દુષ્ટ એવા મહરાજના ઝપાટામાં તમે આવશે નહીં. શિષ્ય–વે ઉપકારી ગુરૂ, આપ અમારી ઉપર સર્વથા કૃપા રાખે છે. અને અમારૂં શુભ કરવાને સદા તત્પર રહે છે, તેથી અમે મે આપના માવજીવ આભારી છીએ. આપના જેવા નિષ્કારણ શુભે. છુક પુરૂષે આ જગતમાં થોડા હશે. ચતુર્દશ બિંદ–મદત્યાગ " मदेन कर्मणां बंधो मदेन नरकस्थितिः" साहित्य. ભાવાર્થ–મદથી કર્મ બંધ થાય છે, અને નરકની સ્થિતિ થાય છે. S શિષ્ય-- હે ભગવની મદએ શી વસ્તુ છે? તે થવાનું કાપછી રણ શું છે? અને મદને સંબંધ તેની સાથે છે?તે અછે જ. મને સમજાવશે. તેમજ એ મદ કેવા મનુષ્યને થતું હશે? અને મદ એ નઠારી વસ્તુ છે, એવું જાણતાં છતાં પણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ મદ ત્યાગ. શા માટે મદ કરે છે ? શિષ્યના આવાં વચન સાંભળી ગુરૂ મહારાજ એલ્યા——હે દેવાનુપ્રિય, તારા પ્રશ્ન સાંભળી મને સતાષ થયા છે. આ જગમાં માશુસને નઠારી સ્થિતિએ લાવનાર મદ છે. મદના પ્રભાવથી ઘણા મનુખ્યા દુર્ગતિના પાત્ર ખનેલા છે. અને મને છે. મદ એ શી વસ્તુ છે. તેના ઉત્તરમાં કહેવાનું કે મર્દના અર્થ અહુ’કાર થાય છે. અને તે આઢ કારણેાને લઈને ઉત્પન્ન થાય છે. જાતિથી, લાભથી, કુલથી, રૂપથી, તપથી, બળથી, વિદ્યાથી અને અધિકારથી–એમ આઠ પ્રકારના કારણેાથી મદની ઉત્પત્તિ થાય છે. મને એ મદને સબંધ હૃદયની સાથે છે. જયારે માણુસના હૃદયમાં “ હુ કાણુ છું, અને કેવો છું.’’ એવા વિચાર થાય છે, ત્યારે તેમાંથી મદની ભાવના ઉત્પન્ન થાય છે. શુદ્ધ અને નિર્મ ળ હૃદયમાં મઢને અવકાશ મળતા નથી, મલિન અને ક્ષેાભ પામેલા મનમાં મને સત્વર પ્રવેશ થાય છે. તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળજો ** ઉપ મથુરાપુરીમાં ગાવિંદસિંહ નામે એક રાજા હતા. તે રાજાને સુમતિ નામે એક મંત્રી હતા, તે ઘણા ચતુર અને કારભાર કરવામાં પ્રવીણ હતા. તેની પ્રવીણતા જોઇ રાજા ગોવિદસિંહ તેની ઉપર ઘણાજ પ્રસન્ન રહેતા હતો, અને તેને ઘણુંજ માન આપતા હતા. આ રાજા અને મંત્રી બંને મળી રાજય ચલાવતા હતા, મંત્રી સુમતિ રાજાને અનુસરીને ચાલતા, અને રાજા મત્રીને અનુસરીને ચાલતા હતા. એક વખતે રાજા ગોવિંદસિંહના હુજૂરમાં એક માણુસ નાર રહેવાને આવ્યા, રાજાએ તેને માટે પેાતાના મ`ત્રી સુમતિને પુછ્યુ', મંત્રિરાજ, આ કોઇ સેવક મારી હજૂરમાં રહેવા આવ્યે છે. તેને રાખવાની મારી ઇચ્છા છે, તેા તમારી શી સલાહ છે. સુમતિએ કહ્યું, મહારાજા, તેનામાં શું ગુણુ છે, રાજાએ કહ્યું, તે માણસ ઉંચી જાતને છે. તેથી તેને નાકર રાખવાની મારી ઈચ્છા છે. મ`ત્રીએ રાજાને કહ્યું, માત્ર જાત જોઇને નેાકરી આપવી, તે મને ચેાગ્ય લાગતું નથી. પછી તમારી ઈચ્છા. રાજાએ તે વિષે વિચાર કર્યાં કે, મંત્રી ઇર્ષ્યાને લઇને આવી સલાહ આપે છે, તે સલાહ આપણે માન્ય કરવી નહિ, આવું વિચારી રાજાએ તે માણસને પોતાની હજૂરમાં રાખ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ હ૬ જૈન શશિકાન્ત. એક વખતે રાજા ગેવિંદસિંહ વનમાં ફરવા ગયું હતું, ત્યાં એક માણસ રાજાની પાસે ઉભે રહે, તેણે રાજાને વિનયથી પ્રણામ કરી કહ્યું, રાજે, હું આપની પાસે સેવા કરવા ઈચ્છું છું. રાજાએ પુછયું, તારામાં શા ગુણ છે? તે પુરૂષે કહ્યું, હે મહારાજા, હું સારા શુકનને ગણાઉં છું. હું જેની પાસે રહે, તે માણસને ઘણું પ્રકારના લાભ થાય છે. તેના વચન સાંભળી રાજા લેભાયે. અને તેને સાથે લઇ નગરમાં આવ્યું. રાજાએ પિતાના મંત્રી સુમતિને બેલાવીને પુછયું, મંત્રી, આજે વનમાં ફરવા જતાં આ નવે માણસ મળી ગયા છે. તે માણસ સારા શુકનને હેવાથી જ્યાં તે જાય ત્યાં લાભ થાય છે. મંત્રી બે –રાજા, કેવળ લાભ ઉપર વિચાર કરવાનું નથી. તેની સાથે બીજા ગુણોની જરૂર છે. મંત્રીની આ સલાહ રાજાને પસંદ પડી નહીં. તેણે પોતાની સ્વતંત્રતાથી તે માણસને પિતાની પાસે રાખે એક વખતે રાજા અશ્વ ઉપર બેસી ઉદ્યાનમાં કીડા કરવાને ગયે. મંત્રી સુમતિ તેની સાથે હતે. કીડા કર્યા પછી રાજા પાછો વળે, તે વખતે કઈ અકસ્માત પૃથ્વીને અવાજ સાંભળી રાજાને ઘેાડે ચમક, અને તેથી તે તોફાન કરવા લાગ્યો, આ વખતે કઈ બે મુસાફરે ત્યાંથી પ્રસાર થતા હતા, તેમણે આવી રાજાના ઘડાને પકડી રાખે, ડી વારે ઘડે શાંત થયે. રાજાએ તે બંને પુરૂષને પુછ્યું, તમે કેણ છે? તેમાંથી એક જણ બે-હું કુલીનસિંહ છું, સૂર્યવંશને ઉંચી જાતને રજપૂત છું. બીજાએ કહ્યું, મારું નામ રૂપરામ છે. હું ગંધર્વકુળને પુરૂષ છું, પછી રાજાએ તેમને માનથી સાથે લીધા. રાજગૃહમાં આવ્યા પછી સુમતિ મંત્રીને પુછ્યું, મંત્રી, આ બે પુરૂષને મારે સેવક તરીકે રાખવા છે. તમારે શે અભિપ્રાય છે? મંત્રીએ કહ્યું, મહારાજા, જે કુલીનસિંહ છે, તેને આપણું સૈન્યમાં રાખે, અને જે રૂપરામ છે. તેને સારૂ ઈનામ આપી રજા આપે. રાજાએ મંત્રીની સલાહ માન્ય કરી નહીં. બંનેને પોતાની હજારમાં રાખ્યા. આથી મંત્રીના મનમાં ખેદ થયો. એક વખતે રાજા વસત્સવ કરવાને ઉદ્યાનમાં ગયો હતે. વસં. તના પ્રભાવથી નવપલ્લવિત થયેલ વૃક્ષેની શોભા જોઈ મનમાં આનંદ પામતે હતે. તેવામાં એક પુરૂષ તપસ્યા કરતે તેના કરવામાં આવ્યા, તે પુરૂષ કે વૃક્ષ નીચે બેસી તપસ્યા કરતું હતું. રાજાએ તેની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ મદ ત્યાગ. c૭ જઈને પુછ્યું, તમે કેણ છે? તે પુરૂષે કહ્યું, હું ગૃહસ્થ તપસ્વી છું કેઈ કામને પૂર્ણ કરવાને વનફળથી નિવાહ કરી તપસ્યા આચરું છું. રાજાએ પુછયું, તારાથી શું લાભ થાય? તપસ્વીએ ઉત્તર આપે. જે. ની પાસે હું રહું, તેની મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરથી રાજાએ તેને પિતાની પાસે રાખે. પછી તેણે મંત્રીને પુછયું, હે સચિવ, આ તપસ્વી મનવાંછા પૂરી કરે તેવું છે. તેથી હું તેને મારી હજૂરમાં રાખું છું. મંત્રીએ કહ્યું, તેવા કામી તપસ્વીને પાસે રાખ તે ગ્ય નથી. આ સલાહ રાજાએ માન્ય કરી નહિ, અને તેને પોતાની પાસે રાખે. એક વખતે રાજા પિહેલવાનના અખેડામાં જઈ ચડે. ત્યાં માલેએ મલ્લકુસ્તી કરવા માંડી. તેવામાં એક બળવાન મલે બીજા બધા મલેને હટાવી દીધા. તે જોઈ રાજા તેના ઉપર પ્રસન્ન થઈ ગચે. અને મંત્રીની નાખુશી છતાં રાજાએ તેને પોતાની હજૂરમાં રાખે. એક વખત કોઈ વિદેશી બે પુરૂષે રાજા ગેવિંદસિંહને મળવા આવ્યા, દ્વારપાળે તેમના ખબર આપ્યા, એટલે રાજાએ તેમને પિતાની પાસે બેલાવ્યા, અને પુછ્યું કે, તમે કેણ છે? તેઓમાંથી એક જણ બે –મહારાજ, હું એક મોટો વિદ્વાન છું, મેં ઘણું વિદ્વાનેને સભા માં હરાવી દીધા છે, અને અનેક પ્રશસ્તિ પત્ર (સટીફિગીટ્સ) મેળવ્યાં છે, બીજાએ કહ્યું, હું એક સત્તા કળાને જાણનારે પુરૂષ છું, લેકે ઉપર સત્તા કેમ ચલાવવી? એ કળા હું જાણું છું. મને જોતાં જ લોકો મારે તાબે થઈ જાય, એવી અદૂભુત કળા મારામાં રહેલી છે. તે બંને વિદેશી પુરૂના જુદા જુદા ગુણ જોઈ રાજાએ તેમને પિતાની પાસે રાખ્યા. અને તે વખતે તે પિતાના મંત્રી સુમતિની સલાહ પણ લીધી નહીં. હવે રાજા ગોવિંદસિંહની હજૂરમાં જુદા જુદા આઠ માણસે નીમાયા. વિવિધ પ્રકૃતિના તે માણસેએ રાજાને જુદે જુદે રસ્તે દોરગવા માંડે, અને તેથી તેમાં રાજા તરફથી જુલમ થવા લાગ્યો, આ ખબર જાણું મંત્રી સુમતિ પિતાની છેવટની ફરજ બજાવાને રાજાની પાસે આવ્યું, અને તેણે વિનયથી રાજાને જણાવ્યું, મહારાજા, હું આપને પૂર્ણ હિતેચ્છું ; તેથી આપને કહેવા આવ્યો છું, આપે મારી અવગણના કરી જે આ આઠ નવા માણસને હજૂરમાં રાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન શશિકાન્ત. છે, તે ઘણું અનુચિત કર્યું છે. એ લોકેલી દેરવાઈને આપ કાયાકાઈને વિચાર કરી શક્તા નથી. અને તેથી લોકોમાં આપની નિંદા થાય છે, માટે આપ એ આઠે જણાને સંગ છેડી દે. નહીંતે ઘણું જ નઠારું પરિણામ આવશે. મંત્રીના આ વચને રાજાને રૂચિકર લાગ્યાં નહીં. તેણે કહ્યું, મંત્રી, તમે ગમે તેટલું કહેશે, તે પણ એ લોકોને હું છોડવાને નથી. તેને એ મને ઘણેજ આનંદ આપે છે. રાજાના આ વચન સાંભળી સુજ્ઞમત્રી સુમતિ પિતાને અધિકાર છેડી ચાલી નીકળ્યા. પછી રાજા ગેવિદસિંહ એ આઠ હજૂરી લેકેની સાથે રહી પિતાનું રાજ્ય ચલાવા લાગ્યા. સુમતિમંત્રી વિના રાજ્યમાં અંધાધૂધી ચાલવા લાગી. તે આ ઠ હજૂરી લેકના કહેવાથી રાજા ગમે તેમ વર્તવા લાગ્યું. અને અનેક પ્રકારના દુર્બસનેને સેવવા લાગ્યું. રાજાની આવી અનીતિ જઈ પ્રજા તેની ઉપર નારાજ રહેવા લાગી, અને રાજાને રાજ્ય ઉપરથી દૂર કરવાની યોજના કરવા લાગી. છેવટે તેની પાસેના એક રાજાની આગળ લેકોની ફરીયાદગઈ. અને તે લાગ જોઈ તે રાજા - વિંદસિહ ઊપર ચડી આવ્યું, અને પ્રજાની સહાયથી તેણે ગેવિંદસિંહ ઉપર મેટે ધસારે કર્યો. આ વખતે ગેવિંદસિંહ ચિંતામાં પડ. પિતાની પ્રજા ખુટેલી જોઈ તેનામાં પરાભવ થવાનો ભય લાગે. તે વખતે તે પોતાના બેધકચદ્ર નામના નગર શેઠને શરણે ગયે, અને તેની પાસે પ્રાર્થના કરવા લાગે--નગર શેઠ, તમે પ્રજાના આગેવાન છે, બધી પ્રજા શત્રુની તરફ થઈ ગઈ છે, તે તેમને સમજાવે. પ્રજાનું બળ નહીં હેવાથી શત્રુરાજા મને હરાવી દેશે, અને મારું રાજ્ય લઈ જશે. નગર શેઠે કહ્યું, રાજેદ્ર, જે તમે રાજ્યને બચાવ કરવા ઈચ્છતા હે, તે તમારે સુમતિમંત્રીને પાછા બેલાવી મંત્રિપદ ઉપર રાખવા, અને તમારી હજૂરમાં જે આઠ માણસે રહ્યા છે, તેમને દૂર કરવા. રાજાએ તે વાત અંગીકાર કરી, પછી નગર શેઠના કહેવાથી રાજા ગેવિંદસિંહે સુમતિ મંત્રીને બેલા, અને તેને તેની સલાહ પ્રમાણે ચાલવાનું વચન આપ્યું–-પછી સુમતિમંત્રીએ પેલા આઠ હજૂરી લેકને રાજા પાસેથી દૂર કરાવ્યા, એટલે રાજા નીતિ પ્રમાણે ચાલવા લાગ્યા. પછી બધી પ્રજા રાજાની તરફ થઈ એટલે પેલે ચડી આવેલે રાજા પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ મદ ત્યાગ. નું સિન્ય લઈ પાછો ચાલ્યા ગયે. - ગુરૂ કહે છે--હે શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી જે ઉપનય સમજવાને છે, તે ધ્યાન દઈને સાંભળજો. જે રાજા ગોવિંદસિંહ તે જીવ સમજ. તેને મંત્રી જે સુમતિ તે સારી બુદ્ધિને વિલાસ સમજે. રાજા ગોવિંદસિંહ સુમતિમંત્રીની સલાહથી ચાલતે, અને તેની ઉપર પ્રીતિ રાખતે, ત્યાં સુધી તે સુખી હતું. તેમ છવ જયાં સુધી સારી બુદ્ધિથી ચાલે છે, ત્યાં સુધી તે સુખી રહે છે. રાજા ગોવિંદસિંહે સુમતિમંત્રીની સલાહ વિના જે આઠ સેવકે રાખ્યા હતા તે જીવને આઠ મદ સમજાવ. જીવ જે સારી બુદ્ધિને અનુસરી ચાલતું નથી. તે તેનામાં આઠ પ્રકારના મદ ઉત્પન્ન થાય છે. જે પ્રથમ રાજાની પાસે નેકર રહેવા આવ્યું, તે જાતિમદ સમજવો. જાતિમાં થવાથી “હું ઉંચી જાતને છું” એ મદ થાય છે. રાજાને વનમાં ફરવા જતાં જે માણસ મળ્યું હતું, અને તેણે રાજાને જણાવ્યું હતું કે, “હું સારા શુકનને લાભકારી માણસ છું,”તે લાભમદ સમજ. કેઈ જાતને લાભ થવાથી માણસને જે મદ આવે તે લાભમર કહેવાય છે. . રાજા ગોવિંદસિંહ અશ્વ ઉપર બેશી ફરવા જતાં કઈ અવાજવડે ચમકવાથી જે બે માણસોએ આવી ઘડાને પકડી રાખ્યું હતું, અને પછી રાજાએ તે બંનેને પિતાની પાસે રાખ્યા હતા, તેમાં જે કુલીનસિંહ તે કુલમ અને બીજે જે રૂપરામ ગંધર્વ તે રૂપમદ સમજે. જીવને જ્યારે કુલમાં થાય છે, ત્યારે તે પોતાને ઉચાકુળને ગણે છે. અને જ્યારે રૂપમદ થાય છે, ત્યારે તે પિતાને રૂપવાનું ગણે છે. જે રાજા વસતેત્સવ જેવાને વનમાં ગયેલ, અને ત્યાં જે વૃક્ષ નીચે તપસ્યા કરતે માણસ જોવામાં આવ્યું. અને તેને રાજાએ પિતાની પાસે રાખે, તે તપમદ સમજ. રાજાને પહેલવાના અને ખેડામાં જે મલ્લ બળવાન હતું, અને તેને પિતાની પાસે રાખે હતે, તે બલમદ સમજ. જે બે પુરૂષો રાજાને મળવા આવ્યા હતા, તેઓમાં એક વાદ કરવામાં કુશલ વિદ્વાન હતા, અને બીજો સત્તા કળાને જાણનારે હતા, તેઓ વિદ્યામદ અને અધિકારમદ સમજવા. જેમ રાજા ગોવિંદસિંહ આઠ હજૂરી લેકના સહવાસમાં રહી દુર્વ્યસની અને પ્રજાને અપ્રિય થઈ પડયો હતો, તેમ જીવ, જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ e જૈન શશિકાન્ત. મદ, લાભમઢ, કુલમદ, રૂપમદ, તપમદ, અલમદ,વિદ્યામટ્ટ અને અધિકારમદથી યુક્ત થઇ દુર્વ્યસની અને લેકે માં અપ્રિય થઇ પડે છે. જ્યારે રાજા ગાવિંદસિહુ આઠ હુજૂરી લેાકેાના સંગથી પ્રજાને અપ્રિય થઇ પડયા હતા, અને તેથી લેાકેાની ઉશ્કેરણીથી ખીજો રાજા તેને પરાભવ કરવા આવ્યા હતા. અને આખરે તે નગરશેઠની શરણે જઇ સુમતિ મંત્રીને પાછા ખેલાવી આવ્યા, અને તેથી તે પરાભવમાંથી બચી ગયા હતા. તેવી રીતે જીવ આઠ પ્રકારના મટ્ટુના પ્રસ’ગથી પ્રજા——એટલે લેકે અથવા શમતાને અપ્રિય થયા, એટલે બીજા રાજારૂપ કષાયસમૂહ તેની ઉપર ચડી આવ્યેા. પછી જ્યારે નગરશેઠરૂપ ઉત્તમ ગુરૂને શરણે આવે ત્યારે તે ગુરૂના ઉપદેશથી જીવ આઠ પ્રકારના મદના ત્યાગ કરે છે, એટલે તે કષાયથી મુક્ત થઇ સુખી થાય છે. આ દૃષ્ટાંત સાંભળી તે ગૃહી અને યતિ અને શિષ્યે પરમ આનંદ પામી ગુરૂચરણમાં વારવાર પડી પ્રણામ કરવા લાગ્યા. અને હૃદયથી તે ગુરૂના અતિ આભાર માનવા લાગ્યા. પંચદશ —ના પેચક. “ જ્ઞાનળવા મતોનું મનુષ્ય વચને તથા । रौद्रनाबः प्रमादश्च कथितं नाशपंचकम्" ॥१॥ ભાવાર્થ જ્ઞાનના ગ, મતિની મંદતા, નિષ્ઠુર વચનને ઉચ્ચાર, રોદ્ર ભાવ અને પ્રમાદ એ પાંચ નાશ થવાના પ્રકાર છે, નાશ પ’ચક કહેવાય છે.” તે શિષ્ય, હે કૃપાનધાન ગુરૂ મહારાજ, આપના ઉપદેશથી મને અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય છે. આપજે જે દૃષ્ટાંત આપી કહે છે, તે તે યથાર્થ રીતે અમાશ જાણવામાં આવી જાય છે, હવે આપને એટલું પુછવાનું છે કે, પ્રાણીમાત્ર પેાતાના ઉદયની ઇચ્છા રાખે છે, કાઇ અસ્તની ઇચ્છા રાખતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ નાશ પંચક નથી, જેથી પિતાને ઉદય થવાનું હોય, તેવા ઉપાયે સર્વ મનુષ્ય કરે છે, તે છતાં તેઓને ઉદય થતું નથી, પરંતુ ઉલટી, હાનિ થાય છે. તેનું શું કારણ હશે. ક દે હાનિકારક ઉપાયે કરે, તે તેથી હાનિ થવા સંભવ છે. પણ કેઈ તે હા નકારક ઉપાય કરતું નથી. સર્વે લાભકારક ઉપાય કરે છે. તે છતાં તેને અકસ્માત્ હાનિ–નાશ થઈ જાય છે. તેનું શું કારણ હશે? ગુરૂ– હે વત્સ, તેં કહ્યું. તે યથાર્થ છે. જગતમાં ઉદય તથા લાભના ઉપાય કરનારાને ડાનિ થઈ પડે છે. એવું દેખાય છે, પણ તે સૂ. હમદષ્ટિથી જોશે, તો તેમાં ઉપાય કરનારને દેષ છે. કારણકે, કાંઈપણ દેવ આવ્યા વગર ઉદય તથા લાભના ઉપાય કરતાં હાનિ તથા નાશ થતા નથી. આપણને જે ઉદય તથા લાભને ઉપાય લાગતા હોય તે હાનિ તથા નાશને ઉપાય હોય છે. સ્વાર્થથી અંધ થયેલે મનુષ્ય સૂફમ વિચાર કર્યા વગર એ જોઈ શક્તિ નથી. હે શિષ્ય, આ જગતમાં પાંચ પ્રકાર નાશના કહેવાય છે. જેનશાઅકારે તેને ન શપંચક કહે છે. એ પાંચ પ્રકાર માંહેલે જે એક દેષ રહેલો છે, અને મનુષ્ય ઉદય તથા લાભને ઉપાય કરતે હેય, તે તેને લાભને બદલે નાશ થાય છે. એ દેષ પોતાનામાં હોય, તે છતાં સ્વાથી અને અભિમાની મનુષ્ય તેને જોઈ શકતા નથી. શિષ્ય–હે ગુરૂ મહારાજ, અ નાશપંચક વિષે મને સમજાવે. ઉદયને નાશ થવાના પાંચ પ્રકાર કયા છે? અને તે કેવી રીતે એ. ળખી શકાય છે? તે કૃપા કરી કહે. ગુરૂહે શિષ્ય, જ્ઞાનને ગર્વ રાખ, બુદ્ધિની મંદતા, કટુ વચને બોલવા, રદ્ર ભાવ ધારણ કરવું, અને પ્રમાદ–આળસ રાખ-એ પાંચ પ્રકારે મનુષ્યના ઉદયને–લાભને નાશ થાય છે. તેમજ તેનાથી સમકિતને પણ નાશ થાય છે. કદિ મનુષ્ય પોતાના ઉદયને માગે ગ્રહણ કરતા હોય, પણ જો તેનામાં જ્ઞાનને ગર્વ હોય, તે તેને ઉદય કદિપણ થતું નથી. તેથી એ નાશ થવાનો પ્રથમ પ્રકાર કહે છે. જેનામાં બુદ્ધિની મંદતા હોય, તે માણસ પણ પોતાને ઉ. દય કરી શકો નથી કારણકે, ઉદય કરવાના વિચારની અંદર બુદ્ધિની જરૂર છે. જે બુદ્ધિ મંદ હોય તે, ઉદયના ખરા વિચારે થઈ શક્તા નથી, તેથી નાશને બીજો પ્રકાર બુદ્ધિની. મંદતા કહેલ છે. ક Sh. K,૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ડવાં વચને બોલવાં, એ નાશને ત્રીજો પ્રકાર છે. કડવાં વચન છેલનારે માણસ સર્વને અપ્રિય થઈ પડે છે. અને તેથી તેના ઉદયમાં ઘણું અંતરાય આવે છે, એટલે તેને સત્વર નાશ થાય છે. તેથી કટુ વચન બોલવા-એ ઉદયના નાશને ત્રીજો પ્રકાર કહે છે. જે માણસ પિતાને ઉદય કરવા ઇરછતે હેય, તેણે કદિપણ રિદ્રભાવ ધારણ કર નહિ. કારણકે, રિદ્રભાવમાં ભયંકરતા રહેલી છે, અને તેથી તે માણસ બધાને અપ્રિય થાય છે. એટલે તેના ઉદય અથવા લાભમાં ઘણું અંતરાયો ઉભા થાય છે, તેથી રૌદ્રભાવ ધારણ કરે–એ નાશને ચોથે પ્રકાર છે. જેણે પિતાને લાભ મેળવે હોય, તેણે પ્રમાદ રાખવો નહિ. પ્રમાદ રાખવાથી ઉદય તથા લાભને માટે જે જે પ્રયત્ન કરવાના હોય, તેમાં ગફલત થઈ જાય છે. અને તેથી કરીને ઉદય તથા લાભને નાશ થઈ જાય છે. પ્રમાદથી આળસુ બનેલો માણસ કદિપણુ ઉદયમાં આવતું નથી. માટે પ્રમાદ રાખે, એ નાશને પાંચમ પ્રકાર છે. હે વત્સ, આ નાશપંચક સાંસારિક ઉદય તથા લાભનો વિરોધક છે–એમ કાંઈ સમજવાનું નથી, પણ તેનાથી ધાર્મિક ઉદયને પણ નાશ થાય છે. એ નાશપંચકથી સમક્તિને પણ નાશ થઈ જાય છે. અને શાસ્ત્રકારે સમકિતના નાશને માટેજ એ નાશપંચક કહેલું છે. હે શિષ્ય, તે વિષે એક મનોરંજક દષ્ટાંત છે, તે એક ચિત્ત સાંભળ. વિશાલા નગરીમાં ચંદનદાસ નામે એક વણિક રહેતા હતા. તેને રમા નામે એક સ્ત્રી હતી. ચંદનદાસને રમાના ઉદરથી પાંચ પુત્ર થયા. તેઓનાં કેશવ, વામન, હરિ,શ્યામ, અને મદન એવાં નામ હતાં. તેઓ અનુક્રમે મોટા થયા. ચંદનદાસે પાંચને પાઠશાળામાં મેકલી સારે અભ્યાસ કરાવ્યું. ચંદનદાસ વિશાલા નગરીમાં એક સારે વેપારી હતા. તેનામાં વ્યાપાર કરવાની સારી કળા હતી. એક વખતે દેવગે ચંદદાસને વેપારમાં મેટી નુકશાની લાગી. તેણે જે ભાવથી કરીયાણાની ખરીદી કરી હતી, તે ભાવ તદ્દન બેશી ગયે, એટલે તેને ભારે નુકશાની થઈ પડી. તે નુકશાનીમાં તે તદ્દન નિર્ધન થઈ ગયે, જેવી તેની ચઢતી હતી, તેવી પડતી થઈ પડી. ઘરમાં જે દ્રવ્ય હતું, તે ચાલ્યું ગયું, એટલું જ નહીં, પણ તે મેટા કરજમાં આવી પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ નાશપંચક. આથી તેને ભારે દુખ થયું. ચંદનદાસ પિતાના પરિવાર સાથે દુઃખી થવા લાગ્યા. એક વખતે ચદનદાસ પિતાના એકાંત ઘરમાં બેશી ચિંતા કરતે હને, ત્યાં તેની સ્ત્રી રમા આવી, રમાએ પતિને ચિંતાતુર જઈને કહ્યું, સ્વામી, શાની ચિંતા કરે છે? ચંદનદાસ બેભે–પ્રિયા, ઘરની ચિંતા કરું છું. હવે મારી પાસે કોઈ ધન રહ્યું નથી. અને હું કરજના ખાડામાં આવી પડયો છું. લેણદારે મને ઘણી રીતે સતાવે છે. હવે શું કરવું? તે કાંઈ સૂજતું નથી. આ મહાદુઃખમાંથી શી રીતે મુક્ત થવાય? તેની હું ચિંતા કરૂં છું. ચતુર રમાએ શાંતતાથી કહ્યું, “પ્રાણનાથ, ભાવી ઉપર આધાર રાખી બેસી રહે. ચિંતા કરવાથી શું થવાનું છે? જે ભાવી હશે તે બનશે. જે પુરૂષ દુઃખને વખતે હિંમત રાખી ભાવીને અનુસરી ઉપાય કરે છે, તે પુરૂષ પરિણામે ચિંતાથી મુક્ત થઈ પાછો સુખી થાય છે. પ્રાણનાથ, તમે હીંમત રાખો. આપ પાસે હજુ ઘણું સાધન છે. આપણને પાંચ પુત્ર છે, તેમાંથી કઈ પુત્ર આપણે ઉદય શું નહીં કરી શકે? નીતિમાં કહેવાય છે કે, જેને ઘણું દીકરા હોય, તે દુઃખી થતું નથી, આપણે શુભ કર્મથી એ સામગ્રી પ્રાપ્ત થઈ છે. પાંચ પુત્રોના માતા પિતા દુઃખી રહેતા નથી. પાંચ પડ ગયેલી સજલક્ષમીને પાછી લાવ્યા હતા. રમાનાં આવાં વચન સાંભળી ચંદનદાસને હૃદયમાં આશ્વાસન મળ્યું. તેના મનમાં જરા હીંમત આવી. પછી તેણે પિતાના પાંચ પુ2ને બેલાવી દરેકને પુછવા માંડયું. એટલે તેઓએ પણ પોતાના પિ. તને હીંમત આપવા માંડી. છેવટે તે પુત્રએ ચંદનદાસને જણાવ્યું કે, અમે પાંચે ભાઈઓને વિદેશમાં મેકલો. અમે જુદા જુદા ઉદ્યોગમાં પ્રવૃત્ત થઈ સારે લાભ મેળવીશું, એટલે આપણે પુનઃ ઉદય થશે. ચં. દનદાસે તે સાંભળી વિચાર્યું કે, “આ ઉપાય સારે છે, તેથી તેણે પિતાના પાંચ પુત્રોને શિક્ષા આપી વિદેશ મેકલ્યા. અને પોતે સ્ત્રી પુરૂષ ઘેર રહ્યા. ચંદનદાસ હમેશાં પિતાના હૃદયમાં આશા રાખતું હતું કે, થડા વખતમાં તે પાંચે પુત્રો ઘણું દ્રવ્ય લાવશે, અને પિતાને પાછે ઉદય થશે. એવી આશા કરી રહેલા ચંદનદાસને ઘણે સમય વીતી ગ . એક વખતે ચંદનદાસ હૃદયમાં મને રથ કરતે બેઠા હતા, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. કેશવ નામને તેને ચેષ્ટ પુત્ર આવ્યા. કેશવને જોઈ તે ખુશી થયે. અને તેણે પુછ્યું, પુત્ર કેશવ, તું વિદેશમાંથી શું દ્રય લાગે? કારણકે, તારે અભ્યાસ કરેલ હોવાથી તને જ્ઞાનના પ્રભાવથી ઘણે લાભ મળ્યું હશે. કેશવે ખેદ સહિત જણાવ્યું, પિતાજી. હું કોઈ પણ દ્રવ્ય લાવ્યું નથી. કારણકે, જે દેશમાં હું ગયા હતા, તે બધે દેશ મૂર્ખ હર તે. કેઈનામાં મારા જેવું જ્ઞાન, કે મારા જેવી બુદ્ધિ હતી નહિ, એટલે પછી મને તે ત્યાં રહેવામાં કંટાળે આવવા લાગ્યો, એથી હું બધા લેકેનો તિરસ્કાર કરી ચાલ્યા આવ્યું. કેશવના આ વચન સાંભળી તેને પિતા ચંદનદાસ નિરાશ થઈ ગયો, અને તેના મનમાં ઘણે ખેદ ઉત્પન્ન થયે. મેટા પુત્ર કેશવથી ઉદયની આશા છોડી ચંદનદાસ બીજા પુત્રેની ઉપર આશા રાખી પાછળ રહેવા લાગ્યા. - એક વખતે ચંદનદાસ હૃદયમાં આશાના તરંગે ઉછાળતે બેઠે હને, તેવામાં તેને બીજો પુત્ર વામન આવ્યો અને તેની પાસેથી સારા ખબર સાંભળવાની ઈચ્છા રાખવા લાગ્યું. વામનને કુશળતા છો ચંદનદાસે જણાવ્યું, બેટા, તું વિદેશમાંથી કેટલું દ્રવ્ય લાવ્યે? વા મને કહ્યું, પિતાજી, હું કાંઈ પણ દ્રય લાવ્યું નથી. કારણકે, હું જે દેશમાં ગયા હતા, તે દેશમાં લેક જુદી જ તરેડના હતા. ઘણા લોકો ભણેલા હતા. તેઓને યાદ રાખવાની શક્તિ ઘણી હતી. અને તેઓ આખો દિવસ વાંચ્યા કરતા, અને લખ્યા કરતા હતા, તેથી હું કંટા ની ગયે. એક વેપારીને ત્યાં રહ્યા હમ, ત્યારે તેણે મને કામ સેપ્યું કે, તમારે બંદર ઉપર જઈને વહાણને માલ તપાસ, અને તેની ગણ ત્રી કરી મને જણાવવી. જે આ પી રીતે હમેશા કરશે, તે હું તમને સારો લાભ આપીશ. મેં તેમને કહ્યું કે, હું તે ખુશીથી કરીશ. પછી હં બંદર ઉપર ગયે. અને દરેક વહાણન તપાસવા લાગ્યું. તેમ કરતો ઘણા દિવસ થયા, પછી તે વેપારી એ મને તેડવાને એક માણસ કહ્યું. એટલે હું શેઠની પાસે ગયે. શેઠે મને કહ્યું કે, વહાણની તપાસ કરીને કેમ આવ્યા નહીં? મેં શેઠને જણાવ્યું કે, બ દર ઉપર ઘણાં વહાણ છે, તેથી તેની તપાસ કરતાં બે ત્રણ વર્ષ થશે. ત્યારે શકે મને ઠપકો આપે કે, દરેક વેપારીનાંવાડ ણ તપ નવાની જરૂર નથી પણ જે વહાણ મારાં હોય, તેજ તપાસ, પછી હું પાછો બંદર ઉપર ગયે. અને ત્યાં તપાસ કરી, પણ . શેઠનું કે વાહણ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ નાશપચક. રા જોવામાં આવ્યું નહિ. હું પાછો ઘેર આવ્યા. અને મેં શેઠને કહ્યું, શેઠજી, કોઈ વાહાણ તમારું નથી. દરેક વાહણ લાકડાનું છે. હું સ મુદ્ર ઉપર ઘણું ફર્યો. પણ તમારું વહાણ મારા જેવામાં આવ્યું નહિ. તે ઉપરથી તે શેઠ હસી પડયે, અને મને કહ્યું કે, તે બુદ્ધિ વગ રને માણસ છે. માટે તારાથી મારું કામ બની શકશે નહીં. પછી હું ત્યાથી બીજે ઠેકાણે ગયા. તે વેપારીએ મને રાખે, પણ તેની સાથે મને ઠીક પડયું નહિ, કારણકે, તે ઘણે ભણેલે હોવાથી વાંચ્યા કરતો હતું, અને મને ઘણું પુછયા કરતું હતું. આથી હું કંટાળી ગયે. છેવટે અહિં પાછો આવ્યો છું. વામનને આવાં વચન સાંભળી ચંદનદાસે નિસાસે મૂક્યા, અને તે નિરાશ થઈ ચિંતા કરવા લાગ્યો. હવે ચંદનદાસ હીજા પુત્રો ઉપર આશા રાખી ઉદયની રાહ જેતે હતે. તેવામાં હરી નામને ત્રીજો પુત્ર આવ્યું. તેને જોઈ આશા ભર્યો ચંદનદાસ બેઠે થયે. અને પુત્રને કુશળ પુછી બે – વત્સ, તું વિદેશમાંથી કેટલું દ્રવ્ય લાગ્યું. હરિએ કહ્યું, મારું વૃત્તાંત સાંભળે. હું મગધ દેશમાં ગયા હતા. ત્યાં શીવચંદ્ર નામના એક વેપારીને ત્યાં ર. હતા. શિવચ દ્ર ઘણું મટે વેપારી હતા, પણ તેનામાં સહનશક્તિ ન હતી. જે હું બેલું, તે સહન કરી શક્તા નહીં તેથી મારે તેની સાથે અનુકૂળતા આવી નહીં. હું તેની સાથે સારી રીતે વર્તી શક્યો નહીં. એક વખત તેણે મને આજ્ઞા કરી કે, “તારે સવારે વહેલા ઉઠવું” તે વખતે મેં તેને ઉત્તર આપ્યો કે, “એ કામ કરવાને હું બંધાતું નથી, કારણકે, નિદ્રામાંથી જાગ્રત થવું, એ કાંઈ માણસના તાબાની વાત નથી; માટે જયારે નિકા જશે, ત્યારે હું ઉઠીશ.” મારે આ ઉત્તર સાંભળી તે શેઠ મારી ઉપર નારાજ થયે હતે. એક વખતે તેણે મને આજ્ઞા કરી કે, “તમારે આ વાત યાદ રાખવી મેં સામે ઉતર આવ્યું કે, “યાદ રાખવું, એ મારા તાબાની વાત નથી. કારણકે, તે બુદ્ધિ અથવા મનની શક્તિ ઊપર આધાર રાખે છે. તેથી હું વાત યાદ રાખવાને બંધાને નથી.” મારો આવો ઉત્તર સાંભળી તે શેઠ મારી તરફ નાખુશ થઈ ગયે. અને મને ઠપકો આપવા લાગ્યું. તે વખતે મને ક્રોધ ચડી આવ્યું, અને તેથી મેં તેને ગાળ આપી, અને પછી તરતજ ત્યાંથી નીકળ્યો. પોતાના પુત્ર હરિ ની પાસેથી આ વાત સાંભળી ચંદનદાસ ખેદ પામી ગયે, અને પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. તાના દુર્ભાગ્યને નિંદવા લાગે. પછી ચંદનદાસ પિતાને ચોથા પુત્ર શ્યામ તરફ ઉદયની આ શાએ રહ્યો હતે. તેવામાં શ્યામ વિદેશમાંથી આવી પહોંચ્યું. શ્યામને જઈ ચંદનદાસ ખુશી થયો. અને આશાથી ભરપૂર થઈ તેને આવી ને પુછયું, વત્સ શ્યામ, તું કેટલું દ્રવ્ય લાવ્યા? શ્યામે કહ્યું, પિતાજી, હું ઘણું દ્રવ્ય લાવી શકત પણ મારા હૃદયના નઠારા વિચારને લઈને હું ઘણું દ્રવ્ય લાવી શક્યો નથી. ચંદનદાસે પુછયું, તે એવા નઠારા વિચાર શામાટે કર્યા હતા ? શ્યામે ઉત્તર આપ્યા–પિતાજી, મારા સ્વભાવને લઈને મારામાં નઠારા વિચાર આવ્યા કરે છે. હું દક્ષિણ દેશમાં ગયા હતું. ત્યાં વસંતપુર નામના નગરમાં એક બહુદાસનામને ધનવાન વ્યાપારી રહેતું હતું. તેણે મને પિતાને ત્યાં નેકર રાખ્યા હતા. અ. નુક્રમે મારી ઉંચી કરી જોઈ તેણે મને વ્યાપારની સર્વ સત્તા આપી હતી. હું જે કરું, તેજ થતું હતું. એક વખતે મારા મનમાં એ વિચાર આવ્યું કે, જે આ શેઠને વિનાશ થઈ જાય, તે હું આ બધી લક્ષ્મી ને સ્વામી થાઉં, અને લક્ષ્મીને બધે વૈભવ ભેગ. મારો આનઠારો વિચાર કુળદેવીએ બહદાસને સ્વમામાં જણાવ્યું, આથી તેણે મને ત. રતજ છેડી દીધો. પછી હું અહીં આવ્યું. તેના દ્રવ્યની મેટી આશાથી મને જે પિષણ માટે દ્રવ્ય મળતું હતું, તે પણ હું ઉદારતાથી ખર્ચ નાખતે, તેથી હું છેવટે નિર્ધન થઈને આવ્યો છું–શ્યામની આ વાત સાંભળી ચંદનદાસ ઘણોજ ચિંતાતુર થઈ ગયે. હવે ચંદનદાસ માત્ર પિતાના પાંચમા પુત્ર મદનના ઉપર આ શાને આધાર આપી રહ્યો હતે. હમેશાં મદનની રાહુ જેતે અને મદનથી પિતાને ઉદય અવશ્ય થશે, એમ ધારતે હતે. એક વખતે ચંદનદાસ પિતાના ગૃહદ્વાર આગળ બેઠે હવે, ત્યાં મદન આવ્યું. મદનને જોતાંજ તેના હૃદયમાં આનંદ ઉત્પન્ન થઈ આબે–તરત તેણે બેઠા થઈ મદનને ભેટી ઉત્કંગમાં બેસાડીને પુછ્યું, પુત્ર મદન, તારા ઉદયની વાર્તા કહી મારા આશા ભરેલા હદઅને આનંદિત કર. પિતાની આ વાણી સાંભળી મદન મંદ સ્વરે બેલ્ય–બાપા, મારા તરફની કાંઈ પણ આશા રાખશે નહિ. કારણકે, જે દેશમાં હું ગયે હતું, તે દેશના લોકે ઘણાજ ઉતાવળા હતા. મને એવી ઉ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ નાશપંચક તાવળ પસંદ નથી. ધીરેથી અને વિચારીને કામ કરવાથી સારે લા ભ થાય છે. એમ મેં નિશ્ચય કર્યો છે. ઉત્તર દેશમાં દેવનગરની અંદર સામ્યચંદ્ર નામે એક વેપારી હતા. તેનામાં વ્યાપાર કળાનું બળ હોવાથી તે ઘણો ધનાઢ્ય થઈ પડયે હતે. હું તેને ઘેર વ્યાપાર કળા શીખવાની ઈચ્છાથી કરી રહ્યો હતો. પણ તેના ઘરના બધા લેકે ઉતાવળીઆ અને આકરા હતા. બધા સવારે સૂર્યોદય પહેલાં ઉઠી પિતાપિતાને કામે વળગતા હતા. ત્યારે હું શાંતિથી સૂર્યોદય પછી ઘણી વારે ઉઠી પછી ધીમે ધીમે કામ કરતા હતા. તે ઉતાવળા કે મને આળસુ કહી ધિક્કારતા હતા. તેઓ ભેજન, પાન, શયન અને બીજી બધી ક્રિયામાં ઉતાવળ કરતા હતા. ત્યારે હું તે બધી ક્રિયામાં ધીરજ રાખી વર્તતે હતે. આકરા સ્વભાવના સિમ્યચંદ્ર મને ઘણું વાર મારા ધીરા સ્વભાવને માટે ઠપકો આપે હતે. તથાપિ હું મારા સ્વભાવને છેડતું ન હતું. એક વખતે શેઠે મને કહ્યું કે, તું દુકાને જા, અને આપણે દુકાનમાં જેટલું કેશર હેય, તેટલું વેચી દે. કારણકે, આવતી કાલે કાશમીર દેશમાંથી ઘણું કેશર આવવાનું છે, તેથી તેના ભાવ ઘટી જશે. અને કેશર આપણી દુકાને પડયું રહેશે, તે મેટી નુકશાની થશે. શેઠની આવી આજ્ઞા થતાં મેં દુકાને જવાના વિચાર કર્યો. તે વખતે મારા મનમાં થયું કે, હજુ આવતી કાલે કેશર આવવાનું છે, ઘણુવાર છે, તે શા માટે દેડાદોડ કરવી જોઈએ? આવું વિચારી હું મારે ઉતારે ગયો, અને શાંતિથી સ્નાન ભેજન વગેરે ક્યું. બીજે દિવસે સવારે મેડા ઉઠી નિત્યક્રિયામાંથી પરવારી હું દુકાને જવા વિચાર કરતું હતું, ત્યાં નેત્રમાં નિદ્રા ભરાણી એટલે ઘડીવાર સૂઈ રહ્યો. સુતા પછી ઉઠવા જતો હતો, ત્યાં કેઇ વિચાર હૃદયમાં પ્રગટ થયે, તે વિચાર કરતાં મને ફરીવાર નિદ્રા આવી ગઈ. પછી નિ. દ્રામાંથી જાગ્રત થઈ હળવે હળવે દુકાને પહોંચ્યા, ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે, કાશ્મીર દેશમાંથી કેશાર આવી ગયું છે. ને કેશરના ભાવ એકદમ ઘટી જવાથી સિામ્યચંદ્ર શેઠને મેટી નુકશાની થઈ પડી છે. આ સાંભળી હું ઉતાવળે દુકાને આવ્યા, ત્યાં શેઠે મને જોઈને કહ્યું, મદન, અમારે તારી નોકરીની જરૂર નથી. તારા જેવા પ્રમાદી અને આળસુ માણસથી મને મોટું નુકશાન થઈ પડ્યું. મેં તને ગઈ કાલે કેશર વેચી દેવાના ખબર આપવા દુકાને મેક હતું, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ L જૈન શશિકાન્ત. તું કાલના અત્યારે દુકાને આવે છે. આ તારી આળસે મને માટી નુકશાની કરી છે. તેથી અમારે તને રજા આપવી પડે છે. શેઠના આવાં અપમાનિત વચનો સાંભળી મને હૃદયમાં ખેદ ઉત્પન્ન થયા, અને પછી તરતજ હું ત્યાંથી ચાલી નીકળ્યે, અને આજે હું આળ્યે છું. જેની ઉપર પાતે ઉમટ્ઠી આશા રાખી બેઠા હતા, એવા પાંચમા પુત્ર મદનના મુખથી આ વૃત્તાંત સાંભળી ચંદનદાસ ઘણુંાજ દીલગીર થઈ ગયા. તેનાં ગાત્ર શિથિલ થઇ ગયાં. અને શરીર ઉપર સ્વદના બિંદુએ આવી ગયાં. તેણે નિશ્ચય કર્યો કે, આ પાંચે પુત્રોથી મારા ઉદય થવાનેા નથી. દરેક પુત્રમાં ગુણની સાથે એક એક ખામી રહેલી છે. જ્યાસુધી એ ખામી છે, ત્યાંસુધી મારા ઉદય કિં પણ થવાના નથી. છેવટે ચંન્દ્વનદાસ અને તેની સ્ત્રી રમા પાંચ પુત્ર છતાં પણ અત્યંત દુઃખી થઇ મૃત્યુ પામ્યા હતા. તેમણે પોતાના જીવનમાં ઉદયનું શુભ ચિન્હ જોયું ન હતું. ગુરૂ કહે છે—હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉ૫૨થી તમારે ઘણુ' સમજવાનું છે, તે ધ્યાનમાં રાખજો.——ચદનદાસ એ જીવ સમજવા અ ને તેના પાંચ પુત્ર તે પાંચ નાશપ'ચક સમજવા, જીવની સાથે જ્ઞાનના ગર્વ, મદ બુદ્ધિ, ક્રૂર વચન, રૂદ્રભાવ અને આળ—એ નાશપાંચકને જો યાગ થાય, તે તે જીવને ઉદય થતા નથી. તેના ઉદ્ભયના નાશ થયા છે. ચંદનદાાને જે કેશવ વગેરે પાંચ પુત્રે હુતા, તે પ્રત્યેકમાં જ્ઞાનનો ગ, મંદ બુદ્ધિ, ક્રૂર વચન રૂદ્રભાવ અને આળસ એ પાંચ અવગુણ રહેલા હતા તેને લીધે તેમનાથી ચંદનદાસને ઉદય થયા ન હતા. કેશવમાં જ્ઞાનના ગર્વ રહેલે હતે, વામન બુદ્ધિ ના મંદ હતો, હારે કઠોર વચન બેલનારા હતા, શ્યામના હૃદયમાં રૂદ્રભાવ હતા, અને મન પ્રમાદી અને આળસુ હતા-એ નાશપચકના યાગથી તેઓ કોઈ ઠેકાણે ઉદય પામ્યા નહીં, અને તેમના યાગથી ચંદનદાસને પણ ઉદય થયા નહીં. તેવી રીતે જીવમાં પણ જો એ અવગુણેા રહ્યા હોય, તે તેના સમ્યકત્ત્વના ધર્મને અને વ્યવહારને ઉત્ક્રય થતા નથી. તેથી દરેક ભવ્ય પ્રાણીએ એ નાશપ‘ચકથી દૂર ૨હેવું. આત્માન ઉદયની ઇચ્છા રાખનારા ભવ્ય આત્માએ જ્ઞાનને ગવ કરવે નહીં, મંદ બુદ્ધિ રાખવી નહીં, કઠોર વચન બેલવાં નહીં, હૃદયમાં બીજાનું અહિત ઇચ્છવાના રૂદ્રભાવ લાવવા નહીં, અને પ્રમાદે કે આળસ રાખવાં નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પડશબિંદુ–છ આવશ્યક કરવાની જરૂર છે. "पमांतरारिघातेन षमावश्यकर्मणा પ્રવર્તમાન બાદ શાકમાચાર *I અર્થા–“છ અંતરના શત્રુ–કામ ક્રોધાદિકને ઘાત કરી અને છ આવશ્યક કર્મ આચરી પ્રવર્તતે એ શ્રાવક પિતાના જન્મની સાર્થકતા કરનારે થાય છે.” શિષ્યહે ગુરૂ મહારાજ, જે માણસ હમેશાં આત્મસ્વ આ રૂપનું ચિતવન કરતા હોય, અને જેણે આત્માને જા. તા: ણી લીધો હોય, તેવા માણસને આમા પછી પ્રતિદિ. : ન વિશેષ ગુણવાળ થતું જાય છે, કારણકે, તે આ we ' ભાનું સ્વરૂપ જાણે છે. તેથી આત્માને ગુણવાન બના વવામાં વધારે તત્પર રહે છે. તેમજ જે પુરૂષ વિદ્યામાં ચડીયાતે હોય, જ્ઞાનના બળથી યુક્ત હોય, અને શબ્દાર્થમાં કુશળ હેય, તે પુરૂષને પછી આવશ્યક ક્રિયા કરવાની શી જરૂર છે? કારણકે. આવશ્યક ક્રિયા કરવાનું ફળ જે આચારની શુદ્ધિ છે. તે ફળ તેને આત્મચિંતવન કરવાથી તથા જ્ઞાનના બળવડે શુદ્ધ આગમ વાંચવાથી થઈ શકે છે, ગુરૂ– હે શિષ્ય, આ તારે પ્રશ્ન યથાર્થ છે. પણ તે દ્રષ્ટાંત શિવાય તારાથી સમજી શકાય તેમ નથી. માટે તે ઉપર એક દ્રષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ. મિત્રેશ્વર કરીને એક વિદ્વાન બ્રાહ્મણ હતું, તે કઈ પ્રસંગે કાશીની યાત્રા કરવાને ગયે હતે. કાશીનગરીમાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. તેમાં હજારો લોકો તેની પૂજા કરવાને આ Sh. K.-૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. વે છે, તેમાં કેઈપર્વને દિવસે તે સ્થળે મિથ્યાત્વીઓને માટે મેળે ભરાય છે. તેમાં લોકેની એટલી બધી ભીડથાય છે કે, જેવા તેવા માણસોથી તે મહાદેવના મંદિરમાં પૂજા કરવાને પેશી શકાતું નથી. મિત્રેશ્વર તે પર્વના મેળામાં વિશ્વનાથ મહાદેવની પૂજા કરવાને ગયો. ત્યાં લેકેની ભારે ભીડ જઈ તે ભય પામી ગયે. અને તે પાછે પિતાને સ્થાને આ શે. જ્યારે તેણે જાણ્યું કે, આવી ભીડમાં મારાથી પૂજા થઈ શકશે નહિ, એટલે તેણે વિચાર્યું કે, શાસ્ત્રમાં શિવપૂજા બે પ્રકારે છે. એક સર્વ ઉપચારથી અને બીજી મનથી એટલે માનસિક–અથૉત્ દ્રવ્યપૂજા અને ભાવપૂજા. તેથી મારે હંમેશાં વિશ્વનાથની માનસિક પૂજા કરવી. જેથી તેને દેહેરે જવાની જરૂર રહે નહિ. આ પ્રમાણે નિશ્ચય કરી તે ઘણ દિવસ સુધી કાશીમાં રહે, તે પણ મહાદેવની પૂજા કરવાને ગયે નહિ, લેકેની ભીડ ઓછી થઈ તથાપિ માનસિક પૂજાજ ક. રવા લાગ્યું. છેવટે એટલે સુધી તેનો નિશ્ચય થયું કે, કેઈ દેવનાં દર્શન ન પણ માનસિક કરવાં, અને વિદ્વાન માણસને માનસિક ક્રિયા કરવાથી પૂર્ણ ફળ મળે છે. આવું ધારી તે બ્રાહ્મણ છેવટે સ્નાન, સંધ્યા વગેરે તેનું કર્મ માનસિક રીતે કરવા લાગ્યા આંથી તેના બ્રાહ્મણ ધર્મથી તે તદ્દન ભ્રષ્ટ થઈ ગયું. પછી તે કાશીની યાત્રા કરી પાછા આવ્યા એટલે તેના સગા સંબંધીઓ તેને મળવા આવ્યાં. તેઓએ પુછયું, કેમ મિત્રેશ્વર, કાશીમાં ગંગાસ્નાન કેટલીવાર કર્યું ? અને વિશ્વનાથ મહાદેવના દર્શન પૂજન કેટલીવાર કર્યો? મિત્રેશ્વરે ઉત્તર આપે, વિદ્વાન માણસને ગંગાસ્નાન શિવપૂજન કે શિવદર્શન વગેરે કરવાની શી જરૂર છે? તે તો બધું માન સિક રીતે થઈ શકે છે. તે સાંભળી બધા આશ્ચર્ય પામી ગયા, અને વિચારમાં પડ્યા. બીજે દિવસે સવારે મિત્રેશ્વર ઉઠ, એટલે તેની સ્ત્રીએ તેની પાસે દાતણ અને જળને કળશ લાવી મૂકો. તે વખતે મિત્રેશ્વરે કહ્યું, અરે અલપમતિ સ્ત્રી, તું આ શામાટે લાવી ? મેં માનસિક રીતે દાતણપાણી કર્યા છે. પછી સ્ત્રીએ ઉષ્ણદક સ્નાન કરવાને મૂકયું, એટલે તેણે કહ્યું. હે મૂર્ખ સ્ત્રી, આ સ્નાન કરવાનું જળ શા માટે લાવી ? મેં માનસિક રીતે સ્નાન કર્યું છે. વિદ્વાન માણસને દ્રવ્યસ્નાન કરવાની જરૂર નથી. જે આત્મ સ્વરૂપને જાણનાર વિ. દ્વાન હોય, તેને દાતણ, સ્નાન, સંધ્યા, પૂજન વગેરે કાંઈ પણ કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ છ આવશ્યક કરવાની જરૂર છે. ૧ 6 જરૂર નથી. પેાતાના પતિના આ વિચાર જાણી તે બ્રાહ્મણી વિચારમાં પડી. પછી ચતુર સ્ત્રીએ વિચાર્યુ કે, જ્યારે વિદ્વાન્ માણુસને કાંઇપણુ ક્રિયાની જરૂર નથી, ત્યારે તેને ભાજન કરવાની પણ કાંઈ જરૂર નથી. તે ક્રિયા પણ માનસિક રીતે કરશે, આવુ વિચારી તેણીએ રસાઇ પણ કરી નહિ. જ્યારે ભજનના સમય થયા, એટલે મિત્રેશ્વરે પાતાની સ્ત્રીને કહ્યું, · કેમ રસાઈન શી વાર છે? જમવાના સમય થઇ ગયા છે.’ સ્ત્રીએ નમ્રતાથી કહ્યું, સ્વામિનાથ, આપ જયારે બધી ક્રિયા માનસિક રીતે કરે છે, ત્યારે ભાજનની ક્રિયા પણ માનસિક રીતે કરે. મે' આજે રસાઇ કરી નથી. મિત્રેશ્વરે ક્રોધથી કહ્યું, અરે મૂખી, એમ તે હાય, ભેાજનની ક્રિયા તે માનસિક ન થાય. સ્ત્રીએ કહ્યુ', જ્યારે બીજી બધી ક્રિયા માનસિક રીતે થાય છે, ત્યારે ભાજનની ક્રિયા કેમ ન થાય ? સ્ત્રીનાં આવાં વચન સાંભળી મિત્રેશ્વર વિચારમાં પડયાકે, આ સ્ત્રી ખરૂં કહે છે. જ્યારે ભોજનની ક્રિયા માનસિક રીતે થતી નથી તે પછી બીજી ક્રિયા માનસિક રીતે કેમ થાય? આજ સુધી મેં જે ક્રિયાને! ત્યાગ કરી દીધો, તે ખાટું કર્યું. કાશીની પવિત્ર યાત્રાએ જઇ ગંગાસ્નાન કર્યું નહિ, અને વિશ્વનાથનાં દર્શન પૂજન કર્યા નહી, એ અઘટિત થયું. આવું વિચારી તે મિત્રેશ્વર બ્રાહ્મણું પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અને તેણે પેાતાને ખેાધ આપનાર સ્ત્રીનેા ઉપકાર માન્યા. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, જ્યાં સુધી શારીરિક ક્રિયાઓ બધી કરવી પડે છે, ત્યાં સુધી વિદ્વાન હાય, તેને પણ આવશ્યક ક્રિયા કરવી પડે છે. જયારે અનશનાદિવ્રત લઈ શારીરિક ક્રિયામાંથી તદ્દન મુક્ત થવાય છે, ત્યારે તેને ખીજી દ્રવ્ય ક્રિયાએ ક· રવાની જરૂર રહેતી નથી. જ્યાંસુધી શુભ ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપકશ્રેણી તરફ આરૂઢ થવાનું વલણ ન થાય, ત્યાંસુધી દરેક સસારી ગૃહસ્થે સામાયિક પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવી જોઇએ. પહેલું આવશ્યક સામાયિક છે. સામાયિક કરવાથી અમુક વખત સુધી ધર્મધ્યાન કરવાની ફરજ પડે છે, અને તેથી હૃદયની સ્થિરતા મેળવી શકાય છે. ત્રીજું આવશ્યક ગુરૂવંદના છે. શુદ્ધ ચારિત્રધારી ગુરૂને વંદના કરવાથી ગુરૂભક્તિનુ ફળ મળે છે, અને હૃદયમાં ચારિત્રની ભાવના પ્રગટ થાય છે. બીજી' આવશ્યક ચાવીશજિનભગવંતની સ્તુતિ કરવાનુ છે. તેથી પણ શુદ્ધ ભાવના ઉપજવાથી હૃદય નિળ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. શુભ પરિણામની વૃદ્ધિ થાય છે. ચોથું આવશ્યક પ્રતિકમણ છે. તે ક્રિયા કરવાથી પ્રતિદિન લાગતા પાપરૂપ અતિચારથી નિવૃત્ત થઈ શકાય છે, તે સાથે તેમાં પાપને પશ્ચાત્તાપ કરવાથી લઘુકમી થવાય છે. પાંચમું આવશ્યક કાર્યોત્સર્ગ છે. એ શારીરિક મુદ્રાથી હૃદયની સમાધિ કરી શકાય છે તે સિવાય તે ધ્યાનનું એક અંગ હોવાથી આત્મ પરિણતિને સુધારવાનું ઉત્તમ સાધન છે-છઠું આવશ્યક પચ્ચખાણ છે. થી કરીને પાપાદિનું અવિવું બંધ થાય છે. આ છ આવશ્યક દરેક સારી અને યતિ પુરૂષે કરવાં જોઈએ. વિદ્વાન હય, કે અવિદ્વાન હેય, પણ જ્યાં સુધી સર્વ પ્રકારની ક્રિયા પ્રવર્તે છે, ત્યાં સુધી તેણે આવશ્યક ક્રિયા કરવી જોઈએ. Fસપ્રદશબિંદુ–સંસારરૂપ શ્મશાન. : “પરાને સંસારતિમઘર િરિમ” अध्यात्मसार. અર્થ—આ સંસાર એક મશાન છે, તેમાં રમણીયપણું શું છે? B હી શિષ્ય—હે ભગવન, મેં ઘણે ઠેકાણે સાંભળ્યું છે કે, આ સંસાર દુઃખ રૂપ છે, અને મારા થડા અનુભવથી મને પણ માલુમ પડયું છે કે, સંસારમાં સુખ નથી. છે તથાપિ કોઈ કઈવાર બીજા સુખી સંસારી જેને જોઈને ણી મને હૃદયમાં વિચાર થાય છે કે, સંસારમાં કઈ કઈને સુખ પણ મળે છે. અને તેથી કાંઈ સંસાર તદ્દન દુઃખરૂપ નથી, સુખ રૂપ પણ છે. આ વિષે આપ કૃપા કરી સમજાવે. ગુરૂ–હે વિનીત બાળક, તે સારે પ્રશ્ન કર્યો. આ સંસારનું સ્વરૂપ અનુભવ વિના જાણવામાં આવતું નથી. આ સંસાર તદ્દન દુઃખ રૂપ છે. તેમાં કઈ જાતનું સ્થાયી સુખ નથી. જે સંસારી જીવ લમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ સંસારરૂપ શમશાન. ના વૈભવથી અથવા રાજ્યના અધિકારથી સુખી જોવામાં આવે છે, તે માત્ર ઉપરનું માની લીધેલું સુખ છે. પણ અંદરથી તે દુઃખજ છે. કારણ કે, પ્રાપ્ત થયેલે લક્ષમીનો વૈભવ કે રાજ્યાધિકાર સ્થાથી રહેતનથી. તેને સ્થાયી રાખવાને માટે સર્વદા ચિંતા રાખવી પડે છે–એ ચિંતા રાખવી, તેનું નામ જ દુઃખ છે. તે શિવાય અંદર ક્રોધ, અનુપરતિ, કામ અને શોક વગેરે થવાથી સંસારી જીવ ઘણે અકળાઈ જાય છે. અને તે તે વિષયના સાધનને માટે તેને દુઃખી થવું પડે છે. તેથી આ સંસાર દુઃખ રૂપ છે, અને જૈન વિરક્ત વિદ્વાનોએ તેને એક સ્મશાનની ઉપમા આપી છે. ' * શિષ્ય-ગુરુ મહારાજ, આપ કહે છે, તે યથાર્થ છે. સંસાર દુઃખરૂપ છે. પણ તેથી કાંઈ શમશાન જે શી રીતે કહેવાય? સર્વ પ્રકારને સાધનવાળા સંસારને કવિએ શમશાનની ઉપમા આપે, એ વાત અતિશયોક્તિ ભરેલી લાગે છે. ગુરૂ– હે શિષ્ય તે વિષે એક દષ્ટાત કહું, તે સાંભળ કોઈ એક ગામમાં મુદેવ નામે બ્રાહ્મણ રહેતું હતું. તે પિતાના ગૃહાવાસમાં સંતોષ માની સંસારનું સુખ ભગવતે હતે. દેવ ગે એવું બન્યું કે, તે ગામમાં મહામારીને રેગ ચા, તેમાં તે બ્રાહ્મણનું બધું કુટુંબ નાશ પામી ગયું. આથી તે અત્યંત શેકાતુર થઈ ઘરમાં રહેવા લાગ્યો. એક વખતે કઈ જ્ઞાની પુરૂષ તેને ઘેર ભિક્ષા લેવા આવ્યા, તેઓ આવીને તરત ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. એટલે તે બ્રાહ્મણ તેમની પાછળ દેડ અને તેમને પાછા બોલાવી કહ્યું, મહારાજ, ભિક્ષા લીધા વિના મારું ઘર છેડી કેમ ચાલ્યા ગયા? જ્ઞાનીએ કહ્યું, હું ભૂલથી અહિં આવ્યું. મેં જાણ્યું કે, આ કોઈ ગૃહસ્થનું ઘર હશે, પણ અંદર જતાં ઘરને બદલે મશાન જોવામાં આવ્યું; આથી હું તરત " ભિક્ષા લીધા વિના પાછેં ફર્યો હતો. સુદેવ બોલ્યો, આપ એમ કેમ બેલો છે? આ શ્મશાન નથી, પણ ઘર છે. મહામારીના રેગથી મારું કુટુંબ મૃત્યુ પામ્યું છે, તેથી મારું ઘર શૂન્ય લાગે છે. જ્ઞાનીએ કહ્યું, વિપ્ર સુદેવ, તારું કુટુંબ મૃત્યુ પામવાથી તારૂં ઘર સ્મશાન જેવું થયું નથી, પણ આતે ખરેખરૂં મશાન છે. જે આ ગીધ પક્ષી તારી પાસે રહેલ છે, આ શીયાલડી ચપલ થઈ ઉભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. છે, આ ઘુવડ પક્ષી તારી આસપાસ ઉડયા કરે છે, આ અગ્નિ સળગી રહ્યા છે, અને આ રક્ષા ઉડીને ચારે તરફ પ્રસરે છે. જ્યારે તે જ્ઞાની પુરૂષે સુદેવને બધું પ્રત્યક્ષ બતાવ્યું, એટલે સુદેવને ખાત્રી થઈ કે, આ ઘર નથી, પણ શમશાન છે. આથી તે તરત તે શ્મશાનમાંથી છુટી તે જ્ઞાનીની સાથે ચાલી નીકળ્યે, અને તેથી તે સુખી થયે હતે. હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવશે કે, આ સંસાર શમશાનના જે ભયંકર તથા દુઃખરૂપ છે. જે સુદેવ બ્રાહ્મણ તે જીવ સમજો. તે અનેક વાર સંસારનાં દુઃખ પામે છે, પણ દુઃખને સુખરૂપ માની તેમાં સંતોષ પામે છે. જે મહામારીને રોગ તે મિથ્યાત્વ સમજવું. મિથ્યાત્વ આવવાથી જીવનું કુટુંબ જે સુમતિરૂપી સ્ત્રી, સુબોધ, જ્ઞાન, સદ્દવિચાર, અને શુભ પરિણતિ વિગેરે પુત્ર પુત્રીને પરિવાર તે નાશ પામી જાય છે. જ્યારે તે જીવને મિથ્યાત્વનેગ થાય છે, ત્યારે તેનામાંથી સુમતિ વિગેરેને નાશ થઈ જાય છે. આ પ્રમાણે આ કુટુંબ રહિત થઈ ગૃહાવાસરૂપ દુઃખમાં પડેલા સુદેવ બ્રાહ્મણરૂપ જીવને દેવગે કોઈ જ્ઞાની ગુરૂને વેગ થાય છે. તે પ્રમાણે તે સુદેવને કઈ જ્ઞાની પુરૂષને ગ થઈ આવ્યું. તે જ્ઞાની ગુરૂએ તે સુદેવના ગૃહ-સંસારને શમશાન રૂપ આપ્યું, તે યથાર્થ છે. જ્ઞાનિક હ્યું કે, તારી પાસે ગીધપક્ષી છે, તે ક્રોધ સમજે. જે ચપલ શીયાલડી કહી, તે અવિરતિ સમજવી. જે ઘુવડ પક્ષી કહ્યું, તે કામદેવ સમજ. અને શ્મશાનને અગ્નિ કર્યો, તે શક સમજ. અને જે રક્ષાને રાશિ કહ્યું તે અપયશ સમજવું. જયારે જ્ઞાની ગુરૂએ તે સુદેવના સંસારને મશાનરૂપે સાબીત કર્યો, એટલે તેને બોધ થયે, અને પછી તે જ્ઞાનીની પાસે દીક્ષા લઈ આ સંસારરૂપ શ્મશાનને ત્યાગ કરી ચાલી નિકળે. ગુરૂ હે શિષ્ય, આ સંસાર ખરેખર શમશાન જે ભયંકર અને દુઃખરૂપ છે, તેથી તેની અંદર સુખની આશા રાખવીતે વૃથા છે. ગૃહિશિષ્ય—હે કૃપાળું ગુરૂ, આપે જે દ્રષ્ટાંત આપ્યું, તે ઉપરથી મને ઘણું બધ મળે છે. અને આ સંસારનું સ્વરૂપમારા સમજવામાં સારી રીતે આવ્યું છે. હે ઈષ્ટદેવરૂપ ગુરૂ, આપ આ પ્રમાણે દ્રષ્ટાંત આપી સમજાવે છે, તેથી મને ઘણે આનંદ આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ I 12 દ = હજી = 1 | . - અહીમ , અષ્ટાદશ બિંદુ- આવી "यथा विषस्य प्रनवो तुजंगः परिकीर्तितः। तथास्य नववासस्य प्रनवस्त्वाश्रवो मतः" ॥१॥ हेमाचार्य. “ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્પ છે, તેમ સંસારનું ઉત્પત્તિ સ્થાન આશ્રવ છે.” હેમાચાર્ય, ૦ ૦ % I તે શિષ્ય–હે ભગવન, જૈનમતના નવમાં આશ્રવ કે M-----કી ને કહેવાય? અને આશ્રવનું સ્વરૂપ શું? તે મને કઆ પા કરી દષ્ટાંત સાથે સમજાવે. ગુર–હે વિનીતશિષ્ય, તે ઘણે સારા પ્રશ્ન Uરિ કર્યો, હેત ધર્મને ધારણ કરનાર દરેક મનુષ્ય આશ્રવ તત્ત્વ સમજવું જોઈએ. કારણકે, અનંત દુઃખના ભંડારરૂપ એ સંસાર આશ્રવથીજ છે. હે નમ્રશિષ્ય, દરેક પ્રાણીને મનની, વચનની અને કાયાની કિયા હેાય છે, એટલે દરેક પ્રાણ મનથી, વચનથી અને કાયાથી જાત જાતની કિયા કર્યા કરે છે. તે ક્રિયા યોગના નામથી ઓળખાય છે. તે યુગને લઈને પ્રાણુ શુભ તથા અશુભ કર્મ આશ્રવે છે–તેથી તે આશ્રવ કહેવાય છે. જ્યારે પ્રાણીના હદયમાં મિત્રી કે કરૂણા વગેરે સારી ભાવના પ્રગટ થાય, અને તેથી જે કાંઈ શુભ કામ કરવામાં આવે, ત્યારે શુભ કર્મ બંધાય છે, અને જ્યારે હદયમાં કામ ક્રોધ તથા વિષયે પ્રગટ થાય, અને તેથી જે કાંઈ અશુભ કામ કરવામાં આવે, ત્યારે અશુભકર્મ બંધાય છે. અર્થાત્ શુભ તથા અશુભ કર્મને બંધ મન ઉપર આધાર રાખે છે. એટલે સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ભાવનાથી વાસિત થયેલું મન શુભ કર્મ બંધાવે છે. અને નઠારી ભાવનાથી વાસિત થયેલું ચિત્ત અશુભ કર્મ બંધાવે છે. એવી રીતે જ્ઞાનને આશ્રિત એવું સત્યવચન શુભકર્મ અને અજ્ઞાનથી ભરપૂર એવું વચન અશુભ કર્મ ઉપાર્જન કરાવે છે. તેમજ સારા કામમાં પ્રવર્તાવેલું શરીર શુભકર્મ અને નઠારા કામ માટે પ્રવર્તાવેલું શરીર અશુભ કર્મ બંધાવે છે--આવી રીતે મન, વચન અને શરીરથી જે કર્મ બંધ થાય, તે આશ્રવ કહેવાય છે. તે ઉપર એક દષ્ટાંત કહું, તે સાવધાન થઈને સાંભળજે. ચંદ્રપુર નામે એક નગર હતું. તેમાં પ્રવીણચંદ્ર નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ત્રણ પુત્રો હતા. પ્રવીણચંદ્ર એક મેટ વેપારી હતે. દેશાવરમાં પણ તેને વેપાર ચાલતું હતું. તે શિવાય સમુદ્ર માર્ગે તેનાં સફરી વહાણે વેપારને માટે ફર્યા કરતાં હતાં. તેના ત્રણ પુત્રે જ્યારે તારૂણ્ય વયને પ્રાપ્ત થયા, ત્યારે તે શેઠે તેને વ્યાપારના કામમાં જોડી દીધા. ત્રણે પુત્રે પિતાની પ્રેરણા થી વ્યાપાર કળામાં કુશળ થઈ ગયા. શેઠ પ્રવીણચંદ્ર પોતાના પુત્રોને કઈ કઈવાર વેપાર કરવાને દેશાવરમાં પણ મેકલવા લાગ્યા. આથી તેને વ્યાપાર ઘણો વૃદ્ધિ પામે, અને તે સારી આબાદીમાં આવી ગયે. - એક વખતે તે ત્રણે પુત્રો જુદા જુદા દેશાવરમાં ગયા. ત્યાં જ ઈને તેમણે સારે વેપાર કરવા માંડે. વેપાર કરતાં તેમણે જુદી જુદી ચીજો ખરીદ કરી. તે વખતે કોઈ ચતુર વેપારીએ તેમને ચેતવણી આ.. પી કે, જે ચીજો તમે ખરીદ કરે છે, તે ચીજોના ભાવ ઘટવાના છે, માટે તે ચીજો ખરીદવા ગ્ય નથી. જે ખરીદશે તે તેમાં મેટીનુકશાની થશે. વેપારીનાં આ વચને તે ત્રણે પુત્રોએ માન્યા નહીં, અને તે ચીજની જથ્થાબંધ ખરીદી કરી. અને તેઓ તે માલનાં, વહાણ ભરી ચંદ્રપુરમાં આવ્યા. તેમણે જઈ પિતાના પિતા પ્રવિણચંદ્રને તે ખરીદીની વાત જણાવી. તે સાંભળતાં જ પ્રવિણચંદ્ર અપશેષ કરતાં કહ્યું પુત્રે, તમે ઘણું જ ખોટું કર્યું. જે ચીજો ખરીદી છે, તેના ભાવ એકદમ ઘટી ગયા છે, તેથી આપણને મેટી નુકશાની થઈ છે. આટલું કહી પ્રવીણચંદ્ર ઘણે અપશેષ કરવા માંડ્યા. તેવામાં કઈ ઉજવલ વેપાર કરનાર અને પવિત્રતાથી વર્તનારે બીજે વેપારી આવ્યું. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ.' પ્રવિણચંદ્રને મત આપીને કહ્યું કે, શેડ, અપશષ કરે નહીં. તમારા ત્રણે પુત્ર સાહસી છે, તેમને સમજાવે, અને હવે ફરીવાર તેવી ચીજો ખરીદ કરે નહીં, તેને માટે સૂચના આપ. તે વેપારીની સલાહ માન્ય કરી પ્રવીણચંદ્ર તે ત્રણે પુત્રને તે વિષે સૂચના આપી. પછી વિશેષમાં જણાવ્યું કે, જે વસ્તુથી લાભ કરતાં હાનિ થાય, તેવી વસ્તુ ખરીદવી નહીં. પિતાની આવી સૂચનાથી તે ત્રણે પુત્રે સારી રીતે ચાલવા લા ગ્યા, એટલે તેમને લાભ મળવા લાગ્યા. અનુક્રમે ત્રણે પુત્રના સારા પ્રવર્તનથી પ્રવિણચંદ્ર પાછે સારી સ્થિતિમાં આવી ગયે. અને ઘણેજ સુખી થયે. " હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, પ્રવીણચંદ્ર એ એક મનુષ્ય શરીરધારી આત્મા છે. તેના ત્રણ પુત્રો તે મન, વચન અને કાયાના યુગ છે. જે ત્રણ પુત્રને જુદા જુદા દેશમાં વેપાર કરવામાં જોડ્યા હતા, તે આત્મા પિતાના મન, વચન અને કાયાના યોગને જુદા જુદા વ્યાપારમાં જોડે છે. તે ત્રણ પુત્રોએ જે વેપારમાં જુદી જુદી ચીજોને વેપાર કરી સારે લાભ મેળવ્યું, અને તેથી પ્રવીણચંદ્ર સારા આબાદીમાં આવ્યા હતા. તે મનુષ્ય આત્મા પિતાના મન, વચન અને કાયાના વેગને શુભ કામ કરવામાં જોડે છે, ત્યારે તે શુભ કર્મ આવે છે. અને તેથી આમા શુભ કર્મને - તા થઈ સુખી થાય છે. પ્રવીણચંદ્રરૂપી આત્માએ પિતાના ત્રણ પુત્રરૂપી ત્રણ વેગને સારા વ્યાપારમાં એટલે મંત્રી કે કરૂણા વગેરે સારી ભાવના ભાવવામાં જ્યા હતા, તેથી તે સુખી થયે હતે. જે એક વખતે એ ત્રણે પુત્રએ જુદી જુદી ચીજો ખરીદ કરી અને કોઈ ચતુર વેપારીએ તેમને તે ચીજો ખરીદ કરવામાં હાનિ છે, એવી ચેતવણી આપી, તે પણ તેમણે તેનું વચન માન્ય કર્યું નહીં, અને તે ચીજો ખરીદ કરી અને તે વાત પ્રવીણચંદ્રના જાણવામાં આવતાં તેણે ભારે અપશષ કર્યો. તેવામાં કઈ બીજા વેપારીએ આવી પ્રવીણચં. દ્રને હીંમત આપી, અને ફરીવાર તેમન કરવાની સૂચના આપી. પછી પ્રવીણચંદ્રની ઈચ્છા પ્રમાણે તે ત્રણે પુત્રો વત્યું, એટલે તેમણે લાભ મેળવ્યું, અને પ્રવીણચંદ્ર પાછે સારી સ્થિતિમાં આવી સુખી થ. - મન વચન અને કાયાના ગરૂપી ત્રણ પુત્રે જ્યારે અશુભ કર્મ બાંધવારૂપ હાનિકારક ચીજો ખરીદ કરે છે, ત્યારે તે અશુભ કર્મ SH. K.'93 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ના બંધરૂપ ઘણું હાનિ પ્રાપ્ત કરે છે. જ્યારે પ્રવિણચંદ્રરૂપી આત્માના ગુરૂદ્વારા જાણવામાં આવે, ત્યારે તે પિતાના મલિન ગણ ચગને શુભ કર્મને વિષે જોડે છે. ગુરૂરૂપી કેઈ ચતુર વેપારી ઉપદેશથી સમજાછતાં પણ જો તે ત્રણ ગ સન્માર્ગને ઉપદેશ માની શુભ પ્રવૃત્તિમાં જોડાય નહીં, તે તેને મોટી હાનિ થાય છે. અને તેથી પ્રવીણચંદ્રરૂપી આત્મા દુઃખી થાય છે. જ્યારે પિતાના ત્રણ યોગ વિપરીત માગે જોડાયા, એવું જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે, ત્યારે ભવ્ય આત્મા હદયમાં પશ્ચાત્તાપ કરે છે. તે વખતે તે ગુરૂને શરણે જાય છે, ત્યાં ગુરૂ તેને બોધ આપે છે. એટલે તે પિતાના ત્રણે વેગને શુભ કર્મના આશ્રવમાં જે છે. અને તેથી તે આત્મા સારે લાભ મેળવે છે. તે લાભના પ્રભાવથી પ્રવીણચંદ્રરૂપી મનુષ્ય આત્મા પાછે સદ્ગતિનું સુખ પ્રાપ્ત કરે છે. હે શિષ્ય, આ પ્રમાણેના દષ્ટાંત ઉપરથી તું આશ્રવનું સ્વરૂપ સમયે હશે. હંમેશાં મનુષ્ય પ્રાણીએ શુભ કર્મના આશ્રવમાં તત્પ૨ રહેવું, કે જેથી પ્રાણી ઉત્તરોત્તર સદૃગતિનું પાત્ર બને છે. નવદશબિંદુ–ગૃહસ્થ કેદી. “રિણાને મિશિગન યામિનपमः स्वीयो वर्गो धनमजिनवं बंधनमिव । महामध्यापूर्ण व्यसनविलसंसर्गविषमं नवः कारागहें तदिह न रतिः कापि विषाम्" ॥१॥ અથ–જેમાં પ્રિયા-ત્રીને સ્નેહ તે બેડી છે. પોતાના સ્વજનવી તે પેહેરેગીર છે,દ્રવ્ય એ બંધન છે, અપવિત્ર વસ્તુઓથી પરિપૂર્ણ છે. અને સાત વ્યસનરૂપ મેટે ખાડે છે. આ પ્રમાણે આ સંસારૂપી કારાગૃહ છે, તેમાં વિદ્વાનેને કયાંથી પ્રીતિ થાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ કેદી. : :- - : A ચ હીશિષ્ય હે ભગવન, આ સંસારમાં ઘણા ગૃહસ્થ ધન, સ્ત્રી, પુત્ર પરિવાર વિગેરેથી સુખી જોવામાં આ વે છે. તેમને અનેક જાતને વૈભવ અને સુખ મળે છે. તે છતાં વિરક્ત પુરૂષે તેને ધિકકારે છે, તેનું શું કારણ છે? ' ગુરૂ–હે વિનીત બાળક, તારે પ્રશ્ન સ્કૂલ વિચારને છે, તથાપિ તે ઉપર તને એક દષ્ટાંત આપું, તે સાંભળ– કોઈ એક મહાત્મા મુનિ વિહાર કરતાં કરતાં કેઇ શહેરની બાહેર આવેલા ઉદ્યાનમાં ઉતર્યા. તે ખબર સાંભળી શહેરના ગૃહસ્થ તેમને સામૈયું કરી તેડવા આવ્યા. સામૈયાને આડંબર મેટ કરવામાં આવ્યું હતું. તેઓએ આવી તે મુનિવરને વંદના કરી પ્રાર્થના કરી, મહારાજ, શહેરના ઉપાશ્રયમાં પધારે. આ બધે સંઘ આપને સામૈયું કરી તેડવા આવ્યા છે. મહાત્મા મંદ મંદ હસતા બોલ્યા-હે શ્રાવકે, મારે શહેરમાં આવવું નથી. કારણકે, અહીં સ્વાધ્યાયે ધ્યાન કરવાની સારી અનુકૂળતા છે. જ્યાં સુખે સ્વાધ્યાય ધ્યાન થાય, ત્યાં સુનિને રહેવું એગ્ય છે. મુનિનાં આ વચન સાંભળી શ્રાવકેએ વિનંતિ પૂર્વક કહ્યું, “આ જંગલમાં રહેવું સારું નથી. ગમે તેમ હેય, તેપણ શહેર તે શેહેરજ છે, અને જગલ તે જગલ જ છે. તેમાં ખાસ કરીને આ શહેર તે જોવા જેવું છે. તેની વિશાળ શેરીઓમાં મોટી મોટી હવેલીઓ આવેલી છે. ચિટામાં નવરગિત દુકાનેની શ્રેણી ઘણું સુંદર છે. જ્યારે તમે શેહેરમાં પ્રવેશ કરશે, ત્યારે સુંદર પિશાક ધારણ કરનારા પુરૂષ અને સ્ત્રીઓ તમારા જેવામાં આવશે. દરેક દુકાન ઉપર કીંમતી અને ભભકાદાર પદાર્થોની રચના જોઈ તમારું મન પ્રસન્ન થઈ જશે. આ શહેરમાં કેટી દ્રવ્યના પતિ દશ છે, અર્ધકેટી દ્રવ્યના પતિ વીશ ગૃહસ્થ છે, અને લક્ષાધિપતિઓ અનેક છે. આપ જેઈને પ્રસન્ન થઈ જશે.” શ્રાવકોનાં આવાં વચન સાંભળી તે મહાત્માએ વિચાર્યું કે, “આ લેકે લકમીના મેહમાં મગ્ન થઈ ગયેલા છે, માટે તેમને યુક્તિથી બોધ આપ.આવું વિચારી મહાત્મા પ્રસન્ન થઈ હાસ્ય કરતા બેલ્યા–“ગૃહસ્થ, તમે જ્યારે આ શહેરની આવી પ્રશંસા કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧eo જૈન શશિકાન્ત. ત્યારે એ શહેર જેવાની મારી ઈચ્છા થાય છે. પણ એવી શરતે કે, જે તમારા કહેવા પ્રમાણે એ શહેરના ગૃહ સુખી હશે અને સર્વ રીતે તેમની સ્થિતિ સારી હશે, તો હું ત્યાં વાસ કરીશ, નહીં તે તરતજ આ સ્થળે આવતે રહીશ.” મહાત્માનાં આ વચને શ્રાવકેએ માન્ય કર્યા. અને પછી વાજતે ગાજતે તે મહાત્માને તેઓ શેહેરમાં લઈ ગયા. મહાત્મા મુનિને શહેરની મધ્ય ભાગે આવેલા ઉપાશ્રયમાં ઉતાર્યા. અને તેમની વિયાવચ્ચ કરી બધા શ્રાવકે પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. - બીજે દિવસે પ્રાતઃકાળે શ્રાવકે તે મહાત્માને વંદના કરવા આવ્યા, ત્યાં તે મહાત્મા ઉપાશ્રયની અંદર જોવામાં આવ્યા નહિ. ચારે તરફ તપાસ કરતાં તેઓ પેલા ઉદ્યાનમાં રહેલા જોવામાં આવ્યા, શ્રાવકે સાથે મળી ઉદ્યાનમાં આવ્યા, અને તેમણે વિનયથી કહ્યું, મહારાજ, આપ એક દિવસમાં જ પાછા અહિં કેમ ચાલ્યા આવ્યા? મહાત્માએ ઉત્તર આયે, ગૃહસ્થ, મને ત્યાં કારાગૃહમાં રહેલા કેદીએની સાથે ગમ્યું નહિ. શ્રાવકે આશ્ચર્ય પામી બેલ્યા-મહારાજ, આ શું બોલે છે? આપને તે સારા ઉપાશ્રયમાં ઉતાર્યા હતા. વળી તે ઉપાશ્રયની આસપાસ ધનાઢ્ય શ્રાવકનાં ઘર છે. તેને આપ કારાગૃહ કેમ કહે છે? ત્યાં કેદીએ પણ કયાં છે? શ્રાવકનાં આ વચન સાંભળી તે મહાત્મા બોલ્યા–હે ગૃહસ્થ, તમે બધા કેદીઓ છે, અને તમારાં ઘર તે કેદખાનાં છે. એકાંત અને શાંત સ્થળે રહી આનંદ પામનારા મારા જેવા ભિક્ષુ મુનિને તમારા ગૃહસ્થોના આવાસ પાસે રહેવું ગમે નહિ. મા શ્રાવકોએ ઇંતેજારીથી પુછયું, મહારાજ, લક્ષ્મીના વૈભવવાળા અનેક પ્રકારના ખાનપાનથી પરિપૂર્ણ અને ભેજન, શયન, અને આસનના સુખને સંપાદન કરનારા અને ગપગના આનંદને અનુભવ નારા ગૃહસ્થને આપ કેદી કેમ કહે છે? અને તેઓના ઘરને કારાગ્રહ કેમ કહે છે? મહાત્મા મંદ મંદ હસતા બોલ્યા-ગૃહસ્થ, જ્યાં સુધી તમે મેહદશામાં પડેલા છે, ત્યાં સુધી તમને ગૃહાવાસમાં સુખ લાગે છે, પણ તે ગૃહાવાસમાં બીલકુલ સુખ નથી. તે ખરેખરૂં કારાગ્રહ છે. તે કેવી રીતે કારાગૃહ કહેવાય? તે સાંભળે–આ ગૃહ સંસાર એક કારાગૃહ છે. તેની અંદર જ સ્ત્રીને પ્રેમ, તે બેડી છે. જે પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ગૃહસ્થ કેદી. સ્વજન.વગે, તે પહેરેગીરે છે. ધન એ નવીન બંધન છે, જેટલી પુત્ર ગલિક વસ્તુઓ છે, તે બધી ગંદકી છે. અને જે સાત વ્યસને છે, તે કારાગૃહનું ભય છે. આ પ્રમાણે ગૃહસ્થને ગ્રહ-સંસાર તે ખરેખર કારાગૃહ રૂપ છે. તેની અંદર રહેલા જેટલા ગૃહસ્થ, તે કેદીઓ છે. તેવા કેદખાનાના કેદીઓની સાથે રહેતા અમારા જેવા વિરક્ત મુનિને કેમ આનંદ આવે? - મહાત્માનાં આ વચને સાંભળી તે ગૃહસ્થ શ્રાવકોએ તે વાત સ્વીકારી અને તેઓ તે મહાત્માની પ્રશંસા કરવા લાગ્યા. તેમાંથી કેટલાએક તે પ્રતિબોધ પામી ગૃહ-સંસાર રૂપ કારાગૃહમાંથી મુક્ત થવાને તે મહાત્માની સાથે ચાલી નીકળ્યા. . હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે, વિરક્ત પુરૂષે જે આ સંસારને ધિક્કારે છે, તે યથાર્થ છે. આ સંસાર ખરેખર કારાગૃહ રૂપ છે. અને તેમાં રહેનારા સંસારી જીવ તે કેદી રૂપ છે. તેથી દરેક ભવિ મનુષ્ય આ ઘર કેદખાનું રૂપ સંસારમાંથી છૂટવાને ઉપાય કરે. અને તેમાં જરાપણું મેહ મમતા રાખવી નહિ. - શિષ્ય—હે ભગવન, આપની ઉપદેશ વાણીએ મારા હૃદયની શંકા દૂર કરી છે. આપે જે બેધક દષ્ટાંત કહ્યું, તે ઘણુંજ મનન કરવા ગ્ય છે. જો સંસારી જીવ એ દષ્ટાંત ઉપર વિચાર કરી પિતાના હૃદ. અને વૈરાગ્ય તરફ દેશે અને પોતાની મનોવૃત્તિમાં શાંત રસને પ્રવાહ વહન કરાવે, તે તે આ સંસારરૂપ કારાગૃહમાં ફરીવાર પડતું નથી. અને ગૃહસ્થ કેદી થતું નથી. ગુરૂ–હે વિનીત શિષ્ય, તારા હદયમાં આવી વૈરાગ્ય ભાવના જોઈ મને સંતોષ થાય છે. હવે તું આ ભાવના તારા હૃદયમાં કાયમ રાખજે, અને જેવી રીતે શાંતરસનું પિષણ થાય, તેવી રીતે તું તારી મને વૃત્તિને સત્કાર્ય તથા સદ્વિચાર તરફ દેર્યા કરજે. ' . શિષ્ય-મહાનુભાવ, આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને હું સદા તત્પર છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ' N - **& JES 'મ . N વિશબિંદુ– ભત્યાગ. “જો જ્ઞાનાજિોલિન શાખાન વિરા - ચનાનાં જો જો ત્રાચિય | શા - અભિસાર, અથ– “ભ જ્ઞાનરૂપી પર્વતમાં વજ છે. દંભ કામરૂપી અગ્નિમાં હોમવાને પદાર્થ છે, દંભ વ્યસનેને મિત્ર છે. અને વતની લક્ષમીનાર છે. = - કોર્ષપ્ત : ૦૦ 4: 'જન છે : ‘: Rી શિષ્ય, હે કૃપાથરશુરૂ, આપના ઉપદેશથી અને જે જે આનંદ જીવનની પ્રાપ્ત થાય છે, તે કેવળ અવર્ણનીયજ છે, સ્વામી, આપ કહે છે, તે બધું ભવિપ્રાણીને ઉપયોગી છે. આ સંસારમાં જે જે લે છે, તેને ટૂર કરી ગુણનું ગ્રહણ કરવું જોઈએ. જ્યારે ગુણનું ગ્રહણ કરવામાં આવે છે. ત્યારે મનુષ્ય પ્રાણી પિતાના આત્માને ગુણ બનાવે છે. જેથી તે પિતાના આમ સ્વરૂપને સારી રીતે ઓળખી શકે છે. આવી સમજણ આપની કપાથી મને પ્રાપ્ત થઈ છે. તથાપિ મનુષ્ય સ્વભાવની સાથે કેટલાએક દુર્ગણે સ્વભાવથી અથવા કુસંગથી રહેલા છે. તે દુર્ણ છે કેવી રીતે દૂર કરવા? તે ઉપાય આપ બતાવે. એ દુર્ગણેમાં ભ એ માટે દુર્ગુણ છે, એવું મેં ઘણીવાર સાંભળ્યું છે, તે આપ તે વિષે મને કૃપા કરી જણાવે. ગુરૂ– હે વિનીત શિષ્ય, સે કહ્યું તે યથાર્થ છે, આ સંસારમાં અનેક જાતના દેશે અથવા દુર્ગણે રહેલા છે. તે સ્વભાવથી અથવા કુસંગથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. તેમાં દંભ એ માટે દુર્ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ દંભત્યાગ. . ૧૦૩ જ્યાં સુધી એ દુર્ગુણ આત્માની સાથે રહેલા હોય, ત્યાંસુધી મનુષ્ય પિતાની આત્મિક ઉન્નતિ કરી શક્તિ નથીતે ઉપર એક દષ્ટાંત કથા જાણવા જેવી છે. તે વિસ્તાર પૂર્વક હું તને સંભળાવું છું, જેથી તારા મનમાં દંભ કે મેટે દુર્ગુણ છે? તે વાત જણાઈ આવશે. પૂર્વે કોઈ એક રમણીય નગરને વિષે મતિચંદ્ર નામે એક ધનાઢય ગૃહસ્થ રહેતું હતું. તે સ્વભાવે શાંત, ઉદાર અને ધર્મ ઉપર પ્રીતિવાળો હતું, પણ કઈ પૂર્વના પાપ ને તેના સ્વભાવમાં દંભે પ્રવેશ કર્યો હતે. તે કાંઈ પણ ધાર્મિક અથવા વ્યવહારિક કામ કરે, તે પણ તેમાં તે દંભ રાખીને કરતે હતે. તેનામાં ઉદારતા હતી, પણ તેમાં દરેક વખતે દંભનું દર્શન થતું હતું. તેની પાસે જેટલું દ્રવ્ય હતું, તેના કરતાં બમણા દ્રવ્યને તે દંભ રાખતું હતું. તે ધર્મની જે જે ક્રિયા કરતે, તેમાં પણ તે દંભને આગળ રાખતા હતે. અતિચંદ્રનું આ પ્રવર્તન લેકમાં જણાઈ આવતું અને તેથી લોકેમાં તે ઉપહાસ્યનું પાત્ર બનતે હતે. એક વખતે કઈ મહાત્મા તે નગરમાં આવી ચડયા. તેમને આવેલા જાણી લેકે શ્રેણીબંધ તેમના દર્શન કરવાને આવવા લાગ્યા. આ ખબર જાણી દાંભિક અતિચંદ્ર પણ તેમને વંદના કરવા આવ્યું. મતિચકે બીજાના કરતાં વધારે આડંબરથી તે મહાત્માને વંદના કરી, તે દંડવત પડી તેમના ચરણનું સંવાસન કરવા લાગ્યું, અને મુખ તથા નેત્ર ઉપર તે મહાત્માના દર્શનની મોટી અસર દર્શાવવા લાગ્યા. મતિચંદ્રની આ ચેષ્ટા તે મહાત્માના જાણવામાં આવી ગઈ. તેમણે જાણ્યું કે, આ પુરૂષ દંભી છે. તેના હદયમાં કોઈ જાતની શુદ્ધવૃત્તિ ન થી. તે જે જે ક્રિયા કરે છે, તે બધી દંભથી જ કરે છે. આવા દંભી પુરૂષને અધોગતિમાંથી બચાવ, એ આપણું કર્તવ્ય છે. આવું વિ. ચારી તે મહાત્માએ મતિચંદ્રને કહ્યું, “શેઠજી, તમારું નામ શું છે? અને તમે કેવા છે?” મતિચંદ્ર દંભ લાવીને બે -“હે કૃપાધર મહાત્મા, આ શરીરને લેકે મતિધર કહી બેલાવે છે. અને કેટલાએક વિદ્વાને અને બુદ્ધિધર પણ કહે છે. કારણકે, મતિને અર્થ બુદ્ધિ થાય છે. અને હું તેવી મેટી બુદ્ધિને ધારણ કરનારે છું, એમ લકે કહે છે. હું શ્રીવીર ધર્મને ધારણ કરનારે શ્રાવક છું. શ્રાવકમાં જે જે ગુણે જોઈએ, તે બધા ગુણ મારે મેળવવા પડ્યા છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. તે ગુણ મેળવવામાં મારે ભારે ખર્ચ કરવું પડે છે. આ જગતુમાં જે જે ગુણ છે, તે તે ગુણ દ્રવ્ય વિના મેળવી શકાતા નથી. જે માણસ દ્રવ્ય ખર્ચવાને તૈયાર થાય, તે તે એક સારે સગુણ બને છે. હું એવાજ પ્રકારથી એક સારે સગુણ બન્યું છું. આ નગરના બધા લેકે મને માટે સદ્ગણ ગણે છે. અને તે પ્રમાણે મને માન પણ આપે છે.” | મતિધરની આવી દાંભિક વાણી સાંભળી તે મહાત્મા વિચારમાં પડ્યા. તેમણે પિતાના શાંત હૃદયમાં વિચાર્યું કે, “આ બીચારે પામર પુરૂષ દંભને વશ થઈ ગયેલ છે. આ મહાદુર્ગણે તેને હૃદયને આક્રાંત કર્યું છે. તેથી આ પુરૂષને દુષ્ટ એવા દંભના પાશમાંથી છોડાવે જેઈએ.” આવું વિચારી તે મહાત્મા બેલ્યા–શ્રાવક મતિધર, તમે ખરેખરા મતિધર લાગે છે. પણ તમારા શરીરમાં એક મેટ રેગપે. લે દેખાય છે, તેને ઉપાય કરે. નહીં તે તે રોગ વૃદ્ધિ પામી જશે અને તેથી તમને મોટી હાનિ થશે. મહાત્માનાં આ વચને સાંભળી મતિધર વિચારમાં પડે. પિતાને કે રોગ લાગુ પડે છે? તેનું ચિંતવન કરવા લાગ્યા. ક્ષણવાર ચિંતવી મતિધર –હે મહાનભાવ, મારા શરીરમાં કેઇ રેગ હેય, એવું મને લાગતું નથી. તે છેતાં આપ કહે છે કે “તને રેગ લાગુ પડે છે એ શી રીતે છે? તે મને સમજાવે, જે શરીરમાં રોગ હોય, તે અનેક જાતની પીડા થવી જોઈએ. મને તે કઈ જાતની પીડા થતી નથી. મહાત્મા બોલ્યા ભદ્ર, આ રોગ ઉપરની પીડા કરતું નથી, પણ અંતરની પીડા કરે છે. અને વળી તે રેગ જ્યારે પડે છે, ત્યારે તે એ ભયંકર બને છે કે, જેથી પ્રાણી પિતાના જન્મને નિષ્ફળ કરી આ લોક તથા પરલેક બં, નેમાં દુઃખી થાય છે, બીજા રંગની પીડા તે આ લેકમાં જ થાય છે, અને આ તારા રેગની પીડા તે આ લોક તથા પરલોક બંનેમાં થા. ય છે. હે મતિધર, વળી તને લાગુ પડેલે રેગ અગ્નિ, રાહ, ભૂગલ વજ, મિત્ર, અને ચેરના જેવાં કામ કરે છે. મહાત્માનાં આ વચન સાંભળી તે મતિધરને વધારે શંકા ઉત્પજ થઈ, તે સાથે તેના હૃદયમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થઈ આવ્યું. તે વિસ્મિત થઈને બે -હે મહાશય, આપના વચન સાંભળી મને ને વધારે વધારે કૈક તથા આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. આપના કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ દંભત્યાગ. ૧૦૫ પ્રમાણે આ અદ્ભુત રેગ મારામાં શી રીતે હોય? એ વાત મને અસંભવિત લાગે છે. મતિધરનાં આવાં વચન સાંભળી તે મહાત્માએ સમિત વદને કહ્યું, ભદ્ર, તું આશ્ચર્ય પામીશ નહીં. તને જે રેગ ઉ. ત્પન્ન થયેલ છે, તે એક સામાન્ય રોગ નથી, પણ એક મહાન રેગ છે. તે રેગનું નામ દંભ છે. તે દંભ નામને રેગ મનુષ્યના હૃદય ઉપર અસર કરે છે. જ્યારે દંભરેગની અસર હદય ઉપર પ્રસરે છે, ત્યારે તે માણસ ખોટા ખોટા આડંબર દર્શાવે છે. મૂર્ખ છતાં વિદ્વાનને આડંબર રાખે છે, નિર્ધન છતાં ધનાઢ્યને ડાળ બતાવે છે, તપસ્વી નહીં છતાં તપસ્વીને દેખાવ કરે છે, જ્ઞાની ન છતાં જ્ઞાનીના જે પોતાને દર્શાવે છે. એકદર જે ગુણે પિતાનામાં ન હોય, તે ગુણેને આડેબર કરી પિતે વૃથા ગુણી બને છે. આ બધે દેખાવ દંભરૂપી રેગમાંથી ઉત્પન્ન થાય છે. જેને એ દંભરૂપી રેગ લાગુ પડે છે, તે માણસ એ. વી ચેષ્ટા કરે છે કે, જે ચેષ્ટા જોઈને બીજા લેક તેનું ઉપહાસ્ય કરે છે. દંભરૂપી રેગની સાથે બીજા ઘણા અવગુણો તેનામાં દાખલ થાય છે. દંભી માણસ છળ-કપટ રાખે છે, વારંવાર અસત્ય બોલે છે. અને અસાત્ય રીતે ચાલે છે. તેથી કરીને તેને અનેક બાબત છૂપાવવી પડે છે. આ અવગુણેને લઈને દંભાગી માણસ પોતાના જીવનને દુર્ગ તિનું પાત્ર બનાવે છે. જે પરિણામે આલેક તથા પરાકમાં દુ:ખી થાય છે. શરીરના રેગે તે માત્ર આ લેકમાં પીડા આપે છે. અને દં. ભનો ભયંકર રોગ આ લેકમાં નિંદા કરાવી પરલોકમાં નરક વિગેરેથી ભારે પીડા ભેગાવે છે. હે મતિધર, મેં તને જે દંભરૂપી રેગની જુદી જુદી ઉપમા આપી, તે વિષે તને સમજાવું, તે સાવધાન થઈને સાંભળ–તંભરૂપી રોગને અગ્નિના જે કહે, તે એવી રીતે કે, દરેક સંસારી જીવને આ જગતમાં જન્મમરણનું મેટું દુઃખ છે, તે દુઃખમાંથી મુક્ત થવાની જરૂર છે. તે દંભ મુક્તિરૂપી લતામાં અગ્નિ જે છે. જેમ અગ્નિ લતાને બાળી નાખે છે, તેમ દંભરૂપી અગ્નિ મુક્તિરૂપ લતાને બાળી નાખે છે, અથોત્ દંભી માણસને મુક્તિ મળતી નથી. જેમ રાહુ ચંદ્રને ગ્રાસ કરે છે, તેમ દંભરૂપી રાહુ ક્રિયારૂપી ચંદ્રકળાને ગ્રાસ કરનાર છે. એટલે જેનામાં દંભ હેય તે માણસ ક્રિયા કરી શકતું નથી. કારણકે, દંભી માણસ જે જે ક્રિયા કરે છે, તે બધી દંભથી જ કરે છે, વસ્તુતાએ સત્ય રીતે કરતું નથી. જ્યારે મનુષ્ય પિ Sh. K.-૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉos જૈન શશિકાન્ત. તાની કર્તવ્ય ક્રિયા કરતું નથી, ત્યારે તે પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અને તે સર્વરીતે દેષનું પાત્ર બને છે. દંભને ભૂગળની ઉપમા આપી, તે પણ બરાબર છે. અધ્યાત્મ સુખ કે જે દરેક મનુષ્યને ઉંચામાં ઉંચી સ્થિતિમાં લાવનારું છે, તેવા અધ્યાત્મ સુખને બંધ કરવામાં દંભ ભૂગળનું કામ કરે છે. જેમ ભૂગળ લગાડવાથી દ્વાર બંધ થઈ જા ય છે, તેમ દંભરૂપી ભૂગળથી અધ્યાત્મ સુખરૂપ દ્વાર બંધ થઈ જાય છે. કારણકે, જેનામાં દંભ હય, તે માણસ અધ્યાત્મ સુખને મેળવી શકતું નથી. દંભને વજની ઉપમા આપી, તે પણ યથાર્થ છે. જેમ જ પર્વનને તોડી નાખે છે, તેમ દંભરૂપી વજી જ્ઞાનરૂપ પર્વતને તેડી નાખે છે. જે માણસમાં દંભ હોય, તે તે જ્ઞાનને મેળવી શકતા નથી, અથવા જો જ્ઞાન મેળવ્યા પછી દંભ રાખે, તે તેનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તેથી જ્ઞાનરૂપ પર્વતને ભેદવામાં દંભ વા સમાન છે. દંભને હોમ કરવાના પદાર્થની ઉપમા આપેલી છે. તે સર્વ રીતે ગ્ય છે. જેમહામ કરવાને પદાર્થ નાખવાથી અગ્નિ વૃદ્ધિ પામે છે. તેમ દંભરૂપી હોમ કરવાને પદાર્થ નાખવાથી કામરૂપી અગ્નિ વૃદ્ધિ પામે છે. અર્થાત્ જ્યાં દંભ ત્યાં કામ પણ હોય છે. દંભને મિત્રની ઉપમા આપી છે. તે ઘણું જ વિચારણીય છે. અહિં કેઈને શંકા થશે કે, દંભને મિત્રની ઉપમા શી રીતે આપી શકાય. કારણકે મિત્ર તો હિતકારી હોય છે, અને આ દંભ તે અહિતકારી છે. તેથી તેને મિત્રની ઉપમા આપવી અનુચિત છે. આ દંભ તે હિતમિત્ર નથી. પણ તે એક વ્યસને મિત્ર છે. તેથી તે દંભની મૈત્રી ક. રવાથી વ્યસન વૃદ્ધિ પામે છે, અર્થાત્ જે દંભી હોય છે. તે વ્યસની હોય છે. દંભને ચેરની ઉપમા આપેલી છે. જેમ લક્ષમીને ચારના ચોર છે, તેમ દંભરૂપે ચાર વ્રતરૂપી લક્ષ્મીને ચરનારે છે. એટલે જે નામાં દંભ હોય, તેનામાં વ્રત હોતાં નથી. તેથી હે મતિધર, દરેક ભવ્ય પ્રાણુએ દંભને ત્યાગ કરે જેઈએ, એ મઠારે દંભ તારા હૃદયમાં પેશી ગયેલ છે. તે ઘણું વિપરીત બન્યું છે. તને એ મહારે ગ જે લાગુ પડે છે. તે સર્વ રીતે હાનિ કરનાર છે, માટે તારે મહાન પ્રયત્ન કરી તે મહારોગને સત્વર દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ભત્યાગ ૧૦૭ કરી દે. મતિધર, કદિ કેઈ એમ ધારે કે, દંભ રાખીને પણ જો સત્કમેં કરવામાં આવે, તેથી મોક્ષપદ મળે છે. આ તેની ધારણા તદ્દન બેટી છે. કારણકે અતિ દુર્લભ એ મોક્ષ દંભ જે દુર્ગણ રાખવા થી કદિપણ મળે નહિ, જે માણસ દંભ રાખીને મેક્ષ મેળવવાની ઈ. ચ્છા રાખે છે, તે લેઢાના વહાણમાં બેશી સમુદ્રના પારને પામવાની ઈચ્છા કરે છે. તેને માટે શાસ્ત્રકાર નીચેને લેક કહે છે. "दंनेन व्रतमास्थाय, यो वांछति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति" ॥ १ ॥ જે માણસ દંભવડે વ્રત ધારણ કરી મેક્ષ પદ મેળવાને ઈછે છે, તે લેઢાના વહાણ ઉપર ચડી સમુદ્રના પારને પામવા ઈએ હે મતિધર, માટે તે દંભને દુર્ગુણ ઘણેજ નઠારે છે. જ્યાંસુધી દંભને દૂર કર્યો નથી, ત્યાંસુધી ગમે તેવા વ્રત કે તપ કરે, તે બ. ધાં નકામાં છે. જ્યાં સુધી દષ્ટિમાંથી અંધાપે ગયે નથી, ત્યાંસુધી દ. ર્પણ કે દીપક શા કામનાં છે? કદિ કેશને લેચ કરાવે, પૃથ્વી પર શસ્યા કરી સુવે, ભિક્ષા માગી ખાય અને બ્રહ્મચર્ય વગેરે ધારણ કરે. પણ જે દંભ રાખે, તે તે બધું ત્રાસના વીંધથી મણિની જેમ દૂષિત થઈ જાય છે. હે મતિધર, એ દંભ એવો મહાન્દોષ છે કે, જે મનુ ધ્ય તેના સંગમાં આવી ગયે, તે પછી તે તેને છેડી શકતું નથી. કદિ મહાન પ્રયત્ન કરીએ તે બીજા બધા દુર્ગણે છેડી શકાય, પણ દં, ભને તે છેડી શકાતેજ નથી. જે પૂર્વના પુણ્યનું બળ હાય, અને સુત સફળ થવાને યોગ્ય હોય, તેજ એ દુર્ગુણને ત્યાગ થઈ શકે તે મ છે. વરસમાં લંપટ એ માણસ પોતાની લંપટતા છેડી શ. કે છે, દેહનાં આભૂષણ છેડવાં હોય, તે પણ છોડી શકાય છે. અને કામ ભેગ વગેરેને કદિ ત્યાગ કરવો હોય, તે ત્યાગ કરી શકાય છે. પણ દંભનું સેવન ઘણું જ દુસ્ય જ છે, તેવાજ ભાવાર્થ એક લેક નીચે પ્રમાણે કહેલ છે " सुत्यनं रसलापव्यं, सुत्यनं देहनूषणम् । सुत्यजाः कामनोगाद्या उस्त्यजं दंजसेवनम्" ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન શશિકાન્ત. રસની લંપટતા, દેહનું આભૂષણ અને કામલેગ વગેરે સુખે ત્યાગી શકાય તેવા છે. પણ દંભનું સેવન દુઃખે ત્યાગ કરવા ર્યોગ્ય છે.” " હે મતિધર; એવા અતિ દુઃખદાયક દંભને ત્યાગ કરવાને તારે સર્વદા સાવધાન રહેવું. દંભ રાખવાથી લાભના કરતાં હાનિ ઘણુંજ વધારે છે. જો કે વસ્તુતાએ તે તે લાભ પણ હાનિ જેવું જ છે, તથાપિ વ્યવહારની રીતે લેકે તેને લાભ માને છે. દંભ રાખવાથી કે એવું સમજે છે કે, પિતાના દે છુપાવાય અને લેકમાં પૂજા તથા ગૌરવ થાય, આવા શુદ્ર લાભની ખાતર મૂખ લેકે દંભ કરે છે. એ દંભ પછી તેમને મહાન્ રોગની જેમ પીડાકારી થઈ પડે છે. હે મતિધર, આ બધે વિચાર કરી તારે એ દંભરૂપી રેગને દૂર કરે રોગ્ય છે. મહાત્માને આ ઉપદેશ સાંભળી તે મતિધરને બેધ ઉત્પન્ન થયે, અને ત્યારથી પિતાના દંભરૂપ દુર્ગુણને છેડવાને તે તત્પર થયો હતે. અનુક્રમે તેણે એ દુર્ગુણ છેડી દીધું હતું. અને તેથી તે સર્વ રીતે શુદ્ધ થઈ પિતાના મનુષ્ય જીવનને સુધારી શક્યા હતા. જેમનુષ્ય એ દંભરૂપી મહારોગને દૂર કરવાને સમર્થ થઈ શકે છે, તે આ સંસારાવસ્થામાં શુદ્ધ થઈ ચારિત્ર ગુણને પાત્ર બની પિતાના આત્માને ઉદ્ધાર કરવાને સર્વ રીતે સમર્થ થાય છે. ગુરૂના મુખથી આ દષ્ટાંત સાંભળીને ગૃહસ્થ અને યતિ બંને શિષ્ય ઘણાજ પ્રસન્ન થઈ ગયા, અને પિતાના આત્માને ધન્ય માની ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા. એકવિશ બિંદુ-સુચિત્તરૂપ રત્નની રક્ષા “यदि चेत् मोक्षमार्गस्य वांछा सुखविधायिनी । છે તેવા વિસ્તરત્ન વિધેલ્વે પાં સુધઃ” | શા કરા. અથ–“જે સુખને આપનારી મોક્ષમાર્ગની ઈચ્છા હોય તે પ્રાણ પુરૂએ શુભ ચિત્તરૂપી રત્નનું રક્ષણ કરવું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ સુચિત્તરૂ૫ રનની રક્ષા. ૧૦૭ રા ધ્ય– હે ભગવન, આપે જે દંભના ત્યાગ ઉપર દષ્ટાં " ત સહિત બધ આપે, તે સાંભળી મારા હૃદયમાં - શુભ ભાવના પ્રગટ થઈ છે. અને મને નિશ્ચય થયે છે AMS કે, જે પુરૂષ દંભ કરે છે, તે પિતાના સુકૃતને ગુમાવી બેશે છે. અને તે અગતિમાં જવાને ગ્ય થાય છે. પણ આ વખતે મને એક શંકા ઉત્પન્ન થઈ છે, તે આપ કૃપા કરી દૂર કરે. ગુર–હે વિનીત શિષ્ય, તારા મનમાં જે શંકા હેય, તે ખુશી. થી પ્રગટ કર. હું યથામતિ તારી શંકાને દૂર કરીશ. - શિષ્ય–હે ગુરૂ મહારાજ, આપના કહેવા ઉપરથી એમ સમજાય છે કે, માણસમાં કાંઈપણ અવગુણ આવે છે, તે પ્રથમ તેવા નઠારા વિચારને લઈને ઉત્પન્ન થાય છે. કાયાથી તથા વચનથી જે કાંઈ નઠારું કામ કરવામાં આવે છે, તે કામ કર્યા પહેલાં તેવા નઠારા વિચારે ઉત્પન્ન થાય છે. અને તે પછી તે વિચારે અમલમાં આવે છે–તે ઉપરથી સિદ્ધ થાય છે કે, માણસના સારા તથા નઠારા બધા કામને આ ધાર સારા નરસા ચિત્ત ઉપર છે. માણસે પિતાના ચિત્તને સદા સારું રાખવું જોઈએ, શુભ ચિત્તનું રક્ષણ કરવું–એ દરેક મનુષ્યનું કર્તા વ્યા છે, જે વિવેકી મનુષ્ય પિતાના ચિત્તનું સારી રીતે રક્ષણ કરે તે તે ચિત્ત સદા સુચિત્ત થઈ રહે છે. કદિ પણ તે દુશ્ચિત થતું નથી. હે બુદ્ધિમાન શિષ્ય, અડી તારા સમજવામાં આવ્યું હશે કે, ચિત્તનું રક્ષણ કરવું એટલે ચિત્તને સારું રાખવું, નડારૂં થવા દેવું નહીં. ચિત્તમાં જે સારા સારા વિચારે અને સારું ધ્યાન કરવામાં આવે, તે ચિરનું રક્ષણ કર્યું કહેવાય છે. રક્ષણ કરેલું ચિત્તા સુચિત્ત કહેવાય અને તેવા સુચિત્તવાળો પુ. રૂષ ઉત્તમ ગણાય છે. હે ભગવનું, એવું સુચિત્ત શી રીતે થઈ શકે? ચિત્તમાં સારા સારા વિચાર આવ્યા કરે અને નઠારા વિચારો દૂર થાય એ કઈપણ ઉપાય દર્શાવે. " ગુરૂ–હે શિષ્ય, તે ઉપર એક સુબોધક દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ– - કેટલાક વેપારીઓ વેપાર કરવાને પરદેશમાં જવા નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન શશિકાન્ત. તેઓની પાસે એક એવું ન હતું કે, જે રત્નના યોગથી દરેક કરીયાણાના ભાવ જાણવામાં આવે. જ્યારે કરિયાણાના ભાવ જણાય, એટલે જે કરિયાણું સસ્તુ થવાનું હોય, તેને ખરીદ ન કરે અને જે મેંશું થવાનું હોય, તેને ખરીદ કરે. એમ કરવાથી ધાર્યો લાભ મેળવી શકાય છે. આવું ઉત્તમ રત્ન લઈ તે વેપારીઓ એક સુંદર વહાણમાં બેઠા. તે વાહાણને પાણી આવે એવું એક પણ છિદ્ર ન હતું. તેને સારું સુકાન હતું. તેની વચમાં એક વિશાળ મંડપ હતું. તેની અંદર બે પ્રકારને બીજે પણ માલ ભર્યો હતે. વેપારીઓને માલની રક્ષા કરવાને માટે તેમાં કેટલાએક સુભટે રાખવામાં આવ્યા હતા. તે વહાણને સારે કપથંભ તથા ઉજળે સઢ હતા. આવા સુંદર વહાણમાં તે વેપારીઓ બેઠા એટલે અનુકૂળ પવન વાવા લાગ્યા, તેથી તે વેગથી સારે માર્ગે ચાલ્યું. તે વહાણની વચ્ચે એક મજબૂત પેટીમાં પેલું દિવ્ય રત્ન રાખવામાં આવ્યું હતું. તે વહાણ એક મેટા નગર તરફ હંકાર્યું. “આ વહાણ એક સુંદર અભૂત રત્ન છે,” એવી ખબર પડવાથી એક ચાંચીઓ લુંટાર કેટલાએક સુભટને લઈ તેને લુંટવા આવ્યું. તે લુંટારાના મનમાં વારંવાર શંકા થતી હતી. તથાપિ તેણે પિતાના સુભટે તેને માટે સજજ કર્યા હતા. તેઓ બીજા વહાણુમાં બેસીને આવ્યા હતા. તેમણે બધાએ મળીને પેલા રત્નને લેવાને માટે યુદ્ધ કરવાને આરંભ કર્યો. તે વખતે વાહાણુમાં બેઠેલા પેલા વેપારીઓ પિતાના વહાણના સુભટને લઈ તેમની સામે યુદ્ધ કરવાને તૈયાર થયા. તે વખતે વહાણના વેપારીઓ તરફથી એક મંત્રી આવ્યું, અને તેણે પેલા સામાવાળાના મંત્રીને નઠારી સ્થિતિમાં મૂક્યું. જ્યારે તે મંત્રીને નઠારી સ્થિતિમાં મૂકે. એટલે બીજા કેટલાએક સુભટો ચડી આવ્યા, અને તેમણે પેલા લુંટારાના સુભટને લીલામાત્રમાં અને ટકાવી દીધા. તે પછી એક મોટો લુંટારે ગુસ્સો કરી સામે આવ્યું, તેને જોઈ શીળ નામના એક વેપારીને દ્ધાને હરાવી દીધા. તે પછી એક છ લુંટારાનું ટેળું આવ્યું, તેને આવેલું જે વેપારીઓના સુ. ભટોની એક મોટી સેના તેની સામે આવી, અને તેણે તે ટોળાને હઠાવિી દીધું. તેની સાથે આવેલા કેટલાએક બીજા સુભટોએ વહાણના નિદ્રાસિંહ વગેરે યોદ્ધાઓને હરાવી દીધા. તે પછી લુંટારાના આ સિંહ અને રૌદ્રસિંહ નામના બે દ્ધા આવ્યા, તેમને વેપારી તરફના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ સુચિત્તરૂપ રત્નની રક્ષા, ૧૧૬. ધર્મસિંહ અને શુકલસિંહ નામના બે દ્ધાઓએ હરાવી દીધા. તે પછી અસંયમરાય નામને દ્ધા ધસી આવ્યું. તેને નિગ્રહરાય નામના એક બહાદૂર દ્વાએ હરાવી પાછો કાઢી મૂક્યો. તે પછી પુણ્યસિંહ નામના એક પ્રતાપી વીરે આવી બાકીના સુભટને હરાવીનસાડી મૂક્યા. છેવટે વહાણના સુભટને અધિપતી પિતાની જાતે આવી હાથી તથા સિંહ પર આરૂઢ થઈ આવેલા તે મુખ્ય ચાંચીયા લુંટારાને મારી નાખે. એટલે તે વહાણના વેપારીઓ અતિશય આનંદ પામી ગયા, અને પિતાના આત્માને કૃતાર્થ માનતા તેઓ સુખે મુસાફરી કરવા લાગ્યા. તેઓ મુસાફરીમાં સારે લાભ મેળવી સર્વ રીતે સુખી થયા હતા. ગુરૂ કહે છે- હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી ઉપનય જાણવા જે છે, તે તું સાવધાન થઈને સાંભળ. જે વેપારીઓ વાહા માં બેશી વિદેશમાં વેપાર કરવાને તૈયાર થયા, તે જૈનમુનિઓ સમજવા. તે મુનિઓનું જે વહાણ તે ચારિત્ર સમજવું. તે ચારિત્રરૂપી વહાણને સમ્યકત્વરૂપી દઢ બંધન છે. શીળના અઢાર હજાર અંગરૂપી પાટીયાં છે. સંવરરૂપ કીચડવડે તેનાં આશ્રવરૂપ છિદ્ર પૂરેલાં છે. ત્રણ ગુપ્તિરૂપ રક્ષણથી તેનું રક્ષણ કરેલું છે–આચારરૂપી મંડપ તેમાં આવી રહેલ છે. અપવાદ અને ઉત્સર્ગરૂપ તેને બે ભૂમિઓ –માલ છે. મન, વચન તથા કાયાના સાગરૂપ સ્તંભ ઉપર અધ્યાત્મરૂપી ધો શઢચડાવે છે. આવા ચારિત્રરૂપી વાહણને ચલાવનાર જ્ઞાનરૂપી ખલાશી છે. અને વેપારીના બીજા સુભટે તેનું રક્ષણ કરે છે. તે મુનિ રૂ૫ વેપારીઓ તે ચારિત્રરૂપી વહાણમાં બેશી આ સંસારરૂપ સાગરને તરતા મુસાફરી કરે છે. તેમના વહાણને તારૂપી અનુકૂળ પવન વાય છે. એટલે તે સંવેગને અદ્દભુતવેગથી ચાલે છે. તેવાહાણ વેરાગ્યરૂપી માર્ગમાં આવી પડે છે. તે મુનિએરૂપ વેપારીઓને તે વહાણમાં બેશી નિર્વાણ–મેક્ષરૂપી નગરે નિર્વિને જાવાનું છે. તેમની સાથે જે રત્ન છે, તે શુભ હૃદય છે. તે શુદ્ધ હૃદયરૂપી રત્નને સારી ભાવનારૂપી પિટીની અંદર મૂકેલું છે. મુનિરૂપ વેપારીઓ ચારિત્રરૂપ વાહણમાં બેસી નિર્વાણનગર તરફ જવાને વૈરાગ્ય માર્ગે ચાલ્યા, તેવામાં જે કોઈ ચાંચીએ તે વહાણને લુંટવા આવે છે. તે મેહ સમજે. મેહરૂપી લુંટારે પિતાના સુભટોને લઈ દુર્બુદ્ધિરૂપ નાવિકામાં બેશી ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર જૈન શશિકાન્ત. રૂપ પેટીમાં રહેલા શુભ હૃદયરૂપ રત્નને લુંટવા આવ્યું. તેને લુંટવા આવેલ જોઈ. તે મુનિરૂપ વેપારીઓના સુભટે તેનું રક્ષણ કરવાને તૈયાર થઈ ગયા. તે મેહરૂપી લુંટારાના અને વેપારીઓના સુભટેની વચ્ચે મોટું યુદ્ધ ચાલ્યું. તે પરસ્પર યુદ્ધ ચાલતાં જે વેપારી તરફથી મંત્રી આવ્યું હતું. તે સમ્યગદર્શન સમજવું. અને લુંટારાને મંત્રી તે મિથ્યાત્વ સમજવું. પ્રથમ તે બંને મંત્રીઓની વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં સમ્યગદર્શનરૂ૫ મંત્રીએ મિથ્યાવરૂપ મંત્રીને હરાવી દીધે, અને તેની વિષમદશા કરી દીધી. પછી વેપારીના સુભટેએ જે લુંટારાના સુભટને હરાવ્યા. તે મુનિરૂપ વેપારીઓના પ્રશમ વગેરે મહાન સુભટોએ મેહરૂપી લુંટારાના કષાયરૂપી સુભટને હરાવી દીધા છે. જે એક મેટે લુંટારે ગુસ્સો કરી સામે આવ્યું, તે કામદેવ સમજે. તેને શીળ નામના દ્ધાએ હરાવી દીધું. પછી છ લુંટારાનું ટેળું આવ્યું. તે હાસ્ય વગેરે છ સમજવા. તેને હરાવનારી વેપારીઓના સુભટની સેના તે વૈરાગ્યની સેના સમજવી. તે પછી તેના બીજા કેટલાએકનિદ્રાસિંહ વગેરે સુભટને વહાણુના દ્ધાઓએ જે હરાવ્યા હતા. તેમાં જે નિદ્રાસિંહ વગેરે સુભટે તે નિદ્રા, પ્રમાદ વગેરે સમજવા. તેમને શ્રુતરોગ વગેરે સુભટેએ હરાવી દીધા હતા. તે પછી આર્તીસિંહ તથા રેદ્રસિંહ વગેરે જે બે દ્ધાએ તે આર્તધ્યાન તથા રદ્રધ્યાન સમજવા. તેમને ધર્મ તથા શુકલધ્યાન રૂપ સુભટો હરાવે છે. જે અસંયમરાય નામે યુદ્ધ ધસી આવ્યું હતું, તે અસંયમ સમજે. તેને નિગ્રહરાય રૂપ દ્ધાએ હરાવ્યું, એટલે ઇદ્રિના નિગ્રહથી અસંયમ ઘર થઈ જાય છે. તે પછી બાકીના સુભટને હરાવનાર જે પુણ્યસિંહનામને પ્રતાપી વીર છે. તે પુણ્યને ઉદય સમજે. પુણ્યના ઉદયથી ચસુદર્શનાવરણ વગેરેને નાશ થઈ જાય છે. તે સાથે અશાતારૂપી સૈન ન્ય પણ નાશી જાય છે. તે પછી વહાણુના સુભટને અધિપતિ ધર્મરાજ શ્રેષરૂપી હાથી અને રાગરૂપી સિંહપર આરૂઢ થઈ આવેલા તે મુખ્ય ચાંચી મેહને હરાવી દે છે. જ્યારે ધર્મરાજ અને તેની સેનાને હરાવે છે, એટલે પેલા મુનિરૂપ વેપારીઓ પિતાની નિર્વાણ નગરની મુસાફરી નિર્વિને થશે એવું માની અતિશય આનંદ પામે છે, અને પિતાના આત્માને કૃતાર્થ માની સર્વ રીતે સુખી થાય છે. એટલે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ સુચિત્તરૂપ રત્નની રક્ષા. ૧૧૩ નિર્વિધ્રપણે નિર્વાણનગર જે મક્ષ તેને પ્રાપ્ત કરે છે. ગુરૂ કહે છે—હે શિષ્ય, આ ઉપનય રૂ૫ દષ્ટાંતને સમજી દરેક ભવિ જીવે પિતાના આત્માના ઉદ્ધારને માટે ચારિત્રરૂપ વહાણમાં બેશી નિર્વાણ નગર તરફ પ્રયાણ કરવું જોઈએ. તે વખતે પોતાના સુચિત્તરૂપ રનની તેણે રક્ષા કરવી જોઈએ. જે કે મનુષ્ય પ્રમાદને વશ થઈ તે સુચિત્તરૂપ રનની રક્ષા ન કરે, તે મેહરૂપી લુંટારો આવી તે સુચિત્તરૂપી રત્નને ચેરી જાય છે. જે માણસ એ સુચિત્તરૂપી રત્નને ગુમાવી દે, તે પછી તે પિતાની શુભ ધારણું પાર પાડી શક્તા નથી. પછી તે આ અસાર સંસારરૂપ સાગરમાં સદા અથડાયા કરે છે. ભાવનારૂપ પેટીમાં રહેલા સુચિત્તરૂપી રનને ગુમાવનારે યતિ અથવા ગૃહ સ્થ ઘણી અધમ સ્થિતિમાં આવી જાય છે. તેમાં ખાસ કરીને તે વિષે યતિએ વધારે સાવધાની રાખવાની છે. કારણ કે, તેના ધર્મ, આચાર અને પ્રવર્તન સારા ચિત્ત ઉપર આધાર રાખે છે. જે તેનામાં ચિત્તની શુદ્ધિ હોય, તે તે હમેશાં સારા સારા વિચારે લાવે છે, અને તેથી કરીને તેમના સંયમને વિશેષ પુષ્ટિ મળે છે. જે મુનિ પ્રમાદને વશ થઈ સુચિત્તરૂપી રત્નને ગુમાવી દે. અર્થાત્ મેહ રૂપી ચાંચીઓ-લુંટારે તેના સુચિત્તરૂપી રનને જે લુંટી જાય, તે પછી તે મુનિ પિતાના ચારિત્રરૂપી નાવથી ભ્રષ્ટ થઈ આ સંસારરૂપ મહાસાગરમાં પડે છે. અને મેહરૂપ લુંટારાની બધી સેના તેની ઉપર ધસી આવે છે એટલે ઘણેજ દુઃખી થાય છે. - હે વિનીત શિષ્ય, આ ઉપરથી દરેક મનુષ્ય સમજવાનું છે કે, તેમણે પોતાના આત્માનો ઉદ્ધાર કરવાને સુચિત્તરૂપી રનને ભાવનારૂપી પેટીમાં મૂકી તેની સદા રક્ષા કરવી. જે રત્નની રક્ષા પરિણામે તેને નિર્વાણ નગર પહોંચવામાં સહાયરૂપ થશે. SII. K. 114 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ .. i Ov4 , દ્રાવિશ બિંદુ–પૂર્ણતા “ઝકૂ કૂતાંતિ પૂર્વકાલુ ટ્રી पूर्णानंदस्वनावोऽयं जगदतदायकः" ॥१॥ અર્થ-“અપૂર્ણ હોય તેજ પૂર્ણતાને પામે છે, બીજી વસ્તુઓ થી પૂર્ણ કરાતાં છતાં જે અપૂર્ણ થતો જાય છે, એ પૂર્ણાનંદને સ્વભાવ તે આ જગને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.” SS $ તિ શિષ્ય––હે ભગવન, આપ જે સુચિત્તારૂપી રત્નના રક્ષણને માટે દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તેથી મને ઘ જ લાભ થયે છે. પિતાનું ચિત્ત હમેશાં સારા પદીકી રિણામવાળું રાખવું, તેને મલિન દેષથી દૂર રાખી સદા શુભધ્યાનમાં મગ્ન કરવું, એ ઉંચામાં ઉંચું શિક્ષણ છે. જે મુનિ એ શિક્ષણ પ્રાપ્ત કરી પિતાના સુચિત્તરૂપ રનની રક્ષા કરવાને તત્પર રહે છે, તે સર્વરીતે પોતાના ચારિત્રને નિર્દોષ રાખી શકે છે. અને તેને થી છેવટે પિતાના આત્માને ઉદ્ધાર કરી શકે છે. આ ઉત્તમ નિશ્રય મારા મનમાં હવે દઢીભૂત થયેલ છે. આ વખતે પેલા ગૃહસ્થ શિષ્ય પણ વિનયથી જણાવ્યું -“ગુરૂ મહારાજ, આપે સુચિત્તરૂપી રત્નના રક્ષણ માટે જે દષ્ટાંત પૂર્વક ઉપદેશ આપે, તે ઉપરથી મને પણ સારું શિક્ષણ મળ્યું છે. હું આ સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છાથી આપની શરણે આવ્યો છું. મને હવે નિશ્ચય થયું છે કે, જો સુચિતરૂપી રત્નનું રક્ષણ કરવાનું સામર્થ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતા. ૧૧૫ હેય, તેજ ચારિત્ર લેવું એગ્ય છે, નહીં તે આ સંસારમાં રહી યથાશકિત ગૃહસ્થ ધર્મ પાળજ સારે છે.” ગુરૂ– હે ગૃહસ્થ શિષ્ય, તારા વિચાર જાણે મને અતિશય સંતોષ થયે છે. હવે તું આ વિષે જો વધારે વિચાર કરીશ, તે તારા સારા પરિણામ ઉત્તરોત્તર વધતા જશે, અને તેથી કરીને ગૃહસ્થ ઘર્મ તથા યતિ ધર્મનું અંતર તારા જાણવામાં આવશે. - યતિ શિષ્ય-મહાનુભાવ, એક વખતે આપના મુખથી મારા સાંભળવામાં આવ્યું હતું કે, “દરેક વિરક્ત જીવે પૂર્ણતા પ્રાપ્ત કરવાને પ્રયાસ કરે જઈએ.” હે ભગવન, એ પૂર્ણતા એટલે શું? એ મારા સમજવામાં આવતું નથી. સર્વ જાતના પદાર્થોથી જે પૂર્ણ હોય, તે પૂર્ણ કહેવાય છે. અથવા જેનામાં જ્ઞાન વગેરે ગુણ ભરપૂર હોય, તે પૂર્ણતાવાળા કહેવાય છે. તે ખરી રીતે પૂર્ણ કણ કહેવાય? તે વિષે મારા મનમાં શંકા રહે છે, તે આપ કૃપા કરી તે શંકા દૂર કરશે. ગુર–- વિનીત શિષ્ય, એક દૃષ્ટાંત છે તે સાંભળ– કોઈ એક નગરમાં ધનાઢ્ય શ્રાવકની મેટી વસ્તી હતી. બધા શ્રાવક વ્યાપાર કળામાં પ્રવીણ હોવાથી દર વર્ષે તેઓ ઘણું લક્ષ્મી કમાતા હતા. લહમીની મોટી આવકથી તેઓને કોઈ જાતની ન્યૂનતા ન હતી. તેઓ વૈભવથી પરિપૂર્ણ હતા. ઉત્તમ પ્રકારની હવેલીઓમાં સંસારની પૂર્ણ સામગ્રી સાથે રહી તેઓ ભોગવિલાસ ભોગવતા હતા. તેઓ માંથી કેટલાએક લફમીના મદથી ભરેલા અને વૈભવને અહંકાર ધારણ કરનારા હતા. અને કેટલાએક લક્ષમીના વિલાસની સાથે ધર્મનું આચરણ પણ કરનારા હતા. આવા ગૃહસ્થના ભાગમાં જયચંદ્ર નામે એક ગરીબ શ્રાવક રહેતો હતો. તેનું ઝુપડા જેવું ઘર પિલા ગૃહની હવેલીઓ આગળ નિસ્તેજ લાગતું હતું. ગરીબાઈને લઈને જયચંદ્રને કોઈ પણ ગણતું ન હતું. કોઈ તેને આદર કે માન કાંઇપણ આપતું નહિ. જયચંદ્ર સ્વભાવે શાંત અને વિદ્વાન હતા. તેણે પોતાની બુદ્ધિના પ્રભાવથી જેન શાઅમાં સારી પ્રવીણતા મેળવી હતી. તે હમેશાં દ્રવ્યાનુયેગના ગ્રંથો ઘણું પ્રીતિથી વાંચતે હતે. આથી તે અધ્યાત્મ વિદ્યામાં ઘણે પ્રવીણ થઈ ગયો હતો. ગામમાં કોઈ સાધુ અને શ્રાવક વિદ્વાન આ• વે, તેને જયચંદ્ર મળતું, અને તેમની સાથે જૈનધર્મના તત્વજ્ઞાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન શશિકાન્ત ચર્ચા કરતા હતા, જયચદ્ર કેવળ ગ્રંથા વાંચી તથા તેની ચર્ચા કરીને રહેતા નહીં, પણ તેપ્રમાણે વર્તાવાને પ્રયત્ન કરતા હતા, જેવું તે જાણતા તેવું તે આચરણ કરતે હતા. કેટલાએક અધ્યાત્મ જ્ઞાનની વાતા કરે છે, પણ તે તે પ્રમાણે વત્તતા નથી, જયચંદ્ર તેવા ન હતા. તેના પવિત્ર હૃદયમાં અધ્યાત્મ જ્ઞાનનું રમણુ થયા કરતું હતું. જો કે જય ચંદ્ર સંસારી સાગાર હતા, તથાપિ તેનું પ્રવત્ત્તન વિરત અનગારના જેવું હતું. ન એક વખતે કોઇ અધ્યાત્મજ્ઞાની મહાત્મા મુનિ તે શેહેરમાં આવી ચક્યા. તે મુનિ ખરેખરા ત્યાગી અને તત્વજ્ઞાનથી પરિપૂર્ણ હુતા. તેમના આગમનની ખબર પડતાં કેટલાએક આસ્તિક ગૃહસ્થ શ્રાવકાએ મોટા આડ’બરથી તેમને પ્રવેશેાત્સવ કર્યાં. અને મેટા વૈભવ સાથે ઘણી ધામધૂમ કરી. તે જ્ઞાની મુનિ તેમના આડંબરથી જરા પણુ મેાહિત થયા વિના ધર્માંસમિતિના નિયમ પ્રમાણે ગામમાં ચાલ્યા આવ્યા. આ વખતે પેલે ગરીબ શ્રાવક જયચંદ્ર પોતાના સાધારણ વેષ પહેરી તે જ્ઞાની મુનિનાં દર્શન કરવાને ગયા, પણ પેલા ધનાઢ્ય શ્રાવકોએ પરિવૃત થયેલા જ્ઞાની મુનિની પાસે જઇ શકયે નહીં. તેમ તેને કાઇએ પોતાના દબદબાથી પેસવા દીધા નહિ, તે બિચારા ત્રિકરણ શુદ્ધિથી જ્ઞાની મુનિનાં દૂરથી દર્શન કરતા સર્વની પાછળ ચાલ્યા આળ્યે, ધનાઢ્ય શ્રાવકોએ તે જ્ઞાની મુનિને ગામમાં પ્રવેશ કરાવી એક મેહેલ જેવા ભભકાદાર ઉપાશ્રયમાં ઉતાર્યાં, અને તેમની ખરદાશ માટે અનેક સેવકેને ત્યાં નીમી દીધા. જ્ઞાની મુનિએ પેાતાના કર્ત્તવ્ય પ્રમાણે તે ગૃહસ્થ શ્રાવકાને ઉપદેશ આપ્યા. તે ઉપદેશને એક કાને સાંભળી ખીજે કાને દૂર કરી ધન વૈભવમાં મત્ત થયેલા તે ગૃહસ્થા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બધા આડમરી શ્રાવકા ચાલ્યા ગયા પછી પેલે ગરીબ જયચંદ્ર શ્રાવક મુનિની પાસે આવ્યા, અને તેણે શુદ્ધ ભાવથી વિધિ પ્રમાણે તે મહાત્માને વ દના કરી. વંદના કરવાના વિધિ અને તેના શુદ્ધ ભાવ તે જ્ઞાની મુનિના જાણવામાં આવી ગયા. મુનિ તેની વૃત્તિ જોઇ હૃદયમાં પ્રસન્ન થઈ ગયા, અને તેની સાથે તેમણે વાતચિત કરવા માંડી. વાઁના પ્રસંગ માં જયચંદ્ર શ્રાવકનું` આધ્યાત્મિક જ્ઞાન અને શુદ્ધ શ્રાવકપણાની યાગ્યતા તે જ્ઞાની મુનિના જાણવામાં આવ્યું; તથી મુનિએ ઘણી વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતા. ૧૧૭ સુધી તેની સાથે અધ્યાત્મ જ્ઞાનની ચર્ચા કરી. આ વખતે એક બે સેવકે એ આવી જ્ઞાની મુનિને જણાવ્યું કે, “મહારાજ, ગેચરીને વખત થઈ ગયા છે, માટે હેરવા પધારે. અમે આપની સાથે આવી મેટા ધનાઢય શ્રાવકેનાં ઘર બતાવીએ, જેમાં આપને ઉત્તમ પ્રકારનાં આહારપાણી મળશે.”તે સેવકોનાં આ વચન સાંભળી નિઃપૃહ અને શુદ્ધ આચારને જાણનારા તે મુનિએ કહ્યું, “ભાઈઓ, આજે પર્વને દિવસ છે, તેથી મારે આહારપાણને ત્યાગ છે” મુનિનાં આ વચન સાંભળી તે સેવકે એ પેલા ગરીબ જયચંદ્રને કહ્યું,–“જયચંદ્ર, અહિંથી ચાલ્યો જા, મહારાજને જરા વિશ્રાંતિ લેવા દે. તેમની સાથે મફતને માથાકુટ શા માટે કરે છે?શેઠીઆએ અમને હુકમ કર્યો છે કે “કંઈ પણ નકામા માણસને મહારાજની પાસે આવવા દે નહિ” તારા જેવા ગરીબ શ્રાવકથી મહારાજની સેવા ભક્તિ શું બને તેમ છે? માટે હવે તું સત્વર ચાલ્યા જા નહિ તે અમારે તને ધક્કો મારી કાઢ પડશે. ” તે સેવકેનાં આવાં વચન સાંભળી જ્ઞાનીએ કહ્યું, “ભાઈઓ આવા અનુચિત વચન બોલે નહિ. તમારા શેઠીઆના કરતાં આ ગરીબ શ્રાવક મને વધારે પ્રિય છે. અમારે કાંઈ ધનાઢય શ્રાવકની જરૂર નથી. ધનાઢ્ય કે ગરીબ-બંને અમારે સમાન છે. તમે અજ્ઞાનતાથી આ ગરીબ શ્રાવક પ્રત્યે આવાં અઘટિત વચને બેલે છે, તે યોગ્ય ન કહેવાય. આ ગરીબ શ્રાવકની અંદર જે ધર્મ, જે જ્ઞાન અને જે આચાર છે, તે તમારા ધનાઢય શેઠીઆઓની અંદર નહિ હોય. કારણકે પ્રાયે કરીને ધનાઢય લોકમાં મદ, અહંકાર અને પ્રમાદ હોય છે. ભાઈઓ, તમે મારી પાસે શામાટે રહ્યા છે. તમારા શેઠીઆની પાસે ચાલ્યા જાઓ, અમારે મુનિને કાંઈ નકરોની જરૂર હોતી નથી. દાસદાસીને વૈભવ ઝડને ઘટે છે. ચારિત્રના દિવ્ય ભવની આગળ દાસ, દાસી, ધન, ઘર અને બીજા સાંસારિક વૈભવે કશી બીશાતમાં નથી. અધ્યા- જ્ઞાનની સમૃદ્ધિ સ્વર્ગની સમૃદ્ધિથી પણ અધિક છે. આ ગરીબ શ્રાવક જે સુખી છે, અને તેના હૃદયમાં જ્ઞાનના દિવ્ય આનંદને જે અનુભવ થાય છે, તેવું સુખ અને તે આનંદ તમારા ધનાઢ્ય શ્રાવકોના હૃદયમાં કે ઘરમાં નથી. અનુપમ ભાવઆનંદની આગળ દ્રવ્યને પુગળક આનંદ શા હીસાબમાં છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન શશિકાન્ત. આ પ્રમાણે જ્ઞાનીનાં વચન સાંભળી તે સેવકે મનમાં ગ્લાનિ પામી ગયા, અને પછી વિલખા થઈ કાંઈપણ બે લ્યા વગર પોતાના શેઠીઆને ઘેર ચાલ્યા ગયા. તેમણે તે બધી વાત પિતાના શેડીઆએને કહી સંભળાવી. જે સાંભળી તે ધનમત્ત શેઠીઆઓના મનમાં ઘણો ભ થયે, અને તે ગરીબ શ્રાવક જયચંદ્ર ઉપર તેમને શ્રેષ ઉ ત્પન્ન થયે. બીજે દિવસે પ્રાતઃકાળે વ્યાખ્યાને વખતે બધા ગૃહસ્થ શેઠીઆએ મુનિની પાસે ઉપાશ્રયમાં આવ્યા. મુનિએ પિતાના કર્તવ્યના નિ યમ પ્રમાણે વ્યાખ્યાન સંભળાવ્યું. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી એક વાચાળ ધનાઢ્ય શ્રાવક પહેલા દિવસની વાત હૃદયમાં યાદ કરીને બે ત્યા–“મમ્હારાજ, ગઈ કાલે આપે આહારપાણ કર્યું નહીં, તેથી અમારા મનમાં લેભ થયે છે. તે સાથે આપની સેવાને માટે રાખેલા સેવકને આપે રજા આપી, અને પેલા ગરીબ જયચંદ્રના વખાણ કર્યા–એ પણ અમારા મનને અરૂચિકર લાગ્યું છે. આપ આ ગામમાં પ્રથમ આવ્યા છે, તેથી આપને હજુ અમારા વૈભવની અને અમારી ભક્તિની ખબર નથી. આપની ઈચ્છા પ્રમાણે અમે દ્રવ્ય વાપરવાને તૈયાર છીએ. જે આપની ઈચ્છા હોય, તે સમવસરણની, સમેતશિખરની, ગીરનરની કે પાવાગઢની રચના કરીએ. કહો તો અડ્રાઇ ઉત્સવ કરીએ. કહે તે મેટા આડંબરથી દીક્ષાઉત્સવ કરીએ અથવા મોટા વરડાં ચડાવીએ. જે આપની મરજી હોય, તે ઉંચા પગારદાર શાસ્ત્રીઓ રાખીએ, લેખનકળામાં કુશળ એવા લહી લાવીએ, અને આ પને જે ઉંચામાં ઉંચા પદાર્થો જોઈએ, તે લાવી આપીએ. મમ્હારાજ, અહીંના બધા શ્રાવક ઘણું ધનાઢ્ય છે. લક્ષ્મીના ભારે વૈભવથી પૂર્ણ છે. અમારા જેવી બીજા કોઈનામાં પૂર્ણતા છેજ નહિ. અમારે કઈ જતની ન્યૂનતા નથી. આ જ્યચંદ્ર શ્રાવક જે જ્ઞાનની વાતમાં ચાવળે છે, તે અમારામાં ઘણોજ ગરીબ છે. અમારી આખી જેનકોમમાં તેના જે કોઈ ગરીબ શ્રાવક નથી. તમે તેવા ગરીબ શ્રાવકને વધારે પ્રસંગે રાખો છે, પણ તેનાથી તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. કારણકે તે કાંઈ લક્ષ્મીથી પૂર્ણ નથી. તે ધનાઢ્ય શ્રાવકનાં આવાં મદ ભરેલાં વચનો સાંભળી જ્ઞાની મહાત્મા વિચારમાં પડ્યા. અને તે વિચારથી તેમને હસવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતા. ૧૧૦ આવ્યું. તે મહાનુભાવે વિચાર્યું કે, “આ અજ્ઞાની જીવે શું સમજતા હશે ? તેઓ પિતાના ગૃહવૈભવમાં મત્ત બની આવાં અજ્ઞાન ભરેલાં વચને બેલે છે. તેઓ સમજતા નથી કે, ગૃહસ્થ અને ગરીબ શાથી બને છે? પૂર્ણ કોણ છે? અને અપૂર્ણ કેણ છે? એ વાતના જ્ઞાનથી તેઓ તદ્દન દૂર છે. અહા! લક્ષ્મીને મેહ કે વિચિત્ર છે?” આવું વિચારી તેઓને હસવું આવ્યું. તેઓ શાંતમૂર્તિ હેવાથી ક્રોધ પામ્યા નહીં. કારણકે, જો કોઈ અશાંત અને અધ્યાત્મના ખરા જ્ઞાનથી રદ્ધિત હોય, તો તેને આવા મદ ભરેલાં વચન સાંભળી કેધ થયા વિના ન રહે. આ મહાત્મા ખરેખરા શમરસથી પૂર્ણ અને તત્વબેધને જાણ નારા હતા. તેથી તેઓને કંધ થવાને બદલે હસવું આવ્યું. મહાત્માને હસતા જોઈ તે ધનાઢ્ય શ્રાવક બેલ્યા–મહારાજ, આપને મારાં વચને ગ્ય લાગ્યાં, તેથી આપ ખુશી થયા લાગે છે. કહે, મેં જે વચને કહ્યાં, તે બધાં યથાર્થ છે કે નહીં? અમારા જેવા પૂર્ણ થડ તરફથી આપને જે લાભ મળે, તે લાભ આ ગરીબ જયચંદ્ર પાસેથી કયાંથી મળવાને? - જ્યારે તે ગૃહસ્થ શ્રાવકે ફરીવાર આવાં વચન કહ્યાં, એટલે તેમની અજ્ઞાનતા દૂર કરવા તે મહાત્માએ કહ્યું, હે ગૃહસ્થ શ્રાવક, તમે પિતાને પૂર્ણ માને છે, પણ મને તો આ જયચંદ્ર શ્રાવક એકજ પૂર્ણ લાગે છે. તમે તમારા વિભવમાં પૂર્ણ માની બેઠા છે, પણ એ ખરેખરી અપૂર્ણતાજ છે, ખરી પૂર્ણતા કઈ કહેવાય? એ તમારા જાણવામાંજ નથી. મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ શ્રાવકે હસીને બેલ્યા–મહારાજ, આ શું કહે છે? આ જયચંદ્રઘણે નિર્ધન અને કંગાળ છે, તે શી રીતે પૂર્ણ કહેવાય? તેના ઘરમાં પૈસે નથી, સારા સારા પદાર્થો નથી, અને વૈભવનાં સાધન નથી. જ્યારે તેવા કંગાળને આપ પૂર્ણ કહે, તે પછી અમારે આપને શું કહેવું? અથવા આપ સંસારને ત્યાગ કરી સાધુ થયા છે, એટલે આપને ગૃહસ્થના વૈભવનો અનુભવ ન હોય, અને તેથી આપ આવે અઘટિત અભિપ્રાય આપતા હશે. એક નાના બાળકને પૂછીએ, તે પણ તે અમને પૂર્ણ કહેશે. અને આ કંગાળ જયચંદ્રને અપૂર્ણ કહેશે. મુનિ તેમની ભારે અજ્ઞાનતા જાણું હૃદયમાં આશ્ચર્ય પામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જૈન શશિકાન્ત બેલ્યા–હે શ્રાવકે, પૂર્ણતા એટલે શું? તે તમે સાવધાન થઈને સાંભબે-જ્યારે તમે પૂર્ણતાને ખરે અર્થ સમજશો, ત્યારે તમને ભાન થશે કે, “આપણે ખરેખરા પૂર્ણ નથી, અને આ જયચંદ્ર શ્રાવકજ પૂર્ણ છે. ” હે ગૃહસ્થ, આ જગમાં બે પ્રકારની લક્ષ્મી છે. એક દ્રવ્ય લક્ષ્મી અને બીજી ભાવ લક્ષ્મી, તેમાં તમારા ઘરમાં જે લક્ષમી છે, તે દ્રવ્ય લહમી છે. અને બીજી જે ભાવ લક્ષ્મી છે, તે આત્માની લકમી છે. જ્ઞાન, દર્શન વગેરેની જેલમી તે ભાવલ કમી કહેવાય છે. તે ભાવ લમીથી જે સુખ ઉપજે છે, તે સુખ તમને દ્રવ્ય લક્ષમીથી મળવાનું નથી. તે આમ લક્ષ્મીથી જે સુખમય થવું એટલે આત્માના સ્વરૂપમાં રમણ કરવું, તેનું નામ પૂર્ણતા કહેવાય છે. આ સંસારમાં પ્રત્યેક જીવ પિતાને આત્માના ગુણરાશિથી યુક્ત છે. જ્યારે તે આત્મ સ્વરૂપને સમજે છે, ત્યારે તે ગુણરાશિ તેને સુખમય બનાવે છે. એ સુખમય બનેલ આત્માજ ખરેખર પૂર્ણ કહેવાય છે. એવી પૂર્ણતા પ્રાપ્ત કરવામાંજ આ મનુષ્ય જીવનની કૃતાર્થતા છે. જ્યાં સુધી એવી પૂર્ણતા પ્રાપ્ત ન થઈ હોય, ત્યાંસુધી પુદ્ગળિક સુખને આપનારી દ્રવ્ય લફેમી ગમે તેટલી હોય, તે પણ તેથી પૂર્ણતા પ્રાપ્ત થયેલી ગણાતી નથી. ધન ધાન્ય વગેરે જે વસ્તુઓ છે, તે પરવસ્તુ છે, તે આત્મવસ્તુ નથી. એવી પરવસ્તુથી પિતાને પૂર્ણપણું માનવું એ તદ્દન ખોટું છે. પિતાના આત્મગત સ્વભાવની પૂર્ણતા તેજ ખરેખરી પૂર્ણતા છે. જાંતિથી માનેલી પૂર્ણતા વાસ્તવિક નથી. કારણ કે જે પૂર્ણતા પિગલિક વસ્તુથી થયેલી છે, તે પૂર્ણતા આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપે છે. જ્યાં સુધી એવું પૂર્ણાનંદપણું પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી રંકપણું જતું જ નથી. તેથી ખરી રીતે તે તમે ધનાઢ્ય લોકેજ રાંક છે, અને આ ધન રહિત જયચંદ્ર પરિપૂર્ણ છે. કારણ કે, તે અધ્યાત્મ વિદ્યાને જાણનારે હેવાથી તેનામાં આત્મવત્ પરિપૂર્ણ છે. જ્યારે પૂર્ણતાને દર્શાવનારી આત્મવસ્તુ હોય, તે પછી દ્રવ્ય વગેરે પરવસ્તુની જરૂર નથી. જેનામાં બાહ્ય વસ્તુને ત્યાગ કરવાનું સામર્થ્ય હેય અને હૃદયમાં જરા પણ તૃષ્ણ ન હોય, તેનું નામજ પૂર્ણતા છે. હે ગૃહસ્થ, તમને આત્માના આનંદને અનુભવ નથી, તેથી તમે દ્રવ્યની પૂર્ણતામાંજ ખરી પૂર્ણતા માને છે. એ આત્માને આનંદ એ છે કે, જે દ્રવ્ય વગેરે પરવસ્તુથી પૂર્ણ કરીએ, તે અપૂર્ણ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતા. ૧રી જાય છે. અને પરવસ્તુથી અપૂર્ણ હોય તે જ તે પૂર્ણ થાય છે. જે આત્માના સુખમાં પૂર્ણ છે, તેને કેઈપણ પ્રકારની ન્યૂનતા નથી. આ દ્રવ્યથી અપૂર્ણ છતા જયચંદ્ર આત્માના સુખમાં પૂર્ણ છે, માટે તે ખરેખરે પૂર્ણ ગણાય છે. તેની આગળ તમે બધા દ્રવ્યથી પૂર્ણ છતાં અપૂર્ણ જ છે. તેને માટે પંડિતવર્ય યશોવિજયજી પિતાના પૂર્ણતાષ્ટકમાં લખે છે કે, " कृष्णे पो परिक्षीणे शुक्खे च समुदंचति द्योतते सकनाध्यक्षा पूर्णानंदविधोः कन्ना" ॥१॥ કૃષ્ણપક્ષમાં ક્ષીણ થતી અને શુકલપક્ષમાં ઉદય પામતી તથા સમગ્ર ભાવને પ્રત્યક્ષ કરતી એવી પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા પ્રકાશે છે. ” આ લેકમાં એ મડાનુભાવે પૂર્ણતાને ઉચો ભાવાર્થ દર્શાબે છે. કૃષ્ણપક્ષ એટલે જીવને ધર્મની પ્રાપ્તિને અગ્યકાળ, જેમાં અર્ધપગળ પરાવર્તનથી અધિક એવી આ સંસારમાં ભ્રમણ કરવાની શકિત. રહેલી છે, અને શુકલપક્ષ એટલે ધર્મની પ્રાપ્તિને યેગ્યકાળ, જેમાં અર્ધપગળ પરાવર્તન મહીં સંસાર રહે છે. આ બંને કાળમાં જ્યારે શુકલપક્ષની વૃદ્ધિ થાય છે, એટલે સમ્યજ્ઞાન ચારિત્રની શુદ્ધિ અને શુદ્ધધ્યાન તથા વૈરાગ્ય વગેરેથી વૃદ્ધિ થાય છે, ત્યારે સર્વ વિશ્વના ભાવ જેમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, એવી પૂ. નંદરૂપ ચંદ્રની કળા પ્રકાશમાન થાય છે. સોળ કળાવાળે પર્ણિ. માને ચંદ્ર જેમ સર્વને આ લ્હાદ આપતે પ્રકાશે છે, તેમ સહજાનંદસ્વરૂપી ચેતન કેવળજ્ઞાનની તિથી સર્વ વિશ્વભાવને પ્રકાશે છે. હે શ્રાવક, એ આનંદ તે હજુ અમારાથી તેમજ આ જયચંદ્ર શ્રાવકથી દૂર છે, તથાપિ જે આત્મવસ્તુની પૂર્ણતાવાળે હોય, તે એ ઉત્તમ આનંદને મેળવવાનો અધિકારી થઈ શકે છે. મહાત્માનાં આ વચન સાંભળી તે બધા ધનાઢય શ્રાવકે ચકિત થઈ ગયા. તેઓની મનોવૃત્તિ ઉપર મહાત્માની ઉપદેશ વાણીની સા રી અસર પ્રસરી ગઈ. તરતજ તેઓએ તે મહાત્માના ચરણમાં વંદના કરી અને તે પછી ત્યાં રહેલા પેલા ગરીબ શ્રાવક જયચંદ્રને વંદના કરી તેની હૃદયથી ક્ષમા માગી, અને તેઓ પોતાના હૃદયમાં વા Sh. K.-૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧રર જૈન શશિકાન્ત. રંવાર તે વિષે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તે મહાત્મા તે ગામમાં થોડા દિવસ સુધી રહી, તે ધનાઢય લેકરે સારે ઉપદેશ આપી પછી વિહાર કરી ચાલ્યા ગયા હતા. મહાત્માના જવા પછી તે ધનાઢય શ્રાવકે પિતાના વૈભવને મદ છેડી દઈ તે જયચંદ્ર શ્રાવકને ઘણું માન આપતા અને તેને એક ગૃહસ્થ મહાત્મા તરીકે ગણી, તેના મુખથી અહર્નિશ ધાર્મિક ઉપદેશ સાંભળતા હતા, હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી પૂર્ણતાનું ખરું સ્વરૂપ તારા જાણવામાં આવ્યું હશે. તારે પણ હમેશાં આવી પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અને તારા હૃદયમાં નિશ્ચય કરે કે, “ ખરેખરી પૂર્ણતા આત્મવસ્તુથી છે, પરવસ્તુથી નથી. પરવસ્તુથી થયેલી જે પૂર્ણતા છે, તે ખોટી છે, તે બનાવટી છે. કારણકે, તેવી પૂર્ણતાથી આ સંસારનાં દુઃખો વૃદ્ધિ પામે છે. અને તેથી પ્રાણીને ભારે પીડા ભેગવવી પડે છે. જે આત્મવસ્તુથી પૂર્ણ છે, તેને સંસારનાં દુઃખ નડતાં નથી, તે સદા આનંદ મગ્ન રહે છે. અને આત્મબળને મેળવે છે. શિષ્ય-હે કૃપબુ ભગવન, આપની દષ્ટાંતયુક્ત વાણી સાંભળી હું પૂર્ણતાના વિષયમાં નિઃશંક થયો છું. “ખરી પૂણતા કઈ કહેવાય? એ યથાર્થ રીતે હવે મારા જાણવામાં આવ્યું છે. આપ મહાશયે આ ઉત્તમ બોધ આપી મારે મેટો ઉપકાર કર્યો છે. આપના જેવા મહાશાને અવતાર પરે પકારને માટે જ છે. હું ઈચ્છા કરૂં છું કે, આપની કપાથી મારામાં તેવી પર્ણતા પ્રાપ્ત થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ * = ' વિશ બિદુ–મગ્રતા, " यस्य ज्ञानसुधासिंधौ परब्रह्मणि मग्नता । વિષયાંતરરંવારતહ્ય લિલામ” ? / श्रीयशोविजय, ભાવાર્થ-“જ્ઞાનામૃતના સમુદ્રરૂપ એવા પરમાત્માને વિષે જે મગ્ન રહે છે, તેને બીજા વિશ્વમાં પ્રવૃત્તિ કરવી, તે વિષ સમાન લાગે છે.” NI E -1 : its W શિષ્ય-ગુરૂમહારાજ, આપે જે પૂર્ણતાને માટે સમજાવ્યું, તે મારા સમજવામાં બરાબર આવી ગયું છે, પણ તે વિષે મને એક શંકા થાય છે, તે આપ કૃપા કરી દૂર કરે. ગુરૂ-હે શિષ્ય, તારા મનમાં જે શંકા હેય, તે ખુશીથી પ્રગટ કર. હું યથાશક્તિ તારી શંકાને દૂર કરીશ. શિષ્ય–હે ભગવન, આપે જે પૂર્ણતાને માટે કહ્યું, તે બરાબર છે, પણ તેવી પૂર્ણતા શી રીતે પ્રાપ્ત થાય? તેને માટે વિશેષ વિવેચન કરી સમજાવે. કારણકે, આત્મવસ્તુને ઓળખી પરવસ્તુને ત્યાગ કરે એ પૂર્ણતાનું લક્ષણ છે. અને એવી પૂર્ણતા માણસને શી રીતે પ્રાપ્ત થાય? તે મને દષ્ટાંત આપી સમજાવે. ગુરૂ– હે વિનીત શિષ્ય, જેને એ પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન શશિકાન્ત. હું પ્રથમ સ્વ તથા પરના વિવેક રાખવા જોઇએ. ‘ આ વસ્તુ આત્માની છે આ વસ્તુ પરની છે’ એવે વિવેક કરવાથી મનુષ્ય આત્મગુણુમાં મગ્ન થાય છે. જ્યારે તે આત્મગુણમાં મગ્ન થાય છે, ત્યારે તેનામાં પૂર્ણતા એની મેળે પ્રાપ્ત થાય છે. આત્મગુણમાં નિમગ્ન થયા વિના કદિપણ પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. તેથી પૂર્ણતાને ઇચ્છનારા પુરૂષે આત્મ ગુણમાં મગ્ન થવું જોઈએ. અહિં ‘મગ્ન થવું’ એટલે શું? એ પ્રથમ જાણવાનુ` છે. જે મનુષ્ય ઇંદ્રિયાને ઉપયેગ રાખી નિયમમાં રાખે છે, અને પેાતાના હૃદયમાં જ્ઞાનને નિશ્ચલ કરીસ્થાપે છે, અને તે જ્ઞાનમાં લય થઇ જાય છે, તે મગ્ન કહેવાય છે. જ્યારે મનુષ્ય જ્ઞાનસમુદ્રમાં આત્માને મગ્ન કરી તે આત્માના અનુભવમાં ઉપયેાગત્રત રહે છે, ત્યારે તેને પરવસ્તુ જે ખાહેરની પુદ્ગલિક વસ્તુ તેમાં પ્રવૃત્તિ કરવી, તે તેને ઝેર સમાન લાગે છે. એવા મસ પુરૂષ આ જગના તત્ત્વને જાણું છે. તેમજ આ જગત્ પરભાવને પોતે કર્યાં નથી. માત્ર સાક્ષીરૂપ જ્ઞાતા છે. એવું સમજે છે. શિષ્ય— ગુરૂમહારાજ, એવા મમ્ર પુરૂષને શી રીતે આળખવેા’? તેનાં લક્ષણ કહેા. ગુરૂ— હે શિષ્ય, તેવા મગ્ન પુરૂષને ઓળખવાનાં લક્ષણા કેવાં હાય ? તે સાંભળ. તેવા મમ્ર પુરૂષને પછી પૈલિક કથા નીરસ લાગે છે. તેને આ જગના પદાર્થોની ઇચ્છા થતી નથી. તે નિઃસ્પૃહ પુરૂષને પછી અ તથા કામ જરા પણ અંસર કરી શકતા નથી. તેનામાં તેજો કેશ્યા વધે છે, તેની ષ્ટિ કૃપાથી ભરપૂર રહે છે, અને તેની વા ણી અમૃતમય લાગે છે. એ જ્ઞાનમગ્ન પુરૂષને જે સુખ થાય છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી. હે શિષ્ય, તે ઉપર એક કર્મવિદ્યારી પુરૂષનું દૃષ્ટાંત સાંભળવા જેવું છે. તે હૃષ્ટાંત હું તને કહું, તે સાંભળ. કોઇ એક નગરીમાં કમવિદ્વારીનામે એક ગૃહસ્થ રહેતા હુતે. તેને એક સુંદર સ્ત્રી અને બે પુત્ર હતા તેને પેાતાની સ્ત્રી તથા અને પુત્ર ઉપર ઘણી પ્રીતિ હતી, તે હમેશાં પોતાના કુટુંબમાંજ મગ્ન થઇ રહેતા હતે. માત્ર પોતાના કુટુંબનેાનિર્વાહુ થાય તેટલું દ્રવ્ય.મેળવી તેમાં સંતાષ માની સ્ત્રી અને પુત્રના સુખ સામું જોઈ તે સદા ઘરમાંજ બેસી રહેતા હતા. તે કર્મવિદ્યારી કુટુંબમાહી હતા, ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ મેગ્નતા, ૧૨૫ થાપિ તેનું હૃદય ધર્મની આસ્થાવાળું હતું, તેના મનમાં ધર્મનાં કામ કરવાની ઘણી ઈચ્છા રહેતી, પણ તે પોતાના કુટુંબના મેહને લઈને કોઈપણ ધાર્મિક કામ કરી શકતા ન હતા. કઈ કઈવાર પિતાથી ધર્મનું કાર્ય નથી બનતું, એવું ધારી તે પિતાના મનમાં ઘણે પશ્ચાત્તાપ કરતો હતો. અને પિતાના આત્માને અધન્ય માનતે હતો. આ પ્રમાણે કેટલાક વર્ષો ગયા પછી એક વખતે તે કર્મવિદારીની સ્ત્રીના પિતાને ઘેર વિવાહને પ્રસંગ આવ્યું, તે શુભ પ્રસંગ ઉપર તેના પિતાએ પિતાની પુત્રીને પુત્ર સહિત અગાઉથી બોલાવી. પિતાને ઘેર વિવાહને પ્રસંગ જાણ તે સ્ત્રીએ પિતાને પિયર જવાન ઉમં. ગથી તે કર્મવિદારીની આજ્ઞા માગી. કુટુંબ મેહને લઈને એ વાત કમવિદારીને ગમી નહિ, પણ પોતાના સાસરાના આગ્રહથી તેણે પિતાના બંને પુત્ર સાથે પિતાની સ્ત્રીને તેના પિયરમાં મેકલી, અને પિતે લગ્નને દિવસે ત્યાં આવવાને કહ્યું. * સ્ત્રી તથા બંને પુત્રના જવાથી કર્મવિદારીને પિતાના ઘરમાં ગમ્યું નહિ. કેટલાક દિવસ સુધી તે તેને બેચેની રહી, અને તેના હૃદયમાંથી સ્ત્રી તથા પુત્રનું મરણ ગયું નહિ. એક દિવસે કઈ મહાત્મા તેને ઘેર ભિક્ષા લેવાને આવ્યા, મ હાત્માને જોઈને કર્મવિદારી –મહારાજ, મારે ઘેર કેઈનથી, તેથી કોણ ભિક્ષા આપે ? આટલું કહી તે પાછા ફરીવાર બેલ્ય“મહારાજ, હું ઘણો દુઃખી છું, મારું કુટુંબ પરગામ ગયું છે, મને આ ઘરમાં એકલું ગમતું નથી.” કર્મવિદારીનાં આ વચન સાંભળી તે દયાળુ મહાત્માએ વિચાર્યું કે, “આ કોઈ કુટુંબહિત ગૃહસ્થ છે, માટે તેને ઉદ્ધાર કરે. આવા મૂઢ પ્રાણને ઉપદેશ આપવાથી ઘણે ઉપકાર થાય છે.” આવું વિચારી તે મહાત્માએ તે ગૃહસ્થને ઉપદેશ આપે, અને પોતે તેના હૃદયમાં સારી અસર કરી તેની સાથે રહેવા લાગ્યા. કર્મવિદારી અને તે મહામાં પરસ્પર મિત્રવત્ થઈ એકતાને પ્રાપ્ત થયા. તે પ્રતિબંધ પામેલ કર્મવિદારી તે મહાત્માની ઉપર એવે આસક્ત થઈ ગયે કે, તે પોતાની સ્ત્રી તથા બે પુત્રોને તદ્દન ભૂલી ગછે. પિતાના સાસરાને ઘેર લગ્નને નજીકને દિવસ આબે, તે પણ તે ત્યાં ગયે નહિ, અને પેલા મહાત્માની સાથે રહી અનુપમ આનંદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ૧૨૬ અનુભવવા લાગ્યું.. વિવાહ ઉત્સવ સમાપ્ત થયા પછી કવિદારીની સ્રી તથા અને પુત્રે પાછા આવ્યા. તેએને જોઇ મિત્રના આનંદમાં મગ્ન થઇ ગયેલા કવિદારી કાંઇપણ એક્લ્યા નહિ. તેણે તેએમાંથી કાઈને હુ થી એલાવ્યા નહિ. પોતાના પતિની આવી વિલક્ષણ સ્થિતિ થઈ ગયેલી જો ઈ તે સ્ત્રી પાતાના પતિની પાસે આવી, અને પેાતાના સાંઢથી પતિને માહિત કરવા લાગી, પણ તેને કાંઇપણ મેહ ઉત્પન્ન થયા નહિ. ઉલટા તેણીની તરફ અભાવ થયે, પછી તેના ખતે પુત્રા તેની પાસે ખુશી કરવા આવ્યા, તેણે તેમને આદર આપ્યા નહિ. તેથી તેએ વિલખા થઈ પાછા ચાલ્યા ગયા. કવિદારી પોતાના કુટુંબના મેહ ઉતારી પેલા મહાત્માની સાથે વાર્તાગાછી કરી પોતાના કાળ નિમન કરવા લાગ્યા. અને તેથી તે ઘણાજ સુખી થયે.. હે શિષ્ય, આ દૃષ્ટાંતને ઉપનય સમજવા જેવા છે. જે કવિ દારી તે સુકૃત કરનારા ભવ્ય જીવ સમજવા. તેને જે પ્રથમ કુટુંબ ઉપર મેહ હતા, તે તેને અજ્ઞાનના ચેગ હતા. તેને જે સ્ત્રી હતી, તે પાગલિક કથા સમજવી. અને જે બે પુત્ર હતા, તે અ તથા કાસ સમજવા, જ્યારે તેને વૈદૂગલિક કથા ઉપર મેહ હતા, ત્યારે તેની પાસે અર્થ અને કામ રહેલા હતા. તે બધાના મેહમાં તે મગ્ન થઇને પડયા રહ્યા હતા. જે મહાત્મા તેને ઘેર ભિક્ષા માગવાને આવ્યા હતા, તે સ્વપરના વિવેક સમજવા. જ્યારે તેને સ્વપરના વિવેકના યાગ થઈ આવ્યા, એટલે તે આત્મગુણમાં નિમગ્ન થઈ ગયા. તેથી તે જ્ઞાનસમુદ્રમાં મગ્ન થઇ આત્માના અનુભવ કરવા લાગ્યા. તેની સ્ત્રી અને બે પુત્રા તેનાથી જયારે જુદા પડ્યા, ત્યારેતેને તે મહામાના યાગ થયા હતા. જીવ જ્યારે વૈદૂંગલિક કથા તથા અ કા મથી વિયુક્ત થાય છે, ત્યારે તેને સ્વપરના વિવેક ઉત્પન્ન થાય છે. જ્યારે તે કર્મવિદ્યારીની સ્ત્રી અને બે પુત્ર પરગામથી પાછા આવ્યા, ત્યારે તેમની તરફ કર્મવિદ્યારીને અભાવ થઇ ગયા હતા. તે ઉપરથી સમજવાનુ’ કે, “ સ્વપર વિવેકથી આત્મ સ્વરૂપમાં મગ્ન થયેલા પુરૂષને પછી વૈદૂગલિક કથાનીરસ લાગે છે, અને અ તથા કામ તેને રૂચિકર થતા નથી. ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ જગતમાં સર્વથી સુખી કોણ? ૧૨૭ હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે, આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા ભાવિ જીવને કે આનંદ પ્રાપ્ત થાય છે ? એ જ્ઞાન મગ્ન થયેલા પુરૂષને જે સુખ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. શિષ્ય–હે ગુરૂમહારાજ, આપે મમ્રતાને માટે જે દષ્ટાંત આપી સમજાવ્યું, તે મારા સમજવામાં યથાર્થ રીતે આવી ગયું છે. હે મહાનુભાવ, આપે મારી ઉપર મેટે ઉપકાર કર્યો છે. આપના ઉપદેશથી હું મારા ચારિત્રને નિર્વાહ કરવાને સમર્થ થઈ શકું છું, ચારિત્રધારી મુનિને જે ભાવના રાખવી જોઈએ, તેવી ભાવના સર્વદા જાગ્રત રહે તેવી રીતે આપ ઉપદેશ આપે છે. આ વખતે પેલે ગૃહસ્થ શિષ્ય પણ હર્ષ પામી બોલી ઉઠયેભગવન, આપના ઉપદેશથી મારા આત્માને પણ મોટો ઉપકાર થાય છે. જેમ જેમ આપને ઉપદેશ સાંભળું છું, તેમ તેમ મારા ભાવ ચારિત્રના પરિણામ વધતા જાય છે. ચતુર્વિશ બિંદૂ–જગતમાં સર્વથી સુખી કોણ? “મુવી નતિ કુર્તાઃ” સાણિય, “આ જગતમાં સુખી મળ મુશ્કેલ છે.” b--n ક = (૦ f= ==H === = = o ૦૬ = = = = = હિશિષ્ય—હે ભગવન, હું જ્યારે પાઠશાળામાં ભણવા જતા હતા, ત્યારે એક વખતે અમારા વિદ્યાગુરૂએ અમને બેધ આપે હતું કે, હે વિદ્યાર્થીઓ, જયારે તમે યેગ્યવયના થાઓ, અને સંસારને આ રંભ કરે, ત્યારે તમે તમારા હૃદયમાં વિચાર કરજો કે, આ સંસાર દુઃખ રૂપ છે, તેમાં સર્વથી સુખી કોણ છે?” આવે નિત્ય વિચાર કરવાથી તમારા હૃદયમાં સુખી થવાને માટે ઈચ્છા થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન શશિકાન્ત. અને તેને માટે તમે પ્રયત્ન કરો. હે ગુરુ મહારાજ, તે વખતે હું બાળક હોવાથી તે વાત સમજી શક્યો નહિ; પણ વિદ્યાગુરૂને તે ઉપદેશ મારા મુગ્ધ હૃદયમાં એ લગ્ન થઈ ગયું છે કે, તેનું મને વારંવાર સમરણ થયા કરે છે, અને આ જગતમાં કેણ સુખી છે)તેને હું વારંવાર વિચાર કર્યા કરું છું. આ વિષે મેં ઘણા વિદ્વાનને પૂછયું છે પણ કોઈએ મારા મનનું સમાધાન કર્યું નથી. કેઈ ધનાઢયને સુખી કહે છે, કઈ વિદ્વાનને સુખી કહે છે, કઈ શાંત સ્વભાવવાળાને, કોઈ નિઃસ્પૃહીને, કેઈ ત્યાગીને, કઈ કળાધરને, કેઈ રૂપવાને, કોઈ ઉત્તમ સ્વભાવવાળાને અને કોઈ સંતોષીને સુખી કહે છે. આ પ્રમણે જુદા જુદા જનને સુખી કહેવાથી મારા મનમાં અનેક પ્રકારનો ભ્રમ થઈ ગયેલ છે. તેથી હે કૃપાળું ગુરૂ, આપ તે મારા ભ્રમને દૂર કરો. રાહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ હદયમાં પ્રસન્ન થતા બેલ્યા–હે વિનયી શિષ્ય, આ તારે પ્રશ્ન વિશેષ ઉપયોગી છે. અને તેને માટે જુદા જુદા વિદ્વાને જુદા જુદા વિચાર બતાવે છે. વસ્તુતાએ તે આ સંસારમાં કોઈ સુખીજ થઈ શકતું નથી. જ્યારે આ મેહમય સંસારને છેડી દઈ પરમ વૈરાગ્ય પ્રાપ્ત કરી ચારિત્રને ગ્રહણ કરે છે, ત્યારે માણસ ખરે સુખી થાય છે, તથાપિ સંસારની અં. દર રહેલા મનુષ્ય કેટલાએક ગુણને લઈને સુખી રહે છે. તેને માટે એક દષ્ટાંત કહું, તે તું સાવધાન થઈને સાંભળ– કોઈએક મુસાફર રસ્તામાં ચાલ્યું જતું હતું, ત્યાં એક મેટું જંગલ આવ્યું. તે ભયંકર જંગલ જોઈ તેને વિચાર આવ્યું કે, “આવા ભયંકર જંગલમાં એકલા જવું, તે ઠીક ન કહેવાય, માટે કઈ સારા માણસને સાથ મળે તે તેની સાથે જવું વધારે ગ્ય છે. ” આવું ચિંતવતાં તેને કેટલાએક પુરૂષોને સાથે મળી આવ્યું. તે પુરૂના સાથમાં તે માણસ વધારે હેરાન થયે, એટલે તેણે વિચાર કર્યો કે, “ આવા નઠારા સાથના કરતાં સાથ ન હોય, તે વધારે સારું? આવા લેકેની સાથે જવું, તે જોખમ ભરેલું છે.” આવું વિચારી તે ડાહ્યા પુરૂષે તે સાથને ત્યાગ કરી દીધો. અને પિતે એટલે આગળ ચાલ્યો. આગળ જતાં એક વૃદ્ધ સ્ત્રી તેના જોવામાં આવી, તે સ્ત્રીની સાથે વાતચીત કરતાં તેના જાણવામાં આવ્યું કે, આ સ્ત્રી પ્રઢ અને બહાદૂર છે, તેથી પેલા પુરૂષોના સાથના કરતાં આ સ્ત્રી વધારે ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ જગતમાં સર્વથી સુખી કાણુ ? ૧૨૯ ચેગી છે, આવુ ધારી તે મુસાફ઼ે તે સ્ત્રીના સાથ કર્યાં, અને પાતે તે ની સાથે જંગલમાં આગળ ચાલ્યે. આગળ ચાલતાં . કોઇ પુરૂષ તે સ્ત્રીને શેષતા જોવામાં આવ્યા તે પુરૂષ આ વૃદ્ધ સ્ત્રીને જોઇ ખુશી થઇ ગયા, અને તે ઉમંગથી તેણીને ભેટી પડયા. વૃદ્ધા પણુ પ્રેમથી તે પુરૂષને ભેટી પડી, અને ખ'નેની વચ્ચે વાત્સલ્યભાવ જોવામાં આવ્યા. તે ખાવ જોઈ પેલા મુસાફર આશ્ચર્ય પામી ગયા, અને તેણે તે વૃદ્ધાને પૂછ્યું', “માતા, આ પુરૂષ તમારે શું થાય છે ?’' વૃદ્ધાએ ઉત્તર આ પ્યા, એ મારા પુત્ર છે, તેને શેાધવાને હું જતી હતી, અને તે મને શે ધવા નીકળ્યા હતા. અહુિં તમારી પાસે અમારા બનેના મેળાપ થઇ ગયા. વૃદ્ધાનાં આ વચન સાંભળી તે મુસાફર ખુશી થયેા. તે વૃદ્ધા, તેણીના પુત્ર અને મુસાફર ત્રણે આગળ ચાલ્યાં. ત્યાં એક વૃદ્ધ પુરૂ ષ અને એક સુદર કન્યા તેમના જોવામાં આવ્યાં. તેમને જોઇ મુસા ફર ઘણાજ આનંદ પામ્યા, અને તેમના સાથ કરવાની તેને ઇચ્છા થઇ આવી. મુસાફરે પ્રસન્ન વદને તે વૃદ્ધ પુરૂષને કહ્યું, “ભદ્ર, આપ કાણુ છે ? આ કન્યા કેાની છે ? અને તમે કયાં જાએ છે ?” વૃદ્ધે ઉત્તર આપ્યા, હું એક મુસાફર છું, આ કન્યા મારી પુત્રી છે, તેને માટે કોઈ ચેગ્ય વરને શોધવા નીકળ્યા છું.” મુસાક્રૂ કહ્યું, “તમારે કન્યાને માટે કેવા વર જોઇએ છીએ?” વૃદ્ધ મુસાફરે ઉત્તર આપ્યા, “મારી એવી ઇચ્છા છે કે, જ્યાં આ કન્યાને આપવી, ત્યાં મારે પાતાને પણ સાથે રહેવું, કારણકે, હું આ કન્યાના વિયેાગથી રહી શકું' તેમ નથી. જે કાઇ ચેાગ્ય પુરૂષ મને રાખવાના ઠરાવ કરે, તેનેજ આ સુંદર કન્યા આપવાની મારી ઇચ્છા છે. ’’ વૃદ્ધનાં આવાં વચને સાંભળી તે મુસાફ઼ે વિચાર્યું કે, કન્યા ઘણી સુંદર છે, તેથી આ વૃદ્ધના ઠરાવ પ્રમાણે કબૂલ કરી હું પાતે તે કન્યાને પરણું તે વધારે સારૂ', કારણકે, તું અદ્યાપિ અવિ વાહિત છું, ’” આવું વિચારી તે મુસાફૅ વૃદ્ધને વિનયથી કહ્યું,–“ભદ્ર, હુ અદ્યાપિ અવિવાહિત છું.તેથી જો તમે મને આસુંદર કન્યા આપે તે હું તમને યાવવિત સાથે રાખીશ, અને આ સુંદર બાળાને સુખી કરીશ.” તે મુસાફરનાં આવાં વચન સાંભળો તે વૃદ્ધ તેને સ` રીતે ચેાગ્ય જાણી ગાંધર્વ વિધિથી તે કન્યા તેને પરણાવી. પછી તે મુસાફર પેલા વૃદ્ધ માતા તથા પુત્ર અનેઆ વૃદ્ધપિતા તથા પુત્રી—એ ચારે (4 66 આ SH. K. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન શશિકાન્ત. . ના સાથથી નિવિને તે જંગલનું ઉલ્લંઘન કરી ગયે, અને તે સર્વ રીતે સુખી થયે. હે ગૃહિશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી આ સંસારમાં કોણે સુખી છે? એ વાત તારા સમજવામાં આવી જશે. જે મુસાફર છે, તે સંસારી ભવ્ય જીવ સમજ. જે ભયંકર જંગલ તે આ સંસાર સમજે. દરેક સંસારી જીવ આ સંસારરૂપ જંગલને મુસાફર છે. અને તેને તે ભયંકર સંસારરૂપ જંગલ પ્રસાર કરવાનું છે. તે જીવરૂપી મુસ ફરને જે નઠારા લેકને સાથે મળે, તે કેધ વગેરે કષાયે સમજવા. સંસારરૂપ જંગલની મુસાફરીમાં જીવ જે એ કષાયને સંગાત કરે છે, તે તેથી ઘણે દુઃખ પામે છે. તે મુસાફર જીવ ભવિહત, તેથી તેણે એ કષાયને સાથ નઠારે જાણી છોડી દીધું હતું. પછી તેને તે વૃદ્ધ સ્ત્રી મળી તે દાનશીળતા અથવા સખાવત સમજવી. જ્યારે તેણે સખાવતને સાથે કર્યો, એટલે તે સુખી થવા માંડે. ઘેડે જતાં જે પેલે પુરૂષ વૃદ્ધા સ્ત્રીને મળ્યા, તે સ્નેહ સમજે. સખાવત કરવાથી નેહ એટલે લેકપ્રીતિ ઉત્પન્ન થાય છે. અને તેથી તે જગતમાં સુખી થાય છે. નેહ ઉત્પન્ન કરનાર સખાવત હેવાથી તેમને માતા પુત્રને સંબંધ કહે છે. તે જીવરૂપી મુસાફર સખાવતથી થયેલા નેહથી સુખી થઈ આગળ ચાલ્ય–ત્યાં તેને જે વૃદ્ધ પિતા તથા સુંદર પુત્રી મળ્યાં, તે સંતેષ તથા શાંતિ સમજવા. સંતેષ રાખવાથી શાંતિ મળે છે, તેથી તેમને પિતા પુત્રીવત્ સંબંધ છે. જ્યારે તે સં. તેષરૂપ વૃદ્ધ પુરૂષ જીવરૂપ મુસાફરને પ્રાપ્ત થયે, એટલે તેની સાથેજ તેને શાંતિ મળે છે. સંતૂષને પ્રાપ્ત કરવાથી શાંતિને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. સંતેષરૂપી વૃદ્ધ પુરૂષે તે જીવરૂપી મુસાફરને સર્વ રીતે ગ્ય જે પિતાની શાંતિરૂપી પુત્રીને આપી. અને તે સાથે એ ઠરાવ કર્યો કે, “જે મારી પુત્રીને પરણે તે મને સાથે રાખે.” આ ઉપરથી સમજવું કે, સદા સંતોષને ધારણ કરનાર જીવ શાંતિને મેળવી શકે છે. હે ગૃહિશિષ્ય, આ પ્રમાણે તે જીવરૂપી મુસાફર સખાવત, નેહ, સંતોષ અને શાંતિ એ ચારેને સાથ કરી આ સંસારરૂપી જંગલમાં સર્વરીતે સુખી થયા હતા. આ ઉપરથી તારે સમજવું કે, જે પુરૂષ સખાવત, સ્નેહ, સંતોષ અને શાંતિ ધારણ કરે છે, તે પુરૂષ આ જગતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા. ૧૩૧. સાર્વથી સુખી કહેવાય છે. એટલે જેણે આ દુઃખરૂપ સંસારમાં સુખી થવું હોય, તેણે હમેશાં સખાવત કરવી, સ્નેહ એટલે લોકપ્રીતિ મેળવવી, સંતેષ રાખ અને શાંતિ ધારણ કરવી. ગૃહિશિખ–હે ભગવન, આજે મને પૂર્ણ સંતેષ પ્રાપ્ત થયે છે. જેને માટે હું ઘણું દિવસે થયાં વિચાર કરતું હતું, તે મારે બધે વિચાર આજે સર્વરીતે કૃતાર્થ થયે છે. મારા હૃદયની શંકા દૂર થઈ ગઈ છે. એટલું જ નહિ, પણ હું હવે એવા નિશ્ચય ઉપર આવી ગયે કે, જે મારે ચારિત્રને વેગ થાય, તે વધારે સારું, નહિ તે હું આ સંસારમાં રહીને પણ સુખી થઈ શકીશ. કારણકે, સખાવત, નેહ, સંતોષ અને શાંતિ એ ચાર સદ્ગુણેને મેળવવાને જે હું યત્ન કરી. શ, તે હું સંસારમાં રહીને પણ સુખી થઈશ. હે ઉપકારી ગુરૂ, આજે આપે મારે માટે ઉપકાર કર્યો છે, અને તેથી હું મારા આત્માને - તાળું માનું છું. આપના જેવા મહાશય ગુરૂની શરણે આવેલે જે પુ. રૂષ સુખી ન થાય? શરણે આવેલાને સુખી કરવા, એ એક મહાત્માએનું મહાવ્રત છે. પંચવિંશ બિંદુ—તપસ્યા. "निकाचितानामपि कर्मणां यद्, गरीयसां नूधग्मुर्धराणाम् । विनेदने वज्रमिवातिती. नमोऽस्तु तस्मै तपसेऽद्लुताय" ॥ १ ॥ शांत सुधारस. અર્થ “પર્વતના જેવા દુર્ધર ભારે નિકાચિત કર્મોને ભેદવામાં જે વજન જેવું અત્યંત તીવ્ર છે, તેવા અદ્ભુત તપને નમસ્કાર છે.” ) દિકરી - SMS ક છે છે ય છે તિશિષ્ય– ગુરૂમહારાજ, જૈનશાસ્ત્રમાં લખે છે કે, “તપસ્યા કરવાથી ભારે નિકાચિત કર્મમાઈ ને પણ ભેદ થઈ જાય છે. આ વાત કેવી . એ જ રીતે સંભવે? તે મને વિવેચન કરી સમજાવો. ગુરૂ– હે વિનીત, તે ઘણેજ ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો છે. S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. દરેક ગૃહસ્થ તથા યતિએ તપસ્યાને મહાન ગુણ ધારણ કરે ઈ એ, અને તેને પ્રભાવ જાણ જોઈએ. હે શિષ્ય, તપસ્યાના બાર પ્રકાર છે. તેમાં છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ કહેવાય છે. બાહ્યતપથી શારીરિક વિકારે દૂર થતાં પ્રાણી સર્વ રીતે દ્રવ્યથી શુદ્ધ બની જાય છે. અને આત્યંતર તપથી માનસિક વિકારે દૂર થતાં પ્રાણી સર્વ રીતે ભાવથી શુદ્ધ બની જાય છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિહાર, કાયલેશ અને સંલીનતા–એ છ પ્રકારનું બાહ્યતપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયધ્યાન, વિનય અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનું આત્યંતર તપ કહેવાય છે. એ તપ ચારિત્રરૂપી લફમીને વશ કરવાની વિદ્યા છે, મેક્ષના સુખને આપવામાં ચતુર છે, અને ચિંતિત અર્થને આપવામાં ચિંતામણિ છે. હે શિષ્ય, તે દઢપ્રહારીનું ચરિત્ર વાંચ્યું હશે, તેણે ઘણાં કઠોર કર્મ કર્યા હતાં, પણ તે તપના પ્રભાવથી પિતાના કઠેર કમને નાશ કરી મોક્ષને પા મ્યો હતો. એ તપને પ્રભાવ આહંત શાસ્ત્રમાં સારી રીતે ગવાય છે. જેમ પ્રદીપ્ત અગ્નિ સુવર્ણના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, તેમ તપ આત્માના કર્મરૂપ રજને દૂર કરી આત્માનું સાક્ષાત્ શુદ્ધ જ્યોતિસ્વરૂપે પ્રગટ કરે છે. તે ઉપર એક સંક્ષિપ્ત દષ્ટાંત કહેવાય છે. તે સાંભળ . કેઈ એક નગરમાં ધનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. તે કુટુંબથી રહિત હતે, તથાપિ હૃદયમાં સંતોષ માની પિતાને ગૃહ-વ્યવહાર ચલાવતે હતે. એક વખતે કોઈ આડ ચેર લેકે રવાને તેના ઘરમાં પેઠા. તે વખતે તે નિદ્રામાં પડ્યા હતા. જ્યારે ચાર લેકેએ તેનું દ્રવ્ય લુંટવા માંડયું, એટલે પાડોશમાંથી કઈ એક પુરૂષે આવી તેને જગાડે, એટલે તે જાગી ઉઠશે. તેને જાગેલો જોઈ પેલા ચાર લોકે ત્યાં આસપાસ સંતાઈ ગયા. તે વખતે તે ગૃહસ્થ પિલા પાડેશીની સલાહ લઈ વિચાર્યું કે, “હવે જાગતા રહેવું, નહીં તે એ ચેરે આવી મારું દ્રવ્ય ચેરી જશે. અથવા આ ઘરમાં આટલું બધું ઘણું દ્રવ્ય છે, તે વધારે જોખમ છે, માટે તેને બદલે કેઈકીંમતી રત્ન લઈ મારી પાસે ગુપ્ત રીતે રાખું, તે પછી ચેરાવાની ધાસ્તી નહિં રહે.” આવું વિચારી તેણે પિતાના બધા દ્રવ્યને સાટે એક મોટી કીંમતવાળું રત્ન ખરીદ્યું, અને તે ઘણુ યત્નથી પિતાની પાસે રાખ્યું. પેલા આડ ચેરના જાણવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ તપયા. ૧૩૩ આવ્યુ` કે, ‘તે ગૃહસ્થની પાસે એક કીંમતી રત્ન છે, ’ તેથી તેઓ તે રત્ન લઇ લેવાને પ્રયત્ન કરવા લાગ્યા. તેમને પ્રયત્ન કરતાં જાણી તે ગૃહસ્થ હૃદયમાં ભય પામ્યા, અને તે ઘણી સાવધાનીથી તે રત્નનું રક્ષણ કરવા લાગ્યા. એક વખતે તેણે પેલા પેાતાના ઉપકારી પાડાશીને પૂછ્યું કે, “તમારી સલાહથી મે' બધા દ્રવ્યને બદલે એકજ કીંમતી રત્ન લીધું છે, પણ હજી મને પેલા આ ચારેના ભય મટતા નથી; માટે હવે મારે શુ કરવું? તે ઉપાય કહે. તે ગૃહસ્થનાં આવાં વચને સાંભળી તે ઉપકારી પાડેશીએ કહ્યું, “હે ભદ્ર, ચિંતા કરીશ નહિ, તેના એક ઉપાય છે, તે સાંભળ. આ રત્ન દેવતાઈ છે. તેની આરાધના કરવાથી તેની રક્ષા કરનારા બાર પુરૂષ તેમાંથી પ્રગટ થશે, તે માર પુરૂષો તારા રત્નની સારી રીતે રક્ષા કરશે, એટલે તું પછી નિશ્ચિંત થઈ જઇશ.’ પાડોશીનાં આવાં વચને સાંભળીતે ગૃહસ્થે તે રત્નની સારી રીતે આરાધના કરવા માંડી. તે આરાધના કરવાથી ખાર પુરૂષો પ્રગટ થયા અને તેમણે પોતાના બળથી પેલા આઠ ચારાને દૂર કરી દીધા. એટલે તે ગૃહસ્થ નિશ્ચિંત થઇ સુખી થયા. અને છેવટે તેના જીવનની સ રીતે સાર્થકતા થઈ. હું વિનીત શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે ઉપનય છે, તે સાંભળ, જે ધનાઢ્ય ગૃહસ્થ તે આ સંસારી જીવ સમજવેા. તે સ’સારી જીવને પેાતાના આત્મા શિવાય ખીજુ કાઇ સહાયકારી નથી. જે સગા, સ્ને હીએ છે, તે બધા સ્વાથી એક છે. તેથી તેને કુટુંબ રહિત કહ્યા છે. આ ચાર લેકે જે તેના ઘરમાં ચારી કરવાને પેઠા, તે આઠ ક સમજવા. તે વખતે તે ગૃહસ્થ નિદ્રામાં હતા, તે પ્રમાદમાં હતા, એમ સમજવું. જ્યારે જીવ પ્રમાદી થઇ કાંઈપણ ધમ કરતા નથી, ત્યારે આ કર્મ રૂપી ચારો તેના સુકૃતરૂપી દ્રવ્યને લુંટી લે છે. જે તેના પાડોશી તે ઉપકારી ગુરૂ સમજવા. તે પ્રમાદમાં પડેલા જીવને પ્રતિબેાધ આપી જગાડે છે. અને પ્રતિબાધ પામી જાગ્રત થાય છે, એટલે પેલા આઠે કર્મરૂપી ચારો સ‘તાઇ રહે છે, અર્થાત્ તદ્ન નાશ પામતા નથી, પછી પાડોશીરૂપ ગુરૂએ તેને સમજાજ્ગ્યા-અર્થાત્ પ્રતિબાધ આપ્યા, એથી તેણે પોતાના સુકૃત રૂપી દ્રવ્યનું રક્ષણ કરવાનેાનિશ્ચય કર્યો, જે બધા દ્રવ્યને બદલે તેણે કીંમતી રત્ન લીધું, તે ચારિત્ર સમજવું. કારણ કે, ઘણાં સુકૃતાના બદલામાં ચારિત્ર રત્ન મળે છે, આઠ કર્મ રૂપી ચારો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન શશિકાન્ત. ચારિત્ર રત્નને લેવા પ્રયત્ન કરે છે. અર્થાત્ ચારિત્રધારી મુનિને પણ કમ તા લાગુ પડે છે. કર્મના ભયથી જ્યારે તે ચિંતાતુર રહેવા લાગ્યા, એટલે પાડોશી રૂપ ગુરૂ તે ચારિત્ર રત્નની રક્ષા કરવાને ઉપાય બતાવે છે. તે ઉપાયથી તે ગૃડસ્થે જે રત્નની આરાધના કરી અને તેમાંથી ખાર પુરૂષો પ્રગટ થયા, અનેતેમણે તેના રત્નની રક્ષા કરી. આ ઉપરથી એટલું સમજવાનું કે, ચારિધારી જીવે ચારિત્રની ઉપાસના કરવાથી જે ખાર પુરૂષા પ્રગટ કર્યાં, તે બાર પ્રકારના તપ સમજવાં, તે તપસ્યાના પ્રભાવથી તેના ચારિત્રરૂપી રત્નની સારી રીતે રક્ષા થઇ હતી, અને તેથી તે નિશ્ચિતપણે ચારિત્રના આરાધક થઇ સર્વ રીતે સુખી થયા હતા. હું વિનીત શિષ્ય, આથી દરેક મુનિએ પોતાના ચારિત્ર રત્નની રક્ષા કરવાને માર પ્રકારનુ' તપ આચરવું જોઇએ, તપસ્યાના આચરણુથી ચારિત્રની રક્ષા થાય છે, અને તેથી તે ચારિત્રના ઉત્તમ આરાધક બની આ લેાક તથા પરલેાકમાં સુખી થાય છે. તે તપસ્યાને માટે પ'ડિતરત્ન વિનયવિજયજી પેાતાના શાંતસુધારસમાં નીચે પ્રમાણે ગાય છે— “ જ્ઞાતિ તાળું ગમતિ પાપ, મયતિ માનસનુંશમ્ । हरति विमोहं दूरारोहं तप इति विगतासम् ॥ १ ॥ ' ઃ તપ નિઃશંકપણે તાપને શમાવે છે, પાપને ગુમાવે છે, મન રૂપી હુંસને રમાડે છે. અને ગાઢ એવા મેહુને હરી લે છે.” હે શિષ્ય, આવી તપસ્યાને કયા પુરૂષ આચરે હું? તપસ્યા એ અદ્ભુત દિવ્ય વસ્તુ છે. ચારિત્રરૂપી લક્ષ્મીને વશ કરવાની તે મહાવિદ્યા છે. મેાક્ષરૂપી સુંદર મેહેલ ઉપર ચડવાની નીસરણી છે, મનવાંછિત અર્થ આપવાને ચિંતામણિ રત્નની યાતિ છે, કર્મરૂપી મહારાગની તે આધેિ છે, અને સમસ્ત સુખને અખૂટ ભંડાર છે. જેમ પ્રચંડ પવનથી મેઘની ઘાટી પ`ક્તિ વિરામ પામી જાય છે. તેમ તપસ્યાથી પાપની ઘાટી પ`ક્તિ ક્ષણભ`ગુર થઇ જાય છે. આવા અને દર્શાવનારૂં નીચેનું ગીત શાંતસુધારસમાં ગવાય છે— “ याति घनापि घनाघन पटली, खरपवनेन विरामम् । नजति तथा तपसा दुरिताली, क्षणभंगुर परिणामम्" ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ મમ તરS . મ " “ અsity : Early. પવિશ બિંદુ–જીવને ભૂતને વળગાડ, "मनःपिशाचग्रहिवीकृतः पतन् नवांबुधौ नायतिदृगजमो जनः" ॥ १ ॥ અર્થ–“પરિણામ નહીં વિચારતે માણસ મનરૂપી ભૂતે ઘેલે કરી દીધેલે જીવ આ સંસાર સાગરમાં પડે છે.” E આ બંને શિષ્ય –હે ગુરૂ મહારાજ, આપે ચારિત્રરૂપી રન્નની My - રક્ષા કરવામાં ઉત્તમ સાધનરૂપ એવા તપને માટે જે R. દષ્ટાંત આપી સમજાવ્યું, તે સાંભળી અમે ઉત્તમ પ્રકા ણી અને પ્રતિબંધ પામ્યા છીએ. આપના કહેવા ઉપરથી અમને નિશ્ચય થયે છે કે, પિતાની શક્તિ પ્રમાણે તપસ્યા કરી ચારિત્ર રત્નની રક્ષા કરવી–એજ આ સંસારમાં સારરૂપ છે. તે સાથે વળી અમને એ પણ નિશ્ચય થયે છે કે, બીજા પુગલિક દ્રવ્ય ઉપરથી મેહ ઉતારી તેને બદલે ચારિત્ર રન ઉપર મેહ કરે, કે જેથી નિશ્ચિતપણે ઉત્તમ પ્રકારનું સુખ સંપાદન કરી શકાય છે. હે મહાનુભાવ, અમેને આ નિશ્ચય થયું છે, તે છતાં તે નિશ્ચય સ્થિર રહેશે કે નહિ? તેવી શંકા મનમાં રહ્યા કરે છે, તે આપ કૃપા કરી હવે એ બોધ આપે છે, જેથી અમારે નિશ્ચય દઢ રહે. કદિ પણ ચલાયમાન થાય નહિ. ગુરૂ–હે વિનીત શિષ્યો, તેને માટે એક સબોધક દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળે. કોઈ એક ગાંડે માણસ મનની વિકળતાથી ગામ તથા જંગલમાં રખડત હતા. તેને ગાંડે જાણી ગામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન શશિકાન્ત. છોકરાઓ ટેળે ટેળે તેની પાછળ ભમતા હતા, અને તેની ઉપર ધૂળ તથા પથરો ફેંકતા હતા. આ પ્રમાણે અનેક જાતની વિડંબના પામતે તે ગાંડે ઘણેજ દુઃખી થયા હતા. એક વખતે તેની તેવી નઠારી સ્થિતિ જોઈ કોઈ દયાળુ ગૃહસ્થને દયા ઉપજી, અને તેથી તે ગાંડા માણસને સુખી કરવાની ઈચ્છાથી ત્યાં આવેલા સમુદ્રના બંદર ઉપર લઈ ગયે, અને તેને સમજાવી એક સુંદર વહાણમાં બેસાડી બીજા દ્વિીપમાં મોકલ્ય, જે દ્વીપમાં આવનારા ગાંડા માણસે સાજા થઈ જતા હતા. તે ગાંડ માણસ પેલા ગૃ હસ્થના સમજાવવાથી તે વહાણુમાં બેઠે, અને ખલાશીઓએ તે વડા ને આગળ હંકાર્યું. વહાણ ભર સમુદ્રમાં આગળ ચાલ્યું. ત્યાં તે ગાંડો માણસ સંભ્રમથી બેઠે થયે. તેને સંભ્રમ જોઈ પેલા ખલાશીએ જાણ્યું કે, આ માણસને ભૂત વળગ્યું છે, અને તેથી તે આવી ચેષ્ટા કરે છે. પછી ખેલાશી તે ગાંડ માણસને સમજાવા લાગે-“અરે ? ભલા માણસ, તું શા માટે આવી ચેષ્ટા કરે છે ? જરા શાંત થઈને બેસી જા. તને તારા સારા ભાગ્યે આ સુંદર વહાણ મળ્યું છે, તે તને પેલા બેટમાં લઈ જશે, જયાં પહોંચવાથી તું સાજો થઈશ, અને તારૂં ગાંડપણ દૂર થઈ જશે. , આ પ્રમાણે તેણે સમજાવ્યું, તે પણ તે ગાંડ માણસ સમજે નહિ, અને આખરે તેણે ઉન્મત્ત દશામાંજ તે ભરસમુદ્રમાં પડતું મૂકર્યું. જ્યાં તે ઘણેજ દુઃખી થયો. હે વિનીતશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે જે સમજવાનું છે, તે સાવધાન થઈને સાંભળો. જે ગાંડ માણસ તે જીવ સમજે. તેને મનરૂપી ભૂત વળગી ને ઘેલે કરી દીધું છે. મન અનેક પ્રકારના સંકલ૫વિકલ્પ કરાવી માણસને ઘેલે બનાવી દે છે. જેમ ગાંડા થઈ ગયેલા માણસને છેકરાઓ ધૂળ તથા પથરા ફેકી હેરાન કરે છે, તેમ મનરૂપ ભૂતથી ગાંડા થયેલા જીવને આ સંસારના અનેક જાતનાં દુઃખ આવી પડે છે. જે કઈ દયાળુ ગૃહસ્થ તેની પર દયા લાવી તેને બંદર ઉપર લઈ ગયે, તે સત્સંગ સમજ. સત્સંગ થવાથી માણસ નઠારે હોય, પણ ક્ષણભર સારે માગે દેરાય છે. બંદર પર પહોંચેલા તે ગાંડા માણસને કઈ ખેલાશીએ વહાણમાં બેસાર્યો હતે. અહિં ખલાશીરૂપ ગુરૂ મનરૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જીવને ભૂતનો વળગાડ તે વળગેલા જીવને પ્રતિબંધ આપી જેનધર્મરૂપી નાવમાં બેસારે છે. વહાણ સમુદ્રમાં ચાલતાં તેને ખલાશીએ સારી રીતે સમજાવ્યું, તે છતાં ગાંડાઈને લઈને તેણે સમુદ્રમાં પડતું મૂકયું હતું. ખલાશીરૂપ ગુ. રૂ જીવને પ્રતિબોધ આપી જૈન ધર્મરૂપી નાવની પ્રાપ્તિ કરાવે છે. તે છતાં મનરૂપી પિશાચના વળગાડથી ગાંડા થઈ ગયેલે જીવ આ સંસારરૂપ સમુદ્રમાં પડતું મૂકે છે. - હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી દરેક ભવિ જીવે સમાજવાનું છે કે, જે મનરૂપી ભૂત વળગવાથી માણસ ગડે થઈ જાય છે, તે મનને વશ કરવું જોઈએ. જે માણસ પિતાના મનને વશ કરે છે, તે હમેશાં સ્વસ્થ રહી પિતાના કર્તવ્યને સારી રીતે બનાવી શકે છે. મનને વશ કરનાર મનુષ્ય જે ધર્મને પ્રાપ્ત કરે છે, તે પછી તે કદિપણ ધર્મમાં શિથિલે થતું નથી. જ્યારે ધર્મ ઉપર દઢતા પ્રાપ્ત થાય છે, એટલે પછી તે આ સંસારરૂપ સાગરમાં પડતું નથી. જેવી રીતે આ સંસારરૂપ સાગરમાંથી પિતાને ઉદ્ધાર થાય, તેવી રીતે તે સર્વ દા પ્રયત્ન કર્યા કરે છે. જે માણસ આ સંસારરૂપ મહાસાગરને તરવા જૈનધર્મરૂપી દુર્લભ નાવને પ્રાપ્ત કરે છે, તે માણસ સુખેથી એ મહાસાગરને તરી જાય છે. પણ જો તે મનરૂપી ભૂતના વળગવાથી ઘેલે થઈ જાય, તો તે પરિણામ વિચાર્યા વગર આ સંસારરૂપ મહાસાગરમાં પડે છે. તેવાજ ભાવને દર્શાવતે એક સ્મરણીય કલેક મુનિ સું દરસૂરિજી પિતાના અધ્યાત્મ કલ્પદ્રુમમાં લખે છે. " लब्ध्वापि धर्म सकलं जिनोदितं सुर्वनं पोतनिनं विहाय च । मनःपिशाचग्रहित कृतः पतन् વાંચુ નાગતિનો બના” || ? છે . * * * * SHI, K. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ - - - - - સસવિંશ બિંદુ-સ્થિરતા. "स्थिरता वाङ्मनःकायर्येषामंगांगिनां पता । योगिनःसमशीवास्ते ग्रामेऽरण्ये दिवानिशि" ॥ १ ॥ અર્થ જે ગીની સ્થિરતા મન, વચન અને કાયાએ કરી અંગાંગી ભાવને પામેલી છે અર્થાત્ પરસ્પર એકરૂપતાને પામેલી છે, તે યોગીઓ ગામમાં કે જગલમાં તેમજ દિવસે કે રાત્રે સમશીલ-એટલે સ્વભાવ પરિણમી હોય છે.” ય તિશિષ્ય- હે દયાનિધિ ગુરૂમહારાજ, મેં એક વ sો ખતે આપના મુખથી સાંભળ્યું હતું કે, “જીવે સ્થિશિક કેકે રતા રાખવી.” ત્યારથી આ વચન સાંભળ્યું છે, ત્યા રથી મારા મનમાં શંકા રહ્યા કરતી કે,“સ્થિરતાને અર્થ શું હશે? અને તે સ્થિરતા શેની? અને કેવા પ્રકારની હશે.” આ વિષે મેં ઘણે વિચાર કર્યો, તથાપિ મારા મનનું સમાધાન થતું નથી. માટે હે દયાબુ ગુરૂ, મને તે સ્થિરતા વિષે સમજાવો. ગુરૂ– હે વિનીત શિષ્ય, આ જીવ અનાદિ કાળથી અશુદ્ધતામાં મગ્ન રહેલો છે, તેથી તેને પિતાના વરૂપના સુખની પ્રાપ્તિ થઈ નથી. વળી તેના મનમાં ઇદ્રિના સુખની ઇચ્છા રહ્યા કરે છે, તેથી તેનું મન ચંચળ થયા કરે છે. તે મનની ચંચળતા છોડીતેણે સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આત્મસ્વરૂપમાં મગ્નતા થતી નથી. તેથી દરેક આત્માએ સ્થિરતા ધારણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા. ૧૩૯ કરવી જોઈએ. સ્થિરતાના અર્થ ‘સ્વભાવમાં સ્થિર થવું' એવા થાય છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મિક સ્વભાવમાં સ્થિર થાય, ત્યારે તેને આત્મ સ્વરૂપનું ભાન થાય છે, અને તે આત્મસ્વરૂપનું ભાન થવાથી મોક્ષની પ્રાપ્તિ સુગમ છે. શિષ્યગુરૂ મહારાજ, આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ શું છે? અને તે વસ્તુ કયાં મળી શકે તેમ છે? ગુરૂ— હે શિષ્ય, આ જગમાં આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ ધર્મ અને મેક્ષ છે. તે વસ્તુ પરવસ્તુમાંથી મળી શકતી નથી. શિષ્ય-ગુરૂદેવ, પરવસ્તુ એટલે શું? તે સમજાવે. ગુરૂ હે શિષ્ય, આત્માથી પર એટલે બીજી સ્ત્રી, પુત્ર વગેરે જે વસ્તુ, તે પરવસ્તુ કહેવાય છે. એ પરવસ્તુમાંથી આત્માની વસ્તુ જે ધર્મ તથા મેક્ષ તે મળી શકતા નથી. જે મનુષ્ય તે પરવસ્તુમાંથી આત્માની વસ્તુ મેળવવાના પ્રયાસ કરે છે, તેને માત્ર કલેશને જ અનુભવ થાય છે. તેથી એવા પ્રયાસ કરી કલેશનેાજ અનુભવ કરવા, તે નિરર્થક છે. જો આત્મવસ્તુ મેળવવી હોય, તે સર્વ પ્રકારની ચંચળ તા છેડી પાતાના આત્મ સ્વભાવમાં સ્થિર થવુ, એજ કન્ય છે. ધર્મ તથા મોક્ષને આપનારી ક્રિયા ને અસ્થિર ચિત્તે કરી હાય, તે નિ ફળ થાય છે. જયાંસુધી મન સ્થિર થયું નથી, ત્યાંસુધી ઉત્પન્ન થયે લા જાત જાતના વિકારોની રક્ષા કરવી, એ કલ્યાણકારી નથી. જ્યાંસુધી અસ્થિતા નિમૂળ થઇ નથી, ત્યાંસુધી કાઇ પણ શુભક્રિયાના ક્ ળની સિદ્ધિ નથી. શિષ્ય--- હું મહારાજ, યારે આપ અસ્થિરતામાં આટલી બધી હાનિ દર્શાવે છે, ત્યારે સ્થિતામાં કેવા કેવા ગુણા છે? તે કૃપા કરી સમજાવે. ગુરૂ— હે વિનીત શિષ્ય, આત્મવસ્તુરૂપ ધર્મ તથા માક્ષને મેળવવાની ઇચ્છા રાખનારા ભવિપ્રાણીએ ચચળતાને દૂર કરી સ્થિ રતાને પ્રાપ્ત કરવી. જે ચેાગી મન, વચનઅને ફાયાએ કરીને પોતાની સ્થિરતાને એકરૂપ કરે છે, અર્થાત્ મન, વચન અને કાયાના ચેગને સ્થિર કરે છે, તેવા યેાગીને પછી શહેર કે જગલ તથા રાત્રિ કે દિલસ સરખાજ છે. જેણે મનની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેને સ’પવિ ૯પ થતા નથી; જેણે વચનની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેના મુખમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. જૈન શશિકાન્ત. દૂષિતવાણી નીકળતી નથી. અને જેણે કાયાની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તે જિતેન્દ્રિય થઈ શકે છે. આ સર્વથી મનની સ્થિરતા સર્વોત્તમ છે. મન અસ્થિર હોય, ત્યાં સુધી સમાધિમાં અડચણ થવાની જ. માટે પરવસ્તુને પરિહાર કરીને સ્થિરતા પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે જઈએ. આ વિષે એક સુબેધક દછત પ્રખ્યાત છે, તે એક ચિત્તે સાંભળજે. કેઈ એક નગરમાં ચંદ્રકેત નામે રાજા હતું, તેને ત્રણ રાણઓ હતી. ત્રણે રાણીઓ જુદા જુદા સ્વભાવની હોવાથી તેમને પરસ્પ૨ સંપ ન હતું, એથી રાજાને ભારે ઉપાધેિ થતી હતી. તેમાં એક રાણ ઈર્ષાવાળી હતી, તેથી તે હમેશાં બીજી બે રાણીઓની મનમાં ઈષ્ય રાખતી, અને સર્વદા તેમનું અશુભ ચિંતવતી હતી. એક રાણી બહુ બોલકી હતી, તે કટુ વચનો બેલી બીજી રાણીઓની સાથે વઢવાડ કરતી હતી. ત્રીજી એક રાણી શરીરે મજબૂત અને બળવાળી હતી. તે જ્યારે ગુસ્સે થતી, ત્યારે બીજી રાણીઓને પ્રહાર કરવા તૈયાર થતી હતી- આ પ્રમાણે ત્રણે રણુએ પિતાના જુદા જુદા સ્વભાવથી પરસ્પર લડતી, અને ભારે કુસંપ રાખતી હતી. આ ત્રણે રાણુઓના નઠારા સ્વભાવથી રાજાને ભારે ઉપાધિ થઈ પડતી હતી. તે બધીઓને ' સારી રીતે સમજાવતે, તથાપિ તે અજ્ઞ સ્ત્રીઓ સમજતી ન હતી. અને તેમનાથી રાજા અતિશય કંટાળી ગયા હતા. એક વખતે રાજા ત્રણે રાણીઓથી કંટાળીને વનમાં નાશી ગયે. ત્યાં એકાંતે બેથી તે પિતાના મનમાં ચિંતવવા લાગ્યા, “અહા! હું કે દુઃખી છું ? મેટી સમૃદ્ધિવાળા રાજ્યને સ્વામી છતાં, મારા મનમાં આવી ભારે ચિંતા રહ્યા કરે છે. અરે દેવ ! તેં મને રાજા બનાવી આવા ભારે દુઃખમાં શા માટે નાખે ? હે નશીબ, આ દુઃખમાંથી તું મારે ઉદ્ધાર કર. મારા અંતઃપુરમા રહેલી તે ત્રણ રાણીઓ પ્રત્યક્ષ રાક્ષસી જેવી છે, તે હમેશાં મારું રૂધિર પીવે છે, અને મારા હૃદયને દગ્ધ કરી નાખે છે. મેં પૂર્વે કેવાં પાપ કર્યો હશે ? કે જેથી મને આવી દુઃખદાયક રાણીઓ મળી. તેમને કલહ, તેમની લડાઈ અને તેમના સાથી હું મુંઝાઈ ગયે છું. ' આ પ્રમાણે ચંદ્રકેતુ રાજા પિતાના મનમાં મહાચિંતા કરતે હતે, તેવામાં કઈ જ્ઞાની મુસાફર તે માર્ગે પ્રસાર થયું. તેણે ત્યાં રાજાને એકાંતે ચિંતા કરતે જોયે, એટલે તે પોપકારી મુસાફર તેની કે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા. ૧૪૧ પાસે આવ્યો. તેણે આકૃતિ ઉપરથી રાજાને ઓળખી પ્રણામ કર્યા. રાજાએ તેને સામે પ્રણામ કરી પૂછયું, “ભાઈ, તમે કેણુ છે? કયાં થી આવે છે ? અને કયાં જાઓ છો?” મુસાફરે નમ્રતાથી કહ્યું, “રા' જેદ્ર, હું મરમ નામે મુસાફર છું, હમેશાં લેકેના શુભને માટે મુસાફરી કર્યા કરું છું. મારે મારી પ્રશંસા કરવી એગ્ય નથી, તથાપિ મારે કહેવું જોઈએ કે, આ જગના પ્રાણીઓને માર્ગે દોરવાનું કર્તવ્ય હું કરું છું, અને તેમાંજ મારા જીવનની સાર્થકતા માનું છું. દૈવની અનુકૂળતાને લીધે જેને માટે સમાગમ થાય છે, તેઓ સ. ર્વ રીતે સુખી થાય છે.” તે મુસાફરનાં આવાં વચન સાંભળી રાજ ચંદ્રકેતુ આશ્વાસન પામ્ય, અને પિતાનું દુઃખ તેની આગળ નિવેદન કરવાને તેણે વિચાર ક–રાજા વિનયથી બો –“ભદ્ર, તૃષાતુર માણસને જેમ જળાશય મળે, રોગથી પીડિત એવા પ્રાણીને જેમ વૈદ્ય મળે અને સૂર્યના તાપથી તપેલા માણસને જેમ છાયાદાર વૃક્ષ મળે, તેમ મારે આપને સમાગમ થયું છે. તમારી પવિત્ર વૃત્તિ અને તમારું સર્વોત્તમ કાર્ય સાંભળી મને મારા દુઃખને અંત આવવાની પૂર્ણ આશા ઉત્પન્ન થઈ છે. હે મહાશય, આ જગમાં તમે જેવા દુઃખી માણસેને જુએ છે, અને જોયાં છે. તે જ હું એક દુઃખી માણસ છું, હું એક મોટા રાજ્યને સ્વામી અને રાજ્યલક્ષ્મીના વૈભવને ભક્તા છું. તે છતાં હું ઘ. જ દુખી છું, રેગ તથા દારિદ્રથી પીડાતા એવા ઘણા લકે પણ મારાથી તે જરા સુખી હશે, એમ હું માનું છું. રાજાનાં આ વચન સાંભળી તે ઉપકારી મુસાફરને દયા આવી, તેણે મધુર વચનથી મહારાજાને કહ્યું, “રાજેદ્ર, આપને શું દુઃખ છે, તે જ શું. કારણકે, દુઃખને પ્રકાર જાણ્યા વિના તેને નિવારવાને ઉપાય થઈ શકતો નથી. ચતુર અને વિદ્વાન વૈદ્ય પણ રેગીનું નિદાન ક્યા પછી ચિકિત્સા કરી શકે છે.” મુસાફરનાં આવાં વચન સાંભળી તે રાજાએ નમ્રતાથી કહ્યું, ભદ્ર, મારે ત્રણ રાણીઓ છે. તે બધા જુદાજુદા સ્વભાવની છે, અને તેથી તેઓમાં મેટો કુસંપ પેઠે છે, અને તેઓની વચ્ચે ભારે કલહ થયા કરે છે, તેઓ હમેશાં મારી પાસે એક બીજાની ફરીયાદી કર્યા કરે છે, હું કઈ રીતે તેમનું સમાધાન કરી શકતું નથી, એકને મનાવું છું, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન શશિકાન્ત. બીજી રીસાય છે, અને ખીજીને મનાવું છું, ત્યાં ત્રીજી રીસાય છે, આથી મારા મનને ભારે કષ્ટ થાય છે. રાત્રે અંતઃપુરમાં જાઉ... ત્યાં તેમની લડાઇ શરૂ થાય છે, તે આખી રાત ચાલે છે, તેથી મને સુખે નિદ્રા આવતી નથી, તેમજ દિવસે પણ તેએની ફરિયાદો લઇ એક બીજીની દાસીએ મારી પાસે આવ્યાજ કરે છે, આથી મને રાજ્ય તથા રાજ્યવૈભવ ઉપરથી મેાટા કટાળે આવ્યે છે. આજે જ્યારે તેમના કંટાળાથી હું મુંઝાઇ ગયા, એટલે હું અહિં નાશી આવ્યે છુ, આ દુઃખને લઇને હું મારી પ્રજાને ન્યાય પણ આપી શકતા નથી. જો હું પાછો મારા રાજ્યમાં ન જાઉં, તા મારી પ્રજાના શા હાલ? તે કંઇ કહી શકાતું નથી. હું પરોપકારી પુરૂષ, તમે કૃપા કરી મારૂં આ દુઃખ દૂર કરે. હુ' તમારા માટેા ઉપકાર માનીશ.” રાજાનાં આ વચન સાંભળી તે મુસાફરના હૃદયમાં ઘણી યા આવી ગઇ, તેના મનમાં થયું કે, ‘આ રાજાને દુઃખમાંથી મુક્ત કરવાથી ઘણા લેકાનું કલ્યાણ થશે.' આવું વિચારી તે મુસાફર આલ્યા“મહારાજ, ધીરજ રાખો. તમને આ દુ:ખમાંથી મુક્ત કરવાના એક ઉપાય મને સુઝી આવ્યે છે. સાંભળે-અહિંથી દશ યેાજન ઉપર એક નિયમસિંહ નામે રાજા છે, તેને અચલા નામે એક પુત્રી છે તે અચલા ઉત્તમ સ્ત્રીકેળવણી પામેલી એક રાજકન્યા છે. તે ગુણવતી બાળાને માટે તેને પિતા નિયમસિંડ કાઈ યેાગ્ય વરની શેાધ કરેછે. જો તમે રાજબાળાનું માગુ કરશે, તે તે અવશ્ય તમને તે રાજકન્યા આપશે. તે રાજકુમારી અચલા તમારા અંતઃપુરમાં આવવાથી તમે ઘણા સુખી થશે. તેણી પોતાની કેળવણીના પ્રભાવથી તમારી ત્રણ રાણીઓને સારા એધ આપી સુધરશે, અને તેથી તમે સર્વ રીતે સુખી થશે.” તે મુસાફરનાં આવાં વચન સાંભળી સ્ત્રીના દુઃખથી કંટાળી ગયેલે રાજા ચંદ્રકેતુ ખેલ્યા-” ભદ્ર, તમે દીદી અને સનું હિત ઇચ્છનારા છે, તેથી તમારી સલાહસ રીતે માનનીય છે, તથાપિ જેમ દૂધથી દાઝેલા માણસ છાશને ફુંકીને પીવે છે, તેમ હું સ્ત્રી જાતિથી વધારે ખીઉં છું. કદિ અચલાકુમારી સદ્ગુણી હશે, પણ તે સ્ત્રીજાતિ હાવાથી મને દુઃખદાયક થઇ પડશે. અત્યારે મને ત્રણ સ્ત્રીએનું દુઃખ છે, તે હવે કદાચ ચાર સ્ત્રીએનું દુઃખ થઇ પડે, તે હું શું કરૂં? ભદ્ર, સ્ત્રીજાતિના ભય મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા. ૧૪૩ બહુ લાગે છે. આપ ઘણે દીર્ઘ વિચાર કરી મને ચોથી રાણું કરવાની સલાહ આપજે. રાજાનાં આવાં વચન સાંભળી તે મુસાફરહાસ્ય કરતે બે“મહારાજા, હવે એ ભય રાખશે નહિ. દરેક સ્ત્રીનઠારહેતી નથી. સ્ત્રી જાતિ જેવી નઠારી છે, તેવી તે સારી પણ છે. સદગુણી સ્ત્રીના સ હવાસમાં રહી ઘણું પુરૂ સુખી થયા છે. રાજે, જરા પણ ભય રાખશે નહિ. એ અચલા માનવી સ્ત્રી છતાં દિવ્ય સ્ત્રી છે. તેણીનામાં ઉત્તમ પ્રકારના દિવ્ય ગુણે રહેલા છે, તેથી તમે નિઃશંક થઈ એ રાજબાળાનું ગ્રહણ કરે. એ સદ્ગણ સુંદરીના સહવાસમાં રહેવાથી તમે સર્વ પ્રકારે સુખી થશે.” મુસાફરનાં આ વચને સાંભળી રાજા ચંદ્રકેતુના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન થયે, અને તેણે તેમ કરવાને અંગીકાર કર્યું. પછી તે મુસાફર પિતાને સ્થાને ગયે, અને રાજા ચંદ્રકેતુ હૃદયને શાંત કરી પિતાની રાજધાનીમાં પાછો આવ્યો. રાજાને આવેલો જાણી તેના મંત્રીએ ખુશી થયા. આ ખબર પેલી ત્રણ રણુઓના જાણવામાં આવી, એટલે તેમણે તરત જ ફરીયાદ લઈને પિતપિતાની દાસીઓને મેકલવા માંડી, જેથી રાજા પાછે હૃદયમાં ક્ષેભ પામવા લાગ્યા. રાજા ચંદ્રકેતુ પેલા ઉપકારી મુસાફરની સલાહ પ્રમાણે રાજા નિયમસિહની પુત્રી અચલા કુમારીને પરણવા તૈયાર થયે. તેની માગણી કરવાને રાજાએ નિયમસિંહની પાસે પોતાના એક વિશ્વાસુ મંત્રીને મેકલ્યા. ચંદ્રકેતુને સર્વ રીતે ગ્ય જાણું રાજા નિયમસિંહે પિતાની પુત્રી અચલા કુમારીને તેને આપવાની હા કહી. તે મંત્રીએ તે ખબર રાજાને આપી, એટલે મહારાજા ચંદ્રકેતુ ખુશી થઈ ગયે, અને તરત જ તેણે વિ. વહોત્સવને આરંભ કરાવ્યું. રાજા ચંદ્રકેતુ સારે મુહુર્ત રાજકુમારી અચલાને પરણી લાવ્યા, અને તેણીને પિતાના અંતાપુરમાં મુખ્ય પટરાણી કરી સ્થાપી. જ્યારે અચલા કુમારી અંતઃપુરમાં આવી, એટલે પેલી ત્રણ રાણીઓ પિતપોતાના સ્વભાવ પ્રમાણે તેની પર ઈર્ષ્યા વગેરે કરવા લાગી, પણ તે સુધી બાળા તેમને સમજાવી સન્માર્ગે દોરવા લાગી. કેટલીક વખત તેણીના સહવાસથી તે ત્રણે રાણીઓના હૃદય ઉપ૨ સારી અસર થઈ ગઈ, અને તેમણે પિતપતાને નઠારે સ્વભાવ છોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન શશિકાન્ત. દીધું. આખરે તે ત્રણે સુંદરીઓ અચળાને માન આપી વર્તવા લાગી, અને તેમના હૃદયમાં સણુણની સારી છાપ પડી ગઈ. જ્યારે પિતાની નઠારી રાણીએ અચલા રાણીના સહવાસથી સર્વ રીતે સુધરી ગઈ, ત્યારે રાજા ચંદ્રકેતુ ઘણોજ સુખી થઈ ગયે, અને તે અચલા રાણીના પ્રતાપથી સંસારના આનંદને અનુભવતે રાજ્યસુખ ભોગવવા લાગ્યા. - હે વિનયી શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સ્થિરતા એ કે મહાન ગુણ છે? એ તારા સમજવામાં આવશે. રાજા ચંદ્રકેતુ તે મનુષ્ય જીવ સમજ. જે ત્રણ રાણીએ તે મન, વચન અને કાયાની ચંચળતા સમજવી. તે ત્રણ પ્રકારની ચંચળતા જીવને અતિ કલેશ આપે છે. જે ઈષ્યવાળી અને અશુભ ચિંતવનારી રાણી તે મનની ચંચળતા છે. જે કટુવચને બોલનારી રાણી, તે વચનની ચપળતા છે, અને જે શરીરે મજબૂત અને પ્રહાર કરનારી રાણી તે કાયાની ચંચળતા છે. આ ત્રણે ચંચળતા પરસ્પર વિરેાધી હોવાથી મનુષ્યજીવને અનેક પ્રકારની ઉપાધેિઓમાં નાખે છે, તેથી તે જીવ ઘણે દુઃખી થાય છે. જે રાજા તેમનાથી કંટાળીને વનમાં ચાલ્યા ગયે, તે જીવ તે ત્રણ પ્રકારની ચપળતાથી કંટાળીને ઘરની બાહર નીકળી વનમાં જાય છે. ચંદ્રકેતુરૂપી જીવ મન, વચન અને કાયાની ચપળતાથી કંટાળી વનમાં ગયા, ત્યાં તેને જે પેલે મુસાફર મળે, તે સવિચાર સમજો. જ્યારે મનુષ્યના મનમાં વિચાર ઉત્પન્ન થાય છે, ત્યારે તેને પોતાના દુઃખને ઉપાય સૂઝી આવે છે. રાજા ચંદ્રકેતુ તે મુસાફરના વચનથી નિયમસિંહ રાજાની પુત્રી અચલાને પર. તે જીવ સદ્વિચારને લઈને અને ચલારૂપી સ્થિરતાને પ્રાપ્ત કરે છે. સ્થિરતા નિયમમાં રહેવાથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નિયમસિંહ રાજાની પુત્રી કહી છે. અચલાના આવિવાથી રાજા ચંદ્રકેતુની ત્રણ નઠારી રાણીઓ સુધરી ગઈ, અને તેથી તે રાજા સુખી થયે હતે. તે સ્થિરતા ગુણને લઈને મન, વચન અને કાયાની ચપળતા દૂર થઈ જાય છે. અર્થાત્ તે મન, વચન અને કાયામાં સ્થિરતા આવે છે, તેથી કરીને મનુષ્ય જીવ સર્વ રીતે સુખી થાય છે. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારે સમજવું જોઈએ કે, દરેક મનુષ્ય સ્થિરતા રાખવાની જરૂર છે. સ્થિરતાના ઉત્તમ ગુણથી માણસ જ્ઞાનની નિશ્ચલતા ધારણ કરી શકે છે. અને પછી જ્ઞાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ સાત ભય. ૧૪૫ નિશ્ચલતાથી તે આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુરૂપ ધર્મ તથા મેક્ષ સંપાદન કરી શકે છે. જેનામાં સ્થિરતા હોય, તે સુખસમાધિથી - ર્વ પ્રકારનાં ધાર્મિક કાર્યો સિદ્ધ કરી છેવટે આત્માના સ્વરૂપને જાણું મેક્ષ સુખને અધિકારી થાય છે. શિષ્ય–હે ભગવન, આપે આપેલા રસિક અને બેધક દષ્ટાંતથી હું સ્થિરતાના સ્વરૂપને સમજી શક્યો છું. હે મહાનુભાવ, આપે આ બેધ આપી મારા આત્માને મહાન ઉપકાર કર્યો છે. આપના જેવા ઉપકારી મહાશયેનું જીવન આ જગતમાં સર્વને સુખદાયક અને સ્વર્ગ તથા મેક્ષમાં સહાયક થાય છે. અષ્ટાવિશ બિંદુ-સાત “નીત્તિવિવાनिष्टयोगगदःसुतादिनिः । स्याचिरं विरसता नृजन्मनः પુથતક સરસતાં તનય” ? અર્થ “સાત પ્રકારના ભયથી પરાભવ, ઈપ્રજનને વિયેગ, અનિષ્ટ વસ્તુને ગ, રોગ અને નઠારે પુત્ર થ –ઈયાદિક બનાવેથી આ મનુષ્ય જન્મનો વિરસતા થાય છે. તેથી પુણ્ય કરી તે મને નુષ્ય જન્મની સરસતા કર. ” - O ગૃહિ શિષ્ય– હે ગુરૂ મહારાજ, જૈનશાસ્ત્રમાં સાત પ્ર કારના ભય ગણવેલા છે. તે વિષે દષ્ટાંતપૂર્વક સમ જાવે તે મારી ઉપર ઘણે ઉપકાર થશે. કારણકે, Iી તેથી સંસાર અને ચારિત્રમાં કેટલો તફાવત છે?તે 1 માલમ પડશે, તેમજ સંસારમાં રહ્યા છતાં એ સા ત ભય કેવી રીતે ઓળંગી શકાય ? એ પણ જાણવામાં આવે. SII. K. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન શશિકાન્ત. ગુરૂ–હે જિજ્ઞાસુ શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ– - વસંતપુર નગરમાં ધર્મપાલ નામે એક કુટુંબી રહેતે હતું. તેને સદા નામે એક સ્ત્રી હતી. તેને ત્રણ ભાઈઓ એક બહેન, બે પુત્ર, અને એક પુત્રી હતી. ધર્મપાલને પિતા ઘણી મીલકત મૂકી ને મરી ગયું હતું. જ્યારે તે મૃત્યુ પામ્યા, ત્યારે બીજા ત્રણ પુત્ર નાની વયના હોવાથી તેના પિતાએ મરતી વખતે જયેષ્ઠ પુત્ર ધર્મ પાલને તે નાના પુત્રોને સેંપી તેમની ભલામણ કરી હતી. આથી તેઓ સગીર વયના થાય, ત્યાં સુધી તેઓ ધર્મપાલની સાથે રહેતા હતા. તે ત્રણે સગીર વયના થયા, તે પણ તેનામાં સર્વ પ્રકારની યોગ્યતા ન આવવાથી ધર્મપાલે તેમને વિવાહિત કર્યા ન હતા, તેમ તેઓને અવિભકત રાખ્યા હતા. સગીર વયના થયેલા તે ત્રણ ભાઈઓ પોતાના જ્યેષ્ટ બંધુ ધર્મપાલને પોતાના પિતાના દ્રવ્યને ભાગ આપવાને કહેતા, તથાપિ ધર્મપાલ તેમને આપતો ન હતો. ધર્મપાલને પિતા તે વસંતપુરના રાજ્યને એક અધિકારી હતે, અને તે અધિકારને લઈને તેણે સારી સંપત્તિ મેળવી હતી, જ્યારે તે મૃત્યુ પામ્યો, એટલે તેની કદર કરવાને વસંતપુરના રાજાએ ધર્મપાલને એક સારા અધિકાર ઉપર નીમ્યું હતું. આથી ધર્મપાલની આજીવિકા સારી રીતે ચાલતી હતી. તરૂણ વયમાં આવેલા ધર્મપાલના ત્રણ ભાઈઓ સ્વતંત્ર થવાની ઈચ્છા કરવા લાગ્યા, અને તેને માટે એકત્ર થઈ જુદા જુદા વિચાર ક. રવા લાગ્યા. એક વખતે ધર્મપાલ પિતાના અધિકારનું કામ કરી ઘેર આવ હતું, ત્યાં રસ્તામાં તે નગરને એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તેને સામો મળે. પ્રણામ કરી ધર્મપાલને આગ્રહ કરી પિતાને ઘેર લઈ ગયે. ત્યાં તેણે ધર્મપાલને બેસારી, જળપાન કરાવી, પાન સોપારી આપી. પછી તે ગૃહસ્થ વિનયથી પૂછ્યું કે, સાહેબ, આપને જે ખોટું ન લાગે, તે એક વાત કહેવાની છે. ધર્મ પાલે કહ્યું, જે સત્ય અને હિતકારી હાય, તે સાંભળી સારા માણસને ખોટું લાગતું નથી, માટે તમે ખુશીથી કહે. તે ગૃહસ્થ – ભદ્ર, તમે એક સારા અધિકારી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ સાત ભય. ૧૪૭ પ્રતિષ્ઠિત છે, તે છતાં તમારી નિંદા થાય છે, અને તમને જ્ઞાતિ તરફ થી તિરસ્કાર થવા સંભવ છે. ધર્મપાલે ઈંતેજારીથી પૂછ્યું, તેનું શું કારણ છે? પેલે ગૃસ્થ બે–તમારા ત્રણ ભાઈઓને તમે પિતાની મીલકત વેહેચી આપતા નથી. વડિલે પાર્જિત મીલકતમાં તેઓ બધા સમભાગી છે. તે છતાં તમે તેને અન્યાય આપે છે, આથી આ પણી જ્ઞાતિ તમારી વિરૂદ્ધ છે, અને જો તમે સત્વરે તેમને પિતાના દ્રવ્યને ભાગ નહિ આપ, તે તમે જ્ઞાતિ તરફથી મેટું અપમાન પામશે. માટે આ વિષે જલદી વિચાર કરી જે યોગ્ય લાગે તે કરવાની જરૂર છે. હું તમારે જ્ઞાતિબંધુ છું, તેથી તમારા હિતની ખાતર મેં તમને આ સૂચના આપેલી છે. તે ગૃહસ્થનાં આ વચન સાંભળી, તે ધર્મ. પાવ ભય પામી ગયે, અને જ્ઞાતિ તરફથી પિતાનું અપમાન ન થાય, તેમ કરવાને નિશ્ચય કરી તે પોતાને ઘેર આવ્યો. એક વખતે ધર્મપાલ પર્વને દિવસ હોવાથી ગુરૂ દર્શન કરવાને ગયે. તેણે જઈને ગુરૂના ચરણમાં વંદના કરી. તે વખતે ગુરૂએ કહ્યું,ધર્મપાલ, તું જુલમી છે. કારણકે, તારે એક બંધુ મારે ભક્તિ છે, તેણે મને કહ્યું હતું કે, મારે પેણ બંધુ મને પિતાની મિલકતને ભાગ આપતે નથી. જે આ વાત સત્ય હેય તે, હે ધર્મપાલ, તારી ઘણી નઠારી ગતિ થ શે, તને નારીની મહા વેદના પ્રાપ્ત થશે. પિતાના આશ્રિતને જે દશે આપે છે. તે નરક ગતિમાં જાય છે, અને ત્યાં ઘણું દુઃખ ભેળવે છે. માટે તું સત્વર વિચાર કરી તારા બંધુને પિતાના દ્રવ્યને ભાગ આપી દે. તે ગુરૂનાં આ વચન સાંભળી ધર્મપાલ ભયથી કંપી ચાલ્યું. પ. છી તે બંધને પિતાના દ્રવ્યને ભાગ આપવાનો નિશ્ચય કરી પિતાને ઘેર આવ્યા. ધર્મપાલે ઘેર આવી પિતાની સ્ત્રીને પૂછયું કે, મારે મારા બંધુઓને દ્રવ્યને ભાગ વે હેચી આપે છે, તેમાં તારે શેડ અભિપ્રાય છે? તે સ્ત્રીએ કહ્યું, “હું વિચારીને તમને કહીશ.” તેની સ્ત્રીએ વિચાર કરતાં કેટલાક દિવસે નિર્ગમન કરી દીધા. એક વખતે રાત્રે ધર્મ પાલ પિતાના ઘરમાં સુતે ને, સર્વ કુ. ટુંબ શાંત થઈ શયનમાં તલ્લીન થઈ ગયું હતું. આ વખતે એક પુરૂષે આવી તેના દ્રવ્યવાળા ઘરમાં પ્રવેશ કર્યો. દૈવયોગે તે વખતે ધર્મપાલ અકસમાતું જાગી ઉઠે. તે પુરૂષને ખડખડાટ સાંભળી ‘દે ડો ચેર આ ” એમ ઉંચે સ્વરે પિકાર કરવા લાગ્યું. તેના પિકારથી તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન શશિકાન્ત. કુટુંબનાં માણસે જાગ્રત થઈ ગયાં. બધાએ આવી તે પુરૂષને પકડ, અને દીપકથી પ્રકાશ કરી જોયું, ત્યાં તે ધર્મપાલને ત્રીજો બંધુ નીકળ્યા. તેને ઓળખી ધર્મપાલે કહ્યું, ભાઈ, શામાટે ઘરમાં પેઠે હતા? તેણે ઉત્તર આપ્યો કે, દ્રવ્ય લેવાને હું ઘરમાં પેઠે હતે. ધર્મપાલે કહ્યું, “આવી રીતે ચોરીથી દ્રવ્ય લેવું તે એગ્ય ન કહેવાય.” તેણે આક્ષેપ કરી કહ્યું, “ભાઈ, ધર્મપાલ, તે પિતાનું દ્રવ્ય પચાવી પડ છું, તે - ગ્ય ન કહેવાય. જે અમને રીતસર ભાગ નહીં આપે, તે હું ચેરી કરીને પણ ઘરમાંથી દ્રવ્ય લઈ જઈશ.” તેનાં આવાં વચન સાંભળી ધર્મપાલને હૃદયમાં ભય લાગ્યું. “રખે તે ચોરી કરી મારું દ્રવ્ય ગ્રહણ કરશે” એવી ચિંતાથી તે પીડિત થવા લાગે. એક વખતે ધર્મપાલ ભજન કરવાને બેઠે હતું, ત્યાં તેના ઘ રની બાહેર એકમેટ અવાજ થયે.તે અવાજ સાંભળતાંજ ધમપાલ ભેજન છેડી બહેર આવ્યું. તેણે બાહેર આવી જોયું, ત્યાં પિતાને નાનો પુત્ર ઘરના ઉપરના માળ ઉપરથી પડી અચેતન થયેલ છે. પુત્રને અચેતન થઈ પડેલ જોઈ ધર્મપાલે પોકાર કર્યો, એટલે પોતાના કુટુંબીઓ તથા આડોશી પાડોશી દેડી આવ્યાં, પુત્રની અચેતના સ્થા જઈ “આ પુત્રનું અકસ્માત્ મૃત્યુ થશે એ ભય રાખી તે ઉચે સ્વરે રૂદન કરવા લાગ્યા. ડીવાર પછી તે પુત્ર મૂછથી મુક્ત થયે, એટલે તે ધર્મપાલના હૃદયમાં જરા શાંતિ આવી. એક વખતે ધર્મપાલ પ્રાતઃકાળે ઉઠી દંતધાવન કરતા હતા, ત્યાં રાજા તરફથી એક માણસ તેને બોલાવા આવ્યું. રાજસેવકે ધર્મપાલને કહ્યું કે, “મહારાજા કેઈ જરૂરી કામમાટે આપને જલદી બો લાવે છે.” રાજદૂતનાં એ વચન સાંભળતાં જ ધર્મપાલ સત્વર બેઠે થયો, “કઈ રાજકાર્યને પ્રસંગ અચાનક આવી પડ્યો હશે, એવું ધારી તે સત્વર તૈયા૨ થઇ રાજદ્વારે આવ્યા. ધર્મપાલ રાજાની પાસે આવી પ્રણામ કરી ઉભે રહ્યો. ધર્મપાલને જોતાંજ રાજા કે ધાતુર થઈ બે –“અરે દુરાચારી ધર્મપાલ, આજથી તને અધિકાર ઉપરથી દૂર કરવામાં આવે છે, અને તારી આજીવિકા બંધ કરવામાં આવે છે.” રાજાના મુખથી આ વચને સાંભળી આજીવિકાના ભયથી ધ્રુજતે ધ્રુજતે ધમપાલ બે, મહારાજા, મારે અપરાધ છે? હું નિરપરાધી છતાં મને આ વી ભારે શિક્ષા કરે છે તે યોગ્ય ન કહેવાય. રાજાએ કહ્યું, દુષ્ટ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ સાત લય. ૧૪૯ પાલ. ગઈ કાલે તારી બહેન તરફથી એક લખેલી અરજી આવી છે, તેલખે છે કે, મારા મોટા ભાઈ ધર્મપાલ મારા નાના ત્રણ ભાઈઓને. પિતાની મીલકત વેહેચી આપતું નથી, અને તે ઘણા દુઃખી થાય છે. મારે તે ચારે ભાઈઓ સરખા છે. મેટે ભાઈ સુખી થાય, અને નાના ભાઈએ દુઃખી થાય, એ મારાથી શી રીતે જોઈ શકાયધર્મપાલ, આ તારી વર્તણુક નઠારી છે. જો તું તારા નાના ભાઈઓને પિતાની મિલક્ત - રખી રીતે વેહેચી આપીશ, તે તારી આજીવિકાને માટે ફરીવાર વિચાર કરીશ. જા, અત્યારે અહિંથી ચાલે જા. રાજાનાં આવાં દુર્વચને સાંભળી આજીવિકાની ચિંતાથી વ્યાપ્ત થયેલ ધર્મપાલ પિતાને ઘેર આવ્યું, અને તેણે તે વાત સ્ત્રીને જણાવી પિતાની બહેનને ઘણે ઠપ કે આપે. એક વખતે ધર્મ પાલ રાત્રે સૂતે હતું, ત્યાં કઈ યુવાન પુરૂષ હાથમાં ખરું લઈ તેને મારવા આવ્યા. ધર્મપાલ અનેક જાતના ભયની ચિંતાથી સુખે સૂતો હતો. ચિંતાને લઈને તેને જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ખરું લઈ આવેલા પુરૂષને જોતાં જ તે રાડ પાડી બેઠે થયે, અને તેણે પૂછયું, તું કેણુ છે? અને શા માટે મને મારવા આવ્યો છે? તે પુરૂષે ભયંકર શબ્દોથી જણાવ્યું, “અરે દુષ્ટ, તારી સુંદર પુત્રી મારી સાથે પરણાવાનું વચન આપ, નહીં તે આ ખર્ષોથી તારૂં મને સ્તક છેદી નાખીશ.” ધર્મપાલે મરણના ભયથી કંપાયમાન થઈ કહ્યું, ભાઈ, તું કેણ છે?” તે કહે. તે બે , “હું આ નગરના તારી જ્ઞાતિના એક ગૃહસ્થને પુત્ર છું, તારી સુંદર પુત્રીને જોઈ હું મેહિત થયેછું.” ધર્મપાલે મરણના ભયથી તે વાત કબૂલ કરી, એટલે તે પુરૂષ ખ, સહિત ચાલ્યા ગયા હતાં. બીજે દિવસે ધર્મપાલ ચિંતાથી આકુલ વ્યાકુલ થતે કઈ કાર્ય પ્રસંગે ચાટામાં ફરવા નીકળ્યા. તે વખતે રાજ્યના અધિકારથી ભ્રષ્ટ થયેલા તે ધર્મપાલને જોઈ લેકે તેની ચર્ચા તથા નિંદા કરવા લાગ્યા. “અરે આ ધર્મપાલ પિતાના નાના ભાઈઓને વડિલે પાર્જિત મિલકત વેહેંચી આપતું નથી. તેના ભાઈએ બીચારા નિરાધાર છે, તેની સ્ત્રી ઘણી જ દૂર છે. તે બધા કુટુંબને દુઃખ આપે છે, તે છતાં સ્ત્રીને આધીન થયેલા આ ધર્મપાલની નઠારી વર્તણૂક જોઈ રાજાએ તેને નેકરી ઉપરથી દૂર કરી દીધું છે. આવા નઠારા પુરૂને રાજમાન મળતું ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જૈન શશિકાન્ત. થી, તેમજ તેમની પ્રતિષ્ઠા માં રહેતી નથી. આવી લેવા સાંભ|ળી ધર્મપાલ વિચારમાં પડે, “અહા! લે કે માં મારી ઘણી અપકીર્તિ કહેવાય છે, આવી અપકીર્તિ થાય, તેના કરતાં મરણ સે દર જે સારું છે.” આ વિચાર કરે અને તેથી હદયમાં ખેદ પામતે ધર્મપાલ ચોટામાંથી પિતાને ઘેર આવ્યું, અને તેણે તે બધી વાત પિતાની સ્ત્રીને જણાવી તેની સ્ત્રી ક્રૂર હૃદયની હતી, તેથી તેણીએ પિતાના પતિને સારો અભિપ્રાય આપે નહિ, અને ઉલટું ધર્મપાલના નઠારા પ્રવર્તનને ઉત્તેજન આપ્યું. આ પ્રમાણે સર્વ રીતે ભય પામી ધર્મપાલ પિતાના સંસારમાં દુઃખી થયે હતે. છેવટે તે એવી નડારી અવસ્થામાં જ પિતાનું આ યુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યો હતો, અને નારકીના મહાકષ્ટને અનુભવિી થયા હતા. તેના મરણ પછી તેના બંધુઓએ રાજાને ફરીયાદ કરી, એટલે રાજાએ ધર્મપાલની સ્ત્રી રસદાને ભય બતાવી તેઓને વડિલે પાર્જિત દ્રવ્ય સંપાવ્યું હતું. કુર સ્વભાવને લઈને ધર્મપાલની શ્રી આખરે ઘણું દુઃખ પામી મરણને શરણ થઈ હતી. હે શિષ્ય,–આ ધર્મપાલના કુટુંબનું દષ્ટાંત તારે મનન કરવા જેવું છે. તેને ઉપનય આ પ્રમાણે છે, તે તું સાંભળ–જે ધર્મપાલ તે સંસારી જીવ સમજ. તેના કુટુંબમાં જે ત્રણ ભાઈઓ, બે પુત્રે એક બહેન અને સ્ત્રી–એ સાત માણસે હતા, તે સાત ભય સમજવાં. પિહેલાં ધર્મપાલને જે પ્રતિષ્ઠિત ગૃહસ્થ પિતાને સ્થાને બેલાવીને જે જ્ઞાંતિ તિરસ્કારને ભય બતાવ્યું, તે આ લેકનું ભય સમજવું. - જદંડ, જ્ઞાતિ તિરસ્કાર વગેરે આ લેકના ભય ગણાય છે. તે પછી ધર્મપાલ પર્વને દિવસે ગુરૂને વંદના કરવા ગયે. અને ત્યાં રાગી ગુરૂએ તેના એક બંધુને પક્ષ કરી જે ઠપકો આપે, અને તેમાં પિતાના આશ્રિત બંધુને પિતાની મીલકત નહીં આપનારને નારકીની પીડા ભેગવવી પડે, ઈત્યાદિ જે વચને કહ્યું, તે પરલોકનું ભય સમજવું. ધર્મપાલરૂપ સંસારી જીવ પરલેકના ભયથી કંપી ચાલ્યું હતું, અને ને તેના મનમાં પિતાના નાના બંધુઓને પિતૃધન આપવાની ઈચ્છા થઈ હતી, પણ તેની સ્ત્રીરૂપ મ યાને લઈને તેની તે ઈચ્છા બર આવી ન હતી. - એક વખતે ધર્મપાલ રાત્રે સૂતા હતા, તે વખતે તેને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ સાત ભય, ૧પ૧ ભાઈ ખ લઈ તેનું ધન ચેરવાને આવ્યું હતું, અને તેથી “આ માહું ધન લઈ જશે એ જે તેને ભય થયે હતું, તે ત્રીજું આદાનય સમજવું. પિતાનું દ્રવ્ય અથવા પદાર્થ બીજો લઈ જશે” એ જે ભય તે આદાનભય કહેવાય છે. એક વખતે ભેજન કરવા બેઠેલા ધર્મપાલને એક પુત્ર મેડી ઉપરથી પડી ગયે, અને તે અકસ્માથી તેને જે ભય લાગે, તે ચેશું આકસ્મિભય કહેવાય છે. એવી રીતના જે અકસ્માત્ ભય આવી પડે તે બધાની ગણત્રી આકસ્મિક ભયમાં થાય છે. એક સમયે ધર્મપાલને રાજાને દૂત બોલાવા આવ્યું, અને તે ની બહેને પિતાના નાનાભાઈઓને પિતૃધન અપાવાને રાજાને ફરીયાદ કરેલ, તે ઉપરથી રાજાએ ધર્મપાલને કેધાવેશમાં ઠપકો આપે, અને તેને તેના અધિકારથી દૂર કરી તેની આજીવિકા બંધ કરી. આ થી ધર્મપાલને જે ભય થયે હતા, તે પાંચમું આજીવિકા ભય સમજવું. - એક વખતે રાત્રે સુતેલા ધર્મપાલને કઈ પુરૂષ હાથમાં ન લઈ મારવા આવેલ અને તેની પુત્રીની માગણી કરેલ–તે વખતે ધર્મપાલને જે ભય થયેલ તે છઠું મરણય સમજવું. તે પછી કોઈ સમયે ધર્મપાલ ચૈટામાં ફરવા નીકળે, તે વ. ખતે લોકોના મુખથી પિતાની અપકીર્તિ સાંભળી તેને જે ભય થયે હતે, તે સાતમું અપયશ ભય સમજવું. - હે શિષ્ય, આ પ્રમાણે દરેક સંસારી જીવને આ સંસારમાં સાત પ્રકારના ભય ઉત્પન્ન થાય છે. ધર્મપાલ એ સાત ભયથી પીડિત - યે હતું, તથાપિ તેણે પિતાના ભાઈઓને પિતૃધન વહેંચી આપ્યું ન હતું. તેનું કારણ એ હતું કે, તે પિતાની રસદા નામની સ્ત્રીને આધીન થઈ રહેતું હતું. રસદારૂપી માયાના તાબામાં રહેલે સંસારી જીવ ગમે તેટલે દુઃખી થાય, તોપણ તે આ સંસારના સાત ભયમાંથી મુક્ત થતું નથી. તેથી ભવ્ય જીવે એવી નઠારી માયાને ત્યાગ કરછે કે, જેથી તે સાત ભયમાંથી મુક્ત થઈ ધાર્મિક કાર્ય સાધી શકે છે. જે સંસારી જીવ માયાને આધીન રહે છે, તે આ સંસારના સાત ભયમાંથી મુકત થઈ શકતો નથી, એટલું જ નહિ, પણ તે આખરે ધમેપાલની જેમ સાત ભયથી પીડિત થઈ મૃત્યુને શરણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન શશિકાન્ત. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત સ્મરણમાં રાખી હમેશાં એ સાત ભયથી મુક્ત થવાની ઈચ્છા રાખજે, જેનામાં વૈરાગ્ય ભાવના સહિત મને બળ હોય, તે પુરૂષને એ સાત ભય લાગતા નથી; તે આ સં. સારમાં સદા નિર્ભય થઈ પિતાનું કર્તવ્ય કરે છે. એકેનઝિંશ બિંદુ–મોહ. "अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् । अयमेव हि नपूर्वः प्रतिमंत्रोः पि मोह जित् " ॥१॥ જ્ઞાનસાર અર્થ– હું અને મારું)એ જે મેહને મંત્ર તે જગને અંધ કરનારો છે, અને નકાર પૂર્વક એટલે અમોહ એ એજ મંત્રમેહને જિતનારે પ્રતિમંત્ર છે. INDIR ( li eBક: ૪ * * Je) * | હિશિષ્ય–હે મહારાજ, આપે સાત પ્રકારના ભય વિષે દષ્ટાંત આપી સમજાવ્યું, તેથી મારી ઉપર મેટો ઉ. પકાર થયું છે. હવે કોઈગ્ય લાગે તે બીજે - Lી પદેશ આપી મને કૃતાર્થ કરે. -હે શિષ્ય, તારા મનમાં કઈ જાતની શંકા હોય, તે તું પ્રશ્ન કર, એટલે તે ઉપરથી હું તને દષ્ટાંત પૂર્વક સમજાવીશ. યતિશિષ્ય–ગુરૂવર્ય, જો આપની ઈચ્છા હોય, તે હું એક પ્રશ્ન પૂછું. કારણકે, મારા હૃદયમાં એક નવીન શંકા ઉત્પન્ન થઈ છે. ગુરૂ– હે વિનીત શિષ્ય, ખુશીથી પૂછ, મારી શક્તિ પ્રમાણે હું તારી શંકાનું સમાધાન કરીશ. શિષ્ય—હે ભગવન, મેં ઘણીવાર આપણા જૈનશાસ્ત્રમાં વાંચ્યું છે, અને સાંભળ્યું છે કે, આ જગતુમાં મેહ એ ઘણે અનિષ્ટકારી પદાર્થ છે. એ મેહરૂપ પદાર્થના પ્રસંગથી અનેક જાતની હાનિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ મેહ. ૧૫૩ છે. મેહને વશ થયેલે પ્રાણી અકૃત્ય કરે છે, અનાચાર આચરે છે અને અસેવ્યને સેવે છે. તે એ મેહ શી વસ્તુ છે? તેનું કેવું સ્વરૂપ છે? અને તેને સેવવાથી કેવી હાનિ થાય છે? ઈત્યાદિ જે કાંઈ જાણ વાનું હોય, તે મને દષ્ટાંત આપી સમજાવે. મેહનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં અદ્યાપિ આવ્યું નથી. ગુરૂ– હેવિનીત શિષ્ય, તે બહુ સારે પ્રશ્ન કર્યો. દરેક આત્મથી મનુષ્ય એ મેહનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. હે વિનય, મેહ એટલે મેહનીય કર્મ સમજવું. એ મેહનીય કર્મને લઈને જ પ્રાણીને મેહ ઉત્પન્ન થાય છે. પિતાના આત્માથી અન્ય પદાર્થમાં મારાપણાની બુદ્ધિ અથવા (હું અને મારું) એવી જે બુદ્ધિ તે મેહ કહેવાય છે. એવી બુદ્ધિ મેહનીય કર્મના ઉદયથી થાય છે. જૈનશાસ્ત્રમાં તે મેહને મૂછ અથવા મૂછના પણ કહે છે. આ જગત્ તે મેહથી અંધ થઈ ગયેલું છે, અને તેથી તે આત્માના શુદ્ધ માર્ગને જોઈ શકતું નથી. જે ભવિજીવ એવું સમજે કે, “હું આત્માથી જુદી જે પરવસ્તુ છે, તેને સ્વામી નથી. હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ જ્ઞાન મારે ગુણ છે, હું અન્ય નથી અને બીજી કઈ વસ્તુ મારી નથી.” આ પ્રકારની સમજૂતી તે મેહરૂપી અંધકારને દૂર કરે છે. એ સમજૂતીરૂપ તીવ્ર તરવારથી પ્રબુદ્ધ લકે એ મેહરૂપ મહાન શત્રુને મૂળમાંથી કાઢી નાખે છે. હે શિષ્ય, પ્રાણીમાત્રને જેવાં કર્મ ઉદય આવે, તે પ્રમાણે પ્રવર્તન કરવું પડે છે. જે મનુષ્ય કર્મબંધના હેતુરૂપ એવા રાગ તથા શ્રેષ અને મેહથી રહિત છે, તે પુરૂષ પાપકર્મથી બંધાતું નથી. એટલું જ નહિ, પણ તે પુરૂષ એ દઢ રહે છે કે, રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનાર કર્મ જ્યારે ઉદયમાં આવે, ત્યારે તે પોતાના ઉપગથી જરા પણ ખસતો નથી. જેનામાં મેહ નથી, તે પુરૂષ તત્ત્વને સમજી શકે છે, અને જે તત્વને સમજી શકે છે, તેનામાં મેહ આવતું નથી. મેહ રહિત પુરૂજ કદિ આ સંસારમાં પરિભ્રમણ કરે છે, તથાપિ તે જરાપણ ખેદ પામત નથી. જે જીવ મોહને વશ થઈ રહે છે, તે જીવ આ જગતુમાં જન્મ, જરા, મરણ વિગેરે દુઃખ પામે છે. તેથી સુજ્ઞ મનુએ હમેશાં મેહને ત્યજી દેવા જોઈએ. જે પુરૂષ મેહને લઈને ઉપાધિગ્રસ્ત થાય છે, તે આત્માના નિર્મળ સ્વરૂપને જોઈ શક્તિ નથી, અને તેથી તે હર્ષ, Sh. K.- ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન શશિકાન્ત. શેક વિગેરેથી આકુળ-વ્યાકુળ રહ્યા કરે છે. હે શિષ્ય, એવા મેહનું સ્વરૂપ કેવું ભયંકર છે. અને તેથી ભવિજીવને કેટલી હાનિ થાય છે, તે ઉપર એક સંક્ષિપ્ત બેધક દષ્ટાંત છે, તે એક ચિત્તે સાંભળ કેઈ એકનગરમાં પથિક નામે ગૃહસ્થ રહેતું હતું. તેનું કુટુંબ મેટું હતું. સ્ત્રી, પુત્ર, પુત્રી વિગેરે ઘણે પરિવાર તેના કુટુંબમાં રહેલે હતે. પથિક ધનપાત્ર ન હતું, પણ પ્રતિષ્ઠા પાત્ર હતે. સારી પ્રતિષ્ઠાને લઈને તેને ઉગ સારે ચાલતું હતું. તે ઘણે પ્રયત્ન કરતે, ત્યારે તેને કુટુંબને નિર્વાહ થાય, એટલું તે કમાતું હતું. તેના કુટુંબને બધો આધાર તેના ઉપર હતે. એક વખતે તે પથિકના શરીરમાં કઈ રોગ ઉત્પન્ન થયે. તે રિગથી તેની આંખ લાલ થતી, તેની ગુટી ચડેલી રહેતી, અને તેના શરીરમાં કંપ થતું હતું. તે સાથે તે જેમ આવે તેમ બેલતે અને મેટા આવેશમાં આવી જતે હતે. આ રોગની પીડાથી તે અત્યંત દુઃખી થતું હતું. તેને આ રેગ જોઈ તેના કુટુંબીઓ ચિંતામાં પડિી ગયા, અને તેને ઉપાય કરવા અનેક પ્રકારે તૈયાર થઈ ગયા. ઘણું ઉપાયે કર્યા, પણ એ રેગ શાંત થયો નહિ. પછી એક ચતુર અને ને પ્રવીણ વૈદ્યની આગળ તેને લઈ જવામાં આવ્યું. તે વૈધે તેની ચિકિત્સા કરી અને કહ્યું કે, “જ્યારે આ માણસને શરીર તણાય, અને તેની આંખ લાલ થાય, તથા નેત્રનાં ભવાં ચડી આવે, ત્યારે તેને આ ઔષધ પાવું, એટલે તે શમી જશે.” એમ કહી એક ઔષધ આપ્યું, તે સાથે સૂચવ્યું કે, તેને એક સારા મિત્રમંડળમાં હમેશાં રાખ, આથી તે રેગડે છેડે એ થઈ જશે. એ વિદ્વાન વૈદ્યના ઉપાયથી પથિકની તબીયતમાં સુધારો થયે. થોડા દિવસ તે સુધારે રહે. પછી તેને પાછે એક બીજે રેગ લાગુ પડશે. તે રોગથી તેનું શરીર અક્કડ થઈ જાય, છાતીને ભાગ ઉપડી આવે અને તે હાથ પગની ચેછ કરતે ચાલે–આથી તેના કુટુંબીઓ પાછા ભય પામ્યા, અને તેનું ઔષધ કરવાને પેલા વિદ્વાન વૈદ્યની પાસે તેને લઈ ગયા. તે પ્રવિણ વૈધે તે રોગનું નિદાન કરી કહ્યું કે, “આ રોગ ઘણે ભયંકર છે, તેથી તેને હમેશાં મારી પાસે એક પહોર સુધી રાખવે, તેમ કરવાથી અમુક દિવસે તેને રેગ શાંત થઈ જશે.” વૈદ્યની આ સૂચના ધ્યાનમાં લઈ તે કુટુંબીઓએ તે પથિકને હમેશાં એક પિલેર સુધી તેની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ માહ ૧૫૫ મોકલવા માંડે, કેટલાએક દિવસ સુધી તેમ કરવાથી તે પથિક પાછો તંદુરસ્ત થઈ ગયે. કેટલાએક દિવસ તંદુરસ્તી ભેગવ્યા પછી તે પથિકને પાછો એક બીજો રેગ લાગુ પડશે. તે રેગથી તેના મનમાં કુવિચાર આવ્યા કરતા, શરીરે બેચેની રહેતી અને અનેક જાતની નઠારી ચેષ્ટાઓ તે કરતે હતે. આ રોગ જે હદયમાં ભય પામેલા તે કુટુંબીઓ પાછા તેને તેજ વિદ્વાન વૈદ્યની પાસે લઈ ગયા. વિદ્વાન વૈધે તે રોગનું નિદાન કરી તેને એવું રસાયન આપ્યું કે, જેથી તે થોડા દિવસમાં રગ મુક્ત થઈ ગયે. થોડા દિવસ તંદુરસ્તી ભેગવ્યા પછી તેને પાછો એક ભયંકર રેગ લાગુ પડે. એ રેગથી તેને જીવ બળ્યા કરતે, હદયમાં વિચારવાયુ ઉપડતે, ખેરાક લઈ શક્ત નહિ, બીજા બેરાક લે તે જોઈ શક્તિ નહિ, કઈ માણસ તેની પાસે આવે છે તે તરફ અભાવ બતાવતે, કેઈનું સાંભળતે નહિ, કોઈ આવી કાંઈ કામ બતાવે, તે હૃદયમાં ખેદ પામતે અને બધાને તિરસ્કાર કરતે હતે. તે રેગને લઈને તેની આવી સ્થિતિ જોઈ તેના કુટુંબીઓ હદયમાં ભય પામી ગયા. પુનઃ પેલા વિદ્વાન્ વૈદ્યની પાસે તેને લઈ ગયા. દયાળુ વૈવે તે રોગનું નિદાન કરી તેને ઔષધ આપ્યું, જેથી તે રેગની જરા શાંતિ થવા લાગી, વળી તે રેગ શાંત કરવાને તે વૈદ્ય કેટલીક ચીજો લાવી તેની દષ્ટિએ કરી અને તેના ગુણ દેષ દર્શાવવા માંડ્યા, એથી તેને સારે આરામ થવા લાગ્યા, છેવટે તે ભયંકર રોગમાંથી મુક્ત થઈ ગયે. આ પ્રમાણે ઘણે વખત તે તંદુરસ્ત રહ્યો. પછી એક વખતે તેની છાતી ઉપર ચાર ધેળા ડાઘ પડ્યા-આથી તેના કુટુંબીઓ ગભરાઈ ગયા, અને તેને પેલા વિદ્વાન વૈદ્યની પાસે લઈ ગયા. તે વિદ્વાન વૈદ્ય પથિકની છાતી જોઈને કહ્યું કે, “આને કોઢને રેગ થયે છે, જો તેને સદ્ય ઉપાય કરવામાં નહિ આવે, તે તે કેઢ તેના આખા શરીરમાં પ્રસરી જશે, અને તેથી તેનું શરીર બગડી જશે.” આથી તે પથિક અને તેના કુટુંબીઓ ઘણે ભય અને ખેદ પામી ગયા. પછી તે કુટુંબીઓએ તે વિદ્વાન વૈદ્યને પ્રાર્થના કરી કે “કૃપાળુ ભદ્ર, આ ભયંકર રોગને નાશ કરવાને ઉપાય બતાવે, અને તેમાં જે કાંઈ ખર્ચ થાય તે માગી લે, અમે આપને ઉપકાર કદિ પણ ભૂલીશું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન શશિકાન્ત. નહિ.” પથિકના કુટુંબીઓની આ પ્રાર્થના સાંભળી તે વિદ્વાન વૈદ્ય બોલ્યા–“આ ભયંકર રોગવાળા દરદીને રેગ કષ્ટ સાધ્ય છે. તેણે મારી પાસેથી પાંચ ઔષધેને એક મહાકવાથ પી પડશે. જ્યારે તે લાંબા વખત સુધી એ ક્વાથ પીશે, ત્યારે તેને આ રોગ શાંત થઈ જશે. પણ તે કવાથ પીવે ઘણે મુશ્કેલ છે, અને તેને તેમાં ઘણું પથ્ય પાળવું પડશે, જો તે પથ્ય પાળી શકશે નહિ, તે તેમાંથી ઘણું નુકશાન થશે, માટે તમારે પથ્ય પળાવવામાં ઘણી જ કાળજી રાખવી અને તેમાં જરાપણુ પ્રમાદ કરે નહિ.” વૈદ્યનાં આ વચને તેમણે કબૂલ કર્યો અને તે પથિકની પાસે પણ કબૂલ કરાવ્યાં. પછી તે વિદ્વાન વૈદ્ય દેશકાળને વિચાર કરી તે પથિકને પાંચ ઔષધીને કવાથ કરી આપે. તે કવાથ આપ્યા પહેલાં તે પથિકના શરીરની વિરેચનથી શુદ્ધિ કરી. જ્યારે તેનું શરીર વિરેચન વગેરેથી શુદ્ધ થયું, પછી તે વિદ્વાન વધે પાંચ ઔષધને કવાથ બનાવી તે મહાગીને પાયે. જેથી તરતજ તે પથિકની છાતી ઉપર પડેલા કઢના ચાર ડાઘા શમી ગયા, અને તે સારી રીતે તંદુરસ્ત થઈ ગયે. તે ઉપચાર કર્યા પછી તે પથિક ફરીવાર કોઈપણ જાતના રોગથી પીડિત થયા નહિ, અને પછી સુખે રહેવા લાગ્યા. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારે ઘણું બધ લેવાને છે. જે પથિક છે, તે આ સંસારના કુટુંબવાળે જીવ સમજવો. તે જીવ કઈ પર્યકર્મને યોગથી ધન પાત્ર થ ન હતો, પણ સારી પ્રતિઠા પામેલ હતું. તેને પિતાના કુટુંબને નિવાહ કરવાને ભારે પ્રયત્ન પડતે હતે. કેટલાએક સંસારી જીવ પિતાના કુટુંબનું ભરણપોષણ કરવાને અતિશય દુઃખી થાય છે, અને તે દુઃખથી પીડિત થઈ કાંઈ પણ પુણ્યનું કામ કરી શકતા નથી. તેવી રીતે આ પથિક રૂપી સં. સારી જીવના સંબંધમાં પણ બન્યું હતું. તે પથિકને જે પ્રથમ રોગ થયું હતું, તે ક્રોધ સમજ. તે રેગમાં તેની આંખો લાલ થતી, બ્રગુટી ચડી જતી અને શરીરમાં કંપ થત–તે બધી ચેષ્ટાઓ ક્રોધના આવેશમાં થાય છે. કૅધાતુર માણસની આંખો લાલ થાય છે, ભવાં ચડી આવે છે, અને શરીરે કંપ થાય છે. આ પ્રમાણે ક્રોધરૂપી રેગથી પીડિત એવા પથિકને તેના કુટુંબીઓ જે કોઈ ચતુર વૈદ્યની પાસે લઈ ગયા. તે વૈદ્ય તે કઈ ઉપદેરાક મુનિ અથવા કોઈ પુરૂષ સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ માલ ૧૧૭ મજવા. તે વિદ્વાન વૈદ્યે તેને આષધ આપ્યુ, અને તેને કેાઇ સારા મિત્રમ’ડળમાં રાખવાની સૂચના કરી. તે વિષે એમ સમજવાનું છે કે, તે આષધ તે મુનિના અથવા સત્પુરૂષને ઉપદેશ સમજવા, અને સારૂં મિત્રમડળ તે સત્પુરૂષોના સમાગમ સમજવા. સત્સમાગમ કરવાથી ક્રોધરૂપી મહારોગ શમી જાય છે. તે વૈદ્યના કહેવા પ્રમાણે કરવાથી તે રાગી સારા થયા, એટલે તે ક્રોધરહિત થઇ સારી રીતે વર્તાવા લાગ્યા. તે પછી ઘેાડા દિવસ પછીતેને ખીજો રેગ લાગુ પડયા. તે માન નામના કષાય સમજવા, તે રાગમાં તેનું શરીર અક્કડ થઇ જતું, છાતીના ભાગ ઉપડી જતા અને હાથપગની ચેષ્ટાએ કરી ચલાતું—એ બધી ચેષ્ટા માન–અંહકારમાં થાય છે. માની અથવ! અહુકારી માણસ અકડ રહે છે, છાતી કાઢી અને હાથપગ ઉછાળી ચાલે છે, અને ‘આ જગમાં મારા જેવા કેાઇ નથી’ એવુ· ધારી જાત જાતની ચેષ્ટા કરે છે. તેવા માનરૂપી રોગથી પીડિત એવા પથિકને પાછા જે પેલા વૈદ્ય આગળ લઇ જવામાં આવ્યા. તે પૂર્વની જેમ કોઇ પવિત્ર મુનિ અથવા કોઇ સત્પુરૂષની પાસે ગયા એમ સમજવું. તે વૈદ્યે તેને એક પાહાર સુધી પોતાની પાસે રહેવાને કહ્યું, તે હમેશાં પ્રાતઃકાળના એક પહેારસુધી મુનિના ઉપદેશ સાંભળવાને કહ્યું હતુ. હમેશાં એવા ઉપદેશ સાંભળવાથી માન-અ'હુકારરૂપી મહારેાગશાંત થઇ જાય છે. તે પછી મનમાં કુવિચાર લાવનારા શરીરે એચેની રખાવનારે અને નઠારી ચેષ્ટા કરાવનારા જે પુનઃ રોગ લાગુ થયા. તે જીવને લાગુ થયેલ માયા-કપટ નામના ત્રીજો કષાય સમજવે. જે મનુષ્યમાં માયા હોય, તેના હૃદયમાં બીજાને છેતરવાના તથા હાનિ કરવાના નઠારા વિચાર આવ્યા કરે છે. માયા-કપટની યેાજનાએ કરવામાં તેને બેચેની રહે છે, અને તે અનેક જાતનીનઠારી ચેષ્ટાઓ કરે છે. આ ભયંકર રોગથી પીડાએલા પથિકરૂપી જીવને તેના કુટુંબીરૂપ હિતકારીજના પાછા વૈદ્યરૂપ ગુરૂની પાસે લઈ જાય છે. તેને ગુરૂ શુભેપદેશરૂપી રસાયણ આપી પાછા સાજો કરે છે. જે ઉપદેશથી માયાનું સ્વરૂપ તથા માયા કરવાથી થતી હાનિ વિષે શાસ્ત્રને દષ્ટાંત સહિત બેધ આપવાથી તે જીવ માયાને છેડી દે છે, એટલે તે એ માયારૂપ રેગ થી મુક્ત થઇ પાછે સુખી થાય છે. પથિકરૂપી સંસારી જીવ ક્રોધ, માન અને માયાથી મુક્ત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન શશિકાન્ત. સુખી થાય છે, તેવામાં તેને જીવને મળે તેવે, હૃદયમાં વિચારવાયુ ઉપન્ન કરનારા, ખારાકલઇ શકાય નહિં તેવા, ખીજાને ખારાક લેતાંનહીં એઈ શકાય તેવા અને બીજા તરફ્ સ પ્રકારે તિરસ્કાર બતાવાય એવા જે ભંયકર રોગ લાગુ પડે છે,તે ચેાથેા કષાય લેાભ સમજવે. આ લાભરૂપી રાગ લાગુ પડવાથી મનુષ્ય પોતાની પાસે જે પરિગ્રહ હોય, તેની રક્ષા કરવામાં અને વધારે પરિગ્રહ મેળવવામાં ચિંતાતુર રહે છે, અને તેથી તેના જીવ અન્યા કરે છે. · હું કયા પ્રકારથી વધારે પૈસા મેળવું ? કેવી રીતે પૈસાને બચાવ થાય? આવી આવી લેલુપતાથી તેના હૃદયમાં વિચારવાયુ થયા કરે છે. બીજા કાઇ ઉદાર માણસા પેાતાના વૈભવને ઉપભાગ કરે, તેને તે જોઈ શકતા નથી. કેાઇ માણસ તેની પાસે આવે તે ‘ રખેને આ મારી પાસે કઈ માગશે’ એવી શ કા લાવી પેાતાની પાસે આવનારા માણસા તરફ તે અભાવ બતાવે છે. લાભને લઇને તે કેાઈનું સાંભળતા નથી. તેના હૃદયમાં પ્રાપ્ત ધનની રક્ષા કરવાના અને અપ્રાપ્ત ધનને મેળવવાના વિચારા આવ્યા ક૨ છે. આ લાલરૂપ રોગવાળા પથિકરૂપી સ`સારી જીવને તે વૈદ્યરૂપ મહાત્માની પાસે લાવવામાં આવે છે. પછી તે મહાત્મા તેને આષ ધ આપે છે, મહાત્માએ તે રાગ શમાવવાને જે કેટલીએક ચીત્તે તે ની પાસે મગાવી બતાવી અને તેના ગુણ દોષ કહ્યા હતા, તે લેભરૂપ રાગને ટાળવાના ઉપાય હતા. જ્યારે આ જગત્ની બધી વસ્તુ ગલિક અને નિર્ગુણ છે, એમ સાબિત કરવામાં આવે, એટલે મનુષ્યના હૃદયમાંથી લે।ભને નાશ થઈ જાય છે. પછી તેને જે છાતી ઉપર ચાર ડાઘવાળે કાઢના રાગ થયા, તે મેહુ સમજવા, માહુને લઇને ક્રોધ, માન, માયા અને લેાભ ઉત્પન્ન થાય છે. તે ચાર કષાય તે ચા ૨ ડાઘા સમજવા.તેને શમાવાને વેઢે પાંચ આષધોના કવાથ અતાન્યા હતા, તે પાંચ આષધ તે પાંચ મહાવત સમજવાં. તેના કવાથ એટલે સયમ, પચમહાવ્રતા સાથે સયમ લેવાથી હૃદયની અંદર રહેલા કેઢના ચાર ડાઘારૂપ ચાર કષાયે સાથે મેહના રોગ દૂર થઇ જાય છે, અને તેથી સ'સારી જીવ સર્વ રીતે પરમ સુખને પ્રાપ્ત કરે છે. પ્રથમ જે તે પથિકના શરીરને વિરેચન વગેરેથી શુદ્ધિ કરી, તે પચમહાવ્રત સાથે સયમ લેવાની ચૈાગ્યતા સમજવી. સ’સારી જીવને પ્રથમ પ‘ચમ હાવ્રત સહિત સયમની ચેાગ્યતા જોઇ—તેની પરીક્ષા કરી પછી તેને પુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ માહ. ૧પ૦ સંયમ ધારણ કરાવવામાં આવે છે, જેથી તે યાવજીવિત પિતાના સંયમને પાળી શકે છે. હે વિનીત શિષ્ય, આ પ્રમાણે દરેક સંસારી જીવ જ્યારે પિતાના મેહનીય કર્મના ઉદયથી થયેલા મેહને દૂર કરવા સમર્થ થાય છે, ત્યારે તે આત્માનું નિર્મળ સ્વરૂપ જેવાને સમર્થ થાય છે. પછી મેહછત્ પુરૂષ હર્ષ તથા શેક વગેરેથી આકુળવ્યાકુળ થતું નથી. મેહને ત્યાગ કરનારા વીર પુરૂષને જે સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન મહમગ્ન થયેલા જીવની આગળ કરી શકાય તેમ નથી.જે મેહત્યાગી આત્મા છે, તે આત્મવસ્તુ અને પરવસ્તુને ભેદ સમજે છે. તેથી તે પરવસ્તુમાં કદિપણુમેહ પામતું નથી. તે ઉપર એક બીભું રમુજી દૃષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ કે મહામા પિતાના શિષ્યને સાથે લઈ વિહાર કરતા હતા. રસ્તામાં ચાલતાં કેઈ ગામ આવ્યું, તેમાં કેઈ નીચ પુરૂષ પૃથ્વી પર પડેલો અને પછી બેઠે થઈ હાથની તાળીઓ પાડી કુદતે તેમના જે વામાં આવ્યું. તે પુરૂષને જોઈ પેલા જિજ્ઞાસુ શિષ્ય પોતાના ગુરૂને પૂછ્યું મહાનુભાવ, જુઓ, આ પુરૂષ આવી ચેષ્ટા કેમ કરતો હશે? તે પૃથ્વી પર પડી ગયે હતું, પાછો ઉઠી આ પ્રમાણે તાળીઓ પાડે છે. આ શું હશે? ગુરૂએ કહ્યું, શિષ્ય, તે કઈ મદિરાથી મત્ત થયેલે પુરૂષ છે, તેથી તે પરાધીન થઈ આવી ચેષ્ટા કરે છે. શિષ્ય ઇતેજારીથી પુનઃ પ્રશ્ન કર્યો. ભગવદ્, શું મદિરા પાન કરવાથી મનુષ્યની આવી સ્થિતિ થાય છે? અરે! લેકે કેવા મૂર્ખ છે? પિતાની આવી સ્થિતિ થાય છે, તે છેતાં તે મદિરાને સેવે છે. આવું જોતાં તે આપણા શ્રાવકે ઘણે દરજે ઉત્તમ છે કે, જેઓ કદિપણ મદિરા સેવતા નથી, અને આવી નઠારી સ્થિતિમાં આવતા નથી. ગુરૂ મંદ હાસ્ય કરતા બેલ્યા—હેવિય, જે કે આપણું શ્રાવકે આવી મદિરા પીતા નથી, પણ તેમાંથી કેટલાએક આનાથી નઠારી મદિરા પીએ છે. તે સાંભળતાં જ શિષ્ય આશ્ચિર્ય પામી છેત્યે–-ભગવદ્ આપ શું કહે છે? શું આપણું શ્રાવકે પણ મદિરા પીએ છે? અને વળી તે આનાથી નઠારી મદિરા પીએ છે? મને તે તેમાં ઘણુંજ આશ્ચર્ય થાય છે. જો કે, એ વાત માનવામાં મને શંકા રહે છે, તથાપિ આપ જેવા મહાત્મા પુરૂષે કદિપણું મૃષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન શશિકાન્ત. બેલે નહિ, તેથી મને આપના વચન ઉપર વિશ્વાસ આવે છે હું પુર્વે સંસારી શ્રાવક હતું, તેમજ એક શ્રાવકની મેટી વસ્તીમાં રહેનાર હતે, મેં કદિપણ કઈ શ્રાવકને મદિરા પીતાં જ નથી, તેમ સાંભ નથી. આપકૃપા કરી આ મારી આશ્ચર્ય સહિત શંકાને દૂર કરે. ગુરૂએ પુનઃ ગંભીરતાથી કહ્યું, હે શિષ્ય, એકલા શ્રાવકે જ નહિ, પણ બીજા કેટલાએક સંસારી મદિરાનું પાન કરી મા બને છે અને આ પુરૂષની જેમ નઠારી ચેષ્ટાઓ કરે છે. શિષ્ય આશ્ચર્ય સહિત પૂછયું, મહારાજ, આપનું વચન સત્ય હશે, તથાપિ મારા મનમાં એ વાત સંભવિત લાગતી નથી. કેઈપણ કુલીન આર્ય મદિરાનું પાન કરે, એ વાત શી રીતે માનવામાં આવે? આપ કૃપા કરી મને તે વાતને ખુલાસો કરે. શિષ્યનાં આવાં શક્તિ વચને સાંભળી ગુરૂ બેલ્યા–હે શિષ્ય, આ જગતમાં કેટલાએક છે સંકલ્પ વિકલ્પ રૂપી પ્યાલાથી મેહરૂપી મદિરાનું પાન કરે છે, અને તેથી મત્ત બની અનેક જાતની ચેષ્ટાઓ કરે છે. આ કિક મદિરા તે જ્યાં સુધી તેને નિસ્તે હોય, ત્યાં સુધી તે પ્રાણીને વિટંબના કરાવે છે, પણ જે મેહરૂપી મદિરા છે, તે તે પ્રાણીને યાજજીવિત વિટંબના પમાડે છે, અને છેવટે દુર્ગતિમાં લઈ જાય છે. તેને માટે ઉપાધ્યાય શ્રીયશેવિજયજી મહારાજ પિતાના જ્ઞાનસારમાં નીચેને લેક લખે છે – “विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् । जवेच्च तालमत्तानमपंचमधितिष्ठति " ॥१॥ જે જીવે સંકલ્પ વિકલ્પરૂપી પ્યાલાવડે મેહરૂપી મદિરાનું પાન કરેલું છે, તે જીવ આ સંસારમાં ઉત્કૃષ્ટ એવા પ્રપંચને પ્રાપ્ત કરે છે.” - પરવસ્તુઓ ઉપર મને રથ કરવા, તે સંકલ્પ વિકલ્પ કહેવાય છે. તરૂપી પ્યાલાથી જેણે મેહરૂપી મદિરાનું પાન કરેલું છે, એ આ સંસારી જીવ તે ચતુર્ગતિ સંસારરૂપી પાનગોષ્ટીમાં મગ્ન થઈ ઉન્મત્ત ભાષણ, હાથની તાળીઓ પાડવી વગેરે ચેષ્ટાઓ છે. પ્રથમ હે શિષ્ય, તેથી ભવિ પ્રાણીએ એ મેહરૂપી, તે પંચમહાવ્રત રે જોઈએ. એ મદિરાનું પાન કરનારા જીવને પ્રથમ પંચમ. જગતમાં જોવામાં આવે છે. તેવા લેની પરીક્ષા કરી પછી તેને બીજા આર્યજને પણ સામેલ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ જીવની શયનદશા. ૧૬૧ ગુરૂનાં આ વચન સાંભળી તે શિષ્ય હદયમાં સમજી પ્રસન્ન થઈ ગયે, અને તેણે ગુરૂની સત્ય વાણુને અંતરથી અભિનંદન આપ્યું હતું હે વિનીત શિષ્ય, આ ઉપરથી તમારે સમજવું કે, આ જગમાં મેહ એ મેં ટામાં મોટે ભયંકર રોગ છે અને તે ઉન્મત્ત ભાવને આપનાર મદિરા સમાન છે. એવા મેહને ભવ્ય એ સર્વથા ત્યાગ કરવો. ત્રિશત બિંદુ–જીવની શયન દશા. “ઝનના ફ્રિ તો જીવ રાયસ્થિતિઃ | કપરા અર્થ–“ભ્રમ જાળમાં પડેલા જીવને શયનદશા કહેવાય છે.” ૧ ય તિશિષ્ય—હે ભગવન, આપે મેહના સ્વરૂપવિષે - વિવેચન કરી બતાવ્યું, તેથી મારા હૃદયને શંકા s h દૂર થઈ ગઈ છે, અને તે સાથે મારા હૃદયમાં નિશ્ચિય થયું છે કે, હવે કદિપણું મેહ તથા હિતને સંગ કરે નહિ. એ મેહ એકલા સંસારી જીવોને નડે છે, એટલું જ નહીં, પણ તે સંસારનો ત્યાગ કરનારા પ્રમાદી જીવેને પણ નડે છે. ચારિત્રધારી મુનિ પણ , જે પ્રમાદને વશ થઈ મેહમાં પડે, તે તે પણ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. આ વાત મારા હૃદયમાં દઢ થઈ ગઈ છે. હે કૃપાધર ગુરૂ, એક વખતે મેં આપના મુખેથી સાંભળ્યું હતું કે, જે જીવ મૂઢ છેય, તે શયનદશામાં કાયમ પડ રહે છે–તે આ સંસારમાં દરેક પ્રા. લીને શયનદશા તે રહેલી હોય છે. સંસારી કે ત્યાગી દરેક શયનની સ્થિતિ ભગવ્યા વિના રહી શકતા નથી. તે એ શયનદશા શું કહે SH. K. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર જૈન શશિકાન્ત. વાય? અને તેમાંથી મુક્ત થનાર કોઈ જીવ હોય છે કે નહીં? એ મને દૃષ્ટાંત પૂર્વક સમજાવે. ગુરૂ-હે વિનીત શિખ્ય, તારા પ્રશ્ન ઉપરથી જણાય છે કે, તું શયન દશાને અર્થ સમજ નથી. શયનને અર્થ “સુવું” એ અર્થ તારા જાણવામાં આવ્યું છે, પણ અહીં તે અર્થ લેવાને નથી. તે ઉપર એક દષ્ટાંત છે, તે ધ્યાન પૂર્વક સાંભળ. ચંદ્રપુર નગરમાં એમિલ નામે એક શ્રાવક રહેતું હતું. તે ઘણે આસ્તિક અને પવિત્ર હદયને હતે. તેને રસદાસ નામે એક મિત્ર હતું, તે ઘણે ચપળ અને શેખી હતું. એક વખતે રસદાસ અને સેમિલને મેળાપ થયે, રસદાસ સેમિલને જોઈ ખુશી થ. પરસ્પર એકબીજા વાર્તાલાપ કરવા લાગ્યા. સેમિલની વાણી ઘણી મધુર હતી, તેથી રસદાસને તેની સાથે વાત કરતાં ઘણેજ આનંદ આ. વતે હતે. પછી જ્યારે મિલે તેનાથી જુદા પડવાની ઈચ્છા બતાવી એટલે રસદાસે કહ્યું, ભદ્ર મિલ, આજે આપણે અચાનક મેળાપ થઈ ગયેલ છે, તેથી આપણે ચિરકાળ સાથે રહિએ. આપણું મિત્રતા ઘણુ વખતની છે, પણ જુદા જુદા ધંધાને લઈને વારંવાર આ પણે મેળાપ થઈ શકતું નથી. પિતાના મિત્રની આ ઈચ્છા પૂરી કરવાને રોમિલ ડીવાર ભાયે અને મધુરવાણીથી વાર્તાલાપ કરવા લાગ્યો. સમિલ અને રસદાસ બંને મિત્રે રસ્તામાં આનંદવાર્તા કર. તા હતા, તેવામાં કોઈ અંધ સુરદાસ તે માર્ગે થઈ પ્રસાર થયે. સુરદાસ કે પૂર્વ કર્મના ભેગથી અંધ થયા હતા, પણ તે સારે જ્ઞાની હિતે. તેને ચર્મચક્ષુ ન હતી, પણ પ્રજ્ઞાચક્ષુ હતી. પ્રજ્ઞાચક્ષુના બળથી સર્વ વસ્તુઓ તેના હૃદયમાં દશ્યમાન થતી હતી. સેમિલ અને રસદાસ પિતાના વાર્તાના રસમાં તલ્લીન થઈ રહ્યા હતા, તેથી તે વખતે તેમને બીજા કોઈ વિષયનું ભાન ન હતું. પેલો આંધળે સુરદાસ - સ્તામાં ચાલતાં તેઓની સાથે જરા અથડાયે. આસ્તિક મિલ તે કાંઈપણ બે નહીં, પણ રસદાસ જરા આક્ષેપ કરી બે —“અરે આંધળા, જરા વિચાર રાખ. અમે રસ્તામાં ઉભા છીએ, અને બેલીએ છીએ, તે પણ તારા જાણવામાં આવ્યું નહીં. આવા આંધળાઆ જગતમાં શા માટે જીવતા હશે ? રસદાસનાં આવાં વચન સાંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ જીવની શયન દશા. ૧૬૩ ળી તે જ્ઞાન સુરદાસે વિચાર્યું કે, “આ કઈ મેહ અને શયનદશામાં મગ્ન થયેલા જીવ લાગે છે, તે આવા જીવને બંધ કરે ઈ. એ.” આવું વિચારી સુરદાસે કહ્યું, “ભદ્ર, હું પૂર્વકર્મના યેગથી અં ધ થયે છું, એટલે મારામાં એ વિચાર ન આવ્યો, પણ તને રમતા વચ્ચે સુતાં વિચાર ન આવ્યું એ કેવી વાત કહેવાય?” સદા શયન કરનારા જીવે આ જગતમાં શા માટે જીવતા હશે?” જ્ઞાની સુરદાસનાં આ વચન સાંભળી રસદાસ કે ધાતુર થઈ બોલે-“અરે આંધળિા, આવું અસત્ય શું બોલે છે? અમે બંને મિત્રો રસ્તામાં ઉભા ઉભા વાતો કરીએ છીએ, અમારામાંથી કોઈપણ સુતા નથી. તેમ અને મે સદા શયન કરનારા નથી. તું આવું મૃષા બેલી શા માટે કર્મ બાંધે છે? : સુરદાસ આગ્રહથી બેલ્યો-ભાઈઓ, તમારી સાથે વાદ કર. છે તે યોગ્ય નથી, પણ તમે જ મૃષા બોલે છે. કારણકે, તમે સુતા છે, એમ હું સાબીત કરૂં, તે તમને સારું લાગે કે નહીં ? તમે તે શું? પણ ઘણા છે તમારી જેમ આ જગમાં સુતા જ રહે છે. આસ્તિક હૃદયના લેમિલે પૂછ્યું, ભદ્ર, તે કેવી રીતે? અમને સમજાવિ. સેમિલના પૂછવાથી તે સુરદાસ બે --ભાઈઓ, તમે કાંઈ સામાન્ય રીતે સુતા નથી, પણ સારી રીતે ગાઢ નિદ્રામાં વિધિથી સુતા છે “વળી ગાઢ નિદ્રામાં અને વિધિથી કેવી રીતે સુતા છીએ.” મિલે ઈંતેજારીથી પૂછયું. સુરદાસ હૃદયમાં ઉત્સાહ લાવી બે -- સાંભળો, “એક સુંદર ચિત્રશાળામાં પલંગ પાથરી તેપર સારો એાછાડ પાથરી બીછાવેલી તળાઈમાં સુતા છે. તમને એવી ગાઢ નિદ્રા આવી છે કે, જેથી તમારાં નેત્ર ઘેનમાં ઘેરાએલાં છે. ઘર શ્વાસન ઇવનિથી તમારાં નસકોરાં બોલે છે, અને તેમાં વળી ત: મેને સ્વપ્નમાં આવે છે.” સુરદાસનાં આ વચનો સાંભળી સેમિલ અને રસદાસ બંને હસી પડ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, “ અરે ભાઈ ! તું શું દીવાને થયે છે? આવું અસંબદ્ધ કેમ બેલે છે? સુરદાસે હસીને કહ્યું, “ભાઈઓ, હું કહું છું તે સત્ય છે, પાન આપી સાંભળે; આ સંસારમાં તમારી જેમ ઘણું જ સુવે છે. કાયારૂપી એક ચિત્રશાળા છે. તેમાં કર્મરૂપી પલંગ છે. તેની અંદર માયાની શય્યા પાથરેલી છે. તે ઉપર મનની કલપનારૂપ ઓછાડની ચાદર પાથરેલી છે. તેમાં આ ચેતનરૂપ આત્મા અચેતનારૂપ નિદ્રામાં શયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન શશિકાન્ત કરી રહ્યું છે. તેનાં નેત્ર મેહના ઘેનમાં ઘેરાય છે. કર્મના ઉદય બળરૂપ શ્વાસના ઘેર શબ્દોથી તેનાં નસકોરાં બેલે છે. જે વિષયસુખની કરણીએ તેને સ્વપ્નમાં આવે છે. આ પ્રમાણે તમારી શયનદશા છે, અને ને તેમાં તમે સતત સૂતા છે.” સુરદાસના આવા તાત્વિક અને અસરકારક શબ્દ સાંભળી મિલ અને રસદાસ બંને આશ્ચર્ય પામી ગયા. તેમના હૃદયમાં એ ટલી બધી અસર થઈ કે, તેઓ તે અંધ સુરદાસના ચરણમાં નમી પડ્યા અને તેની હદયથી ક્ષમા માગી. પછી તેમણે સુરદાસને કહ્યું, ભદ્ર, તમે કઈ જ્ઞાની મહાત્મા લાગે છે, ખરેખર તમે સત્યભાષી છે, અને અમે મિથ્યાભાષી છીએ." હે કૃપાળુ મહાશય, અજ્ઞાનતા ને લઇને અમે જે તમારે અનાદર કર્યો તથા તમારું હાસ્ય કર્યું તે અમારાથી મેટે અપરાધ થઈ ગયેલ છે, તે અમારે અપરાધ ક્ષમા કરી અને પ્રતિબંધ આપે, અને તેવી શયનદશામાં રહેલા અમા ૨ા આત્માને જગાડે.” હે શિષ્ય, પછી તે સેમિલ અને રસદાસ બંને ને મહાત્મા સુરદાસના સેવક બની ગયા, અને તેની સેવા–ભક્તિ કરવા લાગ્યા. જ્ઞાની સુરદાસના સમાગમથી તેઓ બંને આ સંસારની ઘેર નિદ્રામાં થી જાગ્રત થયા હતા, અને પિતાના આત્માને ઉદ્ધાર કરવાને મહાન પ્રયત્ન આચરતા હતા. તેઓ આ સંસારમાં નિર્લેપ રહી પિતાના કર્તવ્યને યથાર્થપણે બજાવી છેવટે સંયમના આરાધક થયા હતા. એ પવિત્ર અવસ્થામાં તેમણે પિતાની કાયારૂપી ચિત્રશાળાની મમતા દૂર કરી હતી. કલપનારૂપી ઓછાડવાળી માયારૂપી શય્યા જેમાં પાથરેલી છે, એવા કમરૂપી પલંગને ઉપાડી લઈ ચેતન આત્માને અચે. તનરૂપ ઘોર નિદ્રામાંથી જાગ્રત કર્યું હતું, અને તેને લાગેલું મેહરૂપી ઘેન નિવાયું હતું. એથી તેઓ વિષયરૂપી સ્વમામાંથી મુક્ત થઈ સર્વદા જાગ્રત દશામાં રહ્યા હતા, અને અંતે પરમ પદના પૂર્ણ અધિકારી બન્યા હતા. હે શિષ્ય, આદ્રષ્ટાંત ઉપરથી જીવની શયનદશા તારા સમજવા માં આવી હશે હવેથી તું તારા હૃદયમાં નિશ્ચય રાખજે કે એવી શ. ધનદશામાં આ જગતના ઘણુ જીવે બેશુદ્ધ થઈને પડેલા છે. તેવી રીતે તારે આત્મા એ દુઃખદાયક દશામાં પડે નહીં તેને માટે સાવધાની રાખજે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ એકત્રિશ બિંદુ–સદ્વિચાર " सुकृतं सद्विचारेण दुष्कृतं पुर्विचारतः । पुर्विचारं ततस्त्यक्त्वा सहिचारं समाश्रयेत्" ॥१॥ અર્થ “સારે વિચાર કરવાથી સુકૃત-પુણ્ય બંધાય છે અને નઠારે વિચાર કરવાથી દુકૃત બંધાય છે, તેથી નઠારે વિચાર છોડી દઈ સદ્વિચારને આશ્રય કરે.” હિશિષ્ય-હે ભગવન, આપે જીવની શયનદશા વિષે જે દ્રષ્ટાંત આપ્યું, તે ખરેખર મનન કરવા જેવું છે. તે ઉપરથી આ સંસારનું સ્વરૂપ પણ સમજવામાં આવે |By: છે, તે વિષે વિચાર કરતાં મારા મનમાં એક શંકા ઉ. ત્પન્ન થઈ છે. તે આપ કૃપા કરી નિવારણ કરે. ગુરૂ–હે સંસારી શિષ્ય, કહે, તારા મનમાં થી શંકા ઉત્પન્ન થઈ છે? હિશિષ્ય–આપે જીવની શયનદશાનું દ્રષ્ટાંત આપ્યું, તે વિષે મારા હૃદયમાં અનેક વિચારે થવા લાગ્યા. જો કે, એ બધા વિ. ચારે આ સંસારના સ્વરૂપ વિષેના હતા, તથાપિ તે વિચારને માટેજ મને વિચાર થયેલ કે, “આ વિચાર એ શી વસ્તુ હશે? સારા કે નઠારા જે વિચાર ઉત્પન્ન થાય છે, તે કયાંથી થતા હશે? તેમજ સારા વિચાર શાથી આવતા હશે? અને નઠારા વિચાર શાથી આવતા હશે ??? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન શશિકાન્ત. આ પ્રમાણે વિચારને જ વિચાર કરતાં મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે, તે શંકાને આપ દૂર કરે. આપના જેવા પૂર્ણનુભવી મહાશય વિના મારી શકો કોણ દૂર કરે? ગુરૂ–હે વિનીતગૃહિશિષ્ય, તે સારે પ્રશ્ન કર્યો. દરેક જિજ્ઞાસુએ વિચારનું સ્વરૂપ જાણવું જોઈએ. આ સંસારમાં સત્કૃત્ય અને દુકૃત્યનું મૂળ કારણ વિચારજ છે. જેણે દુકૃત્યે રોકવાં હોય અને સત્કૃત્ય કરવાં હેય, તેણે પ્રથમ પિતાના વિચારની શુદ્ધિ કરવી જોઈ એ. જ્યારે હદયમાં સારા વિચારો પ્રગટ થાય, એટલે દુરાચાર આ પિઆપ અટકે છે, અને સદાચાર આપોઆપ સધાય છે. જે આપણામાં સારાં નઠારાં કામ કરવાની પ્રેરણા થાય છે, તે સારા નઠારા વિ. ચારેને લઈને થાય છે. સત્કર્મ તથા દુષ્કર્મ થવાને પરિણામ એકજ. વાર એક વિચાર ઉઠવાને નથી, પણ એકને એક વિચાર સેંકડેવાર અથવા હજારેવાર મનમાં ઉઠવાને પરિણામ છે. પ્રથમ સુવિચાર કે કુવિચાર મનમાં ઉઠે છે, પછી તે પ્રબળ થાય છે, અને પછી તે કિયા કરાવે છે. સારે કે નઠારે કોઈપણ વિચાર જે વારંવાર સેવવામાં આવે છે, તે તેના પરિણામમાં સારી કે નઠારી કૃતિ થયા વિના રહે. તી જ નથી. તેથી સિદ્ધ થાય છે કે, ક્રિયામાત્રનું મૂળ વિચારજ છે. કદિ વિચાર કરતાં કિયા ન થઈ શકે તો પણ સારા નઠારા વિચારનું ફળ મળ્યા વગર રહેતું નથી. કેને માટે સારો વિચાર કરવાથી સારું કર્મ બંધાય છે, અને નઠારે વિચાર કરવાથી નઠારૂં કર્મ બંધાય છે. આ ઉપરથી દરેક માણસે સારા વિચાર કરવાનો ઉપદેશ ગ્રહણ કરે જોઈએ. અને શુદ્ધ વિચાર પ્રગટ થાય તે અભ્યાસ સતત રાખ જોઈએ. હે શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે—કઈ એક ધનાઢ્ય પુરૂષે . તીર્થયાત્રા કરવાને સંઘ કાઢ્યું હતું. તે સંઘમાં પિતાનાં સગાં વહાલાંએ, મિત્રો અને સ્નેહિઓ સાથે હતા, તેઓ બધા પોતપોતાના રથે લઈ તે સંઘપતિને રથની પાછળ ચાલતા હતા. તે બધે કાફલો આગળ ચાલ્યા, ત્યાં માર્ગમાં બે કીલા જોવામાં આવ્યા, તે જોઈ સંઘપતિએ પિતાને રથ કે જે યાત્રાના સ્થળ તરફનો શુદ્ધ માર્ગ હતું, તે તરફ હંકાર્યો. બીજા યાત્રાળુઓએ પિતાની બુદ્ધિથી બીજા કલા ઉપર પિતાના રથ હંકાર્યા; તે વખતે સંઘપતિએ તેમને ઘણું સમજાવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ સદ્વિચાર. ૧૬૭ તે પણ તેઓએ આગ્રહથી માન્યું નહિ, અને જે કીલે પિતે ગ્રહણ કરેલે છે, તે જ યાત્રાને સ્થળે લઈ જનારે છે, એમ માની તેઓએ તે તે કલા ઉપર પિતાના રથ હંકાર્યા. હવે જે યાત્રાના માર્ગને ખરેખર કીલ હતું, તેને અનુસારે ચાલતે પેલે સંઘપતિ સારી રીતે સુખી થઈ યાત્રાને પવિત્ર સ્થળે પહોંચી ગયે, અને જે છે તેના રથની પાછળ ચાલ્યા હતા, તેઓ પણ સુખસમાધિએ તે સ્થળે પહોંચી ગયા હતા. અહિં જે રથ બીજે કીલે ચાલ્યા હતા. તેઓ આગળ ગયા, ત્યાં તેજ માર્ગમાંથી બીજા સાત કલાઓ આડા ફાટેલા જોવામાં આવ્યા. તે વખતે તેઓમાં માંહોમાંહી મતભેદ થયે, અને તેમાંથી જુદા જુદા સાત કાફલાઓ તે સાતે કાલે પિતાપિતાના રથ હંકારી ચાલી નીકળ્યા. તેઓ બધા દુરાગ્રહને લઈને તે દરેક માર્ગે દુઃખી થયા. કઈ પણ યાત્રાને પવિત્ર સ્થળે પહોંચી શક્યા નહિ. આ દાંતને ઉપનય એ છે કે, જે ધનાઢ્ય પુરૂષ યાત્રા કરવાને નીકળ્યો હતો, તે આ સંસારની યાત્રા કરવાને નીકળેલ પવિત્ર માર્થાનુસારી જીવ સમજે. જે યાત્રાને પવિત્ર સ્થળે તેને જવાનું છે, તે ધર્મનું સ્થળ સમજવું. જે બીજા યાત્રાળુઓ તે બીજા જે સમજવા. જે માર્ગમાં બે કલાઓ આવ્યા, તે કુવિચાર અને સુવિચાર સમજવા, અને જે રથ તે મન સમજવું. પવિત્ર માનુસારી જીવરૂપ સંઘપતિ જે સારે કીલે ચાલી યાત્રાને સ્થળે પહોંચ્યું, તે પિતાના મનને સુવિચારમાં જેડી ધર્મને માર્ગે ચાલ્યું હતું, અને તેથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. તેના ઉપદેશથી જેઓ તેને અનુસર્યા હતા, તેઓ પણ માર્ગનુસારી ધર્મને પામ્યા હતા. જેઓ બીજે કીલે ચાલ્યા હતા, તેઓ કુવિચારે પ્રવર્યા હતા, અને તેથી તેઓ અવળે માર્ગે ચાલી ધર્મને પામ્યા ન હતા. તેમાંથી જે તેમને અનુસરેલા હતા, તેઓ પણ ધર્મથી વિમુખ થયા હતા. જે આગળ જતાં સાત કલાએ આવ્યા હતા, તે આ સંસારના સાત નઠારા વિચારે સમજવા. ચોરી, મૃષાવાદ, વ્યભિચાર, શેક, ચિંતા, ક્રોધ અને હિંસા કરવાના જે વિચારે આ જગતમાં પ્રાણીને અધર્મમાં જેડી અનેક જાતના લેશ આપે છે, તે સાત કિલાઓ સમજવા. તેવા કુવિચારે ચાલનાર પ્રાણીઓ કદિપણ ધર્મને પ્રાપ્ત થતા નથી, એથી તેઓ અનેક જાત- . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન શશિકાન્ત. નાં દુઃખ ભેગવે છે. હે શિષ્ય, આ ઉપરથી તારે ઘણે બેધ લેવાને છે. દરેક પ્રાણીને મનના વિચારે કેવી રીતે ઉઠે છે, પ્રબળ થાય છે અને કાર્ય સાધે છે. એ સંબંધમાં જેમણે દીર્ઘ વિચાર કર્યો હોય, તેઓ સારી રીતે સમજી શકે છે. દરેક વિચાર મનુષ્યના મનમાં એક માર્ગ પાડે છે, અને પડેલા માર્ગ ઉપર તેની તેજ જાતના વિચાર સર્વદા ચાલે છે, તે ઉપર રથનું દષ્ટાંત બરાબર લાગુ પડે છે. જેમ કેઈ ગાડાએ અથવા રથે પ્રથમ એક કીલો પાડ્યો હોય, તે પછી તેજ કીલામાં તેની પછી આવનારાં બીજા ગાડાં કે રથ ચાલે છે. એક વિચારે પ્રાણીના મગજમાં એક પ્રકારનો કીલે પાડો કે પછી તેવા જ પ્રકારના વિચારે તેજ કીલામાં ચાલવા માંડે છે. એમ કરતાં જ્યારે તે કાલે વધારે અને વધારે ઉંડે થતું જાય છે, વિચારેના સેવનથી મનમાં કે મગજમાં પડેલા કીલાનું પણ આમજ છે. વારંવાર એક જ પ્રકારના વિચારના સેવનથી મનમાં અથવા મગજમાં જ્યારે ઉંડે કીલે પડી જાય છે, ત્યારપછી જેમ રથનાં ચક કીલાની બાહર નીકળી શકતાં નથી, તેમ તે વિચાર પણ તે કીલામાંથી બાહર નીકળી શકતું નથી, અને બાહર કાઢવાને પ્રયત્ન કરતાં છતાં પણ તેના તેજ કલામાં તે વિચાર ચાલ્યા કરે છે. જેમ પેલા સંઘપતિને સુવિચારરૂપી કીલે ધર્મરૂપ યાત્રાના સ્થલમાં લઈ ગયું હતું, અને પેલા બીજા યાત્રાળુઓને કુવિચાર રૂપી કીલે અધર્મના સ્થલમાં લઈ ગયા હતા, તેવી રીતે સુવિચારને કીલે ચડેલું મન મનુષ્યને સત્કર્મમાં ઉતારે છે, અને કુવિચારને કીલે ચડેલું મન મનુષ્યને દુરાચરણમાં ઉતારે છે. સારે કે નઠારે કોઈ પણ વિચાર જે પુનઃ પુનઃ સેવવામાં આવે છે, તે તેના પરિ સુમમાં સારી કે નઠારી કરશું થયા વિના રહેતી નથી, તેથી સાબીત થાય છે કે, સારી અથવા નઠારી કરણીમાત્રનું મૂળ વિચારજ છે. અદત્તાદાન એટલે બીજાની વસ્તુને મેળવવાના વિચારનું વારંવાર સેવન મનુષ્યને ચોરી કરાવે છે. પરસ્ત્રીને મેળવવાના વિચારનું વારંવાર સેવન પુરૂષને વ્યભિચાર કરાવે છે. બીજાપર હૅષ લાવવાના વિચારનું વારંવાર મનન હિંસા કે ખૂન કરાવે છે. તેવાં ગમે તે અકા , સર્વમાં અગ્ય વિચારનું સેવનજ અયોગ્ય કરણીનું કારણ હેવાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ સદિચાર. હે શિષ્ય, આથી યતિ અથવા ગૃહસ્થ સર્વદા સુવિચારનું સેવન કરવું. પિતાના ચપળ મનરૂ૫ રથને બળાત્કારથી સન્માર્ગના કલારૂપ વિચાર ઉપર ચડાવ કે જેથી ધર્મ, સત્કર્મ કે પરોપકારનાં કામેં સંપાદન થઈ શકે. દરેક સુજ્ઞ મનુષ્યને સર્વદા સુવિચાર પ્રગટ કરવા. તમે વિચારે કે, “આજથી હું સર્વનું કલ્યાણ ઇચ્છું છું. આ સુવિચારથી તમારા મનમાં કે મગજમાં ન કીલે પડ્યા. પછી જ્યારે તમે નવરા પડે, ત્યારે એજ સુવિચાર લાવ્યા કરજે. એમ કરતાં તમારા મનમાં એ સુવિચારને ઉંડા કલે પડી જશે. કદિ મનની ચ પળતાને લઈને તમારામાં કુવિચાર ઉત્પન્ન થઈ આવે, અને તે અશુદ્ધ વિચારે તમારી મનોવૃત્તિ ચાલવા માંડે, તે તમે તેપર લક્ષ આપશે નહિ, તેને ઉડે કીલે પાડવા દેશે નહિ, તમે નિશ્ચય કરેલા સુવિચાર રના કીલામાંજ તમારા મનરૂપ રથને સ્થાપિત કરજે. જ્યારે તમે એ વા સુવિચારને અભ્યાસ રાખશે, તે પછી પ્રયત્ન કર્યા વિના સ્વભાવથી જ તમારા સુવિચાર માર્ગોનુસારપણામાંજ વહ્યા કરશે, અને તેથી તમે આહંતધર્મને તત્વને મેળવી સુખ અને શાંતિને જ અનુભવ કરશે. બંને શિષ્ય—હે કરૂણાનિધિ ભગવન, આપના આ ઉપદેશે અમારા હૃદયને આર્ટ્સ કર્યું છે. અમારી મને વૃત્તિની મૂઢતા દૂર થઈ ગઈ છે. અમે પ્રસન્ન થઈ આપને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. Sh. K.-૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ': : - દ્વાશિ બિંદુ–દુર્ગુણ દૂર કરવાને ઉપાય "सम्यक्त्वस्य गुणा अष्टौ श्रेयःसंपादका श्ह" । साहित्य. અર્થ–“આ લેકમાં સમ્યકત્વના આઠ ગુણે શ્રેય-કલ્યાણને સંપાદન કરનાર છે.” હિ શિષ્ય—હે ભગવન્, આ જગતમાં મનુષ્યને ઉન્માર્ગે લઈ જનારા અને અકલ્યાણ કરનારા ઘણા દુર્ગણે છે, તે તેમાંથી બચવાને કર્યો ઉપાય શ્રેષ્ઠ છે? તે કૃપા કરી U V W સમજાવ-માણસ ગમે તેટલી સાવધાની રાખે છે, તે પણ તેનામાં સંસારના પ્રસંગને લઈને અનેક જાતના દુર્ગણે આવી વાસ કરે છે. કારણકે, સંસારમાં ડગલે ડગલે દુર્ણ રહેલા છે. તેવા દુર્ગણે કદિપણ માણસના હૃદયને સ્પર્શ કરી શકે નહિ, તે શ્રેષ્ઠ ઉપાય કર્યો છે? તે દષ્ટાંત પૂર્વક સમજાવે. જે ઉપાય કરવાથી અથવા સાધવાથી મનુષ્યનું હૃદય દુર્ગુણથી દૂર રહી સદા ધર્મ તથા શાંતિને સંપાદન કરી શકે. ગુરૂ–હે ગૃહિશિષ્ય, તે ઘણે ઉત્તમ પ્રકારને પ્રશ્ન પૂછે છે. દરેક ભાવિ મનુષ્ય આ સંસારમાં રહી દુર્ગણેથી દૂર રહેવાય, તે પ્રયત્ન કરે જોઈએ. જેમ ઝેર અપ પ્રમાણમાં લીધું હોય, તે પણ તે આખા શરીરમાં પ્રસરી જાય છે, તેમ દુર્ગણ અ૫ હેય, તે પણ વૃદ્ધિ પામી બીજા અનેક દુર્ગણોને એકઠા કરે છે. તે દુર્ગુણને દૂર ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ દુર્ગુણ દૂર કરવાના ઉપાય. ૧૯૧ રવાના ઉપાય આપણા જૈનશાસ્ત્રમાં સારી રીતે દર્શાવ્યેા છે. પ્રથમ તા તેને માટે સત્સ`ગ રાખવાને મુખ્ય ઉપાય કહેલા છે, તથાપિ સત્સંગ કરવા, એ દ્રવ્ય ઉપાય છે, ભાવ ઉપાય નથી. જો કે તે દ્રવ્ય ઉપાય છતાં ભાવ ઉપાયના જેવું કાય કરે છે, તથાપિ તેને અ’તર’ગ ઉપાયના જેવા મળવાનુ કહ્યા નથી. જ્યારે સત્સંગની સાથે હૃદયના સંગ થાય તે તે ઘણી સારી અસર કરે છે. એ હૃદયસંગ તેજ ખરા સંગ છે. સારા સંગ કરવાથી સારી અસર થાય છે, પણ તેની છાપ હૃદય ઉપર પાડવાને માટે જૈન શાસ્ત્રમાં આઠ ગુણેા દર્શાવ્યા છે. તે આઠ ગુણા જેનામાં સજ્જડપણે સ્થાપિત થયા હોય, તે માણુસમાં કદિપણુ દુતે ણુના પ્રવેશ થતા નથી. તે માત્ર આઠ ગુણા સહુસ્ર દુર્ગુણાને દૂર કરવાને સમર્થ થઇ શકે છે. શિષ્ય—મહારાજ, એ આઠ ગુણ્ણા કયા ? તે મને કૃપા કરી જણાવે. ગુરૂ—હે શિષ્ય, એ આઠ ગુણ્ણા ઉપર એક સુખાધક દ્રષ્ટાંત છે, તે એક ચિત્તે સાંભળ. વસંતપુરમાં વિમલસિંહ નામે રાજા હતા. તેનું રાજ્ય ઘણું વિશાળ અને સમૃદ્ધિમાન હતું. તેની માટી સમૃદ્ધિ અને રાજ્યની જાહેાજડાલી જોઇ આસપાસના રાજાએ તેની ઈર્ષ્યા કરતા હતા. તેની પ્રજામાં હંમેશાં અનેક જાતના કલહે ઉત્પન્ન કરાવાની કેશીશ કરતા અને રાજા અને પ્રજાની વચ્ચે એકતા ન રહે, તેવા ઉપાયે યુક્તિપૂર્વક યાજતા હતા. રાજા વિમલસિંહ ઘણા નીતિમાન્ અને પ્રશ્નપાલક હતા, તેથી તે રાજાએ કાઈપણ યુક્તિમાં તેની સાથે ફાવતા ન હતા. જયારે તે યુક્તિમાં તેઓ નિષ્ફળ થયા, એટલે તેમણે પરસ્પર સપ કરી તેઓએ વિમલસિંહની સાથે યુદ્ધ કરવાના નિશ્ચય કર્યાં તેમના યુદ્ધના નિશ્ચય સાંભળી રાજા વિમલસિંહુ વિચારમાં પડયા, અને તેને માટે શી યેાજના કરવી ? તે વિષે અનેક સકલ્પ-વિકલ્પ કરવા લાગ્યા, રાજા વિમલસિહ તે વિચારમાં મગ્ન હતા, તેવામાં તે ના મુખ્ય મત્રી આવ્યેા. તે રાજાને પ્રણામ કરી ઉભે રહ્યા. રાજા પોતાના મ`ત્રીને અવસરે આવેલા જોઇ હૃદયમાં જરા આશ્વાસન પામ્યા. પેાતાના સ્વામીને આ પ્રમાણે ચિંતાતુર જોઇ ચતુર મંત્રીએ વિનયથી કહ્યું, “સ્વામી, આપ ચિંતાતુર કેમ દેખાએ છે ?” વિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન શશિકાન્ત. લસિંહ –મંત્રિવર્ય, આજે મારા સાંભળવામાં આવ્યું છે કે, આસપાસના કેટલાએક ઈર્ષાળ રાજાઓ એક સંપ થઈ મારી ઉપર ચડી આવવાના છે. તેઓનું એકત્ર બળ વિશેષ થવાઢી આપણે સવર પરાભવ થઈ જશે, અને આપણું નગરની અને પ્રજાની પાયમાલી થઈ જશે. આવી ચિંતાથી મારા હૃદયમાં વિશેષ ક્ષેભ થાય છે. રાજાનાં આવાં વચનો સાંભળી મંત્રી વિચાર કરી બે –મહારાજા, તે દુષ્ટ રાજાઓ ઘણા દિવસથી આપણું નીતિરાજ્ય ઉપર ઈર્ષ્યા રાખે છે. આપના નીતિધર્મની સારી પ્રશંસા સાંભળી તેઓના હદય દશ્ય થઈ જાય છે. તેમણે આપણી પ્રજાની રાજ્યભક્તિને નાશ કરવા અનેક પ્રકારના ઉપાયે રચેલા હતા, પણ આપ ન્યાયમૂર્તિ મહારાજાની રાજ્યભક્ત પ્રજામાં કઈ જાતનો વિકાર થઈ શક્યો નહિ, અને તેથી તેઓ તે કાવત્રામાં તદ્દન નિષ્ફળ થઈ ગયા હતા. હવે જ્યારે બીજી કેઈપણ યુક્તિથી તેઓ આપણને હાનિ કરવામાં ફા વ્યા નહિ, એટલે તેઓએ યુદ્ધ કરવાનો વિચાર કર્યો હશે. મહારાજા, તે વિષે જરા પણ ચિંતા કરશો નહિ. તેમને પરાભવ કરવાની યુક્તિ એ જાણનારા અને શાર્યથી સુશોભિત એવા બહાદુર પુરૂષો આપણા રાજ્યમાં રહેલા છે. જે આપ તેમને સન્માન આપી એ કામમાં નિ. યુક્ત કરશે, તે એ ઈર્ષાળુ રાજાએ આપણે પરાભવ કરી શકશે નહિ. પિતાના મુખ્ય મંત્રીનાં આ વચન સાંભળી મહારાજા વિમલસિંહ હૃદયમાં આશ્વાસન પામે, અને તેના ચિંતાતુર હૃદયને શાંતિ . મળી. તેણે ઉમંગથી ઉત્સાહ લાવી પૂછયું, “મંત્રિવર્ય, તે બાહોશ પુરૂષે કેટલા છે? અને કયાં છે ? તેમને બેલા.” મંત્રીશ્વરે કહ્યું, રાજેદ્ર, તે બહેશ પુરૂષે આઠ છે, અને તેઓને હમણુજ બેલાવું છું. આટલું કહી મંત્રિવરે તત્કાળ તે આઠ વીર પુરૂને રાજાની પાસે બોલાવ્યા. તેઓ તત્કાળ રાજાની સાનિધ્ય આવી ઉભા રહ્યા. રાજાએ તેમને હદયથી માન આપી પોતાની પાસે બેસાર્યા. પછી રાજા વિમલસિંહે તેમને નમ્રતાથી પૂછયું, ભદ્ર, મારા રાજ્ય ઉપર શત્રુઓ એક થઈ મેટી સેના લઈ ચડી આવે છે, તે તેમાંથી તમે શી રીતે મારે બચાવ કરશે? અને તે વિષે તમારામાં કેવી કેવી શક્તિ છે? તે જણાવે. તેઓમાંથી એક વીર બે-રાજે, મારામાં એવી શક્તિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ દુર્ગુણુ દૂર કરવાના ઉપાય. ૧૭૩ કે, હું હૃદયમાં કોઇ જાતના સ ંદેહ રાખતા નથી. હું નિઃશ’સય થઈ શત્રુઓની ઉપર પ્રવસ્તુંછું, તેથી મારો વિજય થાય છે. ખીજાએ કહ્યું, મહુારાજા, હું કેાઈ જાતના બદલાની ઇચ્છા રાખતા નથી, તેથી મારે સર્વથા વિજય થાય છે. ત્રીજો મેલ્યા-રાજેન્દ્ર, કેાઇ પણ ગમે તેવા ખરાબ શત્રુ હાય, તે પણ તેને જોવાથી મને ગ્લાનિ આવતી નથી. આ ગુણુને લઇને મારો હમેશાં વિજય થાય છે. ચાથા બાલ્યા− ુ કેઇના ડગાવાથી ડગતા નથી, અને સત્ય ઉપર નજર રાખી મારૂં કવ્ય કરૂં છું, આથી મારા ઉત્તમ પ્રકારે વિજય થાય છે. પાંચમાએ કહ્યું, મહારાજા, હું કાઇના દોષ કાઢતા નથી, તેમ જોતા નથી, અને માત્ર કર્ત્તવ્ય તરફ લક્ષ રાખી મારૂં કામ બજાવું છું, એથી કેાઇ પણ શત્રુ મારે પરાભવ કરી શકતા નથી. છઠ્ઠા ખેલ્યા—મારામાં મનને સ્થિર રાખવાનો ગુણ છે. ચિત્તની ચંચળતા દૂર કરી શકું છું, તેથી મારે સ શત્રુ ઉપર વિજય થાય છે. સાતમાએ કહ્યું, મહારાજા, મ ને મારા પેાતાના આત્મા ઉપર એવા વિશ્વાસ અને પ્રેમ છે કે, જે પ્રેમ બીજાના આત્મા ઉપર પ્રેરૂં, એટલે તેના આત્માની દ્વેષ તથા ઈર્ષ્યાની લાગણી મારા તરફ શિથિલ થઇ જાય છે, તેથી તે મારે વશીભૂત થાય છે. આઠમાએ કહ્યું, મહારાજા, મને મારા સાધનમાં અને સ્વરૂપમાં એવા ઉત્સાહ છે કે, જેથી હું બીજાઓને હરાવામાં સર્વ રીતે સમર્થ થઈ શકું છું. આ પ્રમાણે તે આઠે મહાવીરાએ પોતપાતાના ગુણા દર્શાવ્યા. તે સાંભળી મહારાજા વિમલસિંહ હૃદયમાં ઘણા પ્રસન્ન થયા, અને તે પેતાના વિજયમાં સ રીતે નિશ્ચિંત થઇ ગયા. તરતજ તેણે તે આઠ ચાન્દ્વાએની સાથે રહી પેલા સામા યુદ્ધ કરવા આવેલા શત્રુરાજાએ ઉપર ચડાઈ કરી, અને તેમાં તે વિજયી થયે. તે શત્રુરાજાઓ અત્યંત પરાભવ પામી પોતપોતાના રાજ્યમાં જીવ લઈને નાશી ગયા, અને રાજા વિમલસિંહ વિજય મેળવી પેાતાના રાજ્યમાં સુખ સમાધિથી રહ્યા, અને તેણે હૃદયથી એ ઉત્તમ ઉપાય દર્શાવનારા મ ત્રીશ્વરના ઉપકાર માન્યો. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે મેધ ગ્રહણ કરવાના છે, તે તું સાવધાન થઈને સાંભળ~~ જે રાજા વિમલસિંહ તે સ'સારી આત્મા સમજવે, તે ભવિજીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન શશિકાન્ત. હેવાથી પિતાના શરીરરૂપ રાજ્યની અંદર રહેલી ઇદ્રિરૂપ પ્રજાને સારી રીતે પાળતું હતું, જે આસપાસના ઈર્ષાળુ રાજાઓ, તે કામ, કૈધ વિગેરે દુર્ગણે સમજવા, તે દુર્ગણે સંસારી જીવરૂપ રાજાનું અનિષ્ટ કરવાને ઈચ્છતા હતા. તે દુર્ગુણએ જીવરૂપ રાજાની પ્રજારૂપ જે ઇંદ્રિયે તેમાં વિકાર ઉત્પન્ન કરવાની કેશીષ કરી, પણ તે જીવ ભવિ અને દ્રઢ નિયમવાળે હેવાથી તેમાં તેઓ સારી રીતે ફાવી શ ક્યા નહીં. પછીદુર્ગુણરૂપ શત્રુઓ કુસંગની સહાય લઈ તે જીવરૂપ રાજાને પરાભવ કરવાને આવે છે. જ્યારે દુર્ગણે પિતાનામાં દાખલ થવા આવે છે, તે વાત જાણે સુજ્ઞ એ રાજારૂપજીવ તે દુર્ગુણનું સ્વરૂપ સમજનારો હોવાથી તેમને દૂર રાખવા પ્રયત્ન કરે છે, તેને જે મંત્રી તે સત્સંગ સમજ, સત્સંગના પ્રભાવથી દુર્ગુણથી ભય પામનારે સંસારી જીવ તે દુર્ગુણેને દૂર રાખવાને ઉપાય જાણે છે. તે ઉપાયરૂપે જે આઠ મહાન વૈદ્ધાઓની પ્રાપ્તિ થાય છે, તે આઠ સમ્યકત્વના ગુણે સમજવા. પહેલેનિશકિત ગુણ છે, જેમાં અધર્મની અંદર સ્નેહ ન રાખવાને સ્વભાવ છે. બીજો અવાંછિક ગુણ છે, જેની અંદર ફળની ઈચ્છા રાખવામાં આવતી નથી. ત્રીજો અગ્લાન ગુણ છે, જેની અંદર અનિષ્ટ વસ્તુ તરફ ગ્લાનિ ઉપજતી નથી. થે નિમળરષ્ટિ ગુણ છે. જેમાં ટેક અને સત્ય ઉપર દઢતા રહે છે. પાંચમે દેાષાકથન ગુણ છે, જેથી કોઈપણ પ્રાણુને દેષ કાઢવાને સ્વભાવ રહેતું નથી. છઠે સ્થિરિકરણ ગુણ છે, જેમાં ચિત્તનું ચાંચલ્ય છોડવામાં આવે છે. સાતમે વાત્સલ્ય ગુણ છે, કે જેમાં સ્વાભ તથા પરમાત્મ સ્વરૂપમાં પ્રેમ રાખવામાં આવે છે, અને આ ઠમે પ્રભાવના ગુણ છે કે, જેમાં આત્મસાધન મેળવવામાં ઉત્સાહ રહે છે. આ આઠ ગુણે તે આઠ યુદ્ધ સમજવા. જેમ તે આઠ યોદ્ધાએની સહાયથી રાજા વિમલસિંહે પિતાના આઠ શત્રુઓને જીતી લી. ધા હતા, તેમ સંસારી ભવિજીવ સમ્યકત્વના આઠ ગુણે સંપાદન કરીને બીજા દુર્ગુણોને દૂર કરે છે. - હે શિષ્ય, તેથી દરેક ભવિમનુષ્ય એ સમ્યકત્વના આઠ ગુણે સંપાદન કરવા કે, જેથી તેમનામાં કદિપણ દુર્ગુણે દાખલ થઈ શકતા નથી. એ માત્ર આઠ ગુણો જે સંપાદિત થયા હોય, તે તે હજારે દુગુણેને દૂર કરી ગુણ મનુષ્યને ઉત્તમ સ્થિતિ પર લાવી મૂકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ .. 7ો : = - F AI - Sી - - - ત્રયવિંશ બિંદુત્વજ્ઞાની હસ. "तद् ज्ञानमेव न लवति यस्मिन्नुदिते विनाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्यातुम्" ॥१॥ સાહિત્ય. અર્થ–જેને ઉદય થવાથી રાગાદિકને સમૂહ ઉદય પામે, તે જ્ઞાન હેઈ શકે નહિ. કારણકે, સૂર્યના કિરણની આગળ અંધકારને રહેવાની શક્તિ કયાંથી હોય? o - “She i eખ ય || તિ શિષ્ય-ગુરૂમહારાજ, આપ મહાનુભાવે સમ્ય - -કત્વના આઠ ગુણ વિષે દાંતપૂર્વક સમજાવ્યું, તે સાંરોકડ ભળી મને અનુપમ આનંદ ઉત્પન્ન થયે છે, પણ | તે આનંદસાગરમાં મગ્ન થતાં મને એક બીજી જિ જ્ઞાસા ઉત્પન્ન થઈ છે, તે આપ કૃપા કરી સાંભળે. આ જગતમાં જ્ઞાનને માટે મેં જુદી જુદી રીતે સાંભળ્યું છે. ઘણા વિદ્વાને જ્ઞાનનાં જુદાં જુદાં સ્વરૂપ દર્શાવે છે, તે કૃપા કરી સમજાવે, અને તે જ્ઞાનનું સ્વરૂપ સમજાવાની સાથે જ્ઞાનીનું સ્વરૂપ પણ દર્શાવે. કેવું જ્ઞાન ધારણ કરનારે જ્ઞાની જીવ આત્મસુખને અધિકારી થઈ શકે છે. ગુરૂ–હે શિષ્ય, તે ઘણે ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો. હવે સ્વસ્થ થઈ જ્ઞાન અને જ્ઞાનીનું સ્વરૂપ સાંભળજે–જે પિતાના આમિક ભાવના લાભના સંસ્કારનું કારણ છે, તે જ્ઞાન કહેવાય છે. એટલે પિતાના ભાવની પ્રાપ્તિને જે સંસ્કાર જાગ્રત થાય છે, તે જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન એ આત્મલાભના સંસ્કારનું કારણ છે. તે જ્ઞાન પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની હંસ. અન્યબુદ્ધિ એટલે આત્માથી જુદા પદાર્થોની બુદ્ધિને અંધ કરે છે, કહેવાનો મતલબ એવી છે કે, સ્વભાવના સંસ્કારને હેતુ જ્ઞાન છે. અનંત જ્ઞાનદર્શન આનંદમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ તે સ્વભાવ કહેવાય છે. કારણકે, જ્યારે આતમ પિતાના અનંત જ્ઞાનદર્શન આનંદમય સ્વરૂપને પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તે આત્મા સ્વભાવને પ્રાપ્ત થયેલો ગણાય છે. એટલે જ્યારે આત્મા આવરણ રહિત હોય, ત્યારે તેના સ્વરૂપને પ્રગટ ભાવ થાય છે. પૂર્વના મરણની ધારણા તે સંસ્કાર કહેવાય છે. તે સંસ્કારને ક્ષમા વગેરે સાધનને જે સંસર્ગ તેનું કારણ જ્ઞાન છે. અર્થાત્ આત્માને હિતકારી જે બોધ તે જ્ઞાન કહેવાય છે. આથી ઉલટું તે અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનને અર્થ જાણવું થાય છે. તે જાણવું દરેક વિષયમાં હોઈ શકે છે, તે ઉપરથી દરેક જાતનું જાણવું, તે જ્ઞાન કહેવાતું નથી. જે આત્માને હિતકારી બેધહેય, તેનું નામ જ જ્ઞાન છે. જે જ્ઞાન સ્વરૂપના લાભનું અકારણભૂત છે, તેવું જ્ઞાન બુદ્ધિને અંધકાર કરનારું છે. તે કેવળ શબ્દરૂપ હેઈ નિષ્ફળ છે. શિષ્ય-હે ગુરૂ મહારાજ, તમે જે જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, તે મારા સમજવામાં આવ્યું છે, તથાપિ મને એક શંકા રહે છે કે, જ્ઞાનને અર્થ બંધ થાય છે, તે જે જે વસ્તુને બંધ થાય, તે જ્ઞાન કહેવાય કે નહિ.? ગુરૂ–હે શિષ્ય, દરેક વસ્તુને બોધ થાય, તે કંઈ જ્ઞાન કહેવાતું નથી. કવિ શબ્દનો અર્થ જળ એટલું જાણવાથી તે જ્ઞાન થયેલુંન કહેવાય, એ શબ્દ જ્ઞાન કહેવાય છે. એવા શબ્દના જ્ઞાનવાળા પુરૂષ ખરેખરા જ્ઞાની કહેવાતા નથી, તેઓ તો માત્ર વ્યવહારિક શબ્દના જાણનારા કહેવાય છે. જેનાથી સ્વરૂપને લાભ થાય, તે આત્માને હિતકારી છે તે જ્ઞાન કહેવાય છે. જેઓને વસ્તુ–પદાર્થનું જ્ઞાન હોય, તેવા તે ઘણું વિચક્ષણ લેકે આ જગતમાં રહેલા છે, તે બધા શબ્દજ્ઞાની કહેવાય અથવા પદાર્થજ્ઞાની કહેવાય, પણ તે ખરેખર જ્ઞાની કહેવાતા નથી. હે શિષ્ય, તે વિષે મહાનુભાવ શ્રીયવિજયજી મહારાજ પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચેને લેક લખે છે. " वादांश्च प्रतिवादांश्च वदंतोऽनिश्चितांस्तथा तत्त्वांतं नैव गच्छति तिलपीलकवद्गतो" ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની હંસ. ૧૭૭ અર્થ—અનિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને કરનારા વાદી પુરૂષે તેલીના બળદની જેમ તત્વને પાર પામતા નથી.” એવા વાદ કરવાને માટે જે જ્ઞાન છે, તે સત્યજ્ઞાન કહેવાતું નથી, અને તેવા જ્ઞાનીઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણતા પણ નથી. હે શિષ્ય, તેવા ઉત્તમ જ્ઞાનને ધારણ કરનારા એક જ્ઞાનરૂપ હંસનું વૃત્તાંત સાંભળવા જેવું છે, તે સાંભળ. કઈ એક મુમુક્ષુ પુરૂષ ઉત્તમ ગુરૂની શોધ કરવાને ફરવા નીકળે. તેણે ઘણા પ્રદેશ જોયા, પણ કોઈ ઠેકાણે ઉત્તમ ગુરૂનો મેળાપ થયે નહિ. ઉત્તમ ગુરૂના દર્શનની ઈચ્છા રાખતે અને પિતાના આ ભાનું શુભ ઈચ્છતે તે મુમુક્ષુ પુરૂષ કે મનહર ઉદ્યાનમાં આવી ચડે. ત્યાં આસપાસ ફરતા એક મહાત્મા પુરૂષ સરોવરના કાંઠા ઉપર રહેલા તેના જેવામાં આવ્યા. તે મહાત્માને જેઈપલા મુમુક્ષુ પુરૂષે પૂછ્યું, મહાનુભાવ, આપ કેણ છે? અને મને કોઈ ગુરૂ બતાવે. તે મહાત્માએ કહ્યું, ભદ્ર, જો, આ સરોવરના તીર ઉપર જે હંસ છે, તેને ગુરૂ કર. એ હંસ ખરેખર ગુરૂ છે અને તેનાથી તેને બોધ થશે. મુમુક્ષુ પુરૂષ આ સાંભળી હદયમાં આશ્ચર્ય પામી ગયે, અને વિચારમાં પડશે કે, શું આ પક્ષી ગુરૂ હોઈ શકે ? તેને વિચાર કરને જોઈ તે મહાત્માએ કહ્યું, ભદ્ર, શે વિચાર કરે છે ? એ પક્ષી ખરેખર તારે ગુરૂ થશે. મુમુક્ષુ પુરૂષે કહ્યું, મહાનુભાવ, કૃપા કરી મને તે વિષે સમજાછે. મહાત્માએ કહ્યું, હે ભદ્ર, આ હંસ પક્ષી આ માનસ સરોવરમાં રહેનારે છે, અને તે હમેશાં તે પવિત્ર સરોવરમાં મગ્ન થઈ પરમાનંદ પ્રાપ્ત કરે છે. તેવી રીતે તું જે જ્ઞાનને પ્રાપ્ત કરીશ, તે તું પણ આ હંસની જેમ જ્ઞાની થઈ જ્ઞાનને વિષે નિમગ્ન થઈશ. મહાત્માનાં આ વચન સાંભળી તે મુમુક્ષુ પુરૂષ આનંદમય બની ગયે. તેને આનંદમય બને જોઈ તે મહાત્માએ પ્રશ્ન કર્યો, ભદ્ર, તે કોઈવાર ડુકકર પ્રાણું જોયું છે ? અને તે પ્રાણું ક્યાં રહે છે, તે તારા જાણકામાં છે ? મુમુક્ષુએ ઉત્તર આપ્યા, મહાનુભાવ, મેં ડુકકર પ્રાણી જોયેલું છે, અને તે વિષ્ટાની ખાડમાં રહે છે, એ પણ મારા જાણવામાં છે. તે સાંભળી મહાત્માએ કહ્યું, ભદ્ર, સાંભળ, હવે તને ખરેખરે બેધ થઈ શકશે. તેને માટે મહાત્મા સૂરિવરયશોવિજયજી SH. K, ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન શશિકાન્ત. પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચે પ્રમાણે લખે છે– “मजत्यज्ञः किसाझाने विष्टायामिव सूकरः । झान। निमज्जति झाने मरान इव मानसे" ॥१॥ “ડકર જેમ વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનમાં મગ્ન થાય છે, અને આ હંસ જેમ માનસ સરોવરમાં મગ્ન થાય છે, તેમ જ્ઞાની પુરૂષ જ્ઞાનમાં મગ્ન થાય છે.” આ શ્લેક સાંભળતાં જ તે મુમુક્ષુ પુરૂષ પ્રતિબુદ્ધ થઈ ગયે. તેના હૃદયમાં પ્રબોધને નિર્મળ પ્રકાશ પડી ગયે. તેનું શરીર માંચિત થઈ ગયું. તે આનંદના ઉભરામાં ઉભરાઈને બે —“ભગ વન, આપ મારા ખરેખર ઉપકારી ગુરૂ થયા છે. આ હંસ પક્ષી પણ મારે ઉપકારી છે. જેવા ગુરૂને માટે હું શેધ કરવા નીકળ્યું હતું, તેવા ગુરૂ મહારાજ મને અનાયાસે પ્રાપ્ત થઈ ગયા છે. મહાશય, આજથી હું આ હંસની જેમ જ્ઞાની થઈને આ માનસ સરેવર સમાન જ્ઞાનને વિષે મગ્ન થઈશ, અને વિછામાં ડુકકરની જેમ અજ્ઞ થઈ અજ્ઞાનમાં મગ્ન થઈશ નહિ. શાસનદેવ, આ મારી શ્રદ્ધાને દ્રઢ રબાવો.” આટલું કહી તે મુમુક્ષુ પુરૂષે તે મહાત્માના ચરણમાં વંદના કરી અને પુનઃ વિજ્ઞપ્તિ કરી કે, હે મહેકારી ભગવદ્ , આપ મારે ઉદ્ધાર કરે, અને તે મહામુનિ યશવિજયજીની વાણીને વિશેષ પદ્ઘવિત કરી મને સમજાવે. તે મુમુક્ષુની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ તે મહાત્મા આ પ્રમાણે બેલ્યા–“હે ભદ્ર, સાંભળ. જે જીવ રાગાદિ શત્રુઓના સંઘનું નિ. વારણ કરવાને અસમર્થ છે, અને સ્વવસ્તુ તથા પરવતુના વિવેચનમાં નિપુણ નથી, તેમજ જેનામાં યથાર્થ જ્ઞાન નથી, તે અજ્ઞાની કહેવાય છે. તે અજ્ઞાની હમેશાં વસ્તુસ્વરૂપને અન્યથા રીતે પ્રગટ કરે છે, અને તેવા અજ્ઞાનમાં તે મગ્ન રહે છે. તેથી તે સ્વાદિષ્ટ અનાદિ પદાશેને છેડી વિષ્ટામાં મગ્ન રહેનારા ડુકકરના જે છે. ડુક્કર જેમ ખાવાના સારા પદાર્થોને છેડી વિષ્ટાને પસંદ કરે છે, તેમ સમ્યગ્રજ્ઞાન રહિત અજ્ઞાની જીવ સર્વ દુઃખને દૂર કરનાર અમૃત તુલ્ય સર્વજ્ઞ શાસ્ત્રને ત્યજીને કુશાસ્ત્રમાં ઉતરે છે. તે અજ્ઞાની સર્વ રીતે નિંદનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની હંસ. : ૧૭૯ જે જ્ઞાની છે, તે રાજહંસ સમાન છે. રાજહંસ જેમ માનસ સરેવરને વિષે રમે છે, તેમ સમ્યગુઝાની પણ આત્મસ્વરૂપને વિવેચન કરનાર, અને સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપને નિશ્ચય કરનાર જ્ઞાનમાં ૨મે છે. જે જ્ઞાની હોય, તે હેય તથા ઉપાદેય વગેરે ભેદેથી વસ્તુને સમ્ય પ્રકારે જાણનારે છે. તે મેહરૂપ અંધકારનો નાશ કરનાર અને રાગાદિ દેષના પાકને શેષણ કરવામાં સૂર્ય સમાન એવા સર્વજ્ઞભાષિત શાસ્ત્રમાં ઉતરે છે. હે ભદ્ર, જે જ્ઞાન વસ્તુ છે, તે અદ્વિતીય વસ્તુ છે. તે વસ્તની પ્રાપ્તિ થવી ઘણી જ દુર્લભ છે. સર્વ સંતાપ શાંત થવાથી જીવ પિતાના સ્વરૂપમાં અવસ્થાન પામે, એજ અદ્વિતીય નિર્વાણ પદ કહેવાય છે, અને તે નિર્વાણપદમાં જેનાથી આત્મા વારંવાર તન્મય થઈ જાય છે, તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તે જ્ઞાન બીજા સર્વ જ્ઞાનથી પ્રધાનભૂત છે. તે જ્ઞાનને માટે આહંત વિદ્વાને એમ પણ લખે છે કે, સ્વભાવની પ્રાપ્તિને માટે જે સંસ્કાર એટલે સ્મૃતિરૂપ ધારણું તેને જે હેતુ તે જ્ઞાન કહેવાય છે. અહિં સ્વભાવને અર્થ અનંત જ્ઞાનદર્શન આનંદમચ આત્મસ્વરૂપ થાય છે. જ્યારે તે આવરણ રહિત થઈ પ્રગટ થાય, ત્યારે તેની પ્રાપ્તિ થયેલી ગણાય છે. આવું જ્ઞાન તેજ આત્માને હિતકા કારી છે, અને તેવા જ્ઞાનથી જ્ઞાની પરમાનંદને અનુભવી બને છે, અને આત્માનંદને પૂર્ણ ભેતા થાય છે. જ્યારે આવું સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે જીવની ગ્રંથિને ભેદ થઈ જાય છે. જ્યારે એ ગ્રંથિભેદ, કરનારૂં જ્ઞાન પ્રાપ્ત થયું, તે પછી બીજા શાસ્ત્રના અભ્યાસને કલેશ કરવાની જરૂર રહેતી નથી. મુમુક્ષુ પુરૂષે પ્રશ્ન કર્યો, મહાનુભાવ, ગ્રંથિ એટલે શું? અને તેને ભેદ કેવી રીતે થાય? તે મને સમજાવો. મહાત્માએ કહ્યું, હે ભદ્ર, જે કર્મથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વની પરિણતિ થાય, તે ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિને ભેદનારું જે જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન કહેવાય છે. એવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય, તેને વિવિધ પ્રકારના શાસ્ત્રબંધનની શી જરૂર છે? જો દષ્ટિ રાત્રિના અંધકારને હણનારી હોય, તે પછી દીપકશ્રેણીનું શું પ્રયોજન છે? મિથ્યાત્વ મે હનીય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ સીત્તેર ડાક્રોડી સાગરોપમની છે. તે કની ગાંઠ આત્માની સાથે બંધાઈ છે. જ્યારે જીવ એગણતેર ક્રેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન શશિકાન્ત. ક્રેડી સાગરોપમ કરતાં કાંઈક અધિક ભાગ ખપાવે છે, ત્યારે તે જીવ ગ્રંથિભેદ કરીને સમકિત ઉપાર્જન કરે છે. - તે મહાત્માનાં આ વચને સાંભળી તે મુમુક્ષુ જીવ હૃદયમાં પ્રસન્ન થઈ ગયે, અને તેણે પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો કે, મારે કઈ પણ ઉપાયથી આ ગ્રંથિભેદ કરી આત્માને ઉદ્ધાર કરે. આ નિશ્ચિય કરી તે પુરૂષે તે મહાત્માને વિનયથી કહ્યું, “મહાનુભાવ, આપ પિતેજ મારા ઉદ્ધારક ગુરૂ છે. જો આપે આ જ્ઞાની હંસનું પ્રત્યક્ષ દષ્ટાંત ન દર્શાવ્યું હોત, તે મારા હૃદયમાં આ પ્રત્યક્ષ પ્રતિબંધ થાત નહીં.” આટલું કહી તે મુમુક્ષુ પુરૂષે તે મહાત્માને ગુરૂપદ આ પ્યું અને ત્યારથી તે તેની પાસે રહી તેમની વૈયાવચ્ચ કરવા લાગે, અને આખરે તે પિતેજ જ્ઞાની હંસ થઈ પિતાના આત્માને ઉદ્ધારક થયે હતે. હે શિષ્ય, આવી રીતે જે પુરૂષ જ્ઞાનીરૂપ હંસના સમાગમમાં આવે છે, તે અમૃત, રસાયન અને ઐશ્વર્યરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. યતિ શિષ્ય પ્રશ્ન કર્યો, મહાનુભાવ, આપે જ્ઞાનને અમૃત, રસા. યન અને ઐશ્વર્યરૂપ કહ્યું, તે વિષે મને સમજાવે. ગુરૂ– હે શિષ્ય, મેં જે જ્ઞાનને અમૃત, રસાયન અને ઐશ્વર્યરૂપ કહ્યું છે, તે કાંઈ મારી બુદ્ધિથી કહ્યું નથી, પૂર્વાચાર્યોને વચનને અનુસરીને કહેલું છે. તેને માટે ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચે પ્રમાણે લખે છે – "पियूषमसमुद्रोत्थं रसायनमनौषधम् ।। अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥ १॥ “બુદ્ધિમાન પુરૂષે કહે છે કે, જ્ઞાન મુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત છે, ઔષધિ વગરનું રસાયણ છે અને અન્ય વસ્તુની અપેક્ષા ૨હિત અધર્ય છે.” હે શિષ્ય, જેમ પ્રસિદ્ધ અમૃત છે, તે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું છે, એમ લાકિક કહેવત છે, પણ જ્ઞાનરૂપી અમૃત તેથી ભિન્ન છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી, તથાપિ તે તેનું સેવન કરનારા આત્માને અજરામર કરે છે. વળી તે એષધને પ્રયોગ કર્યા વિના ઉત્પન્ન કરેલું રસાયન છે. જેમ રસાયન શરીરને વૃદ્ધિ અને પુષ્ટિ આપનારું છે, તેમ જ્ઞાનરૂપી રસાયન ધર્મરૂપી શરીરને વૃદ્ધિ તથા પુષ્ટિ આપનારું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન. ૧૮૧ છે. તેમજ તે અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્ય છે. લેકિક ઐશ્વર્યમાં હાથી, ઘડા વગેરે બીજા પદાર્થોની અપેક્ષા રહેલી છે, તેમ જ્ઞાનરૂપી ઐશ્વર્યમાં તેવી અપેક્ષા રહેતી નથી. તે સ્વતંત્ર ઠકુરાઈ છે. તેની સમૃ. દ્વિ દિવ્ય અને અદ્ભુત છે. - ગુરૂનાં આ વચને સાંભળી તેમના યતિ અને ગ્રહી બને શિછે પ્રસન્ન થઈ ગયા, અને તેમણે તે ઉપકારી ગુરૂને મહાન ઉપકાર મા ચતુસિંશ બિંદુ–સ્થાન, “ ध्यायेच्चुक्लमथ हातिमृनुवानीवमुक्तिभिः ॥" અર્થ_“સમતા, નિષ્કપટપણે અને જીવન્મુક્તપણે રહીશુક્લ ધ્યાન ધ્યાવું.” S - દા UBH ENIETIE દિશિ --હે ગુરૂમહારાજ, આપે જ્ઞાન વિષે જે સમજાવ્યું, અને તે વિષે જે સુબોધક દષ્ટાંત આપ્યું, તેથી અમારીપર મેટો ઉપકાર થયે છે. હવે કૃપા કરી ધ્યાન વિષે સમજાવો. ધ્યાન એ શું છે? અને ધ્યાન કરવાથી શે લાભ થાય છે? એ દષ્ટાંત પૂર્વક વિવેચન કરી સમજાવે. ગુરૂ–હે વિનીત શિષ્ય, તમે ઘણેજ ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો છે. અધ્યાત્મ વિદ્યાનું રહસ્ય ધ્યાનમાં રહેલું છે. જો સુજ્ઞ મનુ ધ્યાનનું યથાર્થ સ્વરૂપ સમજે, તે તે પિતાના જીવનને અધ્યાત્મ વિદ્યાનું પરમ ઉપાસક બનાવી પિતાના આત્માને ઉત્તમ એવા મક્ષ માર્ગનો પથિક કરી શકે છે. હે શિ, નિર્વિકાર બુદ્ધિ રાખી મન તથા ઇન્દ્રિયને જય કરવાથી શુભ ધ્યાન થઈ શકે છે. ધર્મ અને શુક્લ એ બે શુભ ધ્યાન કહેવાય છે. જે ધ્યાતા પુરૂષ શાંત અને દાંત હોય, તે ધર્મ તથા શુકલ ધ્યાનને અધિકારી થઈ શકે છે. તે ઉત્તમ ધ્યાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન શશિકાન્ત. જીવ દુઃખમાં ઉદ્વેગ પામત નથી, સુખમાં પૃડા રાખતું નથી અને તેનામાં રાગ, ભય તથા ક્રોધ હેતા નથી. તે કાચબાની પેઠે અંગને સંકેચી ઇદ્રિના વિષયથી બુદ્ધિ પાછી વાળે છે. એ ધ્યાતા પુરૂષ જ્યારે પિતાના ધ્યાનથી વિરામ પામે, તે પણ તે અનિત્ય વગેરે ભાવનાને છોડતું નથી, પણ વિશ્વમ રહિત થઈ અનિત્ય ભાવનાજભાવ્યા કરે છે. એવી ભાવના રાખવી એ ધ્યાનના પ્રાણ કહેવાય છે, અને એવી ભાવના રાખનારે ધ્યાતા પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે છે. સમતા, નિષ્કપટતા અને જીવન્મુક્તિતા-એ ત્રણ પ્રકારની સ્થિતિ રાખનારે ધ્યાતા શુકલ ધ્યાનને અધિકારી થઈ શકે છે. આત્મા છદ્મસ્થપણામાં રહ્યું હોય, પણ રાગ દ્વેષને જય કરી જે ધ્યાન ધરે છે, તે શુકલ ધ્યાનનું સ્વરૂપ છે. એ શુકલ ધ્યાનના ચાર પાયા છે. તેમાં સવિતર્ક નામે પહેલે પાયે છે. જે ધ્યાન કરતાં વિવિધ નયન અને અર્થ, અક્ષર તથા - ગવિષેના વિચાર આવ્યા કરે છે, એ ધ્યાનમાં દ્રવ્ય, ગુણ તથા પર્યાયની ગતિ છે. એ શુલ ધ્યાનના પહેલા સવિતર્ક પાયાને થોડા ચંચળ તરંગવાળી સમુદ્રની ઉપમા આપી છે. જેમાં સમુદ્રના તરગે છેડા ચંચળ હોય અને જેવી સમુદ્રની સ્થિતિ દેખાય છે, તેવી સ્થિતિ તે સવિતર્ક ધ્યાનને ધ્યાનારા ધ્યાતા પુરૂષની દેખાય છે. શુકલ ધ્યાનનો બીજો પાછે એક વિતર્કવિચાર એવા નામને છે. તે પાયે એક પર્યાયરૂ૫ છે. તેને પવન વગરના દીવાની ઉપમા આપેલી છે. પવન વગરના દીવાની જેવી સ્થિતિ હય, તેવી તે ધ્યાનના ધ્યાતાની સ્થિતિ દેખાય છે. શુકલ ધ્યાનના ત્રીજા પાયાનું નામ સુમક્રિયાનિવૃત્ત છે. તે કેવળજ્ઞાનીને જ હોય છે. તે ધ્યાનની સ્થિતિમાં બાદર ક યોગને અઘે રૂંધવામાં આવે છે અને મન તથા વચનને સર્વરીતે રૂંધવામાં આવે છે. શુકલધ્યાનને ચોથે પાયે સમુછિન્નક્કિગ નામે છે. એ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે. તેની અંદર બધી કિયાને ઉછેદ થઈ જાય છે, એટલે તે ધ્યાતા પુરૂષ પર્વતની જેમ નિષ્કપ રહે છે તે વખતે તે સર્વ વિશ્વની સ્થિતિ જાણનાર તે ધ્યાતા શશીકરણ કરે છે. આ પરમ ઉ. ત્કૃષ્ટ અને મહાધ્યાન કહેવાય છે. જે પ્રાણુ શુકલધ્યાનના પહેલા બે પાયામાં રહી કાળ કરે, તે તે સ્વર્ગે જાય છે, અને બાકીના બે (ત્રીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન. ૧૮૩ અને ચેાથા ) પાયામાં રહી કાળ કરે, તે તે અવશ્ય માક્ષને પામે છે. હું વિનીત શિષ્યા, એ શુક્લ ધ્યાનના પ્રભાવ અદ્ભુત છે, અને તે ધ્યાનના પ્રભાવથી અનેક આત્માએ મેક્ષે ગયેલા છે. યતિશિષ્યે પ્રશ્ન કર્યાં, ગુરૂમહારાજ, એ શુકલ ધ્યાનમાં રહેલા પુરૂષ કાંઇપણ જોઇ શકે કે નહિ ? તે મને સમજાવે. ગુરૂ—હે વિનીત શિષ્ય, શુકલ ધ્યાનમાં રહેલા પ્રાણી કાંઇપણ જોઈ શકતા નથી. તેમ તેમને કાંઇપણ સાંસારિક ભાવ જોવાની ઇચ્છા રહેતી નથી. પણ જ્યારે તે શુક્લ ધ્યાનથી વિરામ પામે છે, ત્યારે તે ચાર વસ્તુને સારી રીતે જોઇ શકે છે. પ્રથમ તા તે આશ્રવને નાશ જોઇ શકે છે, બીજું આ સંસારના સ્વરૂપને જોઇ શકે છે, ત્રીજું ભવની પરપરાને દેખી શકે છે અને ચેાથું ખીજા પદાર્થની અંદર આભાના વિપરિણામ જોઇ શકે છે. ગૃહસ્થ શિષ્ય—મહાનુભાવ, મે' ઘણા વિદ્વાને પાસેપી સાંભળ્યું છે કે, જૈનશાસ્ત્રમાં જે લેયાએ કહેલી છે, તે શુક્લ ધ્યાનમાં આવે છે, તે વાત કેવી રીતે છે? તે સમજાવેા, ગુરૂ—હે ગૃહસ્થશિષ્ય, એ ખરી વાત છે. મનની એક જાતની વિચારની પરિણતિ તે લેશ્યા કહેવાય છે. શુક્લ ધ્યાનના પેહેલા એ પાયામાં એ લેશ્યા રહે છે, ત્રીજા પાયામાં શુકલ લેશ્યાજ રહે છે, અને ચેાથા પાયામાં એકે લેશ્યા રહેતી નથી, તે લેફ્યા શું કહેવાય અ નેતેના કેટલા પ્રકાર છે ? તે વિષે હું તમને ખીજે કાઇપ્રસંગે જણાવીશ. સુનિ શિષ્ય હૈ ભગવત્ જેને શુકલ ધ્યાન થયું હાય, તેનાં શા શા ચિન્હા છે ? તે કહેા. ગુરૂ—હે શિષ્ય, તે વિષે એક દૃષ્ટાંત છે, તેનું એકચિત્તે સાંભ ળ—કોઇ એક નગરમાં જીવસિંહ નામે રાજા હતા, તેની પાસે પાંચ હજૂરી માણસા રહેતા હતા. રાજા તેમની ઉપર સારે વિશ્વાસ રાખ તે અને તેમની સલાહ પ્રમાણે ચાલતા હતા. તે હુજુરી લેાકેા સ્વભા વે નઠારા અને દુરાચારી હતા, તેથી તેમણે રાજાને અવળે માર્ગે ચડાવા માંડયા. આથી વસ્તીમાં તે રાજાની ઘણી નિંદા થતી હતી. લેકા રાજાની અપકીર્ત્તિ કહેતા અને તેને અતિશય ધિક્કારતા હતા. એક વખતે રાજાના અન્યાયથી ક‘ટાળી ગયેલા લેાકેા એકઠા થઈ વિચાર કરવા લાગ્યાકે, “ હવે આપણે શું કરવું? અને આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન શશિકાન્ત, રાજાને નીતિમાર્ગમાં લાવવાને શું ઉપાય કરે?” છેવટે તેમણે પ્રજાને અગ્રેસર એવા એક વિદ્વાન ગૃહસ્થને વિનંતિ કરીકે, “ તમારે સારી સમજૂતી આપી રાજાને સુધારે.” તે ગૃહસ્થ નિઃસ્પૃહ હતા, તેથી તેણે તે કામ પિતાને માથે લીધું અને તે રાજાની પાસે નિત્ય જ. વા લાગે. અનુક્રમે કેટલેક દિવસે તેનું શિક્ષણ રાજાના હૃદયમાં સ્થાપિત થયું. તે રાજાના પાંચે હજુરી લેકે રાજાની પાસે જુદાજુદા દુરાચાર દર્શાવી તેમાં રાજાને પ્રેરતા હતા. પ્રતિબંધ પામેલા રાજાના હૃદયમાં પિતાના હજુરી લેકે દુરાચારી છે, એવું ભાન થવાથી તેણે અનુક્રમે એક એક હજુરીને પિતાનાથી દૂર કરવા માંડ્યા, તથાપિ તેઓ કે ઈકઈ વાર લાગ જોઈને રાજાની પાસે દાખલ થઈ જતા હતા. પિલા પ્રજાના વિદ્વાન અગ્રેસરે દીર્ઘવિચાર કરી રાજાને એક તેજસ્વી ચક આપ્યું અને તે સાથે સૂચવ્યું કે, “જ્યારે કેઈપણ દુરાચારી આપની પાસે આવે અથવા કેઈ દુરાચારની વાત કરે, ત્યારે આપને આ ચકની તરફ જેવું, એટલે આપનું હૃદય સદાચારમાં દઢ થશે.” તે વિદ્વાનની તેવી સૂચનાથી રાજા તે પ્રમાણે વર્તવા લાગ્યું, એટલે પેલા દુરાચારી હજૂરી લો કે તેનાથી દૂર રહેવા લાગ્યા. છેવટે રાજાએ પિલા દિવ્ય ચકના પ્રભાવથી તે પગે હજૂરીલેકેને ત્યાગ કરી દીધે, તેથી રાજા તદ્દન સુધરી ગયે અને તેની પ્રજામાં સારી કીર્તિ પ્રસ રવા લાગી. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંતને ઉપનય એ છે કે, જે રાજા છે, તે જીવ સમજે. તેની સાથે લાગુ પડેલા જે પાંચ હજૂરી લેકે તે હિંસા, મેહ, અવિવેક, અત્યાગ; અને ભીરૂપણું –એ પાંચ દુર્ગુણે સમજવા. રાજાને જે પ્રજાને નાયક પ્રજાની વિજ્ઞપ્તિથી સુધારવા આ બે, તે ધર્મગુરૂ સમજ. ધર્મગુરૂએ ઉપદેશ આપ્યાથી રાજારૂપી જીવ પ્રતિબંધ પામ્યું અને તેણે પેલા પાંચેહજુરીઆ ઉપરથી પ્રીતિ ઓછી કરી દીધી. છેવટે ગુરૂએ જે ચક આપ્યું હતું, તે શુલ ધ્યાન સમજવું. તે શુકલ ધ્યાનના પ્રભાવથી રાજારૂપી જીવે પિલા પાંચ દુગુણરૂપ હજુરીઓને ત્યાગ કરી દીધો હતો. હે શિષ્ય, આ ઉપરથી સમજવાનું છે કે, જે આત્માને શુકલ ધ્યાન થયું હોય, તેનામાં અહિંસા, અહ, વિવેક, ત્યાગ, નિર્ભયતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ શમ. ૧૫ એ પાંચ ગુગ્ગા પ્રગટ હાય છે. એટલે જેને શુકલ ધ્યાન થયુ' હાય, તે જીવ અહિંસક, માહુરહિત, વિવેકી, ત્યાગ બુદ્ધિવાળે, અને નય એ ટલે ઉપસર્ગેૌથી નહુ ભય પામનાર હોય છે. મુનિશિષ્યે કહ્યું, ભગવન્, આપે આપેલા આ દૃષ્ટાંતથી મને સપૂર્ણ બેધ પ્રાપ્ત થયેા છે. શુકલ ધ્યાનનું પૂર્ણ સ્વરૂપ મારા સમજવામાં આવી ગયું છે. હવે આપને એટલુ જ પૂછવાનુ છે કે, એ ઉ ત્તમ ધ્યાન કરવાથી શે લાભ થાય? તે મને કૃપા કરો કહેા. ગુરૂ—હે શિષ્ય, ભગવતની આજ્ઞા પ્રમાણે એ ધ્યાનને શુદ્ધ ક્રમ જાણી જે તેના અભ્યાસ કરે, તે પુરૂષ સંપૂર્ણ અધ્યાત્મને વેત્તા થાય છે. ગુરૂનાં પ્રસન્ન થયા હતા, આ વચન સાંભળી તે ખન શિષ્ય હૃદયમાં અત્ય‘ત પંચવિંશત્ બિંદું—શમ. ** ज्ञानयान पःशील सम्यक्त्वसहितोऽप्य हो । तं नामोति गुणं साधुर्य प्राप्नोति शमान्वितः " ॥ १ ॥ અશમતાવાળે સાધુ જે ગુણને પ્રાપ્ત કરે છે, તે ગુણને જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્ત્વ સહિત એવા સાધુ પણ પ્રાસ કરી શકતા નથી.” ભગવન, આપના મુખથી મે' શમનુ` માહીંમ્ય ઘણીવાર સાંભળ્યુ' છે, પણ તે શમ કેવી રીતે પ્રાપ્ત થાય ? અને શમથી કેવા કેવા લાભ મળે ? એ મને દષ્ટાંતપૂર્વક સમજાવે. ગુરૂ—હે વિનીત શિષ્ય, આ પ્રશ્ન ઘણાજ ઉપ ચેાગી છે. તેમાં ખાશ કરીને સાધુએને વધારે ઉપયાગી છે. કારણકે, SH. K, ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન શશિકાન્ત. સાધુએ શમતાથીજ પિતાનું ચારિત્ર પાળી શકે છે. અને તે ગુણના પ્રભાવથી છેવટે આ અનંત સંસારરૂપ સાગરને તરી તે મેક્ષના મનેહર મહેલમાં દાખલ થઈ શકે છે હે શિષ્ય, પ્રથમ શમ એટલે શું? તે અવશ્ય જાણવાનું છે. જે સંકલ્પ વિકલ્પ રહિત એવા સ્વભાવમાં રાખે તે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે. જે એવું જ્ઞાન મેળવે છે, જે જ્ઞાનના પ્રભાવથી મનુષ્યનું હૃદય સંકલ્પ વિકપ રહિત થઈ જાય, તેનું નામ શમ કહેવાય છે, આ જગતુમાં કર્મને લઈને વિષમતા થયા કરે છે. તે વિ. ષમતાને નહીં ઈચ્છતે યેગી બધા જગતને ચેતનાની સત્તારૂપે સમાન ગણે તે શમને પામેલે ગણાય છે. એટલે જગવાસી જીની અંદર જે હીનતા, ઉત્તમતા રહેલી છે, અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે જાતિ ભેદ, એકે ક્રિયાદિ ભેદ, સુબુદ્ધિ, દુર્બુદ્ધિ, ધન, નિર્ધન, જ્ઞાની, અજ્ઞાની, આદિભેદથી જે તારતમ્ય પણું રહેલું છે. તેને જે ઇચ્છતું નથી. તે સમગુણને પામેલે સમજ. તે સમગુણી આત્મા આત્મસ્વરૂપથી અભિન્ન અથવા સ્વતુલ્ય નિર્વિકાર શુદ્ધ ચતન્ય સત્તારૂપે ત્રિભુવનને વિષે રહેલા જીવોને સમાનરૂપે જુવે છે. તે શમમુનિ મડાત્મા મોક્ષને પૂર્ણ અધિકારી છે. હે શિષ્ય એ સમગુણે મુનિ સ્વયંભૂરમણની સાથે સંપર્ધા કરનાર છે. આ સ્થાવર-જંગમરૂપ જગતુમાં કેઈની સાથે તેની ઉપમા અપાય તેમ નથી. જે મહાત્માઓનાં મન હમેશાં શમરૂપ અમૃતથી સિંચન થયેલા છે. તેને રાગરૂપી સર્પનું વિષ દંડન કરી શકતું નથી. અર્થાત તે વીતરાગ થઈ શકે છે. તે ઉપર એક મનોરંજક દષ્ટાંત સાંભળવા જેવું છે– કેઈ એક મહાત્મા જૈનમુનિ ભારતવર્ષ ઉપર વિચારતા હતા. તેઓ જ્ઞાનથી વિભૂષિત અને વૈરાગ્યથી રંગિત હતા. તેઓ કઈ સમૃદ્ધિવાળા શહેરમાં આવી ચડ્યા. તે શહેરને રાજા ઘણે આસ્તિક અને જૈનધમ હતું. તેના જાણવામાં આવ્યું કે, કોઈ મહાત્મા મુનિ પિતાના નગરમાં આવેલા છે, આથી તે રાજા તે મહાત્માની પાસે આ વ્ય. તે મહાત્માને વંદન કરી રાજાએ વિનંતિ કરી કે, મહારાજ, કૃપા કરી મારે ઘેર પધારે. હું આપની સેવા ભક્તિ કરી કૃતાર્થ થાઉ. મહાત્મા મુનિએ કહ્યું, રાજેદ્ર, આપનું ઘર સમૃદ્ધિથી ભરપૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ શમ. ૧૮૭ હોય છે, તેમજ અનેક જાતના વિકારી પદાર્થો રાજભુવનમાં રહેલા હોય છે, તેથી અમારે મુનિઓને આપને ઘેર આવવું ઉચિત નથી. મુનિનાં આવાં વચન સાંભળી રાજાએ તેમને ઘણે આગ્રહ કર્યો, અને જણાવ્યું કે, આપ થોડીવાર પણ મારે ઘેર પધારી મારા ઘરને ૫વિત્ર કરે. રાજાને અતિ આગ્રહ જોઈ મુનિએ દાક્ષિણ્યતાને લઈને ક. હ્યું કે, આવતી કાલે હું તમારે ઘેર આવીશ, પણ ત્યાં ક્ષણવાર રહીશ. રાજાએ તે વાત માન્ય કરી અને પોતે હૃદયમાં ખુશી થત પિતાના દરબારમાં આવ્યું. - રાજાએ ઘેર આવી વિચાર કર્યો કે, “કાલે ગુરૂ આવવાના છે, તેથી રાજ મેહેલને ઘણે સુશોભિત કરે અને જાતજાતનાં ચિત્રો તેમાં ગઠવી તેને ઘણે મનહર બનાવશે કે જેથી ગુરૂ પ્રસન્ન થઈ આપણા મહેલમાં વાસ કરે.” આવું વિચારી રાજાએ પોતાના સેવકેને હુકમ કર્યો કે, આવતી કાલે મારા ગુરૂ રાજમેહેલમાં આવવાના છે, તેથી તમારે જાતજાતની રચનાથી રાજમહેલને શણગારે કે, જેથી ગુરૂ પ્રસન્ન થઈ આપણા રાજ મેહેલમાં લાંબો કાળ વાસ કરે.” રાજાની આજ્ઞાથી સેવકેએ તેમ કરવા માંડયું અને ક્ષણવારમાં મેહેલને ઈદ્રભુવનના જેવો બનાવી દીધું. - બીજે દિવસે પ્રાતઃકાળે રાજા નિત્યક્રિયા કરી ગુરૂને ઉપાશ્રય આવ્યું અને તેમને પિતાના રાજમહેલમાં આવવાને વિનંતિ કરી. ગુરૂ પિતે આપેલા વચન પ્રમાણે રાજમહેલમાં જવાને તૈયાર થયા. રાજા ગુરુની સાથે પગે ચાલી તેમને પિતાના મહેલમાં લાવ્યા. પુદગળના સ્વરૂપને જાણનારા ગુરૂ મહેલની શોભા જે કાંઈ પણ હર્ષ પામ્યા નહીં. તેઓ સમદષ્ટિએ ઈપથિકી પાળતા ચાલી મેહેલમાં આવ્યા, રાજાએ તેમને સિંહાસન ઉપર બેસવાને કહ્યું, તથાપિ ગુરૂ પિતાને તે કલ્પતું નથી, એમ કહી તે આસન ઉપર બેઠા નહિ. પછી રાજાએ પિતાની રાજયસમૃદ્ધિ ગુરૂને બતાવા માંડી. ગુરૂ સમદષ્ટિથી જોવા લાગ્યા, તેમણે કઈ જાતને મેહ ધારણ કર્યો નહિ. ક્ષણવારે રાજાએ ગુરૂને વિનંતિ કરી કે, ગુરૂ મહારાજ, આ મહેલમાં ગોઠવેલાં ચિત્ર જુ. તેઓમાં તમને ક્યું ચિત્ર મનહર લાગે છે? ગુરૂ હસતા હસતા બોપા–“રાજેદ્ર, એ બધાં ચિત્રે પુદ્ગલિક છે. તેમાં મને હરતા છે જ નહિ. કારણકે, પુદ્ગળના વિકારે ક્ષણિક છે. જે મને હરતા અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જૈન શશિકાન્ત. છે, તેવી મનેાડુરતા કાળે કરીને એછી થઈ જાય છે. જો તે મને હરતા ચિરસ્થાયી હેત, તે તે પ્રશંસા પાત્ર ગણત.” ગુરૂનાં આવાં જ્ઞાન પેષક વચને સાંભળી રાજાએ વિચાર કરવા માંડયા કે, “આ ગુરૂ તત્ત્વદૃષ્ટિ છે, તેથી તેમને અમારા સુંદર મેહેલ આકર્ષી શકશે નહિ. તથાપિ તેમના હૃદયને પ્રીતિ ઉપજે એવા પ્રયત્ન ક વા જોઈએ.” આવું વિચારી રાજાએ ગુરૂને આગ્રહથી વિનંતિ કરીકે, “ભગવન્, આપ વેરાગ્યથી ર'ગીત છે, તેથી આપના હૃદયનુ' આકર્ષણુ થવુ' અશકય છે, તથાપિ એક પુદૂગલિક શાભા લેવાની ખાતર આપ આ મેહેલમાંફી તે ભૂમિને પવિત્ર કરો.’’ ' રાજાનાં આવાં આગ્રહી વચનથી તે મહાત્મા મેહેલની આસ પાસ ફરવા લાગ્યા. તેવામાં એક કુદ્રતી શેાભાવાળા દેખાવનુ` ચિત્ર મહાત્માના જેવામાં આવ્યું, તે ચિત્રમાં પાણીના પુરવાળી એક નદી હતી, તેમાં આકાશમાંથી ધાધમ ધ વરસાદ પડતા હતા, અનેતે નદીનું પૂર કાંઠા ઉપર આવેલા વૃક્ષેને મૂળમાંથી ઉખેડતું હતું. આ દેખાવનું ચિત્ર જોઇ મહાત્મા પ્રસન્ન થઈ ગયા. અને તે ચિત્રની પાસે ક્ષણવાર ઉભા રહ્યા. આ વખતે ગુરૂની દ્રષ્ટિની સ્થિરતા જોઇ રાજાએ ચિંતવ્યું કે, “ આ મનેહર ચિત્રે ગુરૂના મનને આકર્યું. બહુ સારી વાત થઇ. હવે ગુરૂ આ મેહેલમાં ચિરકાળ રહેશે.” આ પ્રમાણે રાજા ચિંતવતા હતા. ત્યાં તે મહાત્મા નીચે પ્રમાણે શ્લેક એલ્યા— “ કથાનછે થાનયા ામપૂરે પ્રવૃતિ | વિસ્તારતોટકામાં મુન્નારમ્બૂલનું યંત્ર” ॥ ? | અશ્લેક સાંભળી રાજાને આશ્ચ થઇ આવ્યું, તરત તેણે મહાત્માને વિનયથી કહ્યું, “ભગવદ્, આ ચિત્રમાં આપે શું જોયુ ? અને તે જોઇ આપ શામાટે બ્લેક મેલ્યા ? એ લેાકના ભાવાથ શે છે? મને લાગે છે કે, મારા ભાગ્યના ઉદય થયેા. કારણકે, આપની મનેવૃત્તિ આ ચિત્રને જોઈ પ્રસન્ન થઇ છે. તેયી આપ આ મેહેલમાં વિશેષવાર નિવાસ કરવાની ઈચ્છા કરશે. રાજાનાં આ વચન સાંભળી તેમઙાત્મા મેલ્યા—રાજેદ્ર, મારી મનોવૃત્તિ તમારા જાણુવામાં આવી નથી. આ કુદ્રતી ચિત્રના દેખાવે મારી મનેાવૃત્તિને શમ તરફ દોરી છે. અને તેથી તે મારી પરમ ઉપકારિણી થઇ છે. આ દેખાવે મારા મનને જે આનંદ આપ્યા છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ શમ. ૧૮૯ આનદ સાંસારિક કે વ્યવહારિક નથી, પણ આધ્યાત્મિક આનંદ છે. રાજા–હે ભગવન્, એ આધ્યાત્મિક આનંદ કે છે? અને તેને આ ચિત્રની સાથે શી રીતે સંબંધ છે? તે મને સારી રીતે સમજાવે. - મહાત્માએ આનંદપૂર્વક કહ્યું, રાજેદ્ર, આ ચિત્રકાર કે વૈરાગ્ય દશાને પામેલે દેખાય છે. તેણે આ ચિત્રની અંદર શ્રીયશેવિજયજી મહારાજની વાણીને આબેહૂબ ચિતાર ખડે કર્યો છે. રાજા, આ ચિત્ર કેણે રચેલું છે ? તે કહો. રાજાએ કહ્યું, મહારાજ, આ ચિત્રને કર્તાને હું જાણતું નથી, કારણકે, તે મારા સ્વર્ગવાસી પિતાએ કરાવેલું છે. મારા સ્વર્ગવાસી પિતા હંમેશાં સત્સંગમાં રહેનારા હતા અને આહંત ધર્મના પરમ ઉપાસક હતા. તેઓએ અંતકાળે મને એવી સૂચના આપી હતી કે, વત્સ, જ્યારે તારી વય ગ્ય થાય, ત્યારે તું મારા રચાવેલાં કેટલાં એક ચિત્રનું અવલોકન કરજે અને તેને આશય કઈ મહાત્માની આગળથી જાણું લેજે. મહાશય, એ વાતને હું તદ્દન ભૂલી ગયે હવે, આજે આપના કહેવાથી મને તે વાત સ્મરણમાં આવી છે, મહાત્મા, હવે મને આ ચિત્રને ખરે આશય સમજાવે, રાજાનાં આવાં વચન સાંભળી તે મહાત્મા મુનિ બોલ્યા–હે રાજા, આ કુદ્રતને દર્શાવનારું ચિત્ર સુજ્ઞ આત્માને સારે બોધ આપે છે. જે આ નદી છે, તે દયા સમજવી તેની અંદર જે આ પૂર આવ્યું છે, તે શમ સમજવો. જે આ મેઘની વૃષ્ટિ છે, તે ધ્યાન સમજવું અને જે આ કાંઠા ઉપરના વૃક્ષે મૂળમાંથી ઉખેડાય છે, તે વિકાર સમજવા. એટલે દયાનરૂપી મે ઘની વૃષ્ટિથી દયારૂપ નદીમાં શમરૂપ પાણીનું પૂર આવવાથી વિકારરૂ પી તીરના વૃક્ષનું મૂળમાંથી ઉમૂલન થાય છે. અર્થાત્ શુભ ધ્યાન થી દયા તથા શમ વૃદ્ધિ પામે છે, અને તેથી કરીને વિકારે દૂર થઈ જાય છે. હે રાજા, આ ચિત્રને દેખાવ મહાત્મા યશવિજયજી મહારાજની વાણીને અનુસરત છે. તે મહાત્માએ પોતાના જ્ઞાનમારમાં આવે. લા શમાષ્ટકમાં તેવાજ ભાવાર્થને કલેક લખેલે છે-જે મેં તમને સંભળાવ્યો હતો. મહાત્માના મુખથી આ વચને સાંભળી તે આસ્તિક શાજા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જૈન શશિકાન્ત. થયે અને મહાત્માની નિર્મોહ અને વીતરાગ મનવૃત્તિથી તે પ્રશંસા કરવા લાગે. - પછી રાજા તે માત્માને તે ચિત્રની પાસે રહેલાં બીજાં ચિત્રે જેવા લઈ ગયેા. મૃગાર અને વિકારથી ભરપૂર એવાં બીજા ચિત્રમહાત્માની મને વૃતિને રૂચિકર લાગ્યાં નહીં. બીજા ચિત્ર જોતાં જોતાં મહાત્મા આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર ચિત્ર જોવામાં આવ્યું. તે ચિત્રમાં એક હાથી અને ઘોડાની વચ્ચે બેઠેલા અને હર્ષિત વદને રહેલા કેઈ મુનિ ચિત્રેલા હતા. આ દેખાવ જોઈ તે મહાત્માની દૃષ્ટિ તેના તરફ આકર્ષાણુ. તેઓ ધ્યાન આપી તે સુંદર ચિત્રનું નિરીક્ષણ કરવા લાગ્યા. મહાત્માને તે ચિત્રમાં સંલગ્ન થયેલા જોઈ રાજા ખુશી થયે, તેણે પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ ચિત્રમાં પણ કઈક બેધક આશય હશે. તે શિવાય આ મડાત્માની દષ્ટિ તેમાં આસક્ત થાય નહી.” આવું વિચારી તેણે મહાત્માને વિજ્યથી પૂછયું, કૃપાનિધાન, આ દેખાવ શું સૂચવે છે? તે સમજા. રાજાના પૂછવાથી મહાત્માએ સાનંદવદને જણાવ્યું, રાજા, આ દેખાવ પણ શ્રીયશવિજયજી મ. હારાજની વાણી ઉપરથી ઉદૂભલે લાગે છે. જે આ મુનિની પાસે હાથી અને ઘોડા ચિત્રેલા છે–તે મુનિરૂપી રાજાને જ્ઞાનરૂપ હાથી અને ધ્યાનરૂપ ઘેડે સમજવે. જે આ મુનિની આસપાસ સંપત્તિ દેખાય છે, તે શમરૂપ સંપત્તિ સમજવી. અર્થાત્ શમરૂપી સામ્રાજ્યની સંપત્તિવાળા મુનિરૂપ રાજાની પાસે જ્ઞાનરૂપી હાથી ગર્જના કરી રહેલ છે અને ધ્યાનરૂપી અધુ વિલસી રહેલ છે. તેવાજ ભાવાર્થને કલેક શ. માષ્ટકમાં નીચે પ્રમાણે છે-- "गर्नझानगनोतुंगा रंगद्ध्यानतुरंगमाः । નયત્તિ મુનિના રામસાગ્રાચસંઘા” | - “જેમાં જ્ઞાનરૂપી ગજેદ્ર ગઈ રહેલ છે અને ધ્યાનરૂપી અશ્વ વિલાસ કરી રહેલ છે, એવી મુનિરૂપ રાજાની શમરૂપ સામ્રાજ્યની સંપત્તિઓ જય પામે છે.” મુનિના મુખથી આ લેક સાંભળી રાજા પ્રતિબંધ પામે, અને તેણે નિશ્ચય કર્યો કે, “મારે પણ એ શમરૂપ સામ્રાજ્યની સંપત્તિ ગ્રહણ કરવી. આ લૈકિક રાજ્યની સંપત્તિ કરતાં તે સર્વોત્કૃષ્ટ છે. આવું ચિંતવી તેણે તે મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ શમ. ૧૯૧ હે વિનીત શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી તારે સમજવાનું છે કે, હમેશાં મુનિએ શમને ધારણ કરવું જોઇએ. જ્યાંસુધી શમસંપત્તિ પ્રાપ્ત થઇ નથી, ત્યાંસુધી ચારિત્ર ધર્મની સાર્થકતા થતી નથી. શમ એજ સાધુજનનું આભૂષણ છે. શમના પ્રભાવથી મુનિ જીવન ઉચ્ચ સ્થિતિમાં આવી શકે છે. આ સ'સારની અનેક ઉપાધિથી પતિપ્ત થયેલા હૃદયને પરમ શાંતિ આપનાર શમજ છે. ગુરૂનાં આ વચન સાંભળી યતિ શિષ્યેવિનયથી કહ્યું, ગુરૂમહારાજ, આપે શમનું સ્વરૂપ સમજાવી મારી પર મહાન ઉપકા૨ કચેર્યાં છે. શમ એ શી વસ્તુ છે? અને શમ ના પ્રભાવથી કેવા લાભ થાય છે? એ વાત મારા જાણવામાં સારી રીતે આવી ગઇ છે. આપે કહેલ શમના સ્વરૂપથી મારે મારા ચારિત્ર માર્ગોમાં ચાલવુ સુખકર થશે. A ષત્રિશ બિંદુ—કામના બાપ કાણ? ભુતામતિ રો નહ્યાત” साहित्य. અ—“એકાંતમાં પુત્રીનેા પણ ત્યાંગ કરવા.” alles હસ્થ શિષ્ય—હે ભગવન્, ઘણીવાર સાંભળવામાં આવે છે કે, કામદેવ એ મનેાભૂ એટલે મનમાંથી ઉત્પન્ન થયેલા કહેવાય છે. તેમ વળી લૈકિક - સ્રમાં એમ પણ કહે છે કે, તે કૃષ્ણ વાસુદેવના પુત્ર પ્રદ્યુમ્નથી ઉત્પન્ન થએલા છે. કેઈ તેને અન`ગ એટલે 'ગ વગરના કહે છે. તે તે ખ રી વાત શું છે? તે કૃપા કરી સમજાવે ગુરૂ-— હે ગૃહસ્થ શિષ્ય, તે' બહુ સારો પ્રશ્ન કર્યાં. તે વિષે લેકિકમાં જુદી જુદી રીતે કહેવામાં આવે છે. પણ ખરી રીતે તેના અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯રે જૈન શશિકાન્ત. ઘણે ગંભીર છે. પ્રથમ તે તત્ત્વ દષ્ટિથી જે કહીએ, તે તે મનમાંથી ઉત્પન્ન થાય છે, એ વાત સત્ય ઠરે છે. કારણકે, ઇંદ્રિયોના વિષયનું મને નમાં સ્મરણ થવાથી કામવિકાર ઉત્પન્ન થાય છે તથાપિ તેને સુગમતાથી સમજવા માટે એક કવિનું દષ્ટાંત છે, તે તું એક ચિત્તે સાંભળ. કેઇ એક રાજા સાહિત્ય વિદ્યાને શેખી હતે. તે હમેશાં કવિએની સભા ભર્તી અને તેમાં નવી નવી કવિતાઓ સાંભળતો. કઈ કઈ વાર તે વિદ્વાને અને કવિઓને વિચિત્ર પ્રશ્ન પૂછી તેના ઉત્તર આપવાને અતિશય આગ્રહ કરતો હતો. એક વખતે તે રાજા કઈ સાહિત્યનું પુસ્તક વાંચતું હતું, તે વખતે કેટલાએક કામદેવનાં નામ તેના વાંચવામાં આવ્યા. આ ઉપરથી તેને વિચાર થયેલ કે, “આ જગતુને અકૃત્ય કરાવનાર, ભારે શિક્ષાને અપાવનાર અને નેત્ર છતાં અંધ બનાવનાર એ કામદેવ કોણે પેદા કર્યો હશે? તેને પિતા કેણ હશે? જેણે કામદેવ જેવા કુપુત્રને ઉત્પન્ન કર્યો હશે, તેણે આ જગના જી. વને મેટી હાનિ કરેલી છે. સાહિત્યમાં કામદેવની ઉત્પત્તિ વિષે જુદા જુદા મત પડે છે. તે તેને સત્ય ઉત્પાદક કોણ હશે? તે જાણવું જોઈએ એ.” આવું વિચારી તે વિદ્વાન રાજાએ એક સભા ભરી પિતાના આ શ્રિત વિદ્વાનેને બોલાવ્યા. આશ્રિત વિદ્વાને અને કવિઓ રાજાની આજ્ઞાથી હાજર થયા. જ્યારે સભા પૂર્ણ રીતે ભરાઈ ગઈ એટલે રાજાએ સર્વ વિદ્વાનેની સમક્ષ પ્રશ્ન કર્યો કે, હે વિદ્વાને, આપણા સાહિત્ય શાસ્ત્રમાં કામદેવને મને, માન, મન, મા, પ્રદ્યુમનન, એવાં નામ આપે છે. વળી કોઈ સ્ત્રીથી ઉત્પન્ન થયેલ કહે છે. તો તેને ઉત્પન્ન કરનાર ખરે બાપ કેણુ? તેને ઉત્તર આપે. વિદ્વાનેએ વિચાર કરીને જુદી જુદી રીતે સિદ્ધ કરવા માંડ્યું, પણ કઈ વાત રાજાના મનમાં રૂચિ નહિ. પછી રાજાએ તેમને કહ્યું કે, “તમારામાંથી કેઈએ મને રૂચિકર આવે તે ઉત્તર એક માસની અંદર આપે. વિદ્વાને તે વાત કબૂલ કરી પિતાપિતાને સ્થાને ગયા, અને તેને વિ. ચાર કરવા લાગ્યા. એક માસ પૂરું થવા આવ્યું, તથાપિ કઈ તરફથી તેને સંતોષકારક ઉત્તર મળ્યો નહિ. એક ચતુર વિદ્વાનને ઘેર એક વિદુષી પુત્રી હતી. તેણે પિતાના વિદ્વાન્ પિતાને ચિંતાતુર જોઈ પૂછ્યું, પિતાજી, આપ ચિંતાતુર કેમ છે? ડી વાર તેણીના પિતાએ તે વાત કહી નહિ, પણ જ્યારે તે વિદુષી પુત્રીએ અતિઆગ્રહ કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ કામનો બાપ કોણ? ૧૯૩ ત્યારે તે વિદ્વાને પિતાની પુત્રીને રાજાએ જે પ્રશ્ન કર્યો હતો, તે બધી વાત જણાવી. આ વાર્તા સાંભળી તે ચતુર સુતા કેટલાક દિવસ સુધી કાંઈ બોલી નહિ. તે વિદ્વાનને તે એકજ પુત્રી હતી. તેની માતા તેણીને બાલ્યવયમાં મૂકી મૃત્યુ પામી હતી. તે પુત્રીને તેજ નગરમાં કઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થને ઘેર પરણાવી હતી. પુત્રી કઈ કઈવાર સાસરે જતી અને કઈ કઈવાર પિતાનું ગૃહકાર્ય કરવાને આવતી હતી. તે વિદ્વાનના ઘરમાં બીજું ગૃહકાર્ય કરવાને એક દાસી રહેતી, જે હમેશાં તે વિદ્વાનના ઘરનું પરચૂરણ કામ કરતી અને તેની પુત્રીની સાથે રહેતી હતી. એક વખતે રાત્રિના પહેલા પહેરમાં ઉત્તમ પ્રકારને શૃંગાર ધારણ કરી તે પુત્રી સાસરે જવાને તૈયાર થઈ. પિતાની આજ્ઞા લેવા આવી, એટલે પિતાએ તેને રજા આપી. ચતુર પુત્રી ઘરના દ્વાર બાહેર જઈ પાછી વળી, અને તેણીએ પિતાને કહ્યું, આજે મને સાસરે જતાં અપશુકન થાય છે, માટે હું નહીં જાઉં. તેમ વળી તે એવાં અપશુકન થયાં છે કે, જેથી મારે જીવ બળ્યા કરે છે, માટે હે પિતા, કાંઈપણ મનોરંજક સાહિત્યની વાર્તા કરી મારા આત્માને આનંદ આપે. પુત્રી વત્સલ પિતાએ પછી પોતાની વિદ્વાન્ પુત્રીની સાથે મને રંજક વાર્તા કરવા માંડી. જેમ જેમ રાત્રિ થતી ગઈ, તેમ તેમ વાર્તામાં રસને જમાવ થતે ગયે. જ્યારે મધ્ય રાત્રિ થઈ ત્યારે એ શંગારધારિણી સુતાને જોઈ પિતાના હૃદયમાં વિકાર થવા માંડે. વિદ્વાને પિતા “આ પુત્રી છે એ વાત ભૂલી ગયો, અને તે કામાંધ બની ગયે. ડીવારે પુત્રીએ છટકી જવાના ઈરાદાથી દીપક બુઝાવી નાખ્યો અને તે ત્યાંથી છટકી ઘરની બહેર આવી. કામાંધ પિતા સંભ્રમથી પુત્રીને અંધકારમાં ફોધવા લાગ્ય, તેવામાં બહેર સંકેત કરી રાખેલી પેલી દાસી ઘરમાં આવી. દાસીને પુત્રી જાણ કામી પિતા વિષયાસક્ત બની ગયે. ક્ષણ વારે તેની ચતુર પુત્રી હાથમાં બીજો દીપક લઈ અંદર આવી, ત્યાં વિષય નિવૃત્ત થયેલે પિતા પશ્ચાત્તાપ કરતે હતે. તે પુત્રીને બહેરથી આવતી અને દાસીને અંદર રહેલી જોઈ આશ્ચર્ય પામ્યા. પુત્રીએ પિતાને શાંતિ આપવા કહ્યું, પિતાજી, તમે મહા પાપમાંથી બચ્યા છે. કાલે રાજાને કહેજો કે, કામને બાપ એકાંત છે. તે ઉપરથી જ નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, “એકાંતે પુત્રીને પણ ત્યાગ કરે.' રાજાના પ્રશ્નને Sh. R-૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન શશિકાન્ત. ઉત્તર આપવાને અને તમારી ચિંતા દૂર કરવાને માટે જ મેં આ યુક્તિ કરી હતી. તે વિદ્વાન તે વખતે લજજાથી વિશેષ નહિ, પણ તેણે હદયથી પિતાની પુત્રીને ધન્યવાદ આપે. બીજે દિવસે તેણે રાજાની પાસે આવી કહ્યું કે, કામદેવને પિતા એકાંત છે.” રાજાના હૃદયમાં તે વાત યથાર્થ લાગી, અને તેથી તેણે વિદ્વાનને ઘણી કીંમતી ભેટ આપી, અને તેના વર્ષોશનમાં માટે વધારે કરી આપે. હે ગૃહિશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી દરેક ભવિજને સમજવાનું છે કે, જેણે પિતાના મનને વશ કર્યું નથી, અને જે મનરૂપી રથમાં બેસી ઇન્દ્રિયરૂપી અશ્વથી આકર્ષાય છે, તેવા મનુષ્ય જેનાથી વિષય વિકાર ઉત્પન્ન થાય, તેવા પદાર્થની સાથે એકાંતે રહેવું નહિ. મનને વશ કરનાર અને ઇદ્રિના વેગને અટકાવનાર એવા સમર્થ પુરૂષને માટે એકાંતનો ભય નથી, તથાપિ બનતાં સુધી કોઈપણ વિકારી પદાર્થની સાનિધ્યે તે એવા પુરૂષે પણ એકાંતે રહેવું નહિ. તેવા હેતુથી જ જેન ગીતાર્થ પુરૂએ લખેલું છે કે, “જ્યાં સ્ત્રી, પશુ, પંઢ ન હોય, તે સ્થળે મુનિએ નિવાસ રાખ.” ગુરૂના મુખથી આ વાત સાંભળી તે ગૃહસ્થ શિષ્ય ઘણેજ પ્રસન્ન થઈ ગયે, અને તેણે વંદના કરી ગુરૂને ઉપકાર માન્યો. સપ્તત્રિશત બિંદ–ઇંદ્રિયજય. "बिनेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांदसि । तदेंद्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् " || झानसार. અથ-“જો તું આ સંસારથી બીતે હું, અને મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા રાખતે હું, તે ઇન્દ્રિયને જયકરવાને તારું વિશાળ પરાક્રમ ફેરવ.” ' ol, હસ્થ શિષ્ય—હે ભગવન, કામદેવને બાપ એકાંત છે, એ વાત કહી. તે સાંભળી મારા આત્માને ઘણો બંધ પ્રાપ્ત થયેલ છે. હવે તે વિષે મારા મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે કે, કદિ પુરૂષ વા સ્ત્રીને એકાંત વાસમાં રહેવાનું હોય અને દેવગે તે કોઈ વિકારી પ્રસંગ પ્રાપ્ત થઈ આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ઇક્રિયજય. તે પછી શે ઉપાય કરે? તે કૃપા કરી જણાવે. ગુરૂ– હે વિનીત બાળક, ચાલતા પ્રસંગને લઈને તારે પ્રશ્ન ઘણે ઉપગી છે. તે વિષે જે હું સમાધાન કર્યું, તે એકચિત્તે સાંભળદરેક ભવી માણસે પિતાની ઇન્દ્રિયને વશ કરવી જોઈએ. શ્રવણુ વગેરે પાંચ ઇદ્રિ તિપિતાના વિષય તરફ આત્માને ખેંચ્યા કરે છે. તે ઈદ્રિને સ્વવિષયની અભિલાષની પ્રવૃત્તિમાંથી નિધિ કરવાને પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. જે આત્માની અંદર એ વીર્યને ફેરવવાની શક્તિ હોય છે, તેને તે ઇંદ્રિયે ઉન્માર્ગે લઈ જવાને શક્તિમાન્ થતી નથી. તે વશી અને સમર્થ જીવ કદિ એકાંતમાં હોય અને તેની પાસે વિકારી પદાર્થો રહેલા હોય, તે છતાં તે વિષયના જાળમાં ફસાતો નથી. શિષ્ય-ભગવદ્, આપના કહેવા પ્રમાણે કદિઆત્મામાં તેવા વીર્યને ફેરવવાની શક્તિ હોય, તે તેણે પછી શું વિષયથી ડરવું ન જોઈએ? ગુરૂ––હે શિષ્ય, એમ માનવાનું નથી. ઇઢિયેની શકિત એવી પ્રબળ છે કે, મેટા યેગીએ પણ સદા તેનાથી ડરવાનું છે. ઇંદ્રિ ને વેગ એ બળવાનું છે કે, તેને નિરોધ કર્યો હોય, તે છતાં તે કઈ વાર આત્માને વિષય તરફ ખેંચી જાય છે. તે ઉપર એક મને, જક દષ્ટાંત છે, તે સાંભળ– કોઈ એક ગૃહસ્થ પિતાના કુટુંબની સાથે રહેતે હતે. તે ગૃહસ્થ સંતોષી હોવાથી પિતાના સુખી કુટુંબની સાથે રહી પોતાના જીવન નની સાર્થતા માનતે હતે. તે ન્યાયવૃત્તિથી દ્રવ્યોપાર્જન કરી પિતાના કુટુંબને નિર્વાહ કરતે હતે. આવી રીતે ઉત્તમ વૃત્તિથી રહેતા તે ગૃહસ્થ પિતાના નગરમાં તથા બીજા કુટુંબિઓમાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી. સર્વ લે કે તેને સર્વ રીતે સુખી કહેતા હતા. જે તે સુખી હતા, તે તે ધમી પણ હતા. તેની મને વૃત્તિમાં ધાર્મિક શ્રદ્ધા સતેજ હતી, તેથી તે સર્વદા નિયમિત રીતે ધમરાધન કરતે હતે. તે હમેશાં નિયમ પ્રમાણે વર્તતે અને નિયમથી વસ્તીને પિતાને કાળ સુખે નિર્ગમન કરતે હતે. એક વખતે કઈ મહાત્મા મુનિ તે ગૃહસ્થના નગરમાં આવી ચડયા. તે મહાત્મા વિદ્વાન , વિનીત, જ્ઞાની, દયાલુ, અને પરોપકારી હતા.આ જગતુમાં સર્વ પ્રાણું સુખી થાય, સર્વ ભવિજને નિરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન શશિકાન્ત. બાધપણે ધર્મ તથા વ્યવહારને સેવે” આવી ઉત્તમ ઈચ્છા તે જ્ઞાનીને હૃદયમાં સદા કુરણયમાન થતી હતી. આવા ઉત્તમ મહાત્મા પિતાના નગરમાં આવ્યા છે, એવું જાણી તે ગૃહસ્થ તેમને વંદન કરવાને ગયા. તેણે વિનયપૂર્વક વિધિથી મહાત્માને વંદના કરી. બીજા પણ ધમી ભક્તજને તે મહાત્માને વંદના કરવા આવ્યા. સર્વ ભક્તસમાજ તે મહાત્માની આસપાસ પરિવૃત થઈને બેઠે. મહાત્માએ પિ. તાની પાસે પરિવૃત થઈને બેઠેલા સર્વ ભક્તસમાજને પૂછ્યું, “તમે બધા સુખી છે?” તેઓમાંથી એક વૃદ્ધ પુરૂષે પેલા સુખી ગૃહસ્થના સામો હાથે કરીને કહ્યું, “મહારાજ, અમારા ગામમાં આ ગૃહસ્થ સર્વ રીતે સુખી છે. તેને જે બીજે કઈ ગૃહસ્થ સુખી નથી.” તેનાં આ વચને સાંભળી તે મહાત્માએ તે ગૃહસ્થના સામે જોયું, અને તેને પૂછયું, “ભદ્ર, કેમ તે સર્વ રીતે સુખી છે?” તે ગૃહસ્થ કહ્યું, “ભગવન, અત્યારે તે સર્વ રીતે સુખી છું. પછી આગળ શું થશે? તે કાંઈ કહી શકાતું નથી.” તે ગૃહસ્થનાં આ વચન સાંભળી તે મહાત્મા બોલ્યા તું એમ માને છે કે, “હું સુખી છું” પણ નિશ્ચયથી એમ માનીશનહિ, કારણકે, જેને લોકો સુખ કહે છે, તે પરિણામે દુપરૂપ થાય છે.”પિતાને સુખી માનનારા તે ગૃહસ્થ આશ્ચર્યથી પૂછ્યું, “મહાનુભાવ, જે સુખ હેય, તે પરિણામે ખરૂપ શી રીતે થાય? તે મને સમજાવે, તેમજ હું જે સુખી છું, તે હવે શી રીતે દુઃખી થાઉં? કારણકે, મારી પાસે જે સુખનાં સાધન છે, તે મારી સ્વતંત્રતામાં છે. જ્યાં સુધી સ્વતંત્ર છું, ત્યાં સુધી મારાં સાધને પણ સ્વતંત્ર રહેવાનાં. એટલે હું સર્વદા સુખી જ રહેવાને. કદિ પણ દુઃખી થવાને નહીં.” તે ગૃહસ્થનાં આ વચન સાંભળી તે મહાત્મા મંદમંદ હસ્યા, અને મધુર વાણીથી બેલ્યા–“ભદ્ર, કઈ પણ પ્રાણી અધ્યાત્મ જ્ઞાનના બળ વિના સ્વતંત્ર થઈ શકતું નથી. કારણકે, અધ્યાત્મ શાસ્ત્રનું બળ મનોબળને આપનારું છે. જ્યારે પ્રાણીમાં તીવ્ર મનોબળ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પર્ણ રીતે સ્વતંત્રતા મેળવી શકે છે. તે સિવાય કદિ પણ સ્વતંત્રતા મળતી નથી. જેનામાં મને બળ નથી, તે માણસ મનને તાબે થઈ જાય છે, અને મન વશ ન રહ્યું, એટલે તે પ્રાણીને પરતંત્ર બનાવી દુઃખી કરી નાખે છે. કારણકે, પરતંત્ર થયેલું મન ઇંદ્રિયોને તાબે થાય છે, અને પછી ઉશૃંખલ થયેલું મન પ્રાણને અનેક પ્રકારનાં દુઃખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ દરિયજય. ફેંકી દે છે. હે ગૃહસ્થ, જે તમે તમારા આત્માને સુખી રાખવા માગતા હે, તે તમે હંમેશાં મને બળ વધારો. જ્યાં સુધી તમારામાં મનેબળ નહીં હોય, ત્યાં સુધી તમે સુખી થવાના નહિ, એ નિશ્ચય જાણુજે.” મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ ઈંતેજારીથી પૂ છયું, “ મહાત્મન્ , આપે કહેલું મબળ શી રીતે પ્રાપ્ત થાય? અને તેથી હું સર્વદા શી રીતે સુખી થાઉં? એને મને ઉત્તમ ઉપાય બતાવે” મહાત્માએ કહ્યું, “ભદ્ર, મને બળ પ્રાપ્ત કરવાને માટે ઇંદ્રિયોને જય કરવાની જરૂર છે. જયારે તમારી કોઈપણ ઇદ્રિય તમને આકર્ષવા માંડે, ત્યારે તમારે પ્રથમ તમારા મનને રેકવું. એટલે તેને શુભધ્યાનમાં અથવા સુવિચારમાં જોડી દેવું. જ્યારે તમારું મન શુભધ્યાનમાં જોડાઈ જશે, એટલે તમારી કેઈપણ ઇદ્રિય તમને આકર્ષી શકશે નહીં. જો આવી રીતે તમારૂં પ્રવન સદા રહ્યા કરશે, તે તમે કદિપણુ દુ:ખમાં આવી પડશે નહિ. અને જે આ તમે તમારા આત્માને સુખી માને છે, તે તમારે આત્મા સદા સુખી - હેશે. તથાપિ તમારે એટલું તે યાદ રાખવું કે, તમે હજુ દ્રવ્યથી સુખી છે, ભાવથી સુખી નથી. દ્રવ્યસુખના કરતાં ભાવસુખ ચડીયાતું છે. તમારામાં નીતિ અને વ્યવહારને લઈને ઉત્તમ ગુણ રહેલા છે, કે જે ગુણોને લઈને તમે આ નગરમાં સુખી ગણાઓ છે, અને તમે પિતે પણ તમારા આત્માને સુખી માનો છે. જોકે કેટલેક દરજે તમે સુખી છે, તથાપિ મારે કહેવું જોઈએ કે, તમારું આ મુખ ચિરસ્થાયી નથી. કારણકે, તમારામાં હજુ જોઈએ તેવું મનોબળ પ્રાપ્ત થયેલું નથી. કદિ તમે એમ કહેશો કે, જે મારામાં મબળ ન હોય, તે હું સુખી કેમ રહું છું? તેના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે, હજુ સુધી ત: મારે કઈ નઠારા પ્રસંગને એગ થયે નથી. તમે સર્વદા સદ્દગુણ અને ને સગુણના યેગમાં જ રહે છે. કુસંગ તથા કુસંગીને ગતમારે થયેજ નથી. જે દેવયોગે તમારે નઠારા પ્રસંગમાં આવવું પડે, તે જરૂર તમારું આ સુખમાંથી પતન થઈ જાય. જેવા અત્યારે તમે સુખી છે, તેવાજ તમે દુઃખી થઈ જાઓ.” - મહાત્માનાં આવાં વચને સાંભળી તે ગૃહસ્થ –“ભગવન, આપે મને સારી ચેતવણી આપી. હું હવે કદિપણ કુસંગ તથા કુસંગીન પ્રસંગમાં આવીશ નહિ. કોઈપણ નઠારા મનુષ્યને સંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન શશિકાન્ત. કરીશ નહિ. જો હું આ પ્રમાણે વર્તુ, તે પછી હું કદિપણ દુઃખી થઈશ નહીં.” તે ગૃહસ્થની આવી વાણું સાંભળી મહાત્મા બોલ્યાભદ્ર, હજુ તું અજ્ઞાત છે. કુસંગ તથા કુસંગી વિષે તારા સમજવામાં આવ્યું નથી. તું એમ સમજે છે કે, હું કોઈપણ કુસંગ તથા કુ. સંગીને સંગ કરીશ નહિ, એટલે હું સુખી રહીશ. પણ એ તારી સમજણ સ્થૂલ છે, સૂક્ષ્મ નથી. કારણકે, કુસંગ અને કુસંગી તારા પિતાનામાં જ રહેલ છે. જે ઇંદ્રિયે છે, તે કુસંગ છે, અને તેના કુસંગથી કુસંગી થનારું તે મન છે. ઇંદ્રિયે જ્યારે વિષયમાં લપટાય છે, ત્યારે તે કુસંગ રૂપ થાય છે, અને પછી તેમના સંગથી મન કુસંગી બને છે. કુસંગી થયેલું મન આત્માને સુખમાંથી છૂટો પાડી દુઃખમાં ના ખે છે, અને છેવટે આત્માને વિનાશ પણ કરે છે. જેને માટે પાંચ ઈ. દ્રિના પાંચ દષ્ટાંતે પ્રખ્યાત છે. પતંગીયે ચક્ષુદ્રિયથી પાયમાલ થાય છે. ભ્રમર ઘાણે દ્રિયને ભેગા થઈ પડે છે. મત્સ્ય રસના ઇંદ્રિયથી મૃત્યુને વશ થાય છે. હાથી સ્પર્શ ઈદ્રિયથી હેરાન થાય છે, અને હરિણ શ્રવણેદ્રિયથી મહા હાનિને પ્રાપ્ત કરે છે. તેથી ઇંદ્રયના કુસંગથી કુસંગી થયેલું મન આત્માને અતિ કષ્ટરૂપ થાય છે. હે ભદ્ર, આ વાત ધ્યાનમાં રાખી તું પ્રવૃત્તિ કરજે, એટલે તને કદિપણ દુઃખ પ્રાપ્ત થશે નહિ. જે તે પ્રમાદને વશ થઈ તારા મનને કુસંગી બનાવીશ, તે પછી તું જે સર્વ રીતે સુખી કહેવાય છે, તે અતિશય દુઃખી થઈશ.” - મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ હૃદયમાં જરા ગર્વ લાવી બોલ્ય–“ભગવન, આપ મને દ્રવ્યથી સુખી કહે છે, પણ તે વાત મારા મનમાં આવતી નથી. હું જે દ્રવ્યથી સુખી છું, તે ભાવથી પણ સુખી છું. મને ખાત્રી છે કે, હું કદિપણ દુઃખી થવાને નથી. કારણકે, મારામાં જોઈએ તેવું મને બળ છે. તેમાં વળી આપે મને ચેતવણી આપી, તેથી મારા મનબળમાં વધારે થાય છે.” તે ગૃહસ્થની આવી ગર્વ ભરેલી ગિરા સાંભળી તે મહાત્માએ વિચાર કર્યો કે, “આ ગૃહસ્થ સારે છે, તથાપિ તેના હૃદયમાં હજુ દુરાગ્રહને અંશ દેખાય છે, તેથી કોઈ પ્રસંગે તેને પ્રત્યક્ષ અનુભવ કરાવવાની જરૂર છે.” આ વિચાર કરી તે મહાત્મા તેને ધર્મની આશીષ આપી ત્યાંથી ચાલતા થયા, અને ચાલતી વખતે તેમણે તે ગૃહસ્થને કહ્યું કે, “તમે અભિમાન છોડી તમારા પ્રવર્તનમાં રહેજો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રિયજય. ૧૯૯ કેઈ કાળે તમને તમારા સુખનું અભિમાન છૂટી જશે, એટલે તમે પ્રતિ બેધ પામશે.” આટલું કહી તે મહાત્મા ત્યાંથી ચાલતા થયા. કેટલેક સમય વિત્યા પછી પેલે ગૃહસ્થ કે જે પિતે પિતાના આત્માને સુખી માનતા હતા. તે એક વખતે નગરની બાહેર ફરવા ગયે. આગળ જતાં એક સુંદર નાના વૃક્ષને છોડ જોવામાં આવ્યું. તે વૃક્ષ ઝેરી હતું. એ અજ્ઞાત ગૃહસ્થ તે વૃક્ષને ઓળખ્યું નહિ. તેની ઉપર એક નવરંગિત ખીલેલું પુપ જોવામાં આવ્યું. તેની સુગંધી અને નવરંગિત પાંખડીઓએ તે ગૃહસ્થના મનને આકર્ષે. પ્રથમ તેની ચક્ષુ ઇદ્રિય તેમાં લુબ્ધ થઈ. તેણે તે પુષ્પને નીરખી નીરખી જેવા માંડ્યું. પછી તેના સુગંધ ઉપર તેની ઘણે દ્રિય આસક્ત થઈ. તે પુષ્પને સુંઘવા જતાં તેની અંદર મધુર મકરંદઝરતો જોયો. એટલે તે રસ પીવાને તેની રસનાઈદ્રિય લેલુ પ બની ગઈ. પછી તેની સુકોમળતા જોઈ તે લુબ્ધ થયે.એટલે સ્પર્શેઢિયે તેને આકર્ષે. તેવામાં પવનના આવવાથી તેમાંથી મધુર અવાજ પ્રગટ થયે. તેના માધુર્યથી તેની કર્ણપ્રિય લેલુપ થઈ. એવી રીતે પાંચ ઇંદ્રિના વિષયને લાભ જોઈ તેણે તે પુષ્પ હાથમાં લીધું, અને સુંવ્યું. તેવામાં તેના વિષને લઈને ગૃહસ્થના મગજમાં અચાનક મહાપીડા થવા લાગી, તથાપિ તેણે તે પુષ્પને ત્યાગ કર્યો નહિં, અને તે પીડાને લઈને મોટા પિકાર કરવા લાગ્યા. આ વખતે પેલા મહાત્મા તેની આગળ પ્રગટ થઈ ઉભા રહ્યા. મહાત્માને અચાનક આવેલા જોઈ તે આશ્ચર્ય પામી છે, ભગવન, કૃપા કરી મને શરણ આપ. મારા મગજમાં મહાપીડા ઉત્પન્ન થઈ છે. મારા પ્રાણનીકળવાને તૈયાર થઈ ગયા છે. કોઈ પણ ઉપાયથી મારી રક્ષા કરે, અને જીવિત દાન આપો.” મ. હાત્માએ કહ્યું, “ભદ્ર, આ તારા હાથમાં રહેલું પુષ્પ છેડી દે, એ વિષવૃક્ષનું પુષ્પ છે. તેના સ્પર્શ તથા આઘાણથી તને આ પીડા ઉત્પન્ન થઈ છે. આવું સુંદરને સુગંધી પુષ્પ વિષવૃક્ષને થાય નહિ, પણ તારા મનોબળની પરીક્ષા કરવાને માટે મેં વિકુવ્યું હતું. હું તારે પૂર્વ ભવને મિત્ર છું. તારી પરીક્ષા કરવાને અને તને પ્રતિબોધ આપવાને માટે જ મેં આ મહાત્માનું રૂપ વિકુવ્યું છે– હું મૃ. ત્યુ પામી દેવેલકમાં ગયા હતા. તેને કુટુંબમાં સુખી થયેલ મેં જે હતું, પણ તે તને દ્રવ્ય સુખ પ્રાપ્ત થયેલું હતું. ભાવ સુખ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨eo જૈન શશિકાન્ત. થયેલું ન હતું. એવું જ્ઞાનદષ્ટિથી જોઈ તને ભાવ સુખ આપવાને માટેજ આ બધી એજના કરી છે. ભદ્ર, હવે વિચાર કરીને જે. આ વિષવૃક્ષના પુપે તારી ઈદ્રિયોને કેવી રીતે આકપીં? પ્રથમ પતંગની જેમ તારી ચક્ષુ ઈ દ્રિયને તેણે આકષ, પછી ભ્રમરની જેમ દ્માણ ઈદ્રિય ખેંચી, પછી મત્સ્યની જેમ રસના ઈદ્રિય, પછી હાથીની જેમ સ્પર્શ ઈદ્રિય અને પછી હરિણની જેમ શ્રવણેન્દ્રિય આકર્ષ–-આ પ્રમાણે પાંચે ઈદ્રિના આકર્ષણથી તારા નિર્ણ ળ અને ચપળ મનનું આકર્ષણ થયું. એ પાંચે ઈદ્રિના બળને વશ થયેલ તું આ સ્થિતિને પ્રાપ્ત થયે છુંઆટલું કહી તે મને હાત્મારૂપ દેવતાએ પિતાની વિટુર્વણા ખેંચી લીધી, એટલે ગૃહસ્થ તરત મહા વ્યથામાંથી મુક્ત થઈ ગયે, અને સર્વ રીતે સાવધાન થયે. તેણે હદયમાં ભકિતભાવ ધારણ કરી તે મહાત્માને સાષ્ટાંગ દંડવતું પ્રણામ કર્યો, અને કહ્યું, “હે મહેપારી મહાનુભાવ, તમે મારો ઉદ્ધાર કર્યો છે. મેં તમારી આગળ જે સુખને ગર્વ કર્યો હતો, તે મારે અપરાધ ક્ષમા કરજે. મને હવે ખાત્રી થાય છે કે, હું સર્વ રીતે દુઃખી છું. મારામાં જરાપણ મને બળ નથી, તેમ ભાવે સુખ પણ નથી. મેં મારી મૂર્ખતાને લઈને દુઃખને સુખરૂપ માન્યું હતું. હવે કૃપા કરી તમે મને ભાવસુખનો અધિકારી બનાવે, અને ઉત્તરમ પ્રકારનો ઉપદેશ આપે. ” તે ગૃહસ્થનાં આવાં વચન સાંભળી મહાત્મારૂપ દેવતા બેલ્યા–“ભદ્ર, તારી પવિત્ર વૃત્તિ જોઈ હવે હું પ્રસન્ન થયે છું. તારામાં ભાવસુખની સંપૂર્ણ ગ્યતા છે, તે કેગ્યતાને આચ્છાદિત કરનારૂં જે આવરણ હતું, તે હવે દૂર થઈ જશે, અને તારા હૃદયમાં ભાવસુખને નિર્મળ પ્રકાશ પડશે. મિત્ર, સાવધાન થઈને આ પાંચ ઈદ્રિના આકર્ષણને વિચાર કરજે. આ સંસારમાં ઘણું પ્રાણીઓ એ પ્રકારે ઇ-ક્રિયેના આકર્ષણથી ખેંચાઈ વિ. ષયના વિષમય ફળને સ્વાદ લેવા તત્પર થાય છે, અને તેથી આખરે તે વિનષ્ટ થઈ જાય છે. તેથી આત્મહિતેચ્છુ સુજ્ઞ પુરૂષે ઈદ્રિનો જય કર. જે મનુષ્ય ઈદ્રિયને જય કરવા સમર્થ થાય છે, તે પુરૂષ અતિ ધીર ગણાય છે, અને તે આત્માની ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. તેને માટે ઉપાધ્યાય યશવિજયજી લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયજય “ વિવસતિષચંદ: સમાધિષનતાઃ 1 इंद्रियैर्न जितो योऽसौ धीराणां धुरि गएयते ॥ १॥ “વિવેકરૂપી હસ્તીને મારવામાં સિંહ સમાન અને સમાધિરૂપી ધનને ચારવામાં તસ્કર જેવી ઇંદ્રિયાથી જે પુરૂષ છતાતા નથી, તે પુરૂષ ધીર પુરૂષોમાં અગ્રણી ગણાય છે, ’’ હે ભદ્ર, ઇન્દ્રિયા જોવશીભૂત ન થઇ હાય, તે તે સ્વ સ્વરૂપ તથા પર સ્વરૂપના ભેદ જાણુવારૂપ વિવેકને નાશ કરે છે. તેથી તેને વિવેકરૂપી ગજેન્દ્રને નાશ કરવામાં સિંહ સમાન કહેલી છે. વળી તે ઇન્દ્રિયા મન, વચન તથા કાયાના યાગની સ્વસ્થતારૂપ સમાધિ ને લુંટનારી છે, અર્થાત્ ઈદ્રિયા જો વશીભૂત ન હેાય, તા તેથી મન, વચન તથા કાયાના ચેગની સ્વસ્થતા રહેતી નથી, માટે તેને સમાધિરૂપ ધનને લુંટનાર ચાર સમાન ગણેલી છે. હું ભદ્ર, આ શ્લાકના ભાવાર્થ તમારા હૃદયમાં સ્થાપિત કરી તે ઇન્દ્રિયાના જય કરવાને તમે સદા તત્પર રહેજો. જયારે ઇંદ્રિયા તમારે વશ થશે, એટલે તમારામાં મનેામળની વૃદ્ધિ થશે, કે જેથી તમે વિવેક તથા સમાધિમાં મગ્ન થઇ તમારા આત્માના ઉદ્ધાર કરવાને સમર્થ થશે. ૨૦૧ તે મહાત્મા દેવતાનાં આ વચન સાંભળી તે ગૃહસ્થના હૃદયમાં ઉત્તમ પ્રકારના પ્રતિધનું પ્રતિબિંબ પડી ગયું. તેનું મનેાખળ શુકલ પક્ષના ચંદ્રષિ’ની જેમ વધવા લાગ્યુ. તે વખતે તેના વિરક્ત હૃદયમાં સ્ફુરણા થઇ કે, “ અહા ! મારી કેવી અજ્ઞાનતા ! મે' મના ખળ પ્રાપ્ત કર્યા શિવાય સુખની ઇચ્છા રાખી, તે શી રીતે સફળ થાય? તે સાથે મે' સુખના સ્વરૂપને ઓળખ્યું નહિ. દ્રવ્ય સુખને ભાવ સુખરૂપ ગણ્યુ', અને તેના ગવ હૃદયમાં ધારણ કર્યાં. પણ ખરા સુખની ઇચ્છા કરી નહિ. હું પ્રમાદને વશ થઇ સુખનું સ્વરૂપ ઓળખી શકયા નહિ. ભાવસુખ મેળવ્યા વિના આત્માને એધ કયાંથી થાય ! જો મારામાં ભાવસુખ પ્રગટ થયું હોત, તે મને સ્વતઃ મનેાખળ પ્રાપ્ત થાત. જે મનેખળથી હું મારી ઇંદ્રિયા ઉપર વિજય મેળવી શકત. જો મારામાં શુદ્ધ મનેામળ હેાત,તે હું આ વિષુવૃક્ષના પુષ્પ ઉપર મેાહિત ન થાત. અને મારે મહુ। વ્યથા ભાગવવી ન પડત. શુદ્ધ ભાવસુખ વિના મારી સુખની ઇચ્છા શી રીતે પૂર્ણ થાય ? દીપક પ્રગ SH. K. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન શશિકાન્ત, ટાવવાના પ્રયત્ન કર્યાં વિના અધકાર શી રીતે ટળે ? પાકની સામગ્રી પ્રયત્નથી સ'પાદન કર્યા વિના અને ચુલા સળગાવી રસાઇ કર્યા વિના હ્યુધાની નિવૃત્તિ શી રીતે થાય ? નજ થવી સ‘ભવે. એમ હું જાણું છું, તેપણ હુ તેના તે મને પોતાને ઇષ્ટ અર્થ જે સુખ તેને પ્રાપ્ત કરાવાને પ્રયત્ન કરાવામાં આળસ અને પ્રમાદ સેવું છું. હવે હું કદિપણ તેવું કરીશ નહિ. આ કૃપાળુ મહુમાએ મને ઝેરી પુષ્પના પ્રયાગથી પ્રતિબુદ્ધ કયે છે. આટલા દિવસ સુધી હું પ્રમાદ વશ થયા. હશે અન્યુ' તે ખરૂં. કર્મ ઉદય આવ્યા વિના હૃદય સમા ગામી થતું નથી. કર્મના અનુä ઘનિય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યા છે. જે મનુષ્ય જે પ્રકારનુ` કમ કરે છે, તે પ્રકારનુ જ ફળ તેને પ્રાપ્ત થાય છે. આકડા વાવનાર આમ્રફળને મેળવતા નથી. અને આંબે વાવનારને ખાવળીયાની શૂળે વાગતી નથી. દુષ્કર્મ કરીને સુખાનુભવ કરવાની આશા રાખનારની આશા કલ્પેપણુ સફળ થતી નથી, કમ પેાતાના ચેાગ્ય અથવા અયેાગ્ય પ્રકાર પ્રમાણેજ સુખ અથવા દુઃખરૂપ ફળ અ શ્ય પ્રગટાવે ઈંજ. આ નિયમમાં અપવાદના પ્રવેશના ત્રણે કાળ અસ‘ભવ છે. મનુષ્યેાના મોટા ભાગ વિવિધ પ્રકારના કલેશ તથા દુ:ખાથી પ્રજળતા, તથા સુખ અને અભ્યુદયને ઇચ્છને છતા પણ તે ઉભયથી રહિત રહેતા જોઇને હવે મને આશ્ચય થતુ નથી. જેની જેવી ચાગ્યતા હાય છે, તેને તેના પ્રમાણમાંજ સુખ મળે છે. ચેાગ્યતાથી અધિ ક સુખ કેઇને કદ્ધિ પ્રાપ્ત થયેલુ‘પૂર્વે અનુભવમાં આવેલું નથી, અને ભવિષ્યમાં અનુભવમાં આવશે નહીં, હું મહાનુભાવ, તમારા પ્રસાદથી મારા હૃદયમાં પ્રતિધના પ્રકાશ પડયા છે. હવે હું સ્ક્રિપણું આ સસારના દ્રવ્ય સુખને સ્વાધીન થઇશ નહીં, મારી મનેાભાવના ભાવસુખની ભાવના ભાવે છે, દ્રવ્ય સુખની મને અપેક્ષા નથી. મારા હૃદયમાં હમેશાં ભાવનીજ ભાવના રહ્યા કરજો. મારૂ' અંતઃકરણુ, મારી ઇન્દ્રિયા અનેમારી વૃત્તિએ ભાવમય બની રહેજો. હે મહા ત્મા, આપ મારા આત્માના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. આપ કાણુછે ? અને મારા ઉપર આટલી બધી કૃપા કરવાને શે। હેતુ છે ? હું આપના યાવજીવિત આભારી છું. તે ગૃહસ્થની આવી પરિણતિ જોઇ, તે મહાત્મા પ્રસન્ન થઇને ઓલ્યા-- ભદ્ર, તમારી મનેવૃત્તિ જોઇ મારૂ હૃદય પ્રસન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ઇકિય જય. ૨૦૩ હું તમારે પૂર્વને ઉપકારી મિત્ર છું. પૂર્વે તમે મારી ઉપર મિત્રતાને લઈને ઘણું ઉપકાર કર્યા છે. તે ઉપકારને આધીન થઈ હું તમને પ્રતિ બેધવાને દેવલેકમાંથી આવ્યો છું. માનવ ભવમાં તમારી સહાયથી મેં ધર્મસાધન કર્યું હતું. તે ધર્મના પ્રસાદથી હું દેવાવતાર પામ્ય છું, તમને સંસારના દ્રવ્ય સુખમાં અભિમાની થયેલા જોઈ હું મહામાનરૂપે પ્રતિબોધ કરવા આવ્યો છું. હવે કાર્યસિદ્ધિ થઈ છે. હું મારા ઈષ્ટકમાં જાઉં છું, તમારા હદયમાં જે પરિણતિ પ્રગટી છે. તે કાયમ રાખજે. એ પરિણતિના પ્રભાવથી તમે મારા દેવલેમાં આવી છેવટે શિવસુખના સાધક થઈ શકશો.” - મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ સાનંદાશ્ચર્ય થઈ ગયે. તત્કાળ તેને તે મહાત્માના મિત્રધર્મનું સ્મરણ થઈ આવ્યું. તેના હૃદયમાં અદ્દભુત રસ પ્રગટ થઈ આવ્યા, અને શુભ પરિણામને પ્રવાસ વહન થવા માંડયું. તેણે વિનયપૂર્વક તે મહાત્માને વંદના કરી અને અંજલી જેડી કહ્યું, “મહાનુભાવ, આપને મહાન્ ઉપકા૨ મારા હદયમાં અતિશય ભક્તિભાવ ઉત્પન્ન કરે છે. હવે કપા કરી છેવટે ઉપયોગી ઉપદેશ આપી મારા આત્માને વિશેષ શુભ પરિણમી બનાવે. તે ગૃહસ્થની આ પ્રાર્થના ઉપરથી મહાત્માએ કહ્યું, “ભદ્ર, મેં તમને પ્રથમથી કહેલું છે કે, દરેક મનુષ્ય ઇન્દ્રિય જય કરે. મન જ્યારે વિષયનું ચિંતવન કરે, ત્યારે તેને શેકવું. જો બરાબર મનને રોકવામાં આવે, તે પછી ઇદ્રિ વિષ તરફ આકર્ષી શકતી નથી. જેઓ આત્મસ્વરૂપને જાણતા નથી, તેઓ મન તથા ઇદ્રિના સ્વરૂપને ઓળખી શકતા નથી. એટલે તેમની મતિ એટલી અંધ થઈ જાય છે કે, વિષયનું અખંડ ચિંતન કરતાં છતાં તથા વિષયેથી તેમની ઇકિયે. પ્રત્યેક પ્રસંગે આકર્ષતી છતાં, તેઓનું મન વિષયચિંતન કરે છે. અને ને તેમની ઇન્દ્રિયે વિષય પ્રત્યે આકર્ષાય છે, તેનું તેમને ભાન પણ હેતું નથી. તેઓ વ્યવહારનું ચિંતન, વ્યવહારનું કથન અને વ્યવહારના પ્રસંગે સાથે ઇન્દ્રિયવૃત્તિને સંબંધ દિવસને મોટે ભાગ સેવે છે. તેઓ વ્યવહારનાં મોટાં મોટાં કાર્ય આરંભે છે, અને તેની વ્યવસ્થામાં તથા તેને ઉત્તમ પ્રકારે સિદ્ધ કરવામાં આખો દિવસ ગુંથાએલા રહે છે, અને એમ છતાં તેઓને સમજાતું નથી કે, તેઓને પ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન શશિકાન્ત. ત્યેક વ્યવહાર શમદમથી વિરોધી છે. વસ્તુતાએ આબુ' જગત્ વિષયરૂપ છે, અને તેથી કરીને જેની વૃત્તિમાં જગના કે ઈપણ પદાર્થ અથવા પ્રસ’ગ સ્ફુર્યાં કરે છે, અને જેનુ શરીર તથા ઇંદ્રિયા જગન્ના કોઇપણ પદાર્થ અથવા પ્રસ’ગ સાથે પ્રેમથી સંબંધવાળાં થાય છે, તેને શમક્રમની સિદ્ધિ થઇ શકતી નથી. જયારે શમક્રમની સિદ્ધિ ન થાય, એટલે તેએ ઇંદ્રિયાના ઝપાટામાં આવી જાય છે. તેથી આખરે તેઓને વિષયાની મહાવેદનામાં સપડાવુ પડે છે. હે ભદ્રાત્મા, આ વાત તમારા લક્ષમાં રાખજો, શમક્રમની સત્તા સ'પાદન કરી તમે તમારી ઇંદ્રિયે! ઉપર વિજય મેળવો. જે માણસ ઇંદ્રિય વિજયી થાય છે, તે સર્વે વિજયી થઇ શકે છે. જ્યારે આત્મા ઇંદ્રિય વિજયી થયા, એટલે તેને પરમાનદના અનુભવ નજીક આવે છે. કારણકે, ઇંદ્રિયાના વિજય થવાથી અંતઃકરણ કે ઇ જાતની કામના ધારણ કરતું નથી. અંતઃકરણમાં કામના હાય, તેજ મન વિષયે નું ચિંતન કરે છે. અને ઇંદ્રિયા તે પ્રત્યે ધાવન કરે છે. અનિષ્ટ વસ્તુ ખાવાની મનુષ્યને કામના હેાતી નથી, અને તેથી તેની વૃત્તિ જેમ ષટુરસ ભાજનને પ્રેમથી ચિંતે છે, તેમ તે અનિષ્ટ વસ્તુને પ્રેમથીચિંતતી નથી અને ષડ્સ ભાજનને જોઇને જેમ તેની ઇન્દ્રિયા વેગથી લેાલુપ અની તે પ્રત્યે ધાવન કરે છે, તેમ અનિષ્ટ વસ્તુ જોઈને તેના મુખમાં પાણી છૂટતું નથી, અને તેની ઇંદ્રિયા વેગથી તે પ્રતિ ધાવન કરતી નથી. કોઇપણ વસ્તુની કેાઇને સિદ્ધિ કરવી હાય છે, તે તેણે તે વસ્તુની કામના વિના અન્ય સર્વ કામનાએના તે વસ્તુ સિદ્ધ કરવાના પ્રયત્નકાળે ત્યાગ કરવા પડે છે. જો તેમ તે નથી કરતા, તે સિદ્ધ કરવાને ધારેલી વસ્તુની પ્રાપ્તિ તેને થતીજ નથી. કેાઈ વિદ્યાથી કાઇ અમુક પાઠ ગણુતા હોય, તે સમયે તેના અ'તઃકરણમાં કઇ રમત કે ક્રીડા કરવાની કામના સ્ફુરે છે, તેા તે ગણવાનું કાર્ય તત્કાળ અટકી પડે છે, અને જયાંસુધી તે વિદ્યાથી રમવાની કામનાના ત્યાગ કરતા નથી, ત્યાંસુધી તેનું અભ્યાસ કરવાનું કાર્ય સિદ્ધ થતું નથી. જયારે સ’સાર-વ્યવડારનાં તુચ્છ કાર્યાં પણ તે કાર્ય વિનાની અન્ય કામનાએને ત્યાગ કર્યા વિના સિદ્ધ થતાં નથી, તે પરમાર્થિક-ધાર્મિક પ્રયત્ન મનેવૃત્તિ વિષયનું ચિંતન કરતી રહે, અને સિદ્ધ થાય, એ શી રીતે બને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઇદ્રિયજય. - જેનાગમ કહે છે કે, શુભધ્યાનમાં મગ્ન થયેલી મને વૃત્તિ જ્યારે પિતાના સ્વરૂપનું અખંડ ચિંતવન કરે છે, ત્યારે તે પરમાત્મ તત્વને સાક્ષાત્કાર કરવાને સમર્થ થાય છે. વિષયચિંતન વિનાનું આત્મચિંતન જ્યાં સુધી મને વૃત્તિ વિવિધ કામનાને વશ હેય, અને ઇન્દ્રિ વિવિધ વિષયોથી આકર્ષાતી હોય છે, ત્યાંસુધી કદિપણ સંભવતું ન. થી. જ્યારે મનવૃત્તિમાં કઈ પણ વિષયની કામના હેતી નથી, અને ઇન્દ્રિયે ગમે તેવા મેહક પદાર્થોને જોઈને તેના પ્રતિ ધાવન કરતી નથી, ત્યારે આવું અખંડ ચિંતવન કરવાને મન સમર્થ થાય છે. - ભદ્ર, આ વાત ધ્યાનમાં રાખી પ્રવર્તન કરે છે. જે તમને શુદ્ધ તત્વજ્ઞાનની ઈચ્છા હોય, તે બીજા પ્રયત્ન પછી કરજે. પણ પ્રથમ તમારા અંતઃકરણમાં ઉત્પન્ન થતી હજારે કામનાઓને દૂર કરી નાખછે. જ્યાંસુધી તમારા હૃદયમાં એ કામનાઓનું જાળ બંધાયું રહેશે, ત્યાંસુધી તમે જૈનગમનાં તાવિક પુસ્તકે ગમે તેટલાં વાંચશે, તે - પણ તે તમને સારી અસર કરી શકશે નહિ. ચપળ મનવૃત્તિવાળા પુરૂષ અહર્નિશ તત્વનાં પુસ્તકો વાંચ્યા કરે અને મુનિઓના વૃદમાં ભમ્યા કરે, તે પણ તેની ધારણ કદિપણ સફળ થવાની નથી. ચપળ ચિત્તને લઈને તમારા હૃદયમાં તાત્વિક બેધ સ્થિર થઈ શકશે નહિ, એિ વાત નિશ્ચયથી માનજે. પ્રતિકમણ અને પૌષધ વ્રત ધરનારે મને નુષ્ય જે ચમળવૃત્તિ હેય, તો તે કિયાનું શુભ ફળ મેળવી શકતા નથી. તેને ચપળ હૃદયમાં અસંખ્ય કામનાઓ પ્રગટ થયા કરે છે, પ્રગટ થયેલી તે અસંખ્યકામનાઓ શું કરે છે, તે તમે જાણે છે? તે તમારા મનને અસંખ્ય પ્રવાહમાં વહેંચી નાખે છે, અને તેને કાર્યસાઘક એક પ્રવાહુ તે કદિ પણ જામવા દેતી નથી. તમારી અસંખ્ય કામનાએ એક પણ મહત્વનું કાર્ય તમને સિદ્ધ કરવા દે, એમ છેજ નહિ. સર્વ કામનાઓને લય કરી જ્યારે એક ધાર્મિક મુખ્ય કામના અને સાધારણ બળથી ધારવામાં આવે છે, ત્યારેજ તત્વબોધનું અસાધારણ બળજામે છે, જે બળને હરાવવા કેઈ દેવ પણ સમર્થ થઈ શકતું નથી. ભદ્ર, વળી બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે. અને તે કેટલાએકની અનુભવ વાણી છે. જે મનુષ્યની પંચ જ્ઞાનેન્દ્રિમાંથી એક કે બે ઇંદ્રિયને નાશ થયે હોય છે, તેમની બાકીની ઇન્દ્રિયે વધા - રે બળવાન થાય છે. જેઓ અંધ હોય છે, તેઓની સ્પર્શ તથા શ્રેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ની ઇન્દ્રિય અન્ય મનુષ્યના કરતાં વધારે બળવાન હોવાનાં અનેક ઉ. દાહરણ જડી આવે છે. વળી એવા મનુષ્યની સ્મરણશક્તિ તથા અન્ય માનસિક શક્તિઓ અધિક બળવાન હોય છે, એમ પણ પ્રસિદ્ધ થયેલું છે. અને આમ થવું સ્વાભાવિક છે. કારણકે, એક બે ઇંદ્રિયને નાશ થવાથી તે ઇદ્રયદ્વારા થતા સત્વબળના ક્ષયને સંચય થાય છે. અને એ સંચય અન્ય ઇંદ્રિવડે ઉપયોગમાં લેવાથી તેઓનું બળ અધિક વધે છે. આ જ પ્રમાણે જે મનુષ્ય પિતાના અંતઃકરણમાં પ્રવ તી સે ઈચ્છાઓમાંથી નવાણું ઈચ્છાઓને નાશ કરે છે, તેઓની રહેલી એક ઈચ્છા અત્યંત બળવાનું થઈ વિલક્ષણ તીવ્રતાને ધારણ કરે છે, અને તે તીવ્રતાના બળવડે તે પિતાને ધારેલે અર્થ સત્વર સિદ્ધ કરે છે. આથી સિદ્ધ થયું કે, અંતઃકરણમાં ઉઠતી સેંકડે નકામી ઈચ્છાએને કાપી નાખવી, એ ધારેલા અર્થને સત્વર સિદ્ધ કરવાને મુખ્ય અને પ્રથમ ઉપાય છે. મનમાં ઉઠતી પ્રત્યેક નાની નાની ઈચ્છાઓને અનુકૂલ વિષયે આપી તૃપ્ત કરવી, એ આપણું મુખ્ય પવિત્ર ઈચ્છાના બળને તેડી નાખવા બરાબર છે. પ્રત્યેક નાની નાની ઈચ્છાઓને સંતેપવાથી મુખ્ય ઈચ્છા સર્વદા દુર્બળજ રહે છે, અને તેથી ઘણુ મનુષ્ય લાંબા વખત આહંત ધર્મના તાત્વિક ગ્રંથ વાંચતાં છતાં, મહાભાઓને સમાગમ કરતાં છતાં અને ધર્મનાં સાધનો સેવતાં છતાં તેમનામાં સત્ય પરિણતિ પ્રગટ થતી નથી, અને સત્ય શુભ પરિણતિ પ્રગટ થયા વિના તેઓ આહંત ધર્મના તત્ત્વાનુભવથી બનશીબ રહે છે. હે ભદ્રામા, આ ઉપદેશ ધ્યાનમાં રાખી સદા વર્તાજો. તમારા હદયમાં કોઈ જાતની કામના રાખશે નહિ. નિષ્કામ વૃત્તિ રાખવાથી તમે ઈચ્છિત વસ્તુને લાભ મેળવી શકશે.” આટલું કહેતાં જ તે મહાત્મા અદશ્ય થઈ ગયે. મહાત્માનું અદર્શન થવાથી તે ગૃહસ્થ સંજમ પામી ચારે તરફ જેવા લાગે. ક્ષણવાર પછી તે તાત્વિક વિચાર કરતે કરતે પિતાના સ્થાનમાં આવ્યું. જ્યાં તેણે પોતાના હદયને ભાવમય બનાવી, ઈદ્રિને જય કરી અને સર્વ પ્રકારની કામના દૂર કરી ધર્મસાધના કરી હતી. છેવટે તે સમાધિમરણ પ્રાપ્ત કરી શિવમાર્ગનો પથિક બન્યું હતું. ગુરૂ કહે છે—હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે એટલે બોધ ગ્રહણ કરે કે, “ઇંદ્રિય તથા મનને જય કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ તેલાવ આત્મા સર્વ પ્રકારે સુખી થાય છે, અનેતેને જે સુખ મળે છે; સુખ મળે છે, જે સુખ તેને યાવવિત શુભ સમાધિમાં રાખી મેાક્ષ માનું પિયત્ર દન કરાવે છે. ત્યાગ. અષ્ટત્રિશત્ બિંદુ—ત્યાગ. નીલ શિ ધ્યે.ભગવદ્, આપે ઇંદ્રિયાના જય વિષે જે કહ્યુ', તે સાંભળી અમે પૂર્ણ કૃતા થયા છીએ. હવે અમને તેવા બીજો કેાઇ એધ આપે કે, જેથી અમે અમારી આત્મિક સ્થિતિમાં ઉન્નતિ મેળવી શકીએ. ગુરૂ—પ્રિય શિષ્યા, તમારી ઉત્તમ પ્રકારની જિજ્ઞાસા જોઇ મ ને ઘણા સંતેાષ થાય છે. આવી ઉત્તમ જિજ્ઞાસા જે તમારામાં સદા રહ્યા કરશે, તે તમે અલ્પ સમયમાં આત્મિક ભાવની ઉન્નતિને પ્રાપ્ત કરવાને સમર્થ થઈ શકશે. આ વખતે ગૃહસ્થ શિષ્ય વિનયથી એલી ઉઠચા-ગુરૂ મહારાજ મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે, તેનું નિરાકરણ કરવા કૃપા કરશે. ગુરૂ-હે વિનીત શિષ્ય, જે શંકા હાય, તે ખુશીથી પૂ. હૃદયમાં ઉત્પન્ન થયેલી શકા શલ્યની જેમ વ્યથા આપે છે, માટે દરેક જિજ્ઞા સુએ દુર્ગુણની જેમ શકાનો ત્યાગ કરવા ચેગ્ય છે. ગૃહસ્થ શિષ્ય—ભગવન્, એક વખતે હું કોઇ ધર્મશાળામાં મહાત્માના દર્શનની ઇચ્છાથી ગયા હતા. ત્યાં કેટલાએક મહાત્માએ એકઠા થયા હતા. શાસ્ત્રાની જુદી જુદી વાર્તાએ કરી આત્માને આનંદ આપતા હતા, કોઇ મનનુ સ્વરૂપ જાણવાને માંહેામાંહે પૂછપરછ કરતા હતા, કોઇ ક્રિયામાર્ગની વાતો કરતા હતા, કાઈ યાગવિદ્યાની ચર્ચા કરવા અને કેઈ તત્ત્વા વિષે વિવેચન કરતા હતા, હું તેમની પાસે દૂર ઉભા રહ્યા, અને વિનયથી સર્વને નમસ્કાર કરવા લાગ્યા. તેઓની શાસ્ત્રીય ચર્ચા જોઇ મને તે સાંભળવાની ઇચ્છા થઇ, એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન શશિકાન્ત. હું તેમની નજીક આવી ઉભે રહ્યા. તે વખતે કાષાય વસ્ત્રને ધારણુ કરનાર કેઇ મહાત્માએ મને આક્ષેપ કરીને કહ્યું “તું કાણુ છે ? અને અહિં કેમ આવ્યે છે? અમારા ત્યાગીએની પાસે તારા જેવા ગૃહસ્થને આવનાની જરૂર નથી. માટે અહુિથી ચાલ્યા જા. ’” તેનાં આવાં આક્ષેપ વચન સાંભળી મેં નમ્રતાથી કહ્યું “મહારાજ, આપની વાતા સાંભળવામાં મને આનંદ આવે છે, માટે આપ કૃપા કરી મને અહીં રહેવા ઘા. હું આપના માટેા ઉપકાર માનીશ’ મહાત્માએ જરા ક્રેધ લાવીને કહ્યું-અરે મૂર્ખ ! અમારી ત્યાગીઓની વાતેામાં તું શું સસરે ? જ્યાં ત્યાગી હાય, ત્યાં સંસારીને રહેવાના ધર્મ નથી” તેનાં આ વચના સાંભળી મેં નમ્રતાથી કહ્યું, “મહાત્મા, તમે શા ઉપરથી ત્યાગી કહેવા છે? ત્યાગી કેવા હેાવા જોઇએ ? અને ત્યાગીનાં લક્ષણ કેવાં હાય ? તે મને કૃપા કરી સમજાવે, મહાત્માએ ઉંચે સ્વરે કહ્યું, અરે મૂર્ખ, હજી અમારા ત્યાગીની સાથે વાતચિત કરવાને લાયક નથી, તેા પછી ત્યાગીનાં લક્ષણ જાણુ વાને કયાંથી લાયક થા ? તથાપિ તારા મનને શાંતિ આપવાને સક્ષેપમાં કહુંછું, તે સાંભળ—જે આ સસારનો ત્યાગ કરે, તે ત્યાગી કહેવાય છે. ત્યાગી હમેશાં સ'સારના ભાવેથી રહિત હાય. તેને ઘર, સ્ત્રી, પુત્ર કે ખીજું કાંઇ હાય નહિ. તે કષાય વસ્ત્ર પેહેરી સ્વેચ્છાથી અન્ન પાણી લઇ જગમાં ફર્યા કરે છે. આવા ત્યાગીએ આ જગમાં પેાતાના જીવનને પરમાત્મિક સુખના અધિકારી બનાવી છેવટે ઉત્તમપદને પ્રાપ્ત થાય છે. કાઇ પણ સંસારી જીવ એવા ત્યાગના અધિકારી થઇ શકતા નથી. જ્યારે તે આ સ`સારના માયિક અને માહક પદાર્થોને ત્યાગ કરી અમારા જેવેશ વેષ પેહેરી સ્વેચ્છાએ વિચર્યા કરે, ત્યારેજ તે ત્યાગીની પવિત્ર પઢવીને લાયક થાય છે.” આ પ્રમાણે કહી તે મહાત્માએ મને ત્યાંથી સત્વર ચાલ્યા જવાને કહ્યું, પછી હું તેમની આજ્ઞાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. હે ગુરૂવ`, તે વાત મને અત્યારે યાદ આવી છે. તેથી ત્યાગ એટલે શું? અને ત્યાગી પુરૂષ કેવા હોય ? તે વિષે મને સ્પષ્ટ કરી સમજાવે. ગૃહસ્થ શિષ્યનાં આવાં વચન સાંભળી ગુરૂ હૃદયમાં આનંદ પામતા ખેલ્યા “વત્સ, તારા પ્રશ્ન યથાર્થ છે, ત્યાગનું ખરૂં સ્વરૂપ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વશ્ય જાણવા જેવું છે, જે મહાત્માએ તને ત્યાગનું' સ્વરૂપ બતાવ્યુ, તે યથા સ્વરૂપ નથી. જ્યારે ત્યાગનું ખરૂં સ્વરૂપ તારા જાણવામાં આવશે, ત્યારે તને ખાત્રી થશે કે, ત્યાગનું ખરું સ્વરૂપ આવું છે, અને આવા ત્યાગવાળા જે હાય, તેજ ખરેખરા ત્યાગી કહેવાય છે. ત્યાગ. (6 આ પ્રમાણે તે ગૃહસ્થ શિષ્યને કહી તેણે પોતાના દીક્ષિત શિષ્યને કહ્યું, ભદ્ર, આ ત્યાગનું સ્વરૂપ તારે પણ જાણવા જેવુ છે; તેથી તું સાવધાન થઇને સાંભળજે—આ સંસારમાં મનુષ્યને માતા,. પિતા, સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબ બંધનરૂપ છે. મેહના પ્રબળ વેગથી પ્રાણી એ મહામ ધનમાં પડે છે. એવા અધનથી મુક્ત થવુ અને તે સાથે પેાતાના મનને મુક્ત કરવુ, તે ખરેખરા ત્યાગ કહેવાય છે. ત્યાગનો અર્થ ત્યજવું થાય છે. એટલે હૃદયમાંથી સર્વ પ્રકારની ઇચ્છાઓના ત્યાગ કરવા. તેજ ખરેખરે ત્યાગ કહેવાય છે. તે વિષે એક તત્ત્વજ્ઞાની કુટુંબ ચેાગીનું એક દૃષ્ટાંત સાંભળવા જેવું છે. હિરણ્યપુર નગરમાં સુભાનુ નામે વણિક ગૃહસ્થ રહેતા હતા. તેને સુમતિ નામે ઓ હતી, અને લલિત નામે પુત્ર હતા. સુભાનુ સતેાષી અને સુખી હતા. તેને વૃદ્ધ વયમાં લલિતના જન્મ થયા હતા, જ્યારે લલિતના જન્મ થયે, ત્યારે સુભાનુને હુષને ખલે વધારે ચિંતા થવા લાગી. તે અહર્નિશ ચિંતામાંજ રહેવા લાગ્યા. એક વખતે તેની સ્રી સુમતિ પોતાના બાળપુત્ર લલિતને લઇ પતિની પાસે હુ કરતી આવી. લલિતને તેના પિતા સુભાનુના ઉત્સ’ગમાં બેસાડવા માંડયા, ત્યારે સુભાનુએ કહ્યું, “ પ્રિયા, આ પુત્રને જોઇ મને શેક થયા કરે છે, માટે તું એને મારી પાસે લાવીશ નહિ. સુમતિ આશ્ચર્ય પામીને લી—-“ સ્વામિનાથ, આ શું બેલે છે ? પુત્રને જોઇ ને બદલે શેક કરનારા તમારા જેવા પિતા આ જગમાં કાઇ નહિ હોય. આ લલિતનુ મુખ તમે વૃદ્ધાવસ્થામાં જોયું છે. આટલે વર્ષે તમારા ઉત્સંગમાં પુત્ર રમે, એ તમારાં કેવાં મેટાં ભાગ્ય? વૃદ્ધવયમાં પુત્રના મુખને જોનારા પિતાએ પૂર્ણ ભાગ્યવાન ગણાય છે.’ સુભાનુએ સખેદ થઇ કહ્યુ, “ પ્રિયા, જે વિચારથી હુ' આ પુત્રને જોઈ શેક કરૂં છુ, તે વિચાર જો તારી આગળ જણાવું, તે તું પણ મારી જેમ શાકાતુર થઇ જાય; તેથી તેનું કારણ તારી સમક્ષ કહેવાની મારી ઇચ્છા નથી. ” સુમતિએ આગ્રહથી કહ્યું, પ્રાણનાથ,તમને પુત્રને . Sh. K.-૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન શશિકાન્ત, જોઇને શેક થાય છે, તેનુ' કારણ મને કહે. જ્યાંસુધી મને તે કારણ નડ્ડી' કહે, ત્યાંસુધી અન્નપાણી ગ્રહણુ કરીશ નહિ. સુમતિને આવે આગ્રહ જોઇસુભાનુ ખેલ્યું “પ્રિયા, આટલે બધે આગ્રહ શા માટે કરે છે? તે જાણવાથી કાંઇ લાભ થવાના નથી, પણ ઉલટી દ્ગાનિ થશે. તુ' આ લલિત ઉપર જેવા પ્રેમ રાખે છે, તેવા પ્રેમ પછી રહેશે નહિ. તારી પણ સ્થિતિ મારા જેવી થઇ જશે. પુત્ર વાત્સલ્યને જે આનંદ અત્યારે તારામાં રહેલે છે, તેવા આનંદ પછી રહેશે નહિ. ” સુમતિએ આગ્રહથી કહ્યું, “ સ્વામિનાથ, એવી ચિંતા રાખશે નહિ. મારા લલિત ઉપરથી કઢિપણ મારા પ્રેમ ઘટવાને નથી. લલિત સદાને માટે મારા પ્રેમનેા પાત્ર અનેલે છે, ’ સુમતિનાં આવાં વચન સાંભળી સુભાનુ મેલ્યા—પ્રિયા, અ ત્યારે આપણે બંને વૃદ્ધ થયાં છીએ. આવી વૃદ્ધાવસ્થામાં આ લલિ તના જન્મ થયા, તે સર્વ રીતે અનુપયેાગી છે. વૃદ્ધ માતાપિતાને પુત્ર કઢિપણ માતપિતાથી ઉત્તમ પ્રકારનાં લાડ મેળવી શકતા નથી. જયારે લલિત વિવાહુ ચેાગ્ય અવસ્થામાં આવશે, ત્યારે આપણે આયુષ્યના છેડા ઉપર આવીશું. તેથી લલિતને તારૂણ્ય વયના લાભ આપણા તરફથી મળશે નહિ. વધૂની સાથે વિલાસ કરતા લલિતને જોવાના વખત કયાંથી આવશે? તે વખતે આપણે મૃત્યુને શરણુ થઇશું. જો આપણે મૃત્યુ પામ્યા, તેા પછી લલિતના ઉપર ગૃહકાના બેજો આવી પડશે, અને તેથી તે ખીચારા દુ:ખી થશે. વ્યવ હાર નીતિમાં કહેવાય છે કે, વૃદ્ધવયમાં જન્મેલાં સ'તાના માતપિતાનું પૂર્ણ સુખ પામતાં નથી, તેઓની જીદગી ચિંતામાં આવી પડે છે. હે પ્રિયા, તેથી આ લલિતના જન્મ મને હુને અનુલે શેકકારક થઈ પડયા છે. જ્યારે જ્યારે હું લલિતને જોઉં છું, ત્યારે મારા હૃદયમાં ભારે ચિંતા ઉત્પન્ન થાય છે. તે સાથે તેની તરફ દયા. ઉત્પન્ન થાય છે. “અરે! આ ખીચારા બાળક માતાપિતા વગર દુઃખી થશે, અને તેની જીંદગી ભય, ચિંતા અને શાકનું સ્થાન થઇ પડશે. ” સુભાનુનાં આ વચન સાંભળી સુમતિ વિચારમાં પડી, પા તાના પતિના તે વિચારો તેણીને ચેગ્ય લાગ્યા, અને તે પણ તે વિષે ની ચિંતા કરતી ખેલી—— સ્વામી, તમે જે વિચાર દર્શાવ્યા, તેયથાછે. આપણુ અને વૃદ્ધ થયાં છીએ. હવે થાડા વખતમાં આપણી ,, ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ૨૧૧ આયુષ્યના અંત આવી જશે. પછી આપણા લલિતના શા હાલ થશે? આવા સુંદર લાડમાં ઉછરેલા લલિત પછવાડે દુઃખી થશે. કુટુંબ વગરના લલિતના બધા સમય ચિંતામાંજ પ્રસાર થઇ જશે.’ આમ કહેતી સુમતી રૂદન કરવા લાગી, અને તેણીના મુખમાં થી નિ:શ્વાસ નીકળવા લાગ્યા. kr સુભનુ પેાતાની પત્નીની આવી સ્થિતિ જોઇ, તેણીને શાંત ક રવાને એલ્યેા—“ ભદ્રે, શાંત થા, મેં તને પ્રથમથીજ કહ્યું હતું કે, મારા વિચાર જાણવાથી તું પણ દુ:ખી થઈશ. જયારે તું આમ મારી જેમ ચિંતાતુર રહી લલિત તરફ ઉપેક્ષા રાખીશ, તેા પછી લલિતના શા હાલ ? જેમ હું લલિતને જોઈ શકતા, તેમ જ્યારે તું કરીશ, તે પછી આ બાળકનું પાળન પાષણુ કાણુ કરશે ?” સુમતિ લલિતને ની. ચે એસારી એલી— સ્વામીનાથ, આપ કહેા છે!, તેમજ થયું છે. હુ વે લલિત તરફ મારી ઉપેક્ષા થઇ છે. પ્રથમ લલિતને જોઈને જે હુ× અત્યંત આનંદ પામતી હતી, તે હવે આનંદને બદલે ચિ'તાતુર થા ઉં છું. આવા લાડમાં ઉછરતા આપણા લલિતની આપણા અભાવે શી સ્થિતિ થાશે? આપણા મરણ પછી લલિતને કેણુ લાડ લડાવશે ? તેના મનેારથ કાણુ પૂરા કરશે ?’ સુમતિને આમ શેક કરતી જોઈ સુભાનુ બેન્ચે—“પ્રિયા, શામાટે ચિંતા કરે છે ? લલિતનું ભાગ્ય સારૂ હુશે, તે તે સદાસુખી રહેશે.’સુમતિ બેલી—“ સ્વામી, જો લલિતનું ભાગ્ય સારૂ હાત, તે આપણા વૃદ્ધ માતાપિતાને ઘેર તેને જન્મ શામાટે થાત. અરે પ્રાણનાથ, મને ઘણી ચિંતા થાય છે, મારે લલિત તેના યાવનવયમાં દુઃખી થશે, ” આ પ્રમાણે કહી સુમતિ રૂદન કરવા લાગી. તેણીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. આવી રીતે પેાતાના માતાપિતા પરસ્પર શેક કરતાં હતાં, તે જોઈ ખાળક લલિત તેમની સામુ' જોયા કરતા, અને પોતાના નિર્દોષ સ્વભાવને આનંદ અનુભવ્યા કરતા હતા. લલિતની વય હજી તદ્દન બાળક હતી. તેના મુખમાંથી હજુ સ્ફુટવાણી નીકળી શકતી ન હતી. તે અવ્યક્તવાણી બેલી આત્માને આન ંદ આપતા હતેા. ક્ષણવાર તા તે આનંદમાં મગ્ન રહ્યા, પણ પછી જયારે પોતાના માતાપિતાનાં મુ ખ શેાકાતુર જોવામાં આવ્યાં, ત્યારે તે લલિત રૂદન કરવા લાગ્યા. લ લિતનુ` રૂદન સાંભળીસુમતિ તેની પાસે આવી, અને તેને તેડી રૂદન ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન શશિકાન્ત. રતી બેલી–“બેટા, શામાટે રૂદન કરે છે? તારા ભાગ્યમાં જોઈએ તેવું સુખ નથી, કારણકે, તું વૃદ્ધ માતપિતાને ઘેર જન્મે છે. તારા પૂર્વ કર્મોએ તને અધમ સ્થિતિમાં મૂકે છે.” આટલું કહી તેણીએ લલિતને બેલાવા માંડ્યું, ત્યારે લલિત જરા આનંદમાં આવી હસવા લાગ્યું. તેને આનંદમાં આવેલ જેઈ સુમતિ બોલી--“અરે મૂર્ખ, તું શું જોઈને હસે છે ? ભવિષ્યમાં તે વધારે દુઃખી થવાને છું. તું વિલાસની અવસ્થામાં ચિંતાતુર રહેવાને છું. તાન અમે માતાપિતા વૃદ્ધ થયાં છીએ. થડા દિવસમાં અમરે સ્વર્ગવાસ થશે, પછી તારે શે આધાર ? તુ નિરાધાર કુટુંબ વગરને થઈ જઈશ. માતા, પિતા અને કુટુંબ વગરનાં સંતાને અતિશય દુઃખી થાય છે. તારી દયાજનક સ્થિતિ જોઈ અમને બહુ ચિંતા થાય છે. ” લલિત આ વખતે પિતાની માતાની સામે જોઈ રહ્યો. જાણે પિતે તે વાત સમજતે હોય, તેમ દેખાવા લાગે. ક્ષણવારે અલ્પ બુદ્ધિવાળી સુમતિના હૃદયમાં પાછો તે વિચાર ઉભરી આવ્યું. તેણીએ લલિતને કેડમાંથી નીચે ઉતા ચે, “સ્વામિનાથ, ચાલો આપણે આ ઘરને ત્યાગ કરીએ, નિર્ભગ્રી લલિતનું ગમે તે થાય, આપણે શા માટે તેની ચિંતા રાખવી જો. ઈએ? જે તેને સુખ ભેગવવું હેત, તે તે શા માટે આપણે વૃદ્ધને ઘેર જન્મ લે.” આટલું કહી સુમતિ સુભાનને હાથ ઝાલી ઘરની બહે૨ નીકળવા તૈયાર થઈ. સુભાનુ તેમ કરવાને આનાકાની કરવા લાગ્યા. તેને લલિતની ઉપર દયા ઉપજી. આ પ્રમાણે તે દંપતી રગઝગ કરતાં હતાં, તેવામાં એક મહાત્મા ભિક્ષા લેવાને અર્થે ત્યાં આવી ઉભા રહ્યા. મહાત્મા ખરેખરા જ્ઞાની હતા. તેની પવિત્ર મનવૃત્તિમાં વૈરા ગ્ય ભાવના જાગ્રત હતી. તેણે આવી જોયું, ત્યાં આ બધે દેખાવ જેવામાં આવ્યા. સુભાનું અને સુમતિ ગૃહત્યાગ કરવાની વાત કરતાં હ તાં, અને નીચે રહેલે લલિત માતપિતાના ઉસંગમાં જવા મંદમંદ રૂદન કરતું હતું. સુભાન તેની તરફ દયાદષ્ટિથી હતા, ત્યારે સુમતિ તેની ઉપેક્ષા કરી તેનાથી વિમુખ થતી હતી. : આ દેખાવ જોઈ હૃદયમાં આશ્ચર્ય પામેલા તે મહાત્મા બે લ્યા “ગૃહસ્થ દંપતી, આ શું કરે છે? પૃથ્વી પર રૂદન કરતા અને તમારી પાસે આવવાને વલખાં મારતા આ બાળકને તમે શા માટે તે. ડતા નથી? આ નિર્દોષ અને નિરપરાધી અર્જકને તેડે, અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ૧૩ બોલાવી આનંદ આપિ” મહાત્માનાં આ વચને સાંભળી બને . પતી સંભ્રાંત થઈ ગયાં, અને તત્કાળ તે મહાત્માના ચરણમાં પડી નં. દના કરવા લાગ્યાં. વંદના કર્યા પછી સુભાનું બે -“મહાત્માન , અમે વૃદ્ધ દંપતી મહાન શેકસાગરમાં મગ્ન થઈ ગયાં છીએ. અમારી મને વૃત્તિ તદ્દન નિરાશા અને ચિંતાતુર બની ગઈ છે. આપ કૃપા કરી અમારા દુઃખી મનને શાંતિ આપો.” - તે વૃદ્ધદંપતીનાં આ વચન સાંભળી કૃપાળુ મહાત્મા બેલ્યા, “ભક, એવી તમારે શી ચિંતા છે? અને ચિંતા થવાનું કારણ શું છે?” સુભાનું બે –“ભગવન, આ અમારે લલિત નામે બાળપુત્ર છે. તે અમને વૃદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થયા છે. જ્યારે આ પુત્ર યોગ્ય વયને થશે, ત્યારે અમે મરણને શરણ થઈશું. તે પછી આ પુત્ર માબાપ વગરને થઈ દુઃખી થશે; પાછળ આ પુત્રની શી ગતિ થશે? એ મહાચિંતાથી અમે અતિશય શોકાતુર બની ગયાં છીએ. જે આ પુત્રનો જન્મ થયો હોત, તે અમને આવી ચિંતા ન થાત. આથી આ પુત્ર હર્ષ આપનારે છતાં અમને શેકકારક થઈ પડે છે.” - સુભાનુનાં આવાં વચન સાંભળી તે મહાત્મા હસીને બેલ્યા “ભદ્ર, તમારી બુદ્ધિ વિચિત્ર લાગે છે. તમારા હૃદયમાં તત્ત્વજ્ઞાનના સંસ્કાર બીલકુલ પડયા નથી, એવું દેખાય છે. અને તેથી તમે એમ સમજે છે કે, “આ પુત્રને આધાર અમે જ છીએ. અમારા મરણ પછી આ પુત્રની નઠારી દશા થશે.” આવા મૂઢ વિચાર લાવી તમે નાહક દુઃખી થાઓ છે. ગાડા નીચે આવેલું શ્વાન એમ ધારે છે કે, આ ગાડું મારાથી જ ચાલે છે. આ તમારી બુદ્ધિ અને તમારા વિચાર ખરેખર ઉપહાસ્યને પાત્ર છે. આવા અલ્પમતિના વિચારે લાવી આ નિર્દોષ લઘુ બાળકને તમે દુઃખ આપવા તૈયાર થયાં છે. એ બિચારો તદ્દન અજ્ઞાન છે. તે પિતાને સર્વ આધાર તમને જાણે છે. એવા બાકને અવિચારથી તરકેડી ચાલ્યા જવું, એ મોટું પાપ છે. અરે મહાત્મા, તમે વિચાર કરે. કઈ પણ પ્રાણી કેઈને આધારે જીવતે નથી, કર્મના બળથી સર્વ પ્રાણી વર્તે છે. પૂર્વના કર્મયોગે જે પ્રાણુને જેવું જોઈએ, તેવું મળી રહે છે. ઘણાં પ્રાણીઓ માતાપિતા છતાં દુઃખી થાય છે, અને ઘણાએ માતપિતા અથવા કુટુંબના આધાર વિના સુખી થાય છે. સુખ અને દુઃખ કર્મને આધીન છે. તે કાંઈ કેઈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન શશિકાન્ત. આશ્રયની અપેક્ષા રાખતાં નથી. રાજમહેલમાં હજારે સેવકેથી સેવાતે રાજા દુઃખી દેખાય છે, અને જંગલમાં એકાકી પડેલે તાપસ કે યેગી સુખી દેખાય છે. સર્વ પ્રાણીને માતાપિતા કે કુટુંબહેતાં નથી. દંપતી, આ તમારે લલિત જે પુણ્યવાળે હશે, તો તે તમારા શિવા ય પણ સુખી થશે, અને જો તે પુણ્યરહિત હશે, તે તમે વિદ્યમાન હશે, તે પણ તે દુઃખી થયા વિના રહેશે નહિ. અમારા જેવા ત્યાગીઓને માતાપિતા, કુટુંબ કે આશ્રય આપનાર હેતું નથી, છતાં અમે માતાપિતાવાળા અને કુટુંબી હેઈએ તેવા સુખી છીએ. કારણ કે, અમારી માવત્તિમાં ત્યાગ બુદ્ધિ હેવાથી અમને કઈ જાતની ચિંતા થતી નથી.” મહાત્માનાં આ વચન સાંભળી સુભાનુ જરા શાંત થઈ ગયે. તેના હૃદયમાંથી અજ્ઞાનરૂપી અંધકાર ઓછું થઈ ગયું. મહાત્માના ઉપદેશે તેની મૂઢતા દૂર કરી. તથાપિ તેનું હૃદય તદ્દન નિશંક થયું ન હતું. “બાળકને માતપિતાના આધારથી સુખ મળે છે” એ નિશ્ચય હજુ તેની મને વ્રત્તિમાં જાગ્રત થયા કરતું હતું. તેણે વિનયથી જણાવ્યું, “ભગવન, આપના ઉપદેશથી મારા મનને શાંતિ વળી છે, તથાપિ જે વાત આપ કહે છે, તે મને શંકા ભરેલી લાગે છે. કારણકે, બાળકને માતપિતા શિવાય બીજો કણ સુખકારી થાય? એ વાત મારા મનમાંથી દૂર થતી નથી. વળી આપ કહે છે કે, અમે - ગી લેકે માતપિતાવાળા હોઈએ, તેવા સુખી છીએ, આ વાતમાં ૫ણ સંદેહ રહે છે. સંસારના સર્વ પદાર્થોને ત્યાગ કરી સંયમ માર્ગ ને સેવનારા એવા તમને માબાપ કે કુટુંબ કયાંથી હોય ? અને જ્યારે માબાપ કે કુટુંબન હોય, ત્યારે તમને તેવું સુખ કયાંથી મળે? આ વાત મને નિઃસંદેહ થતી નથી. મહાત્મા હાસ્ય કરીને બેલ્યા“ભદ્ર, જ્યાં સુધી તમારા હૃદયનું અંધકાર દૂર થયું નથી, ત્યાં સુધી તમને આ વાત નિઃસંદેહ થશે નહીં. હું જે જે વાત કહીશ, તે તે વાત તમને આશ્ચર્યકારી અને સંદેહયુક્ત લાગશે. અરે મૂઢાત્મા, મારી વાત સાંભળી તમે આશ્ચર્ય પામશે” “કેશાંબી નગરીને એક ધનાઢ્ય વેપારીને પુત્ર હતું. મારું નામ ઉપેક્ષક હતું. હું કેઈની દર કાર ન રાખતે, તે ઉપરથી મારા પિતાએ મારૂં ઉપક્ષક નામ રાખેલું હતું. અમે ચાર ભાઈઓ હતા. તે સર્વમાં હું ના ભાઈ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ૨૧૫ મારા પિતાને વેપાર મેટે હતે. વિદેશમાં તેમની સારી ખ્યાતિ હતી. મારા ત્રણ યેષ્ટ બંધુએ પિતાની સાથે રહી વ્યાપાર કરતા હતા, અને તેથી તેઓ વ્યાપાર કળામાં પ્રવીણ બની ગયા હતા. માત્ર હું એકજ વ્યાપાર કળામાં મંદ લાગતું હતું. જોકે વ્યાપારની સર્વ પદ્ધતી મારી જાણવામાં આવી હતી, પણ બેદરકારીને લઈને મારા પિતા અને પિતાના વ્યાપારમાં સામીલ કરતા ન હતા. મારામાં બેદરકારી રાખવાનો અવગુણ છે, એમ જાણી તેઓ મને દૂર રાખતા અને મારી તરફ અભાવ બતાવતા, તથાપિ હું સંતોષ માની તે વિષેની ચિંતા રાખતું ન હતું. મારામાં પ્રમાણિકતાને મેટો ગુણ હતે; તે ગુણને લઈને હું કેઈની દરકાર રાખતું ન હતું, અને કર્મઉપર આધાર રાખી મારા મનમાં આનંદ પામતા હતા. એક વખતે મારા પિતાની દુકાનમાં કેટલે એક નઠારે માલ આવ્યું. તે માલ સમુદ્ર માર્ગે આવતાં રસ્તામાં બગડી ગયા હતા. જે એ માલ ન ખપે, તે તેમને મેટી નુકશાની થાય તેવું હતું. આથી તેમણે અમે ચારે ભાઈઓને લાવીને કહ્યું કે, “તમે આ નઠારે માલા બીજા સારા માલમાં ભેળવી દે, અને તેને સારે કહી વેચી દે. જો તેમ નહિ કરે, તે આપણને ભેટી હાનિ થશે.” પિતાને આ વિચાર મારા ત્રણે ભાઈઓને રૂચિકર લાગ્યા, અને તેમણે તેમાં પૂર્ણ સંમતિ આપી, પણ પ્રમાણિકતાના ગુણને લઈને મેં તેમાં સંમતિ ન આપી. તે વખતે મારા પિતાએ મારે તિરસ્કાર કર્યો, અને મને કઠેર શબ્દથી કહ્યું, “દુષ્ટ ઉપેક્ષક, પિતાની આજ્ઞાને નહિ માનનારા તારા જેવા ઉછુંખલ પુત્રને ધિક્કાર છે. આ તારા ત્રણે બંધુઓ કેવા સદગુણી અને પિતાના ભક્ત છે. તારા જેવા પુત્રને ઘરની બાહર કાઢી મૂકવું જોઈએ. જે કુટુંબમાં તારા જેવાં સંતાનો હેય, તે કુટુંબ અધમ દશાને પામે છે.” પિતાનાં આ વચન સાંભળી મારા હૃદયમાં દુઃખ લાગી આવ્યું, અને હું રેષાતુર થઈ બે -“પિતાજી, મેં શે અપરાધ કર્યો છે, કે જેથી તમે મને આવા કઠેર શબ્દ કહે છે? તમે પોતે દુષિત થઈ બીજાને દુષિત કરવા તૈયાર થયા છે. જે માલ નઠારે છે, તેને સારા માલમાં ભેળવી દગે કરે, એ ઘણું નઠારું કામ છે. એવા દૂષિત કામમાં મેં તમને સંમતિ ન આપી, તેમાં મારે શ દોષ છે? પિતાએ પુત્રને પાપકર્મમાં પ્રેરણ ન કરવી જોઈએ. જ્યારે ગુરુરૂપ પિતા થઇ પુત્રની પાસે એવું - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન શશિકાન્ત. * અકાર્ય કરાવે, તે પછી પુત્ર અવિચારી અને પાપી થાય, તેમાં શું આશ્ચય ? પિતા, તમે મને નિરપરાધીને ઘરની બાહેર કાઢવાનું કહ્યું, તે ખાતે હું તમારા ઉપકાર માનું છું. આવા પાપી કુટુંબમાં રહેવા કરતાં જગલમાં રહેવું વધારે સારૂં છે.” આટલું કહી હું ઘરના બાહેર જવાને તૈયાર થયા, તે વખતે મારા પિતાએ રોષથી કહ્યું, “અરે અધમ ઉપેક્ષક, તું પ્રમાણિકતાના કાંકા રાખે છે, તેતને દુઃખદાયક થઇ પડશે. તું ઘરની ખાહેર જઇશ, તેથી મને કાંઇપણુ હાનિ થવાની નથી, તારા જેવા બેદરકારી પુત્રની મારે કાંઈ જરૂર નથી. હું તારા વિના સ રીતે સુખી થઇશ. પુત્ર, છેલ્લી વખતે મારે તને એક પિતા તરીકે કહેવું જોઇએ કે, તું આ સાહસ કરી ઘરની મહેર જાય છે, પણ જતાં પેહેલાં વિચાર કરજે. કારણ કે, પાછળથી તારે પસ્તાવું પડશે. તારા જેવા ઘણા ઉત્કૃખલ પુત્રા ઘર તથા કુટુંબનો ત્યાગ કરી દુઃખી થયેલા છે. તેવી રીતે તું પણ દુઃખી થઈશ, ઘર, માતપિતા અને કુટુંબ વિના તારી સંભાળ કેાણ લેશે ? તારે અલ્પ સમયમાં દુઃખી થઇ આ ઘરમાંજ પાછું આવવુ પડશે, અને દીર્ઘ પશ્ચાત્તાપ કરવેા પડશે. ’ હું ભદ્ર દપતા, પિતાનાં આ વચનો હુ· સાંભળી રહ્યો, તેના કાંઇપણ ઉત્તર આપ્યા વગર હું ઘરમાંથી ચાલી નીકળ્યેા. તે વખતે મારી માતાના નેત્રમાંથી અશ્રુધારા ચાલી હતી, પણ મારા પિતાના ભયથી કાંઇપણ બોલી શકી નહિ, હું માતાપિતાને અને મારા જયે ” બંધુઓને પ્રણામ કરી ઘર ઈંડી જગલમાં ચાલ્યા ગયા. જંગ લમાં બે દિવસ સુધી હું ક્ષુધાથી પીડિત થયે, અને મેં મારા શરીર ને માંડ માંડ નિર્વાહ કર્યાં, મને તે વખતે મારા ઘરનું અને કુટુંબનું મરણ થયું હતુ, તથાપિ પૂર્ણ દઢતા ધારણ કરી હું જંગલમાં રહ્યા હતા. ' ત્રીજે દિવસે ‘ આજે કેવી રીતે નિર્વાહ કરવા' એવી ચિંતા હુ કરતા હતા, તેવામાં કાઇ મહાત્મા તે માગે પ્રસાર થતા મારા જોવા માં આવ્યા. મહાત્માને જોઇ હું તેમની પાસે ગયા, અને મેં તેમ ના ચરણમાં વંદના કરી. મહાત્માએ મને હૃદયથી આશીષ આપી કહ્યુ', “ વત્સ, તું કેણુ છે? અને આ નિર્જન વનમાં કેમ રહે છે? મે વિનયથી કહ્યું, “ભગવન, હું એક ગૃહસ્થને દુઃખી પુત્ર છું. મારા તમે મને પ્રમાણિક જાણી ઘરની ખાહેર કાઢી મૂકયા છે, હુવે હું tr ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ર૧૭ ઘેર જવાને ઈચ્છતો નથી. આ વનમાંજ મારે નિર્વાહ કરવાને છે. મારે નિર્વાહ કેવી રીતે થાય? તે કેઈ ઉપાય બતાવે, તે તમારે મારીપર મેટો ઉપકાર થશે. હું આપને શરણું છું.” મારાં આવાં વચન સાંભળી તે યેગીએ મને મારા ઘરને વૃત્તાંત પૂછ્યું, તે ઉપરથી મેં મારે બધે વૃત્તાંત તેની આગળ નિવેદન કર્યો. તે સાંભળી તે મને હાત્માએ મને ઉત્તમ બોધ આપે, અને તે વનમાં ભાવ કુટુંબ સાથે રહી નિર્વાહ કરવાને ઉપાય બતાવ્યું, જેથી હું તે વનમાં કુટુંબની જેમ સુખી થઈ રહ્યો હતો. મને સુખી કરી મહાત્મા પોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. જ કેટલાક સમય ગયા પછી મારા પિતાએ મારા ત્રણ બંધુઓની સંમતિથી જે પેલા નઠાર માલ દગો કરીને વેચ્યો હતો, તે વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે મારા પિતાને ભારે દંડ કરી તેની બધી મીલકત જપ્ત કરી. રાજાના કેપથી મારું કુટુંબ દુઃખી હાલતમાં આવી ગયું, અને બધું છિન્નભિન્ન થઈ ગયું. પાછળથી મારા કુટુંબની આવી નઠારી સ્થિતિ થઈ છે, એ વાત મારા જાણવામાં ન હતી. હું તે પિલા મહાત્માએ બતાવેલા ઉપાયથી વનમાં મારા શરીરને નિર્વાહકરતે અને તેણે પ્રતિબોધેલા કુટુંબમાં રહી મારા આત્માને આનંદ પમાડતે હતે. એક વખતે તે વનમાં હું ફળાહાર માટે ફરતો હતો, તેવામાં કઈ ચાર પુરૂ કુવાડે લઈ સુકાં લાકડાં ભાંગતા અને તેને ભારો કરતા મારા જેવામાં આવ્યા. હું તેમની પાસે જઈ ચડે. તેવામાં તેઓ માંથી એક વૃદ્ધ –“મહારાજ, આપ કયાં રહે છે? આ જંગલમાં કેમ ફરે છે? આપનું કુટુંબ કયાં છે? મેં તે વૃદ્ધને ઉત્તર આયે, “હું આ જંગલમાં રહું છું, મારું ઘર અને કુટુંબ મારી સાથે છે, અને મને અહિં ઘણું સુખ મળે છે.” મારાં આ વચન સાંભળી તે ચારે આશ્ચર્ય પામી ગયા. તેમાંથી વૃદ્ધે પુનઃ પ્રશ્ન કર્યો, “મહારાજ, તમારું ઘર અને કુટુંબ તમારી સાથે દેખવામાં આવતું નથી, અને આવા જંગલમાં તમે સુખી હો, એ વાત અમારા માનવામાં આવતી નથી. તેમ વળી તમે જે ભાવ કુટુંબ કહ્યું, તે કેવું કુટુંબ કહેવાય? એ પણ કાંઇ સમજવામાં આવતું નથી.” વૃદ્ધનાં આવાં વચન સાંભળી મેં તેમને હાસ્ય કરતાં કહ્યું, –ભાઈ ત* SH. K. ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન શશિકાન્ત. મારા જેવા મજુરોને અમારા કુટુ બની અને અમારા સુખની ખબર પડે નહીં. મારા ભાવકુટુ'બનુ સ્વરૂપ તમારા જાણવામાં આવે તેમ નથી, તમે માનેા કે ન માનેા, પણ હું જે વાત કહું છું, તે યથાર્થ છે. પછી તેઓએ આગ્રહુથી મને પૂછ્યું, એટલે મે' તેમની આગળ ભાવ કુટુંબની અને મારા વનના સુખની સ વાર્તા કહી સંભળાવી, જે સાંભળી તેઓ સાનંદાશ્ચર્ય થઇ ગયા, અને મારા ચરણમાં નમી ૫ડયા, મેં તેમને પૂછ્યું, ‘તમે કાણુ છે ?’ ત્યારે તેઓએ તેમના સ વૃત્તાંત મારી આગળ કહી સભળાવ્યે. તે વૃત્તાંત સાંભળી મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ, અને હું શાકાતુર થઇ ગયા. મારી આવી સ્થિતિ જોઇ તે વૃદ્ધે મને આગ્રહથી ગ્લાનિ થવાનુ કારણ પૂછ્યું, એટલે મેં તેમને કહ્યું, “પિતાજી, હું તમારા પુત્ર ઉપેક્ષક છું. તમારા કુટુંબમાંથી મુકત થઇ હુંઆ વનમાં આવીને રહેલા છું. તમારી આવી સ્થિતિ જોઇ મને શાક થાય છે, અને તેથીજ મારા મુખઉપર ગ્લાનિ પ્રસરી ગઇ છે. ” આ શબ્દો સાંમળતાંજ તે વૃદ્ધ અને તેના ત્રણ પુત્રે આશ્ચર્ય પામી ગયા. વૃદ્ધ સાભ્રુવચન થઈ બેયેા-“અરે શું તું ઉપેક્ષક ! આ નિર્જન વનમાં તુ કયાંથી આવી ચડયે ?” આ પ્રમાણે કહીતે મને ભેટી પડયા, અને એલ્ગા—“હે પવિત્ર પુત્ર, તું ગયા, તે પછી વેપ!૨માં કરેલા દગાને લઇને રાજાએ આપણી મીલકત જપ્ત કરી અને અમને આ સ્થિતિએ પેાહાંચાડયા. મને તે વખતે પશ્ચાતાપ સાથે તારૂં સ્મરણ થયું હતું. આ તારા ભાઇઓએ જો તારા જેવી પ્રમાણિકતા રાખી હાત, તે હું આ સ્થિતિએ ન આવત. અમારી ઉપર કર્મકાપ અતિશય થયા છે, અને તેનાં ફળ અમને આ લેાકમાંજ મળ્યાં છે. ” આટલું કહી તે મારા પિતા અતિશય રૂદન કરવા લાગ્યા. તેની સાથે મારા ભાઇએ પણુ અશ્રુપાત કરવા લાગ્યા. પછી મે’ તેમને પરમાર્થ સાધવાની ભલામણ કરી, જેથી તેએ શાંત થઈ ગયા. પછી તેમણે મને સાથે લેવાના આગ્રહ કર્યાં, પણ હું તેમની સાથે ગયા નહીં, અને તેમની આગળ મેં મારા ભાવકુટુંબનુ વર્ણન કરી ખતાવ્યું, જે સાંભળી તેનાં હૃદય આન ંદિત થયાં હતાં. છેવટે હું તેમની રજા લઇ તે વનમાં ચાલ્યા ગયા, અને ત્યાંથી ફરતે ક્રૂરતા આ તરફ આવ્યે છું. અહીં આવતાં કેાઇ માણસે માર્ગમાં ખખર આપ્યા કે, મારા પિતા અને મારા ત્રણ ભાઇએ કેાઇ જૈનમુનિ ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ની પાસે દીક્ષા લઈ આ સંસારના વિકટ માર્ગને છોડી ચાલી નીકળ્યા છે, અને મારી માતાએ કેઈ સાધ્વીની પાસે ચારિત્ર લીધું છે. આ ખબર સાંભળી મારા મનને વિશેષ શાંતિ થઈ છે. હે ભદ્ર દંપતી, તેથી તમે આ તમારા પુત્ર લલિતની ચિંતા રાખશો નહીં. દરેક પ્રાણ પોતપોતાના કર્મને આધીન છે, અને કર્મના પ્રભાવથી તેને સુખદુઃખ મળ્યા કરે છે. તમે તમારા મનમાં એવું રાખશે નહીં કે, “આ લલિત પુત્ર અમારા વિના દુઃખી થશે. જે તેનાં કર્મ સારાં હશે, તે તે તમારા વિના પણ વિશેષ સુખી થશે. અમારા જેવા ગૃહ-કુટુંબને ત્યાગ કરી વનમાં રહેનારા એગિઓને પણ આ શ્રય મળી રહે છે. તમારે સંસારી જીને દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબ હોય છે, ત્યારે અમારે ભાવગૃહ તથા ભાવકુટુંબ હોય છે. અમારૂં ભાવગ્રહ અને ભાવકુટુંબ તમારા દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબથી ચડીઆતું છે. જે આ તમારા લલિતનું પુણ્ય ચડી આતું હશે, તે તે ભાવગૃહ અને ભાવકુટુંબ મેળવી તમારાથી પણ વધારે સુખ મેળવશે.” મહાત્માનાં આ વચને સાંભળી સુભાનુ અને સુમતિ બંને સાનંદાશ્ચર્ય થઈ ગયાં. “અમે આ લલિતના આશ્રયદાતા માબાપ છીએ” એ અહંકાર તેમના હૃદયમાં શિથિલ થઈ ગયે, અને ગૃહકુટુંબનું અભિમાન નષ્ટ થઈ ગયું. સુભાનુએ વિનયથી અંજલિ જેડી પૂછયું, “મહાનુભાવ, ચિંતાથી દગ્ધ થયેલા અમારા હૃદયને આ પે ખરેખરી શાંતિ આપી છે. હવે આપે જે ભાવગૃહ અને ભાવકુટુંબ કહ્યું, તે કેવી રીતે ? તે અમને સમજાવે. આપને અમારી ઉ. પર મહાન ઉપકાર થશે. તે મહાત્મા મંદમંદ હાસ્ય કરતાં બેલ્યા, ભદ્ર, હું તમને ભાવગ્રહ અને ભાવકુટુંબનું વર્ણન કહી બતાવું, તે તમે સાવધાન થઈને સાંભળજો—આ જગતુ માં જે આ સંસારના ત્યાગી પુરૂષ છે, તેઓને શુદ્ધ ઉપયોગરૂપી પિસ્તા છે, અને ધૃતિરૂપી માતા છે. આ માતાપિતા તે તેમના ભાવ માતાપિતા કહેવાય છે. જે સારી રીતે પાલન પોષણ કરે, તે પિતા કહેવાય છે. તેથી મિથ્યાત્વ, સંશય, વિપર્યાસ અને અધ્યવસાય વગેરે દેષ રહિત એ શુદ્ધ ઉપયોગ છે, તે ત્યાગીના સંયમનું સારી રીતે પાલન પિષણ કરે છે, તેથી તે ખરેખરા ભાવપિતા છે. લેકમાં જે ઉત્પાદક દ્ર વ્યપિતા છે, તે તેવી રીતને લાભ આપી શકતા નથી. તે પિતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. પુત્રના આત્માને મેહક પદાર્થોને ભક્તા બનાવી અધમ દશાને સં. પાદક કરે છે, અને શુદ્ધ ઉપગરૂપી પિતા આત્માને તેમાંથી ઉદ્ધાર કરે છે. જે ધૃતિ એટલે આત્માની રતિરૂપ સ્થિર પરિણતિ, તે માતાની જેમ બાળજીવનું પરિપાલન કરે છે. તે ખરેખરી ભાવમાતા છે. જગત્ની દ્રવ્યમાતાથી તેવું આત્મહિત થતું નથી. આવા પવિત્ર ભાવમાતાપિતાને ભજનારે આત્માકદિપણ દુઃખી થતું નથી. તે અહર્નિશ આનંદ સુખને અનુભવી બને છે. પુણ્યવાન પુત્રે લૈકિક જન્મના હેતુ દ્રવ્ય માતાપિતાને ત્યાગ કરી તે પવિત્ર ભાવ માતાપિતાને આશ્રય લે છે. કારણ કે, દ્રવ્ય માતાપિતા મૃત્યુ પર્યત પુત્રને નિર્વાહ કરી શકતાં નથી, તેથી તેના માતાપિતાને ત્યાગ કરી વાવાજજીવ નિર્વાહ કરનારા ભાવ માતાપિતાને આશ્રય કરવો જોઈએ. હે ભદ્ર, તમને અહિં શંકા થશે કે, કદિ સંયમી પુરૂષને ભાવ માતાપિતાને વેગ થાય, પણ તેમને કુટુંબીની જેમ બંધુઓને એગ શી રીતે થશે? તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે–ભાવ માતાપિતાને આશ્રિત થયેલે સંયમી પુત્ર ભાવ બંધુઓને પણ મેળવી શકે છે. શીળ, સત્ય, સદાચાર વગેરે જે સગુણે છે, તે તેના ભાવ બંધુઓ છે, દ્રવ્ય બંધુઓ કરતાં સંયમીને ભાવ બંધુઓ વધારે ઉપચેની છે. શીળ વગેરે બંધુઓના કુટુંબમાં રહેલા સંયમીને સર્વદા સુખ પ્રાપ્ત થાય છે. એ સુખના પ્રભાવથી તે ઉત્તમ પ્રકારનાં આત્મિક કાર્યો સાધી શકે છે. ભદ્ર, તમે એમ ધારશે કે, ભાવ માતાપિતા અને ભાવબંધુઓ, તે હોઈ શકે, પણ તેને હૃદયને રસ આપનારી કાંતા અને જ્ઞાતિજન ક્યાંથી મળશે? પવિત્ર સંયમીના કુટુંબમાં એ પણ છે. તેને સમ. તારૂપી સુંદર સ્ત્રી છે, અને સમક્રિયારૂપી જ્ઞાતિજન છે. એ પણ ભાવસ્ત્રી અને ભાવજ્ઞાતિજન છે. ભાવમાતપિતા, ભાવબંધુ ભાવકતા અને ને ભાવજ્ઞાતિજન–એવા ભાવકુટુંબથી પરિવૃત થઈ ભાવગ્રહરૂપ વનમાં અથવા એકાંતમાં વાસ કરી રહેલા સંયમી-ગીને પછી શી ચિંતા રહે? તેથી હે દંપતી, તમે તમારા પુત્ર લલિતની કોઈ જાતની ચિં તા રાખશે નહીં. જો તેને પુણ્યનું બળ હશે, તે તે દ્રવ્ય કુટુંબ અને ભાવકુટુંબ બંને મેળવી શકશે. તમારી એને જરા પણ અપેક્ષા રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ૨૨૧ શે નહીં. મહાત્માનાં આવાં વચન સાંભળી સુભાનુ અને સુમતિ હદયમાં પ્રસન્ન થઈ ગયાં. તેમના હૃદયની લલિત વિષેની ચિંતા તદ્દન નાશ પામી ગઈ આ વખતે સુમતિએ અંગમાં ઉમંગ લાવી તે લલિતને તેડવા માંડે, પણ લલિત જાણે બધું સમજી ગયો હોય, તેમ પિતાની પાસે આવ્યો નહીં. તે રીસા હોય, તેમ માતાથી વિમુખ થઈને બેઠે. પછી તેને પિતા સુભાનુ હર્ષથી તેને તેડવા ગયે, લલિત તેની પાસે પણ આવ્યું નહીં, આથી તે દંપતી વિચારમાં પડી ગયાં. ૫છી કેટલાએક મધુર શબ્દથી લલિતને બોલાવા માંડયો, તોપણુ લલિત કાંઈ પણ બોલ્યા નહિ. એટલું જ નહીં, પણ તેણે પિતાના માતાપિતાની સામે પણ જોયું નહીં. આ વખતે પેલા મહાત્માએ લલિતને કહ્યું, “વત્સ, આમ કેમ કરે છે? આ તારા માતાપિતા તને પ્રેમથી તેડવા અને બોલાવા આવે છે, તે છતાં તે તેમની પાસે કેમ આવતે નથી? એ તારા હિતકારી માતાપિતા છે, અને તે તેમને ઈષ્ટ પુત્ર છે. મહાત્માએ આ પ્રમાણે કહ્યું, એટલે લલિત હસતે હસતે મહાત્માની પાસે આવ્યા, અને તેણે પિતાનું મસ્તક નમાવી મહાત્માને પ્રણામ કર્યો. દયાળ મહાત્માએ એ નિર્દોષ બાળક નામસ્તક ઉપર હાથ મૂક્યો. એથી તે બાળક વધારે ખુશી થઈ કુદવા લાગે, અને તે મહાત્માને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. - લલિતની આવી ચેષ્ટા જોઈ તેના માતાપિતા વધારે આશ્ચર્ય પામી ગયાં, અને તેમણે સંબ્રાંત થઈ મહાત્માને પૂછ્યું, “ ભગવન, આ લલિત આવી ચેષ્ટા શા માટે કરતે હશે? આટલે અજ્ઞ બાળક જાણે સુજ્ઞ હોય, તેમ કરે છે, તેનું શું કારણ હશે? આટલી વયના કે ઈપણ બાળકો આવી ચેષ્ટા કરતા નથી. આ લલિતને આત્મા કે હશે? તે આ૫ મહાનુભાવ અમને સમજાવો.”સુભાનુ અને સુમતિના આ પ્રશ્નને સાંભળી મહાત્મા વિચારમાં પડયા. તેણે જ્ઞાનદષ્ટિથી જોઈને કહ્યું, “ ભદ્ર, આ તમારે લલિત કોઈ પૂર્વને ઉત્તમ જીવ છે, તે પોતે જ તમારી શંકાનું નિરાકરણ કરશે.” . - મહાત્માએ આ પ્રમાણે કહ્યું, ત્યાંતે લલિત સ્પષ્ટ વાણીથી બોત્યે-માતાપિતા, તમે મારી ચિંતા કરતા હતા, પણ હવે તમારી ચિંતા મને થઈ પડી છે. તમારા હૃદયમાં મેહદશા પ્રબળ છે. જે આ મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ રરર જૈન શશિકાન્ત. તભા ન આવ્યા હોત, તે તમને મેહદશા નઠારી સ્થિતિમાં લાવી મૂ. કત, અને મારી દશા વિપરીત થાત. દેવગે સર્વ વાત સારી બની છે. આ મહાત્માના આગમનથી તમારે અને મારો ઉદ્ધાર થયો છે. હવે તમે મને રજા આપે, તે હું આ મહાત્માની સાથે ચાલ્યો જાઉં. ભાવગૃહ અને ભાવકુટુંબને આશ્રય કરવાની મારી ઈચ્છા છે. આ દ્રવ્યગૃહ અને દ્રવ્યકુટુંબમાં રહેવાની મારી ઈચ્છા નથી. ભાવગૃહ અને ને ભાવકુટુંબ વિના મારા આત્માને ઉદ્ધાર થવાને નથી.” આટલું કહી તે બાળકે મહાત્માને કહ્યું, “ભગવન, તમે પરેપકારી આત્મા છે, તમારી મનોવૃત્તિ સદા દુખી જીવને ઉદ્ધાર કરવાને આતુર છે. તમારી પ્રવૃત્તિ પરમાર્થને માટે જ છે. આ દ્રવ્યJડ અને દ્રવ્યકુટુંબમાંથી ઉદ્ધાર કરે. તમારે પવિત્ર ઉપદેશ સાંભળી મને જાતિસ્મરણ થયું છે, અને તેના પ્રભાવથી હું આવી સ્પષ્ટ વાણી બલવાને સમર્થ થયો છું. મને આ સંસારના પાશમાંથી અને મારા દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબમાંથી છોડાવે. તમારા જેવા ઉપકારી આત્મા મારી ઈચ્છા પૂર્ણ કર્યા વિના રહેશે નહીં, એવી મને ખાત્રી છે.” લલિતનાં આવાં વચન સાંભળી મહાત્માએ કહ્યું, “વત્સ, તારી પવિત્ર - નવૃત્તિ જોઈ હું પ્રસન્ન થયે છું, તારા આત્માને ઉદ્ધાર નજીક છે. ધાર્મિક અને તાત્વિક પ્રબોધે તારા હૃદયમાં સારે પ્રકાશ પાડે છે. તું અ૫ સમયમાં આત્મિક ઉન્નતિને સંપાદન કરીશ.” મહાત્માએ આવાં વચન કહ્યાં, તે સાંભળી લલિત વધારે પ્રસન્ન થયે. તેણે પ્રસન્નતાથી જણાવ્યું, “ભગવદ્ , જો આપની આજ્ઞા છેય, તે હું મારા દ્રવ્ય માતાપિતાને પ્રતિબોધ આપું.” મહાત્માએ મંદ મંદ હાસ્ય કરીને કહ્યું, “વત્સ, તારા માતાપિતાને પ્રતિબોધ આપ. તારી મધુર વાણી સાંભળી મને અતિશય આનંદ થાય છે. મહાત્માની આજ્ઞા થવાથી તે બાળક પિતાના માતાપિતાને ઉદ્દેશી નીચે પ્રમાણે – પવિત્ર માતા પિતા, આ અસાર સંસારમાં માતા, પિતા, સ્ત્રી, પુત્ર અને બીજા કુટુંબીઓ સર્વ સ્વાર્થનાં સંબંધી છે. સ્વાર્થને લઈને તેઓ રાગ દ્વેષ ધારણ કરે છે. પરલોકમાં કેઈપણ સહાયકારી થતું નથી. તેથી આ સંસાર સર્વ રીતે ત્યાગ કરવાને ગ્ય છે. સંસારને ત્યાગ કરી ભાવકુટુંબને આશ્રય કરનાર આત્મા ઉત્તમ ગતિને પામે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. રર૩ પવિત્ર કુટુંબમાં શુદ્ધ ઉપગરૂપી પિતા છે, ધૃતિરૂપ માતા છે, શીલ વગેરે સગુણે બંધુઓ છે, સમતારૂપી સ્ત્રી છે, અને સમક્રિયારૂપી જ્ઞાતિજન છે–એવા ભાવકુટુંબને આશ્રિત થયેલે આત્મા સર્વ બાહ્ય વર્ગને ત્યાગ કરી ધર્મસંન્યાસી બને છે. એવા ધર્મસંન્યાસિને જે લાપશમિક ધર્મો છે, તે પણ ત્યજવા યોગ્ય છે. કારણ કે, તેવા આત્માને નિર્વિકલ્પત્યાગ થયેલે છે, એને તેવા ઉત્તમ ત્યાગને વિષે વિક લ્પ પણ નથી, અને ક્રિયા પણ નથી. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ, પિગલિક અને અપગલિક, પ્રમત્ત અને અપ્રમત્ત, સકષાય અને નિ કષાય અને સાભિલાષ અને નિરભિલાષ વગેરે પ્રકાર રહેલા નથી, તે જે ત્યાગ તે નિર્વિકલ્પ ત્યાગ કહેવાય છે. જે અમુક કાળસુધી કાંઈ ત્યાગ કરવાને નિયમ તે સવિકલ૫ ત્યાગ કહેવાય છે. તે સવિક ૫ ત્યાગ બાહ્ય ત્યાગ છે, અને નિર્વિકલ્પ ત્યાગ અંતરંગ ત્યાગ છે. નિર્વિકલ્પ ત્યાગવાળ આત્મા સર્વ વિભાવથી નિવૃત્ત થાય છે. તેને વિકલ૫ ક્રિયાનું પ્રયોજન રહેતું નથી. મન, વચન અને કાયાના વ્યાપારને મૂલથી નિધિ સ્વભાવને વિષે સ્થાપ, તે યુગ કહેવાય છે. તે યેગના વ્યાપારને જેમાં અભાવ છે, એવા શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાવડે સર્વ આત્મ પ્રદેશને નિશ્ચળ કરી અગી થવું, તે યોગસંન્યાસ કહેવાય છે. તે યોગસંન્યાસી મન, વચન અને કાય ગના સર્વ ભેદને ત્યાગ કરે છે, એટલે તેને આત્માથી પૃથકુ કરે છે. તેથી તેને નિર્ગુણ બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે. તે નિર્ગુણ બ્રહ્મ-આત્માનું રૂપ વસ્તુતાએ ગુણોથી પરિપૂર્ણ થઈને વાદળ રહિત ચંદ્રમંડળની જેમ સ્વતઃ પ્રકાશે છે. હે માતા પિતા, આ સંન્યાસ એટલે ત્યાગ લઈ આ અસાર સંસારમાંથી મુક્ત થવાની મારી ઇચ્છા છે. તેથી તમે મને રજા આપ, અને મારા તરફના મેહને દૂર કરે. તમારાથી વિયુક્ત થયેલે હું ભાવકુટુંબને આશ્રયલઈ વિશેષ સુખી થઈશ.” લલિતનાં આવાં વચન સાંભળી તેના માતાપિતાને શેક ઉત્પજ થઈ આવે. તેઓએ જાણ્યું કે, “આ લલિત આપણા ઘરમાં નહિ રહે ” તેથી તેઓ વિશેષ શેકાતુર થઈ ગયાં. અને લલિતને પ્રાર્થના કરવા લાગ્યાં“વત્સ, અમારા કુટુંબને તું આધાર છે. તારાથીજ અમે જીવન મેળવીએ છીએ. અમારે સમય તારા સહવાસથીજ પ્ર સાર થાય છે. જ્યારે તું આમ ઉદાસી થઈ અમારે ત્યાગ કર, તે ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન શશિકાન્ત, છી અમારૂં' મરણુજ શરણુ છે. તારા શિવાય અમે એક ક્ષણવાર ૫છુ રહી શકવાનાં નથી, અમારા ગૃહાવાસના પૂર્ણ લાભ તારામાંજ ૨હેલા છે. વત્સ, અમારા વૃદ્ધ ઉપર દયા લાવી એ વિચાર કરીશ નહુિ અમે તારા તીર્થરૂપ માતાપિતા છીએ. અમારા વચનને અનુસરીશ, તેા તારા આત્માના ઉદ્ધાર થશે. ” આ પ્રમાણે લલિતને કહી તેમણે મહાત્માને કહ્યું, “ મહાનુભાવ, આ બાળકને સમજાવી અમારા મનોરથ પૂર્ણ કરો. એ બાળક જો આગ્રહ કરી ચાલ્યા જશે, તે અ મે દુઃખના મહાસાગરમાં મગ્ન થઇ જઇશું. અમારૂ' જીવન દુઃખમય થઇ જશે, અને અમારી વૃદ્ધાવસ્થા વિપત્તિનું સ્થાન થઇ પડશે. આપ કૃપાળુ મહાત્મા અમારા ઉપર દયા કરો, અને આ અલ્પમતિ ખ:ળકને સમજાવી અમારા શાકાતુર હૃદયને શાંતિ આપે. ’ મહાત્માએ હસતાં હસતાં કહ્યું, “ ભદ્ર, તમે નિશ્ચિંત રહેા. આ તમારા પુત્ર ત્યારે તમારાથી વિયુક્ત થઇ શકશે નહીં. હજી તેને સંસારનું ભેનિક કમ બાકી છે. આ વખતે જે તેને બેધ થયે છે. તે તેના પૂર્વ કર્મનું ફળ છે. પવિત્ર પૂર્વકના પ્રભાવથી તેને જાતિસ્મરણ થઇ આવ્યુ છે. તેની મનોવૃત્તિમાં ત્યાગનું સ્વરૂપ પ્ર કાશિત થઇ ગયું છે, તથાપિ તે તમારા સહવાસમાંથી મુક્ત થઇ શકે તેમ નથી. તેનાં ભાગ્યકમાં તેને આકર્ષી મા સૌંસારમાં મળાત્કારે રાખશે. ” (( સુભાનુ અને સુમતિને આવાંવચનથી શાંત કરી તે મહાત્માએ લલિતને ઉદ્દેશીને કહ્યું, વત્સ, તારા ઉત્તમ વિચારો સાંભળી હું પ્રસન્ન થયે। છું, પણ . તે તારા વિચારે સાંપ્રતકાળે સફળ થય, તેમ નથી. હજી તારા મસ્તક ઉપર ભગનિક ક ાગ્રત છે. જ્યાંસુધી ભાગ્યકર્મ જાગ્રત હાય, ત્યાંસુધી આત્મા આ સંસારમાંથી મુક્ત થઇ શકે તેમ નથી, ’ મહાત્માએ આ પ્રમાણે કહ્યું, ત્યાં તે બાળક પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થઇ ગયા. તરત તે રૂદન કરતા તેની માતા સુમતિ પાસે આવ્યા. માતા ઉમંગથી તે અર્ભકને ભેટી હૃદય સાથે દાખવા લાગી. તે જોઇ સુભાનુ પણ હૃદયમાં આનંદ પામી ગયા, અને દ્રુ‘પતી પુત્રના માહુમાં મગ્ન થઇ ગયાં. તેવામાં ત્યાં આવેલા પેલા મહાત્મા અદશ્ય થઈ ચાલ્યા ગયા. લલિતને તેડી અને દંપતી ઘરની બાહેર આવ્યાં, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ. ૨૨૫ શેાધ કરવા લાગ્યાં, પણ કાઇ ઠેકાણે તે મહાત્માનાં દર્શન થયાં નહિં. ગુરૂ કહે છે, હે વિનીત શિષ્યા, પછી તે સુભાનુ અને સુમતિ અને ઢંપતી પોતાના પુત્ર લલિતને લાડ લડાવતાં ગૃહાવાસમાં રહ્યાં હતાં. કેટલેક કાળ થયા પછી તે અને દંપતી મૃત્યુ પામી ગયાં, અને લલિત તેના ગૃહના સ્વામી થયા હતા. લલિત પેાતાના માપિતાના આગ્રહથી વિવાહિત થયા હતા, પણ તેના હૃદયમાં વિષય ઉપર અપ્રીતિ હાવાથી તે વિષયાસક્ત થયા ન હતા. ગૃહથાવાસમાં રહેતાં પણ તે ત્યાગ વૃત્તિથી રહેતા હતા. છેવટે ભાગ્યકમ ભોગવી પેાતાની સ્ત્રીને પ્રતિબેાધી તે ચારિત્રના ભાજન અન્યા હતા. ચારિત્ર ગ્રહણ કર્યાં પેઢુંલાં પશુ તે ત્યાગીજ કહેવાતા હતા. કારણ કે, ત્યાગનું યથાર્થ સ્વરૂપ તે રામજતા હતા. છેવટે ત્યાગી લલિત ચારિત્ર ધર્મને પાળી ગુણસ્થાનના આરેણુના ક્રમથી મેાક્ષગામી થયા હતા. હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ત્યાગના અર્થ ‘ગૃહ છેાડી કાષાય વસ્ત્ર પેહેરી સ્વચ્છઢ પણે વર્તેવું, એવા થતા નથી. પણ લલિતે પેાતાના માષિતાની આગળ જે જે યેાગ સ’ન્યાસ શિષે કહ્યું હતું, તે ત્યાગના ખરા અર્થ છે. લલિતની જેમ ગૃહાવાસમાં રહી મન, વચન તથા કાયાના ચેાગની શુદ્ધિ રાખે, અને વિષય તરફ અનાસક્તિ રાખે, એ ખરેખરા ત્યાગી કહેવાય છે, અને એવા ત્યાગથી આત્મા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ગુરૂના મુખથી આ વ્યાખ્યાન સાંભળી યતિ અને ગૃહસ્થ મને શિષ્યા ઘણા આનંદ પામ્યા હતા, અને તેમણે ગુરૂના માટે આભાર માન્યા હતા. Sh. K.-૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ના નકારી મુના નગર નવરિત બિંદુ –ક્યિા. "क्षायोपशमिके जावे या क्रिया क्रियते तया । पतितस्यापि तद्नावप्रद्धिर्जायते पुनः " ॥ १ ॥ ભાવાર્થ–“ક્ષાપશમિક ભાવમાં જે કિયા કરાય છે તે કિ. યાએ કરી પતિત જીવને પણ તેવા ભાવની વૃદ્ધિ થાય છે.” ૧૦૦ - ગુરૂના મુખથી ત્યાગનું સ્વરૂપ અને તે વિષેનું ઉત્તમ દષ્ટાંત સાંભળી પ્રસન્ન થયેલા બંને ગૃહસ્થ અને યતિ શિષ્ય બોલ્યા-મહાનુભાવ, આપે ત્યાગ વિષે જે | દષ્ટાંત આપી અમને સમજાવ્યું છે, તેથી અમારા હૃદયમાં ઉત્તમ પ્રકારની ભાવના પ્રગટ થઈ આવી છે. હવે અમને કિયા ઉપર કાંઈ સમજ. કિયાનું સ્વરૂપ, તેનું ફળ અને તેની ઉપયોગિતા કે પ્રકારે છે? તે વિષે વિવેચન કરી અમારા સંશયને દૂર કરે. ગુરૂએ પ્રસન્ન વદને જણાવ્યું–“હે વિનીત શિષ્યો, તમોએ ઘણે દીર્ઘ વિચાર કરી આ પ્રશ્ન કર્યો લાગે છે. ક્રિયામાર્ગનું ખરેખરૂં સ્વરૂપ જાણવા જેવું છે, અને તેને માટે જૈન મહાત્માઓએ સારૂં વિ વેચન કરેલું છે. તેમાં પ્રથમ ક્રિયા અને જ્ઞાનને સંબંધ કે છે? તે સમજવું જોઈએ. જ્યાં કિયા ત્યાં જ્ઞાન અને જ્યાં જ્ઞાન ત્યાં કિયાએમ તેમને પરસ્પર સંબંધ છે. જે તેમને પરસ્પર સંબંધ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ | ક્રિયા. ૨૨૭ તેજ ઉત્તમ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સિવાય એકલી કિયાથી કે એકલા જ્ઞાનથી સિદ્ધિ થતી નથી. જે જ્ઞાન હોય, અને ક્રિયા ન હોય, તે તે જ્ઞાન નકામું છે, અને ક્રિયા હાય, અને જ્ઞાન ન હેય, તે તે ક્રિયા નકામી છે. વટેમાર્ગુ સારી રીતે રસ્તાને જાણ હાય, પણ જો તે ગતિ કરે નહિ, તે તે ધારેલા ગામમાં પહોંચી શકતા નથી. તે વિચારને અનુસરતું એક પદ્ય શ્રીયશોવિજયજી ઉપધ્યાય લખે છે – " क्रियाविरहितं हंत ज्ञानमात्रमनर्थकम् । गति विना पयझोऽपि नाप्नोति पुरमिप्सितम्" ॥१॥ યિા વગરનું જ્ઞાન નિરર્થક છે. રસ્તાને જાણનારે મુસાફર પણ ગતિ કર્યા વિના ઈચ્છિત નગરમાં પહોંચતા નથી.” વળી ઉપાધ્યાયજી ભાષામાં પણ લખે છે. “કિયા બિના જ્ઞાન નહિ કબહું, કિયા જ્ઞાન બિનું નાહિં, કિયા જ્ઞાન દે મિલત રહતુહે, જે જલરસ જલ માંહિં. દીપક પ્રકાશિત હોય, પણ તેલ અને વાટ વગેરેની અપેક્ષા રાખે છે; તેમ જ્ઞાનથી પૂર્ણ એ આત્મા અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. જે પુરૂ કિયાને બાહ્યભાવ જાણીને તેની ઉપેક્ષા કરે છે, તેઓ મુખમાં કેળી નાખ્યા વિના તૃપ્તિની ઈચ્છા રાખનારા છે. હે વિનીત શિ, તેથી ઉત્તમ ફળની ઈચ્છા રાખનારા પુરૂએ હમેશાં કિયા માર્ગને અનુસરીને જ પ્રવર્તન કરવું જોઈએ. તે વિષે એક મનોરંજક દષ્ટાંત સાંભળવા જેવું છે. કે ઈએક પટેલ ગાડામાં બેસીને મુસાફરીએ જતા હતા. તેની મુસાફરી લાંબી હતી. આગળ જાતાં એક વિકટ માગ આવ્યો. તે મા ને પ્રસાર કરવાને પટેલે સાવધાનીથી પિતાનું ગાડું હાંકવા માંડયું. કેટલીએક મુશ્કેલીઓ તેને નડી તથાપિ તે પટેલે હીંમતથી પોતાનું ગાડું આગળ ચલાવ્યું. થોડે દૂર જતાં એક વિષમ જગ્યા આવી. જે. વામાં ગાડું એ વિષમ જગ્યાએ આવ્યું, ત્યાં તેમાંથી એક ચક્ર નીકળી પડયું. ચક નીકળતાંજ તે ગાડાના બેલ ચમક્યા, અને રાશ તેડીને નાશી ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ૨૨૮ આ વખતે કઈ બીજો મુસાફર તેને મળે. તેણે પેલા નાશી જતા બળદને પકડી લીધા, અને તે ગાભરા બની ગયેલા પટેલને કેટલીએક મદદ કરી. પટેલ તે બળદને ગાડા સાથે જોડી હાંકવા લાગ્યા, ત્યારે પેલા મુસાફરે હસીને કહ્યું, “અરે પટેલ, આ તારું ગાડું નહિ ચાલે, કારણકે, આ તેનું એક ચક નીકળી ગયું છે. જ્યારે તે ચકને ગાડાની સાથે જોડી દઈશ, ત્યારે આ ગાડું ચાલી શકશે.” તે મુસાફરનાં આ વચનને માન્ય કરી પટેલે તે ચક ગાડાની સાથે લગાડયું, એટલે તે ગાડું સારી રીતે ચાલવા લાગ્યું, અને તેથી તે સુખે કરી પિતાને જ્યાં જવું હતું, તે સ્થાને આવી પહોંચ્યો. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, જે પટેલ તે જીવ સમજ, જે ગાડું તે સંયમ સમજ અને જે બે ચક્ર તે ક્રિયા અને જ્ઞાન સમજવાં. જે બળદ તે અનુભવ જાણ. એટલે ચારિત્રધારી જવરૂપી પટેલ જ્ઞાન તથા કિયારૂપ બે ચકવાળા, અને અનુભવરૂપી બળદની સાથે જોડેલા સંયમરૂપી ગાડામાં બેસીને શિવનગર જાય છે. જે ગાડું વિષમ માર્ગે અટકયું હતું, તે વિષય, તે સયમને દેષ સમજે. જયારે દેષ લાગે છે, ત્યારે સંયમને હાનિ થાય છે. જે એક ચક નીકળી પડયું હતું, તે ક્રિયા સમજવી. જેમાં એક ચક્રથી ગાડું ચાલી શકતું નથી, તેમ એકલા જ્ઞાનથી સંયમમાર્ગ સધાતું નથી. જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. જે પુરૂષે તે પટેલના છૂટીને નાશી જતા બળદને પકડ્યા હતા, અને તેને કેટલીક મદદ આપી હતી, તે અનુભવને દર્શાવનાર ગુરૂ સમજવા. હે શિષ્ય, આ ઉપનય સમજી જેઓ જ્ઞાન અને ક્રિયા બંનેને માન આપી પિતાને સંયમ સાધે છે, તેઓ સારી રીતે મેક્ષને સં. પાદન કરી શકે છે. તેથી કિયા વિના કેવળ જ્ઞાનથી સંયમ માર્ગ સધાતે નથી, એ વાત નિશ્ચયથી જાણી લેવી. સંયમમાર્ગ સાધવાને કિયા અને જ્ઞાન બંનેની આવશ્યકતા છે. હે શિષ્ય, અહિં તમારે એક વાત સારી રીતે સમજવાની છે, જે ક્રિયા છે, તે કેવા ભાવમાં કરવી જોઈએ? એ વાત પ્રથમ લક્ષમાં લેવાની છે. આત્માના હદયસ્થાનમાં વિવિધ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે, અને તે ભાવને લઈને ક્રિયાઓ કરવા. માં આવે છે. સર્વ ભાવમાં ક્ષાપશમિક ભાવ, એ સર્વથી ઉત્તમ છે. તેવા ભાવમાં જે ક્રિયા કરવામાં આવે, તે ક્રિયાથી પતિત જીવને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા ૨૨૯ તેવા ભાવની વૃદ્ધિ થાય છે. તેથી ક્ષાપશમિક ભાવમાંજ ક્રિયા કરવી જોઈએ. એ કિયા તેવા ભાવને વધારતી જાય છે. ગૃહસ્થ શિષ્ય વિનયથી કહ્યું, મહાનુભાવ, ક્ષાપશમિક ભાવ એટલે શું? તે મને સમજાવો. આપના આ યતિ શિષ્ય ચારિત્રના પ્ર. ભાવથી તે વાત જાણતા હશે, પરંતુ હું તે ગૃહાવાસને લઈને તે વિષે કાંઈપણ સમજ નથી. માટે કૃપા કરી ક્ષાપશમિક ભાવનું યથાર્થ સ્વરૂપ મને સમજાવો જેથી આપને મારી પર ભારે ઉપકાર થશે. " શિષ્યનાં આ વચન સાંભળી ગુરૂ સાનંદવદને બેલ્યા–હે વિ. નીત ગૃહિશિષ્ય, તેં ક્ષાપશમિક ભાવને માટે જે પ્રશ્ન કર્યો, તે ઘણેજ ઉત્તમ પ્રશ્ન છે. જો તે યથાર્થ રીતે જાણવામાં આવે, તે આ ત્માને ભારે ઉપકાર થાય છે. સાંભળ–ક્ષાપશમિક શબ્દમાં મૂળ ક્ષય અને ઉપશમ એવા બે શબ્દ છે. ક્ષય એટલે ઉદયમાં - વેલાં કર્મને અનુભવવાં–ક્ષપણ કરવાં. અર્થાત્ આત્મ પ્રદેશથી જુદાં કરવાં, અને ઉપશમ એટલે ઉદય નહિ આવેલાં કર્મને શમાવવાંઆ ક્ષય અને ઉપશમ શબ્દને અર્થ છે. તે જ્ઞાન, દર્શનના આવરણ મેહાંતરાયને ક્ષાપશમ કરવામાં આવે છે. તેવા ક્ષાપશમિક ભાવમાં એટલે સમ્યમ્ જ્ઞાન, ચારિત્ર અને વીર્યના ઉલ્લાસરૂપ પરિણામમાં વર્તાતે એ જીવ જે ક્રિયા કરે છે–એટલે ગુરૂવંદન-આવશ્યકાદિ ક્રિયા કરે છે, તે કિયા સર્વોત્તમ ગણાય છે. એવી ક્રિયા કરવાથી પતિત માણસને પણ પરિણામ વધે છે. હે શિષ્ય, આ સ્થળે પતિતને અર્થ ભ્રષ્ટ સમજે. એટલે જે જીવ શુભ પરિણામ ના શિખર ઉપરથી ભ્રષ્ટ થાય છે–ઢળી પડે છે, તે પતિત કહેવાય છે. એ પતિત જીવ પણ જે ક્ષાયાપશમિક ભાવમાં ક્રિયા કરે છે, તે તેને પુનઃ સારા પરિણામની પ્રાપ્તિ થાય છે.” ગુરૂનાં આ વચન સાંભળી ગૃહસ્થશિષ્ય પ્રસન્ન થઈને બે“ભગવન, આપના ઉપદેશથી મને મહાન લાભ મળે છે. ક્ષાશમિક ભાવને ખરે અર્થ મારા જાણવામાં આવ્યું છે. જે પ્રાણી એ પવિત્ર ભાવને પિતાના હદયમાં સ્થાપિત કરે, તે પ્રાણી અનુકમે સિદ્ધિપદને સંપાદક થાય છે. ભગવન, આપની ઉપદેશવાણી ખરેખર મનન કરવા યોગ્ય છે. આપના જેવા દયાળુ ગુરૂઓ આ સં. સાર સાગરને ઉતારવામાં નાવ સમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ' ' : 2 - *બ પર ચત્વાશિત્તમ બિંદુ-તૃપ્તિ. "पीत्वा ज्ञानामृतं नुक्त्वा, क्रियासुरलताफलम् । સીતાંબૂલમારવા તે યાતિ પર મુનિઃ” I ? અર્થ–“જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી, ક્રિયારૂપી કલ્પલતાને ફળનું ભજન કરી અને તે ઉપર સમતારૂપતાંબૂલને સ્વાદ લઈ મુનિ પરમ તૃપ્તિને પામે છે. | તિશિષ્ય–ભગવન, આપે કિયા ઉપર જે દષ્ટાંત પૂ ર્વક ઉપદેશ આપે, તે સાંભળી મને અતિશય આ નંદ ઉત્પન્ન થયે છે. તેને માટે એવા ઉત્તમ પ્રશ્ન કડી કરનાર આ તમારા ગૃહસ્થ શિષ્યને પણ હું આભાર માનું છું. હવે મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે, જે આપની ઈચ્છા હય, તે હું તે મારી શંકા આપની સમક્ષ પ્રગટ કરું. કારણકે, આપ સર્વ પ્રકારના સંદેહને દૂર કરવા સમર્થ છે. _ ગુરૂ–પ્રિય શિષ્ય, તારી શંકા ખુશીથી પ્રગટ કર. હું યથામતિ તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ, યતિશિષ્ય-મહાનુભાવ, એક વખતે આપના વ્યાખ્યાનમાં આપની ઉપદેશ વાણી સાંભળવાને હું આવ્યું હતું. તે વખતે ઉપ દેશની વાર્તામાં આપે એવું જણાવ્યું હતું કે, “જ્ઞાની પુરૂષને ચિરકાળ ટકે એવી અવિનશ્વર તૃપ્તિ પ્રાપ્ત થાય છે.” આપના મુખમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ આ વાક્ય સાંભળી તે વખતે મને મારા હૃદયમાં અનેક વિચાર થવા લાગ્યા, પણ આપની આગળ ઉપદેશવાણું સાંભળવાની ઈચ્છાથી તે વખતે મારા હૃદયને તે વિચારમાંથી મુક્ત કરી આપને ઉપદેશ સાંભળવામાં તલ્લીન કર્યું હતું. હે મહાનુભાવ, આપનું વ્યાખ્યાન પૂર્ણ થયા પછી હું ઉઠીને આપણે આહાર વિગેરે ક્રિયામાં પ્રવૃત્ત થયે, અને તેથી એ વાત તે વખતે ભૂલી ગયે. પણ પાછળથી મને તે વાત યાદ આવી હતી. એક વખતે સાયંકાળનું પ્રતિક્રમણ કર્યા પછી કેટલીએક રાત્રિ જતાં સ્વાધ્યાય ધ્યાનથી નિવૃત્ત થઈ હું સંથારા ઉ. પર શયન કરવાને આવ્યું. શયન વખતની ક્રિયા કરી નિદ્રાના પ્રમાદમાં આત્માને પાડવાને તત્પર થયા, તેજ વખતે આપના વ્યાખ્યાન વખતે સાંભળેલું પિલું વાક્ય મારા સ્મરણમાં આવ્યું. મને વિચાર થયે કે, “ગુરૂએ વ્યાખ્યાનમાં જે જ્ઞાની પુરૂષની તૃપ્તિની વાત કહી હતી, તે કેવી તૃપ્તિ હશે ? ચિરકાળ ટકે એવી અવિનશ્વર તૃમિ શી રીતે પ્રાપ્ત થતી હશે? તે આહારિક દ્રવ્યવૃતિ હશે? કે અંતરંગની ભાવતૃપ્તિ હશે? આહારિક દ્રવ્યતૃપ્તિ તે તે નહીં જ હય, કારણકે તે તૃતિ ટકી શકતી નથી. તે કોઈપણ લકત્તર ભાવતૃપ્તિ હોવી જોઈએ.” આમ વિચાર કરતે કરતે હું ચિરકાળે નિદ્રાને આધીન થઈ ગયે હતે. પછી તે વાતનું મને વિસ્મરણ થયું કે, પુનઃ આજ સુધી તે મારે વિચાર પ્રગટ થયેજ નહીં. તે દિવસની પ્રમાદરૂપ ગાઢ નિદ્રાએ મને મારે તે સદ્વિચાર ભૂલાવી દીધું હતું. હે સ્વામી, આજે મારા પુણ્યને મારા હૃદયમાં એ વિચાર અચાનક ફુરી આવ્યું છે. માટે હું આપની સમક્ષ મારી તે શંકા પ્રગટ કરું છું, તે આપ કૃપા કરી સાંભળો. મને પૂર્ણ આશા છે કે, આપ મારી આ શંકાને નિરસ્ત કરી મને નિઃશંકપણાના આનંદને અનુભવ કરાવશે. / - યતિશિષ્યનાં આ વચન સાંભળી તે શાંતમૂર્તિ ગુરૂપ્રસન્ન થઈ ગયા, અને તેઓ મેઘના જેવી ગંભીર વાણીથી બાલ્યા–“હે વિનીત શિષ્ય, તે ઘણેજ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. પરમ તૃપ્તિનું સ્વરૂપ જાણવાથી તારા આત્માને ઘણે જ આનંદ ઉત્પન્ન થશે. આ જગતમાં તૃતિનો અર્થ તૃપ્ત થવું, એટલે ઈચ્છિત વસ્તુ ના લાભથી પૂર્ણ થઈ સંતુષ્ટ થવું, એ થાય છે. એ તૃપ્તિ દ્રવ્ય અને ભાવ-એવા પ્રકારે છે. આ લેખના ડુંગલિક પદાર્થો મેળવીને સંતુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૩ર જૈન શશિકાન્ત, થવું, એ દ્રવ્ય તૃમિ કહેવાય છે. એ તૃપ્તિ વિષયસુખથી મેળવી શકાય છે, અને તે ચિરકાળ ટકી શકતી નથી, તે સાથે તે ક્ષણિક સુખને આ પનારી તથા પરિણામે પાપબંધને કરનારી છે. જે બીજી ભાવતૃપ્તિ છે, તે પરવસ્તુની સાથે સંબંધ ધરાવતી નથી, તે આત્માની સાથે સંબંધ ધરાવે છે. તેથી તે ચિરકાળ ટકી શકે છે, અને આત્મિક અને નુભવથી તે મેળવી શકાય છે. અને પરમ તૃપ્તિ પુણ્યબંધને કરનારી અને આત્માને સુખદાત્રી છે. તે ઉપર એક દષ્ટાંત સાંભળવા જેવું છે. વિજયપુરનગરમાં ચિત્રચક્રનામે એક ગૃહસ્થ રહેતો હતો. તે ઘણે સંપત્તિવાળો હતો. તેને પ્રમુદા નામે એક સ્ત્રી હતી, અને ન દૂન નામે પુત્ર હતે. ચિત્રચંદ્ર પિતાના ગૃહસ્થાવાસમાં સારી રીતે સુખી હતું. તે હંમેશાં ખાનપાનને શેખી હતું. તેના વૈભવ સંપન્ન ઘરમાં પ્રતિદિન વિવિધ પ્રકારની રસવતી બનતી હતી. નવા નવા ખાનપાન કરી તે પોતાના દિવસે નિર્ગમન કરતે હતે. તે હમેશાં ચાર પાંચવા ૨ જમતે અને દરેક વખતે જુદા જુદા પકવાન્ન અને મશાલાદાર શાકભાજી કરાવતો અને તેના રસમાં તલ્લીન રહેતે હતે. ચિત્રચંદ્રને ખાનપાનમાં આવે શેખીન જાણી વિયપુરની પ્ર જા તેને ભેજનરસિક કહેતી હતી. ભેજનના રસમાં તલ્લીન રહેનારા ચિત્રચંદ્રને ધર્મ ઉપર પ્રીતિ ન હતી. ધર્મ, પુણ્ય, દાન, પરોપકાર, જપ, અને તપ-એ બધું ખાનપાનમાંજ તે સમજતા હતા. તે ઘણું વાર કહેતું હતું કે, “આ જગતમાં ખાવાને માટે જ મનુષ્યાવતાર છે, ઉંદરને તૃપ્તિ આપવી એના જે ધર્મ, પુણ્ય અને પોપકાર નથી.” આ પ્રમાણે કહી તે પિતાના મિત્રને અને સહવાસીઓને બોધ આછે હતે. ઉપવાસ કરી વ્રત તપ આચરવાં તે તેને વિરૂદ્ધ લાગતાં ન એકાસણું કે ઉપવાસ કરી આત્માને કષ્ટ આપવું એ વાત તેને આપ સરલાગતી હતી - ગર_ચિત્રચંદ્રની વિચિત્રતા જોઈ દરેક આસ્તિક બનશે, તે. તિ તેનું નિરાકરણ કરતા હતા. તેને બુભુક્ષિત અથવા નાસ્તિક ક યતિશિષ્ય– આપની ઉપદેશ વાણી સારમાં કોઈ એક જ્ઞાની મુનિ આવી ચડયા. દેશની વાર્તામાં આપે એવું ચારિત્રધારી પવિત્ર મુનિ હતા. તેઓને કાળ ટકે એવી અવિનશ્વર તૃપ્તિ પ્રજા તેને વંદના કરવાને આવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ વૃતિ, રીકે વા લાગી. આ વખતે તે ભેજનરસિક ચિત્રચંદ્ર પણ તે સર્વની સાથે આવ્યું. વિદ્વાન અને જ્ઞાનીમુનિએ ધર્મની દેશના આપવા માંડી. જ્યાં થડી દેશના આપી, ત્યાં પેલે ચિત્રચંદ્ર બેઠે થયે. ધર્મના વ્યાખ્યાનમાં વચ્ચે બોલવું કે બેઠું થવું, એ અનુચિત ગણાય છે. આથી ત્યાં બેઠેલા સંઘપતિએ આક્ષેપથી કહ્યું, “ભાઈ ચિત્રચંદ્ર બેસી જાઓ. વ્યાખ્યાન ચાલતું હોય, તે વખતે ઉઠીને ચાલવું, તે અનુચિત ગણાય છે, અને તેથી ગુરૂ તથા સંઘની મર્યાદા તૂટી જાય છે.” સંઘના આગે વાનના આવા શબ્દો સાંભળી નાસ્તિક શિરોમણિ ચિત્રચંદ્ર – “શેઠજી, મારાથી ક્ષણવાર પણ બેશી શકાય તેમ નથી. મારે ભેજનને સમય થયો છે. આ મુનિના વ્યાખ્યાનથી કાંઈ ઉદરને તૃપ્તિ થતી નથી. આ જગત્માં ખરેખરી તૃપ્તિ આપનાર ભેજન છે. ધર્મોપદેશ આપનારા આ મુનિએ પણ મિષ્ટાન્ન ભેજન મળવાથી ખુશી થાય છે, તે આપણ ગુડ શા માટે ન થઈએ? જે વ્રત ઉપવાસ કરી ખાનપાનને ત્યાગ કરે છે, તેઓ ખરેખરા વંચિત થાય છે. માટે હું તે હવે ક્ષણમાત્ર પણ શેકાવાને નથી. મારા ઉદરને જ્યાં સુધી પ્તિ ન થાય ત્યાંસુધી મને હૃદયમાં શાંતિ વળે નહિ. ચિત્રચંદ્રનાં આવાં વચન સાંભળી તે સંઘપતિ કાંઈપણ બે નહિ. પણ દયાળુ મુનિ તેનાં એવાં વચનો સાંભળી વિચારમાં પડયા. “અહો ! આ જીવ ખરેખરે રસના ઇંદ્રિયના વિષયમાં આસક્ત લાગે છે. તેની મને વૃત્તિને ઉપદેશદ્વારા સમાગે પ્રેરવાથી એક આત્માને મહાન ઉપકાર થશે.” આવું વિચારી તે મહાત્મા મુનિ બેલ્યા–“શ્રાવક ચિત્રચંદ્ર, જે તૃપ્તિને માટે તમે ઉતાવળ કરી ઘેર જવા ઈચ્છા રાખે છે, તે તૃપ્તિના કરતાં વિશેષ તૃપ્તિ મળે તે તમે પ્રસન્ન થાઓ કે નહિ?” ચિત્ર ચંદ્ર શાંત થઈને બે , “મહારાજ, તેવી તૃપ્તિ આ સ્થળે શી રીતે મળે? અહિં કાંઈ વિવિધ પ્રકારના ભેજનને વેગ નથી. જ્યાં સુધી ભેજનના પદાર્થો મારા ઉદરમાં પડે નહિ, ત્યાં સુધી મને શી રીતે વિશેષ તૃપ્તિ મળે ?” મુનિરાજે કહ્યું, “ભદ્ર, ક્ષણવાર મનને સ્વસ્થ કરી બેશે, તે તમને ઉત્તમ પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત થશે.” મુનિનાં આ વાં વચન સાંભળી ચિત્રચંદ્ર તૃપ્તિની આશાથી બેઠે, એટલે મુનિએ તેને ઉપદેશ આપવા માંડે–ભદ્ર, તમે ભેજન વગેરેથી તૃપ્તિ પામવાની ઈચ્છા રાખે છે, તે તૃમિ ક્ષણિક અને પરિણામે દુઃખદાયકે SIH. K. ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન શશિકાન્ત, છે. કારણકે, ભેજનની અંદર જે પદાર્થો આવે છે, તે ઈદ્રિને વિકાર ઉત્પન્ન કરનારા છે. અને કેઈવાર તે રેગના કારણભૂત પણ થાય છે. અતિશય માદક પદાર્થો ખાવાથી અજીર્ણ રહે છે, અને તેમાંથી જવર તથા રૂધિર વિકારના અનેક રેગે ઉત્પન્ન થઈ આવે છે. અને વખતે અતિસાર થઈ મરણ પણ થઈ જાય છે. જે પદાર્થો તમે સ્વાદથી જમે છે, તે પદાર્થો તમારા ઉદરમાં ચિરકાળ ટકતા નથી. બીજે દિવસે તે વિષ્ટારૂપે બાહર નીકળી જાય છે, અને પછી તેવી તેવી અતૃપ્તિ રાખે છે. તમે દિવસમાં ગમે તેટલીવાર સ્વાદિષ્ટ ભજન ભે, તોપણ તે ક્ષણવારે જીર્ણ થઈ જાય છે. એટલે પાછી બળવાન સુધા લાગે છે. તેથી તે ભજનની તૃપ્તિ શાશ્વત નથી. તે તે માત્ર ભેજ્ય પદાર્થના પર પુદગલથી ઉત્પન્ન થયેલી ક્ષણિક તૃપ્તિ છે. આવી ક્ષણિક દ્રવ્યતૃપ્તિને મેળવી રાજી થવું, એ મોટામાં મોટું અજ્ઞાન છે. ઉત્તમ પુરૂષે કદિ પણ તેવી શુદ્ર તૃપ્તિને તૃપ્તિ કહેતા નથી, પણ તેને અતૃપ્તિ કહે છે. - ભદ્ર, હવે ખરી તૃપ્તિ કઈ કહેવાય? એ વાત તમારે ધ્યાનથી મનન કરવાની છે, તે સાંભળે. જે તે ખરી તૃપ્તિનું સ્વરૂપ તમારા જાણવામાં આવશે, તે પછી એ ક્ષણિક દ્રવ્યતૃપ્તિ તમને જરા પણ રૂચિકર લાગશે નહિ. માટે ખરી તૃપ્તિનું સ્વરૂપ કેવું છે? તે તમે સાં. ભળે – જૈન શાસ્ત્રકારો મનની સ્વસ્થતાને શાંતિ કહે છે. એટલે જ્યારે માણસનું મન કોઈ જાતની ઉપાધિથી મુક્ત હોય, તેમાં કોઈ જાતની ચિંતા ઉત્પન્ન થતી ન હોય, તે શાંતિ કહેવાય છે. એવી શાંતિ મેળવવાને શાંતરસની જરૂર છે. એ શાંતરસને સ્વાદ અદભુત છે. જ્યારે એ શાંતરસનો સ્વાદ પ્રાપ્ત થાય, ત્યારે માણસને જે તૃપ્તિ થાય છે, તે અતીન્દ્રિય છે. અર્થાત્ ઇદ્રિના વિષયમાં ન આવે તેવી છે. આવી તૃપ્તિ ચિરકાળ ટકે છે, અને તેનાથી મનુષ્ય અદ્ભુત આનંદને અનુભવ કરે છે. તેવી તૃપ્તિ જિલ્ડ ઇંદ્રિયને ષસને સ્વાદ ચખાડે, તે પણ શાંતરસના જે સ્વાદ તેને પ્રાપ્ત થતું નથી. કારણકે, શાંતરસના સ્વાદમાં રવભાવને અનુસરનારી અને નિર્વેદસ્થાયી એવી જીવની પરિણતિ છે. વળી આ સંસારમાં જેટલી અભિમાનને લઈને તૃપ્તિ છે, તે બધી સ્વમાની જેમ મિથ્યા છે. જે આત્મવીર્યના વિપાકથી બ્રાંતિવગરની તૃપ્તિ છે. તેજ ખરેખરી તૃપ્તિ છે. સંસારની જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ તૃપ્તિ. ૨૩૫ તૃપ્તિ માનવામાં આવે છે. તે કર્મોના ઉદયથી જન્મ વગેરેમાં થતી મહોદયની સાથે મિશ્રિત એવી “આ હું અને મારું એવા અભિમાનની મિથ્યા તૃપ્તિ છે. જે મનની કલ્પનાથી ખરી માનેલી બ્રાંતિરૂપ તૃપ્તિ છે. જ્યારે આત્મવીર્ય એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ થાય ત્યારે જે ભ્રમરહિત તૃપ્તિ થાય છે, તે જ ખરેખરી તૃપ્તિ છે. હું ચિત્રચંદ્ર, તું તારા મનમાં ભેજન વગેરેથી જે તૃમિ માને છે, તે ત્રાંતિરૂપ તૃપ્તિ છે. એમ નિશ્ચયથી જાણજે. જે જ્ઞાની પુરૂષ છે, તે કદિપણ તેવી વૃતિને ઈચ્છતા નથી. એક વખતે કે મહાત્મા મુનિ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા ગયા. તે ધનાઢ્ય ગૃહસ્થે વિવિધ પ્રકારની ભિક્ષા તેમને હેરાવાને હાજર કરી. તે વખતે તે મહાત્માએ તેમાંથી જે નીરસ અને વિકૃતિ વગરના પદાર્થો હતા, તે ગ્રહણ કર્યા, અને બાકીના પદાર્થો ગ્રહણ કર્યા નહિ. તેથી પેલા આસ્તિક શ્રાવકના મનમાં ખેદ થયે, તેણે મનમાં કચવાઈને કહ્યું, “મુનિરાજ, આવા આવા ઉત્તમ તૃપ્તિકારક પદાર્થોને આપ ત્યાગ કરી છે, તે ઠીક નહિ; તેથી મને ખેદ થાય છે. જે આપે મારાં તે તૃપ્તિકારક મિષ્ટાન્ન - હાર્યા હોત, તે મને વિશેષ સંતોષ થાત.” તે ગૃહસ્થનાં આવાં અસંતેષ ભરેલાં વચને સાંભળી જ્ઞાનમુનિ બીજું કાંઈ બોલ્યા નહિ, પણ તેમણે માત્ર નીચે એક જ શ્લેક કો " पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना परतृप्तिसमारोपो, शानिनस्तान युज्यते " ॥१॥ આ લેક સાંભળી તે ગૃહસ્થ મુનિ મારાજને પૂછયું, મહારાજ, એ લેકને અર્થ મને સમજાવે. મુનિ બેલ્યા–“ભદ્ર, એ કલેકને સંક્ષિપ્ત અર્થ તે એટલે છે કે “પુગલેથી પુગલે તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમાપ જ્ઞાની પુરૂષને ઘટતો નથી.” પણ તેને વિશેષાર્થ એ છે કે, દેહ, ઇંદ્રિય, મન વિગેરે મૂર્તિમાન પદાર્થો પુદ્ગલજન્ય છે. તે પદાર્થો આહાર, વસ્ત્ર, અલંકાર વગેરે પુદ્ગલથી તૃપ્તિ પામે છે. કારણ કે, તે બધા પુદ્ગલેને ધર્મ સમાન છે. પરંતુ જે આત્મા–જીવ છે, તે અનિચ્છા વગેરે પિતાના સ્વભાવથી તૃપ્ત થાય છે, પુગેલેથી તૃપ્ત થતું નથી. કારણ કે, આત્માને ધર્મપુદ્ગલેના ધર્મથી વિલક્ષણ છે. આવી રીતે વસ્તુસ્વભાવને જાણનારા જ્ઞાનીને પરવસ્તુ જનિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન શશિકાન્ત. તૃતિને ઉપચાર ઘટતું નથી. કારણ કે, તે સમજે છે કે, આત્મધર્મ અને પુદગલ ધર્મ જુદાજુદા છે, તેથી વિધર્મમાં તૃપ્તિનું સુખ માનવું, એ બુદ્ધિનો વિપર્યાસ છે.” મુનિનાં આવાં બોધક વચને સાંભળી તે ગૃહસ્થ પ્રતિબુદ્ધ થઈ ગયે, અને તેણે ત્યારથી પિતાના આહારમાં પણ કેટલેએક નિયમ ગ્રહણ કર્યો હતે. - હે ચિત્રચંદ્ર, તેથી તમારે પણ એ બે ગ્રહણ કરે છે, જેથી તમારી ષટ્રસ ભેજન ઉપરની આસકિત ઓછી થઈ જશે. જે લેકે સર્વ પ્રધાન, નિર્વિકાર, અનંત વિજ્ઞાનઘન શુદ્ધ ચૈતન્યને વિષે રહેલી તૃપ્તિને જાણતા નથી, તે લોકે મધુર, ધૃત, શાક અને ગોરસની તૃપ્તિને માને છે. પણ જેઓને એ પરમતૃપ્તિને અનુભવ છે, તેઓ કદિપણ એ ક્ષણિક તૃપ્તિને માન આપતા નથી. - હે શ્રાવક, વળી પુગલની તૃપ્તિ અને આત્મસ્વરૂપના જ્ઞાનની તૃપ્તિના ફળમાં ઘણે તફાવત છે. જે જીવ પુગળથી તૃપ્તિ માની તૃપ્ત થાય છે, તે જીવને વિષયની ઉર્મિરૂપ વિષના ઉદ્ગાર આવે છે, અને જ્ઞાનથી તૃપ્ત થયેલા જીવને શુભ ધ્યાન–શુભ વિચારરૂપી અમૃતના ઉદ્ગાર આવે છે. વળી ખરી રીતે જોતાં પુગલની તૃપ્તિ પૂર્ણ તાને પામતી નથી. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પગલે કરી પરણિત થયેલા તેથી તૃપ્ત થતા નથી. તેઓ ભેગમાં સદા તૃષ્ણા તુ૨ રહે છે, તેને શબ્દાદિ વિષયભેગની ઉર્મિઓ સદા ઉઠયા કરે છે, તેનું ફળ છેવટે દુઃખમય દુર્ગતિ પ્રાપ્ત થાય છે. પણ જેઓ જ્ઞાનથી એટલે યથાર્થ સ્વરૂપના બેધથી તૃપ્ત થયેલા છે, તેને ધર્મ, શુભધ્યાન રૂપ અમૃતના ઉદ્ગાર આવે છે, અને તેનું ફળ ગતિ પ્રાપ્ત થાય છે. હે ચિત્રચંદ્ર, આ વિષે તું પૂર્ણ વિચાર કરીશ, એટલે તારા હુંદયમાં તને તૃપ્તિના યથાર્થ સ્વરૂપનું ભાન થઈ આવશે. તે વિષે એક બીજું દષ્ટાંત સાંભળવા જેવું અને મનન કરવા જેવું છે, તે તું સાવધાન થઈને સાંભળ– - વારાણસી નગરીમાં તારા જેવી પ્રકૃતિવાળે મધુરશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષુકવૃત્તિથી પિતાને નિર્વાહ ચલાવતા હતો. તેના ઘરની સ્થિતિ ગરીબ હતી; તે હમેશાં ભિક્ષા માગવા જતે; તે પ્રસંગે જો કેઈ સ્થળે બ્રહ્મભેજ થતું હોય, તો તે સ્થળે જમવાને બેશી જતે હતે. પરાજ ઉપર તેની ઘણું પ્રીતિ હતી. કઈ કઈ વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ તમિ. ૨૩૭ તેને આમંત્રણ વગર ભોજન કરવા જતા અને બીજા બ્રાહ્મણની સાથે છૂપી રીતે પંક્તિમાં બેશી જતું હતું. વારાણસી તીર્થનું સ્થળ છેવાથી ઘણું વિદેશી મિથ્યાવીઓ ત્યાં તીર્થયાત્રા કરવાને આવતા, અને બ્રહ્મભેજમાં પુણ્ય માની અનેક બ્રાહ્મણોને જમાડતા હતા. તેથી મધુરશમને હમેશાં નવનવા ભજનને લાભ મળતું હતું. તે બુભુક્ષિત મધુરશર્માને પાવતી નામે એક સ્ત્રી હતી. તે બ્રાહ્મણેને આચારમાં પ્રવીણ અને તે પ્રમાણે વર્તનારી હતી. તેથી પિતાને પતિ જ્યાં ત્યાં આમંત્રણ વગર જમવા જાય, તે તેણીને રૂ ચિકર ન હતું. તે હંમેશાં પિતાના પતિને પ્રાર્થના કરી સમજાવતી, પણ તે ભિક્ષુક બ્રાહ્મણ સમજતો નહીં. - એક વખતે વારાણસીના બ્રાહ્મણોને માટે સમાજ એકઠે થ. છે. અને તેમાં એ મધુરશમાં બ્રાહ્મણની ચર્ચા ચાલી. તેમાંથી એક જણે જણાવ્યું કે, “આમંત્રણ વગર ભજન કરવા જનારે મધુરશમાં આપણી તમામ બ્રાહ્મણ કેમની નિંદા કરાવે છે. પરદેશી યજ. માને તેનું આચરણ જોઈ એમ કહે છે કે, વારાણસી તીર્થના બ્રાહ્મણે બુભુક્ષિત અને ભ્રષ્ટાચાર છે; તેથી આપણે મધુરશર્માને આપણી જ્ઞાતિ બહાર મૂક જોઈએ.” તે બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી સર્વ બ્રહ્મસમાજે તેના વિચારને અનમેદન આપ્યું. અને પછી તેમણે મધુરશર્માને બોલાવી જણાવ્યું કે, “આજથી તને વારાણસીને બ્રાહ્મણની જ્ઞાતિથી બહાર મૂકવામાં આવે છે. કેઈપણ બ્રાહ્મણ તારે સંસર્ગ કરશે નહીં.” આ પ્રમાણે મધુરશર્માને જ્ઞાતિને તિરસ્કાર થે, તે પણ તેણે પિતાની કુટેવ છેડી નડિ. જ્યાં બ્રહ્મભેજ થતું હોય, ત્યાં તે આમંત્રણ વગર જ અને દૂર બેસીને જમતો હતે. " તેની સ્ત્રી પાર્વતીના જાણવામાં આ વાત આવવાથી તેણીએ પિતાના પતિને કહ્યું, “સ્વામી, તમને જ્ઞાતિને મહાન તિરસ્કાર થયે, તો પણ તમે તમારી કુટેવ છોડતા નથી, એ ઘણી દીલગીરીની વાત કહેવાય. આ તમારી રસના ઇંદ્રિયની લોલુપતા તમને બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ કરશે, અને તમારો કેઈપણ સંબંધ રાખશે નહીં.” સ્ત્રીનાં આ વચનેએ પણ તેના લુબ્ધ હૃદયમાં જરા પણ અસર કરી નહીં. તે તે હમેશાં તે પ્રમાણે પ્રવર્તન કરવા લાગે. એક વખતે વારાણસીના રાજાએ પિતાના કેઈ માંગલિક પ્રસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન શશિકાન્ત. ગે માટે બ્રહ્મભેજ કર્યો. અને તેમાં વારાણસીના સર્વ બ્રાહ્મણને ભેજનને માટે આમંત્રણ આપ્યું. જ્યારે બ્રાહ્મણે એકઠા થઈ પંક્તિએ જમવા બેઠા, તે વખતે મધુરશર્મા પણ દૂર આવી જમવા બેઠે. તેને દૂર જમતે રાજાએ પોતાના મહેલ ઉપરથી જે તત્કાળ રાજાએ નીચે આવી કેટલાએક બ્રાહ્મણને પૂછ્યું કે, આ બ્રાહ્મણ શામાટે દર બેશી જમે છે? બ્રાહ્મણે કહ્યું, “મહારાજા, તે બ્રાહ્મણ બુભૂક્ષિત થઈ દરેક બ્રહ્મજમાં આમંત્રણ વગર જમવા જાય છે. તેથી અમેએ તેને જ્ઞાતિ બહાર મૂક્યો છે. આ પ્રમાણે બ્રાહ્મણોના કહેવાથી રાજાના મનમાં રોષ ઉત્પન્ન થયા. તેણે તરત.હુકમ કર્યો કે, “તે બુભુક્ષિત બ્રાહ્મણ મારા રાજ્યમાં ન હવે જઈએ, માટે તેને મારા રાજ્યની હદ બાહર કાઢી મૂકે” રાજાને આ હુકમ થતાંજ તે બ્રાહ્મણને રાજાના સેવકોએ જમતાં જમતાં ઉઠાડી કાઢી મૂકે. તે બ્રાહ્મણ પિતાની સ્ત્રીને સાથે લેવા ઘેર આવ્યા. તેણે વારાણસીના રાજ્યની હદપાર કરવાની વાત પિતાની સ્ત્રીને જણાવી, એટલે તે સ્ત્રી રૂદન કરતી રાજા પાસે આવી, અને પિતાના પતિને ક્ષમા આપવાની પ્રાર્થના ના કરવા લાગી. પાર્વતીની પ્રાર્થના અને રૂદન જોઈ રાજાને દયા ઉપછે. પછી મધુરશર્માને હમેશાં ઘરમાં પૂરી રાખવાની શરત કરી રા. જાએ તેને છેડી મળે. અને તેના કુટુંબનું ભરણપોષણ થાય, તે. ટલું અન્ન આપવાનું રાજાએ કબૂલ કર્યું. - હે ચિત્રચંદ્ર, પછી તે મધુરશમ બ્રાહ્મણને તેના ઘરમાં પૂરવા માં આવ્યું, અને તેની તપાસ રાખવાને વારંવાર વારા ફરતી રાજેન્દ્ર તો આવ્યા કરતા હતા. એવી રીતે કેટલાક દિવસ વીત્યા પછી એક વખતે તે બ્રાહ્મણ પિતાના ઘરમાં પૂરાઈને બેઠે હતે. અને પિતાના બુક્ષિતપણાના સ્વભાવની નિંદા કરતે હતો, તેવામાં ઘરની પાછળથી નીચેને લેક તેને સાંભળવામાં આવ્યા “જુવિનો વિષયવિણા નૈદાડિવ્યો. निकुरेकः सुखी लोके झानतप्तो निरंजनः " ॥१॥ આ શ્લેક સાંભળતાં તે બ્રાહ્મણના હૃદયમાં સુવિચાર પ્રગટ થઈ ગયે. તે સંસ્કૃત ભાષાને જાણનારે હોવાથી તે લેકને ભાવાર્થ સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ - તૃપ્તિ. ર૩૯ મજી ગયે હતે. તત્કાળ તે પિતાની સ્ત્રી પાર્વતીને પૂછી ઘરની બા હેર આવ્યા. ત્યાં એક પ્રૌઢ વયને પુરૂષ તેના જેવામાં આવ્યો. તેણે આવે, તે પુરૂષને નમસ્કાર કર્યો. પછી પૂછયું, “ભદ્ર, આપ કોણ છે?” તેણે ઉત્તર આપે-“હું શ્રાવક છું, અને આ શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મભૂમિરૂપ વારાણસી નગરીમાં તીર્થયાત્રા કરવા આવ્યું છું.” “તમે જે લેક હમણું બેલ્યા હતા, તે કયા શાસ્ત્રને છે?”મધુરશર્માએ ઇતેજારીથી પૂછયું. તે શ્રાવક બોલ્ય–અમારા મહાન આચાર્ય શ્રીયશવિજયજી મહારાજે રચેલા અષ્ટકજીને એ લેક છે. “તમને એ લેક અત્યારે યાદ આવવાનું શું કારણ હતું? શ્રાવકે ઉત્તર આપે –વિપ્ર, જ્યારે જ્યારે મારી વૃત્તિમાં કઈ જાતની ઈ ચ્છા થાય, ત્યારે હું તે બ્લેક બેલી , મારી ઈચ્છાને દબાવી નાખું છું.” મધુરશમાંએ પૂછ્યું, “અત્યારે તમારા હૃદયમાં કેવી ઈચ્છા ઉત્પન્ન થઈ હતી ?” શ્રાવક સત્ય વચન બે —હું માર્ગમાં ચાત્યે જતો હતો, તે વખતે વિવિધ પ્રકારના પકવાશથી ભરેલી એક માઈની દુકાન મારા જેવા માં આવી. તે જોઈ, મારી છાંમાં તળવળાટ થવા માંડે. પછી તરતજ એ શ્લોક બેલી, મેં મારી ઈચ્છાને વિનષ્ટ કરી નાખી.” તે શ્રાવકનાં આવાં વચન સાંભળી મધુરશર્માના હદયમાં ઘણી અસર થઈ ગઈ. તત્કાળ પિતાની રસના ઇદ્રિયની લોલુપતાને તેણે વશ રાખવાને નિશ્ચય કર્યો હતે. પછી તે મધુરશર્માએ તે કલેકને યથાર્થ અર્થ જાણવાને તે શ્રાવકને પ્રશ્ન કર્યો, તે ઉપરથી તે શ્રાવકે તે શ્લોકનું સારી રીતે વિવેચન કહી સં. ભળાવ્યું હતું. મુનિના મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી ચિત્રચંદ્રના હદયમાં સારી અસર થઈ ગઈ. તેણે તત્કાળ રસના ઇદ્રિયને લગતા કેટલાએક નિયમ લીધા. પછી તેણે મુનિને પ્રશ્ન કર્યો કે, “ગુરૂ મહારાજ, આપે મધુરશમના દષ્ટાંતમાં જે ક કહ્યું હતું, તેને મને સવિસ્તર અર્થ સમજાવે. ચિત્રચંદ્રને આ પ્રશ્ન સાંભળી મુનિ મહારાજ બેલ્યાભદ્ર, તે લેકને અર્થ કહું, તે સાંભલ–“, ચક્રવત્તી, વાસુદેવ વગેરે મટી સમૃદ્ધિવાળા પુરૂષે શબ્દાદિ વિષયમાં અતૃપ્ત રહે છે; તેથી તેઓ સુખી નથી. પણ જે સ્વપર ધર્મને જાણવાથી તૃપ્ત છે, એટલે જેના સર્વ અભિલાષ નિવૃત્ત થઈ ગયા છે, તેમજ જે નિરંજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ २४० જૈન શશિકાન્ત. એટલે ઈષ્ટ, અનિષ્ટ, સંકલ્પ, પ્રતિબંધરૂપ અંજનથી રહિત છે, એવા એક ભિક્ષુ મુનિજ સુખી છે.” આ અર્થ સાંભળતાં તેના હૃદય ઉપર વિશેષ અસર થઈ ગઈ. તત્કાળ તેણે તે મુનિને ઉપકાર માન્ય, અને પવિત્ર હદયથી તેમને વંદના કરી પૂર્ણ વ્યાખ્યાન સાંભળી પિતાને ઘેર આવ્યા. ત્યારથી ચિત્રચંદ્ર હમેશાં તે મુનિના વ્યાખ્યાનમાં આવવા લાગે, અને પિતાની રસના ઇદ્રિયને વશ કરી શ્રાવકનાં વ્રત તપ આચરવા લાગે. ગુરૂ કહે છે–હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તૃપ્તિનું ખરું સ્વરૂપ તારા સમજવામાં આવ્યું હશે. હવે હમેશાં એ તૃપ્તિના સ્વરૂપનું મનન કરી તારા ચારિત્ર ધર્મને દીપાવજે. હે ગૃહસ્થ શિષ્ય, તું પણ તેવી તૃપ્તિ મેળવવાને સદા તત્પર રહેજે. ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ બંનેમાં તૃપ્તિનું યથાર્થ સ્વરૂપ જાણવાની જરૂર છે. એકત્વારિશ બિંદુ નિર્લેપ. તાતાહિના પત્તા ચિરાગરિ લિ . नावनाझानसंपन्नो निःक्रियोऽपि न लिप्यते" ॥१॥ શ્રીમદ્યવિનાની, અથ–“તપ તથા શ્રત વગેરેથી મત્ત એ ક્રિયાવાનું પણ લેપાય છે, અને ભાવના જ્ઞાનવડે પૂર્ણ એ કિયારહિત પણ લેપતે નથી.” હસ્થશિષ્ય-મહાનુભાવ,આ આપના શિષ્યના પ્રશ્ન ઉપરથી આપે તૃમિ ઉપર દષ્ટાંત સહિત બેધ - Eી છે, તે સાંભળી મને ઘણે આનંદ થયે છે. ચિત્ર ચંદ્ર શ્રાવક અને મધુરશમાં બ્રાહ્મણને દૃષ્ટાંતવડે આપે તૃપ્તિનું યથાર્થ વરૂપ એવી રીતે દર્શાવી આપ્યું છે, કે જેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ નિલે પ. ૨૪૧ મનન કરવાથી દરેક ભવિ આત્મા પિતાને ઉદ્ધાર કરવાને સમર્થ થઈ શકે છે. હે મહાનુભાવ, તૃપ્તિને વિષય સાંભળ્યા પછી એક વાર્તા પુરી આવી છે, તે હું આપની પાસે નિવેદન કરું . એક વખતે હું કોઈ શુભ પર્વને દિવસે ચૈત્યપરીપાટી કરવા નીકળ્યું હતું. દરેક જુદા જુદા જિનાલયમાં ફરી પ્રભુનાં દર્શન કરી હું પાછે ઘેર આવતું હતું. માર્ગમાં એક જૈન વિદ્યાથીઓની મેટી પાઠશાળા આવી, તેની પાસે થઈ પ્રસાર થતાં કઈ વિદ્વાન ગુરૂ પિતાના શિષ્યને નીચે પ્રમાણે કહેતા હતા હે શિષ્ય, આ આત્મા નિશ્ચયનચે કરી અલિસ છે, અને વ્યવહારનયથી લિપ્ત છે. તે આત્માને જ્ઞાનિ અલિપ્ત–નિલેપ દૃષ્ટિએ શુદ્ધ કરે છે, અને ક્રિયાવાનું લિસ દૃષ્ટિએ શુદ્ધ કરે છે.* ગુરૂના મુખથી આ વાકયે સાંભળી હું વિચારમાં પડે કે, “આત્મા લિસ અને અલિત કેવી રીતે રહેતે હશે? વળી જ્ઞાની નિ લેપ દષ્ટિએ તેને જુવે છે, અને ક્રિયાવાન સલેપ દષ્ટિએ જુવે છે, એ શું હશે? આ વાકને ગંભીરાર્થ મારા સમજવામાં આવતું નથી.” આ વિચાર કરી હું ઘેર આવ્યા. પછી તે વાત મેં મારા એક વિદ્વાન મિત્રને પૂછી, પણ તે તેને યથાર્થ ખુલાસે આપી શકે નહિ. પછી કેટલેક દિવસે હું તે વાત ભૂલી ગયે હતે. હે મુનદ્ર, આજે આ પની સમક્ષ મને તે વાત યાદ આવી છે. આપના જેવા વિદ્વાન અને તત્ત્વજ્ઞ ગુરૂને વેગ પુનઃ પુનઃ થતું નથી. તેથી આપ મારા તે સંદેહિને દૂર કરવા કૃપા કરશે. આત્માનું નિર્લેપપણું અને સલેપપણું કેવી રીતે ઘટે? એ વાત મને સમજાવી મારી ચિરકાળની શંકા દૂર કરવા કૃપા કરશે. ગૃહસ્થ શિષ્યનાં આ વચને સાંભળી દયાળ ગુરૂ બેલ્યા, હે - હસ્થ શિષ્ય, તેં પૂછેલો પ્રશ્ન તત્ત્વથી ભરપૂર છે. જે ભવિ આત્મા એ પ્રશ્નનું સમાધાન સારી રીતે સમજે, તે તે તત્વમાર્ગને પથિક બની મોક્ષને અધિકારી થઈ શકે છે. આ જગમાં ઘણું આત્માઓ એ વિચારથી પ્રતિબધ પામી પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત થયા છે. હેપ્રિશિવે, તમે બંને આ પ્રશ્નના ઉત્તરના વિવેચનમાં સાવધાન રહેજે, અને તેને બરાબર સમજી તેનું સારી રીતે મનન કરજે. SH. K. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જેને શશિકાન્ત. આ સંસારમાં દરેક ગૃહસ્થાવાસી લિપ્ત થયા વગર રહેતો નથી. જે પુરૂષ સ્વાર્થ તત્પર ન હોય, તે પુરૂષજ તેમાંથી બચી શકે છે. અને બીજે જે જ્ઞાસિદ્ધ હય, તે લે પાસે નથી. જે પ્રાણી પોતાના દેહમાં, કુટુંબમાં અને ધનમાં મમત્વ ભાવ રાખે છે, તે સ્વાથી ગણાય છે, અને તે સ્વાથી મનુષ્ય આ સંસારમાં લિપ્ત થઈ સાંસારિક આધિ, વ્યાધિને જોક્તા થાય છે. એવા પ્રાણીઓ આ કાજળમય મલિન - હાવાસમાં રહી પાપ કર્મરૂપી ધૂળથી ઢંકાય છે. અને જે જ્ઞાનવાનું મુનિ હોય, તે બંધના હેતુથી લપાતો નથી. આ પુદ્ગલ ભાવને હું ક નથી, કરાવનાર નથી અને અનુમંતા–અનુમોદન કરનાર નથી.” આવા જ્ઞાનવાળો આત્મા કદિ પણ લેપતે નથી—–તે નિલેપ આમાં કહેવાય છે. પરમાણુથી થયેલ દેહ, કર્મ, પાંચ વિષ, ગતિ, જાતિ, આકાર અને ગાદિક ભાવતે બધા પુલ ભાવ કહેવાય છે. તેવા પુલ ભાવને હું કાં નથી–સ્વતંત્ર નિષ્પાદક નથી, હું જ્ઞાનવાન છું-શુદ્ધાત્મા છું. કારણ કે, તે પરભાવ હોવાથી તેનું કત્તાંપણું તે તેના સ્વભાવને વિષે રહેલું છે. વળી હું પુગલ ભાવને કરાવનાર નથી, એટલે પુદગલ ભાવનું નિ. પાદન બીજાની પાસે કરાવનાર નથી. તેમજ તેના ગુણને પક્ષપાતી પણ હું નથી.” આ રીતે પોતાના સ્વરૂપને જાણનારે જ કદિપણ લેપ નથી. ' હે શિ, વળી જે જીવ એવું ચિંતવે છે કે, “દેહાદિરૂપ પુદગલને સ્કંધ–સમૂડ પુદ્ગલથી લેવાય છે. એટલે પુદ્ગલથી કરેલ ઉપચય તેમાં જ થાય છે. આમામાં તે નથી. જે હું આત્મા છું, તે ભિન્ન સત્તા સ્વભાવને લઈને મિશ્રિત થતું નથી. જેમ આકાશ અંજનથી લેપતું નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં કર્મનો આલેખ થતું નથી. ચેતનની સામે અચેતન મિશ્ર થાયજ નહીં.” આ પ્રમાણે ચિંતવતો આમ સ્વસ્વભાવને અનુસરી પરિણામને લઈને લેપતું નથી. તે ખરેખર નિલેષ આત્મા કહેવાય છે. 'હે શિષ્ય, ઉપર કહેલા આત્માથી વિરૂદ્ધ વર્તનારે જે આત્મા છે. તે સલેપ ગણાય છે. તે એલપ આમા સ્વસ્વરૂપના અજ્ઞાનથી - ગતિમાં આવી જાય છે, અને તે અનેક પ્રકારના કર્મબંધમાં બંને ધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ આ વખતે યતિ શિષ્ય શંકા કરી પૂછયું, “મહારાજ, આપે જે નિર્મળ આત્માનું સ્વરૂપ બતાવ્યું, તે યથાર્થ છે, અને એ આત્મા નિર્લેપ રહી શકે, એ વાત પણ સિદ્ધ થાય છે. પણ જે ક્રિયા કરનાર આત્મા હોય, તે લિપ્ત થાય કે નહીં? એ વિષે મને મોટી શંક છે. મારા સમજવામાં એવું આવે છે કે, કિયાવાન્ આત્મા વિવિધ પ્રકારની ક્રિયાઓને લઈને લિત થયા વિના રહી શકે નહીં. અને જે કિયા રહિત હય, અને જ્ઞાન સંપન્ન હોય, તે હમેશાં નિર્લેપ રહી શકે છે. આ મારી સમજૂતી એગ્ય છે કે નહીં? તે આપ કહે. કારણ કે, સંશયરૂપી ગાઢ અંધકારને નાશ કરવામાં આપ સૂર્યસમાન છે. પિતાના યતિ શિષ્યની આવી શકે સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને બેલ્યા–“હે વિનીત અને વિદ્વાન શિષ્ય, તે જે પ્રશ્ન કર્યો છે, તે જાણવા જેવો છે. જે પુરૂષ સર્વદા કિયાવાન હોય, પણ જે તેતપ અને ને શ્રતથી મત્ત થઈ ગયો હોય, તો તે લેપાય છે, તે શિવાય કિયાવાન કદિપણ લેપ નથી. જેનામાં તપ કે શાસ્ત્રનું અભિમાન નથી, તે. સદા કિયા કરતા હોય, તો પણ નિર્લેપ રહી શકે છે. અને જે પુરૂષ ભાવનારૂપી જ્ઞાન કરીને પૂર્ણ હોય, તે પુરૂષ આવશ્યાદિક ક્રિયા કરતે ન હોય, તો પણ લપાતો નથી. આ વખતે શંકિત હદયવાળે યતિ શિષ્ય બેલી ઉઠ–“ભગ વન , ભાવના એટલે શું? એ મને સમજાવે, "ગુરૂ આનંદપૂર્વક બોલ્યા–“પ્રિય અંતેવાસી, સાંભળ, જે પિતાના આત્માને સદ્ધર્મ સ્વસ્વભાવને વિષે વારંવાર પરિણુમાવે, તે ભાવના કહેવાય છે. તેને વી ભાવનારૂપ જ્ઞાને કરી પૂર્ણ એ આત્મા આવશ્યકાદિ કિયા ન કર. તે હોય, તે પણ તે લેપતે નથી–એટલે કમથી બંધાતું નથી. આ ઉપરથી એમ સમજવાનું છે કે, નિર્લેપ આમને સંપાદન કરવા ક્રિયા કરનારા ભવિ પ્રાજ્ઞીએ સર્વથા તપ તથા શાસ્ત્રના મદને ત્યાગ કરવો જોઈએ. ગુરૂનાં આ વચને સાંભળી તે યતિ શિષ્ય હૃદયમાં નિઃશંક થઈ ગયે, અને તેણે પિતાના પવિત્ર ગુરૂને અંતઃકરણથી આભાર માન્ય. પછી ગુરૂ પિતાને ગૃહસ્થ શિષ્યને કેશીને બે યા–“વત્સ, તે જે જૈનપડશાળાના ગુરૂને મુખે નિશ્ચય અને વ્યવહાર નથી આત્માની સલેપ તથા નિર્લેપ અવસ્થા સંભાળી હતી, તે વિષે હું જે કાંઈ ખુલાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન શશિકાન્ત. કરું, તે તું એક ચિત્તે સાંભળજે– આ આત્મા એટલે જે ચેતન સ્વરૂપી જીવ, તે નિશ્ચય નયની દૃષ્ટિએ અલિપ્ત છે–નિર્લેપ છે. અર્થાત્ કર્મણુના સંસર્ગથી રહિત છે. કારણકે, તે આત્મા અનુત્પન્ન, અવિ. નષ્ટ, સ્થિર, એકરૂપ અને કર્તા અને ભક્તાપણાથી રહિત છે. અને વ્યવહાર નથી જોતાં, તે આત્મા કર્મથી સંઝિલષ્ટ છે. તેથી તે શુદ્ધ અશુદ્ધતાથી બદ્ધ અને લિપ્ત કહેવાય છે. જ્ઞાનગી નિર્લેપ એટલે શુદ્ધ નિરંજન આત્મા છે, એમ દર્શાવનારી દષ્ટિથી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતે આત્માને શુદ્ધ કરે છે. અર્થાત્ રાગાદિ બંધનને નિષેધ કરવાથી આમા કર્મમળ રહિત થાય છે. અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવર્તમાન થઈ “અનાદિ પ્રવાહિક કર્મમળથી હું લિસ છે, માટે શદ્ધ થાઉં? એમ વિચારી મહામેહ વગેરે દેષના રિકવાથી તે આત્માને નિર્મળ કરે છે. કારણકે, મહાદેષની નિવૃત્તિ કિયાના બળથી થાય છે, અને સૂક્ષ્મ દેષની નિવૃત્તિ જ્ઞાનના બળથી થાય છે. યતિશિષ્ય પ્રશ્ન કર્યો–ગુરૂમહારાજ, તે જ્ઞાનબળ અને ક્રિયાબળ બને એકી સાથે પ્રાપ્ત થઈ શકે કે, જુદા જુદા પ્રાપ્ત થઈ શકે? તે વિષે મને સ્પષ્ટ કરીને સમજાવે. ગુરૂએ આનંદના ઉલ્લાસથી જણાવ્યું, પ્રિય શિષ્ય, જ્ઞાન અને ને કિયા એ જુદાં જુદાં દેખાય છે. પણ તે એકજ છે. જીવને જ્ઞાન અને ક્રિયારૂપી બે નેત્રે સાથેજ ઉઘડે છે. તેમાં કઈવાર જ્ઞાન મુખ્ય અને કિયા ઐણ અને કોઈ વાર ક્રિયા મુખ્ય અને જ્ઞાન ગણ એમ જે દેખવામાં આવે છે, તે ગુણસ્થાનની ભૂમિકાના ભેદને આશ્રીને દેખવામાં આવે છે. કહેવાનો આશય એ છે કે, જીવને જ્ઞાન અને ક્રિયાને લાભ સાથેજ થાય છે. એટલે જ્ઞાનનેત્ર અને ક્રિયાનેત્ર ઉઘાડવાને જ્ઞાન અને ક્રિયાને એકીભાવ સાથેજ થાય છે. પરંતુ કાળભેદે કરીને થતું નથી. કારણકે જ્ઞાનનો રૂચિ અને ક્રિયાની રૂચિભેદે કરીને થતી નથી. પરંતુ સમ્યગુષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે, દેશ પ્રમત્ત, સર્વ પ્રમત્ત, અપ્રમત્ત, સરાગ, વીતરાગાદિ સંયમવાનની અવસ્થા એ ભૂમિકાને ભેદ એટલે કાળ ગુણ વગેરેથી થયેલી ભિન્નતાતેણે કરીને એક એકની મુખ્યતા થાય છે–એટલે કવચિત્ ક્રિયાની મુખ્યતા થાય છે, અને કવચિત્ જ્ઞાનની મુખ્યતા થાય છે. અર્થાત્ જ્ઞાન અને ક્રિયાને એકીભાવ છે. કઈ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે ક્રિયાની ગણતા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ નિલેપ. ૨૪૫ છે, અને ક્રિયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગણતા હોય છે, તે માત્ર ભૂમિકા ભેદને આશ્રીને થયા કરે છે. સમક્તિ ગુણસ્થાનવ જીવને સમતિપણાની કરણીની મુખ્યતા છે, અને દેશવિરતિ સર્વવિરતિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે. હે શિષ્ય, આ વાતને વિચાર કરી મનન કરજે, એટલે તારા મનની શંકા પરાસ્ત થઈ જશે. અને તારા મનને નિશ્ચય થશે કે, જ્ઞાન અને ક્રિયા-એ બંનેની આવશ્યક્તા છે, અને તે જ્ઞાન તથા ક્રિયારૂપ નેત્રે વિના જીવ અંધના જેવો છે. હે શિષ્ય, હવે તું નિર્લેપના સ્વરૂપને જાણવાને સમર્થ થયે હેઈશ. એ સ્વરૂપનું વારંવાર મનન કરતે રહેજે, એટલે તારૂં સદાચરણ જ્ઞાનસહિત નિર્દોષ રહેશે. જેનું આચરણ નિર્દોષ હોય, તે પુરૂષ સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. તે ઉપર એક સુચરિત મુનિની કથા છે.–આનંદનગરની બાહેર એક ઉદ્યાનમાં સુંદર જિનાલય હતું. તેની અંદર શાંતિનાથ પ્રભુની સુંદર પ્રતિમા હતી. તે પ્રતિમા તેજસ્વી અને દિવ્ય હતી. તેથી આસપાસના ઘણા યાત્રાળુઓ તે પ્રતિમાજીનાં દર્શન કરવાને તે સ્થાને આવતા હતા. તે સાથે કેટલાએક મુનિએ પણ યાત્રા નિમિત્તે વિહાર કરી તે સ્થળે આવતા હતા. એક વખતે કેઈએક વિદ્વાન મુનિ તે સ્થળે પ્રભુની દિવ્ય પ્રતિમાનાં દર્શન કરવાને આવી ચડ્યા. તેઓ ચૈત્યની અંદર આવી અનેક પ્રકારની ભાવના ભાવી પ્રભુની સ્તુતિ કરતા નીચેને લેક બેલ્યા "सत्झानं यदनुष्टानं न लिप्तं दोषपंकतः। . शुद्धबुद्धस्वजावाय तस्मै जगवते नमः" ।१॥ “જ્ઞાન પૂર્વક જેનું આચરણ દેષરૂપી પંકથી લિસ નથી, એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવી મહાત્માને નમસ્કાર છે.” આ શ્લેક તેમની પાસે ઉભેલા કોઈ બીજા મુનિએ સાંભળે. તે સાંભળી એ વિદ્વાન મુનિએ તે બ્લેક બેલી સ્તુતિ કરનારા મુનિ ને પૂછ્યું-“મહારાજ, આ લેક પ્રાચીન છે કે, અર્વાચીન છે?” મહારાજે ઉત્તર આપે. “તે અતિ પ્રાચીન નથી, તેમ અતિ અર્વાચીન નથી.” તેણે પુનઃ પૂછ્યું,-“આ કલેકને કર્તા કોણ છે?” પિલા સ્તુતિકાર મુનિએ ઉત્તર આપે,–“તે લેકને કર્તા શ્રીયવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન શશિકાન્ત. ઉપાધ્યાય છે.” તે સાંભળી પેલા મુનિને હસવું આવ્યું, એટલે તુ તિ કરનાર મુનિએ ઇંતેજારિથી પૂછયું, આપ મહાનુભાવને આ કલેકની સ્તુતિથી હાસ્ય કેમ આવ્યું? મુનિએ વિનયથી કહ્યું, તે અષ્ટક જીને શ્લેક આ ઠેકાણે કેમ લાગુ પાડી સ્તુતિ કરી? તે વિદ્વાન્ મુનિએ કહ્યું, “મહારાજ, મને આ કલેક ઘણે પ્રિય છે, અને તેનો અર્થ તીર્થકર જેવા મહાત્માને સર્વ રીતે લાગુ પડે છે. જ્ઞાનપૂર્વક જે મહાત્માની વ્રત પાલનાદિ કિયા દેષ એટલે ઈહિલકાશંસા, પરેલેકાશંસા, મિથ્યાત્વ, વિષય, કષાય વગેરેપ પંકથી મલીન થયેલી નથી, એવા વિમળ, હે પાદેય, જ્ઞાનયુક્ત મનઃ પરિણામવાળા ગીને એટલે જ્ઞાન, વૈરાગ્ય-ઐશ્વર્યવાનને નમસ્કાર છે. તીર્થકરાદિ તે એવા ગુણવાળા છે જ, પણ બીજે કઈ આત્મા એવા ગુણવાળો હોય, તેને પણ મારા નમસ્કાર છે.” મુનિનાં આ વચને સાંભળીને વિદ્વાન મુનિ પ્રસન્ન થઈ ગયા. અને તેમણે પણ તે કલેક સ્મરણમાં રાખે, અને પ્રતિદિન તેનું પઠન પાઠન કરવા લાગ્યા. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે સમજવાનું છે કે, જે મુનિ અથવા ગૃહસ્થનું આચરણ દેષરૂપી પંકથી અલિપ્ત હય, તે સર્વ રીતે નમસ્કાર કરવા ગ્ય છે, અને તેને આત્મા ખરેખ નિ લેંપ છે. એવા નિર્લેપ આત્માએ આ જગમાં પિતાનું જીવન સાર્થક કરી અને સિદ્ધશિલાના અધિકારી થાય છે. બંને શિષ્ય અંજલિ જોડી બલ્યા–“ મહાનુભાવ, આપે જે નિલેપનું સ્વરૂપ અમને સમજાવ્યું છે, તેથી અમારા આત્મા ઉપર આપને મહાન ઉપકાર થયેલ છે. આપના એ અપાર ઉપકારને પ્રતીકાર અમારાથી કદિપણ થઈ શકે તેમ નથી. અમે આપને યાવજજીવિત આભારી છીએ. આપના જેવા જ્ઞાનનિધિ પુરૂષના સમાગમનું ફળ આત્માને ઉપકારી થાય, તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. જેના શાસનના અધિષ્ઠાયક દેવ આપના જેવા મહાત્માને આ જગતુ ઉપર ચિરકાળ વસાવે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ હિચત્વારિશ બિંદુ–નિસ્પૃહતા. પ્રારાંપણે તા નૈધ્રુજાવર” || અર્થ—જે તું સુખની આશા રાખતો હું, તે નિઃસ્પૃહ થા.” : : : : : : : બે-ભગવદ્, આપે કૃપા કરી જે બેધ આપે છે. તે અમારા આત્માને ઉદ્ધારક થયે છે. તમારા બેધામૃતે અમારા મુગ્ધ હૃદયને જીવન આપ્યું છે. આ જગમાં સંસારથી પરિત થયેલા પ્રાણીઓને મહા ત્માનો ઉપદેશ ચંદ્રના જેવી શીતળતા આપે છે. હવે કૃપા કરી બીજે કેઈ ઉત્તમ ઉપદેશ આપી અમારા આત્માને પવિત્ર કરે. ગુર–પ્રિય શિષ્ય, તમારે સંતોષ જોઈ મારે આત્મા પ્રસજ થાય છે. જે સારગ્રાહી શ્રેતાઓ હોય, તે ઉપદેશાને વિશેષ ઉત્સાહ પ્રાપ્ત થાય છે. બીજો કોઈ ઉપદેશ સાંભળવાની તમારી ઈચ્છા છે ય, તે કઈ પ્રશ્ન ઉત્પન્ન કરે અથવા તમારા હૃદયની ગુપ્ત શંકા પ્રગટ કરો. . ગુરૂનાં આ વચન સાંભળી ગૃહસ્થ શિષ્ય – મહાનભાવ, ગયા ચાતુમાસમાં મેં એ નિયમ લીધું હતું કે, “હમેશાં ગુરૂ મુખે કાંઈ ન ઉપદેશ સાંભળવે.’ આ નિયમને નિર્વાહ કરઆ વાને હું હમેશાં ગુરૂની પાસે ઉપાશ્રયે જતે અને વ્યાખ્યાનમાં કઈ પણ ન ઉપદેશ સાંભળી ઘેર આવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન શશિકાન્ત. એક વખતે ચાતુર્માસ્ય રહેલા તે ગુરૂની પાસે હું ઉપદેશ સાંભળવા ગયા, ત્યાં ગુરૂ પિતે રેષ કરીને એક તરફ બેઠા હતા. મેં તેમની પાસે જઈ વિનયથી વંદના કરી, ગુરૂએ મને ધર્મલાભની આ શીષ આપી. ક્ષણવારે મેં નમ્રતાથી જણાવ્યું કે, “મહારાજ, આજે વ્યાખ્યાન કેમ નથી થતું? મારાં આ વચન સાંભળતાં જ ગુરૂ રેષથી બેલી ઉઠયા, અરે શ્રાવક, અમે સાધુઓ નિઃસ્પૃહ છીએ, અમારે કાંઈ તમારા લેકેની દરકાર નથી. અમારી ઈચ્છા હોય, તે વ્યાખ્યાન આપીએ.” મેં વિનયપૂર્વક કહ્યું, “મહારાજ, આપ નિઃસ્પૃહ છે, એ સત્ય વાત છે, પણ આપના વ્યાખ્યાનથી લોકેને ઉપકાર થાય છે, આપ કૃપા કરી વ્યાખ્યાન આપે તે વધારે સારું.” ગુરૂએ આ ક્ષેપ કરી કહ્યું, “અરે બાળક, કઈ પણ કાર્ય અમારી મરજી વિરૂદ્ધ થવાનું નથી. આજે વ્યાખ્યાન આપવાની મારી ઈચ્છા નથી. માટે તું ચાલ્યા જા; બીજા પણ શ્રાવકેને કહેજે કે, આજે વ્યાખ્યાન થવાનું નથી. ” તે વખતે હું નમ્રતા અને શાંતિથી આજીજી કરી છે --“મહારાજ, મેં આ ચાતુર્માસ્યમાં એ નિયમ લીધે છે કે, હમેશાં ગુરૂ પાસેથી કાંઈપણ ઉપદેશ ગ્રહણ કરે, આથી મારા નિયમને લઈને મારા મનમાં ઉપદેશ સાંભળવાની પ્રબળ ઈચ્છા છે. ” મારાં આ વચને સાંભળી મુનિ રૂષ્ટ થઈ બેલ્યા--“શ્રાવકબાળ, તે એ નિયમ શામાટે લીધે? અમારા મુનિલેકે ને એ કઈ એ. કાંત નિશ્ચય હેતું નથી. કારણ કે, અમે નિઃસ્પૃહ અને સ્વતંત્ર છીએ. અમે કાંઈ હમેશાં વ્યાખ્યાન આપવાને બંધાએલા નથી.” મેં નમ્રતાથી જણાવ્યું, “મહારાજ, આ બાળક ઉપર કૃપા ક રી જરા ડે ઉપદેશ આપે તે હું મારા નિયમથી ભ્રષ્ટ ન થાઉં” મુનિ વિશેષ રેષ ધરી બેલ્યા- “અરે મૂર્ખ, તેં કાંઈ અમારી ઉપર નિયમ લીધે નથી. જે અમારે આધારે નિયમ લીધે હોય, તે તું ખરેખરે મૂર્ખ છે. કારણકે, જેમને કેઈની પણ સ્પૃહા નથી, એવા મુનિએ કદિપણું બંધનમાં આવતા નથી. ” મુનિનાં આવાં વચન સાંભળી હું નિરાશ થઈ ગયો. પછી મેં તેમને નિસ્પૃહ શબ્દનો અર્થ પુછા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, કેઈની દરકાર ન રાખે, તે નિઃસ્પૃહ કહેવાય છે. આ તેમને કહેલે અર્થ મને બરાબર એગ્ય લાગે નહિ. પછી હું ત્યાંથી ચાલે ગયે. પછી મેં કોઈ વિદ્વાન વડિલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહતા. ' ર૪૯ મારા નિયમને માટે પૂછયું, એટલે તેણે મને કહ્યું કે, જે કઈ ગુરૂ ઉપદેષ્ટા ન મળે તે પછી ઉપદેશનાં પુસ્તકો વાંચી તેમાંથી નવે ન ઉપદેશ ગ્રહણ કરે. જેથી તારે નિયમ સચવાશે. પછી હું તે નિયમ પ્રમાણે વર્તી હમેશાં નવીન નવીન ઉપદેશ મેળવવા લાગ્યા, અને એ ચાતુર્માસ્ય મેં મારા નિયમ પ્રમાણે પ્રસાર કર્યું હતું. ભગવદ્ , ત્યારથી મારા મનને શંકા રહી છે કે, શું કેઈની દરકાર ન રાખવી, તેનું નામ નિઃસ્પૃહતા હશે? જો એવી નિઃસ્પૃહતા ગણાતી હોય, તે દરેક બેદરકારી મનુષ્ય નિસ્પૃહ કહેવાય, અને તેઓ પણ પેલા મુનિની જેમ સત્યવાન ગણાય. આ વિષે મારા હદયમાં શંકા ૨. હ્યા કરે છે, તે આપ કૃપા કરી મને નિસ્પૃહ શબ્દને ખરે અર્થ સમજાવી નિઃશંક કરશે. ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ સાનંદવદને બેલ્યા“હેવિનીત શિષ્ય, તારે આ સુબોધ્ય પ્રશ્ન સાંભળી મને અપાર આનંદ ઉત્પન્ન થયેલ છે. નિઃસ્પૃહતાનું ખરું સ્વરૂપ જાણવાથી ઉત્તમ બોધપ્રાપ્ત થાય છે. જે મુનિએ તને નિઃસ્પૃહતાને અર્થ કહ્યું હતું, તે તધન અનુચિત હતે. જે તે ખરેખર શુદ્ધચારિત્રધારી મુનિ હોત, તે તે નિઃસ્પૃહ શબ્દને આ અર્થ કરે નહીં. તેના હૃદયમાં ચારિત્રધમને ઉત્તમ બેધ થયે નથી, એમ તેના વચન ઉપરથી સમજાય છે. લોકોને પરમ ઉપકાર કરનારું વ્યાખ્યાન બંધ કરી પિતાની નિસ્પૃહતા પ્રગટ કરવી, એ મુનિઓને ધર્મ નથી. એવા મુનિઓની નિંદા કરવી ગ્ય નથી, તથાપિ દિલગીરી સાથે કહેવું પડે છે કે, તેવા પામર આત્માઓ ચારિત્ર લીધા પછી તેને સદુપયોગ કરી શકતા નથી. તેથી તેઓ પિતે બડી બીજાઓને પણ બુડાડે છે. એવા વંચક ગુર્વાભાસોથી જ આ ભારતવર્ષની ધર્મભાવના શિથિલ થઈ ગઈ છે.” હે મુનિશિષ્ય, આ ગૃહસ્થશિષ્ય જે પ્રશ્ન કર્યો. તેને ઉત્તર સાંભળવામાં તારેપણુ લક્ષ આપવાનું છે. કારણકે, નિસ્પૃહતાને ઉત્તમ ગુણ મુનિધર્મની સાથે પૂર્ણ સંબંધ ધરાવે છે. હે ગૃહસ્થશિષ્ય, આ જગતમાં મનુષ્યને પિતાના સ્વભાવને લાભ મુખ્ય રીતે પ્રાપ્ત કરવાનું છે. પિતાના સહજ સ્વરૂપને આવરણ રહિત જાણવું, એ સ્વભાવને લાભ ગણાય છે. તે લાભ શિવાય બીજો કોઈ પણ લાભ પ્રાપ્તવ્ય નથી. જીવને પ્રાપ્ત કરવાની વસ્તુ સ્વભાSli. K.-32 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫s જૈન શશિકાન્ત. વને લાભ શિવાય બીજી કાંઈ છે જ નહીં. ઉત્તમ જ્ઞાની મુનિ આત્માનું જે સહજ જ્ઞાનાદિ ઐશ્વર્ય છે, તેને પ્રાપ્ત કરવાને સદા પ્રવર્તે છે, એનું નામ જ સ્વભાવને લાભ છે. તે સિવાયના જે અનાત્મીય ભાવ છે, તે ઉપર તે નિઃસ્પૃહ રહે છે. જે અનાત્મીય ભાવની પૃહા રાખતે નથી, તેજ ખરેખર નિઃસ્પૃહ મુનિ ગણાય છે. અનંત જ્ઞાનના પાત્ર બનેલા મુનિએ આ જગતને તૃણવત્ ગણે છે. જગતની સર્વ પ્રકારની વિભૂતિઓનું તેને કોઈ પ્રયેાજન નથી. કારણકે, જ્ઞાનના આ નંદે કરી તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થયેલી છે. જ્ઞાનના અનુપમ આનંદને અનુભવનારે ઉત્તમ મુનિ સ્પૃહાની દરકાર કરતા નથી. તે ઉપર એક રમુજી દષ્ટાંત કહેવાય છે. દક્ષિણ દેશમાં એક આનંદવિજય નામે વિદ્વાન મુનિ વિચરતા હતા. તેઓ સર્વદા આનંદી હેવાથી તેમનું આનંદવિજય નામ સાર્થક થતું હતું. એક વખતે તેઓ કોઈ સારા શહેરમાં જઈ ચડયા. તેમની સાથે ચેડાએક શિષ્યોને પરિવાર હતે. તે શહેરમાં જૈન વસ્તી ઘણું શેડી હતી. વિશેષભાગ બ્રાહ્મણ વસ્તીને હતે. જૈનમુનિઓને નગરમાં આવેલા જાણે કેટલાક વિદ્વાન બ્રાહ્મણે તેમનું ઉપહાસ્ય કરવા આવ્યા. તેમાંથી એક વાચાળ બ્રાહ્મણ બલી ઉઠયે, “સાધુજી, તમારે ધર્મ કે છે?” આનંદવિજય પ્રસન્ન થઈને બોલ્યા ભાઈ, અમારે ધર્મ શ્રેષ્ઠ છે.” બ્રાહ્મણે ઉપહાસ્યથી કહ્યું, “તમારે ધર્મ શ્રેષ્ઠ છે, એ શા ઉપરથી જાણવું?” મુનિએ કહ્યું, “આચરવા તથા પાળવા ઉપરથી અમારા ધર્મની શ્રેષ્ઠતા જણાઈ આવે છે.” આચરવામાં તથા પાળવામાં તમારા ધર્મની શ્રેષ્ઠતા શી રીતે છે? બ્રાહ્મણે મંદ મંદ હસતાં હસતાં પુછ્યું. “તે અનુભવ કર્યા વિના જાણી શકાય તેમ નથી.” જૈનમુનિએ ગંભીરતાથી ઉત્તર આપે. બાહ્મણે ઉંચેથી કહ્યું, “મહારાજ, તમારા મલિન ધર્મને અનુભવ કરવાને કણ આવે?” મુનિએ કે નહીં લાવતાં શાંતિથી કહ્યું, “ જ્યારે અનુભવ કરે એટલે કે ધર્મ મલિન છે, “અને કયે ધર્મ ઉજવલ છે?તે જણાશે.” તે વખતે એક બીજે બ્રાહ્મણ –“સાધુ, અમારા માંભળવામાં આવ્યું છે કે, તમારે અહિંસા ધર્મ છે, એ વાત સાચી છે?” મુનિએ ઉત્તર આપ્ય–“હા, એ વાત સત્ય છે. અમારે અહિંસા ધર્મ કહેવાય છે. બીજો એક ઉછુંખલ બ્રાહ્મણ બે – જૈન . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્પૃહતા, ૨૫૧ યતિ, તમારા ધર્મમાં સાધુઓ લીલેરીને અડતા નથી, એ વાત ખરી છે?” મુનિએ કહ્યું, “હા, એ સત્ય છે. જૈન મુનિઓ કદિ પણ લીલેરીને સ્પર્શ કરતા નથી. એક ચતુર અને મશ્કરે બ્રાહ્મણ બે -“ત્યારે મહારાજ, આ ગામમાં તે બધી વસ્તી લીલેતરી ઉપરજ જીવે છે. તે તમારે નિર્વાહ અહિં કેમ થશે ?” મુનિએ ઉત્સાહથી ઉત્તર આપ્યો—“બ્રાહ્મણે, અમારે કાંઈ નિર્વાહની સ્પહા નથી. જો અમને શુદ્ધ આહાર નહિ મળે તે અમે અનશન વ્રત લઈ તેને ત્યાગ કરીશું, પણ અમારા ધર્મને ત્યાગનહિ કરીએ.” આટલું કહી તે આનંદી મુનિએ હસતાં હસતાં ફરીથી કહ્યું, “ભાઈઓ, અમે અહિંસા ધર્મને માનનારા છીએ, અને લીલોતરીને સ્પર્શ નહિ કરનારા છીએ, તથાપિ અમે દાતરડાથી એક લતાને છેદીએ છીએ.” મુનિનાં આવાં વચન સાંભળી બધા બ્રાહ્મણ હસી પડ્યા, અને કહેવા લાગ્યા કે, “તમે ખરેખરા અહિંસક નથી.” આ વખતે કેટલાએક શ્રાવકે ત્યાં હાજર હતા, તેઓ બેલી ઉઠ્યા કે, “ મહારાજ, જૈન સાધુ થઈને આ શું બોલે છે ? જૈન મુનિ કદિ પણ લીલોતરીને સ્પર્શ કરતા નથી, તે તે લતાને કેમ છે? તેમ વળી દાતરડાતુ હથીયાર પાસે કેમ રાખે ? મહારાજ, આપ ખરેખરા જૈન મુનિ કહેવાતા નથી. આ બ્રાહ્મણ લે કે તમારાં આવાં વચન સાંભળી આપણું જૈન ધર્મની નિંદા કરશે. આપ તે કાલે ઉઠીને ચાલ્યા જશે, પણ પાછળથી આ મિથ્યાત્વી બ્રાહ્મણે અમને સદા પજવશે." શ્રાવકનાં આવાં વચન સાંભળી મુનિ આનંદવિજયે વિચાર કર્યો કે, “આ બીચારા અજ્ઞાની લેકે મારા શબ્દને સાચા માની લેશે અને તેથી ધર્મની હીલણ થશે, માટે યથાર્થ કહેવાની જરૂર છે.” આવું વિચારી મુનિ આનંદવિજય બેલ્યા–હે બ્રાહ્મણે એ જગતમાં એક એવી ઝેરી લતા ઉત્પન્ન થાય છે કે, તેના કામો સ્વાદ લેવાથી માણસને, મુખ શેષાય છે, મૂછ આવે છે અને દામ પ્રગટ થાય છે. એ લતાને દરેક પ્રાજ્ઞ મનુષ્ય છેદન કરવી જોઈએ. લતાને છેદન કરવામાં કઈ જાતનું પાપ લાગતું નથી, અને તેનું છેદન કરવાને દાતરડું રાખવામાં પણ પાપ નથી. આ વખતે એક બ્રાહ્મણ બેલી ઉ –“જૈનમુનિ, ગમે તેવી ઝેરી લતા હોય, પણ તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન શશિકાન્ત. અહિંસા ધર્મના નિયમ પ્રમાણે તેને છેદવી ન જોઈએ.” મુનિ ઉમંગથી બેલ્યા–“દ્વિજવરે, અમે જૈનમુનિઓને તે એ લતા અવશ્ય છેવાની છે, અને તેનું છેદન કરવાથી અને પુણ્યના બંધ થાય છે, એટલુંજ નહિં પણ અમારે ચારિત્રધર્મ પ્રકાશી નીકળે છે.” મુનિનાં આવાં વચન સાંભળી ત્યાં રહેલા શ્રાવકે ચકિત થઈ ગયા, અને તેઓ ખિન્નવદને બેલ્યા- “મહારાજ, આપની આ વાર્તા આહંતધર્મની હીલના કરાવનારી છે. ગમે તેવી વિષલતા હોય, પણ આપણ જૈનેને છેદવા ગ્ય નથી. વળી આપ કહે છે કે, અમારે તે દાતરડેથી છેદવી જોઈએ. તે શું આપની પાસે દાતરડાનું ઉપકરણ છે? સાધુના ઉપકરણોમાં દાતરડાનું ઉપકરણ કયાં છે? આ વખતે એક બ્રાહ્મણ બોલી ઉઠે, “શેઠીયા, જુવે, તમારા સાધુઓ કેવા છે? તેઓ દાતરડા રાખી લીલીલતાને છેદે છે, અને કોને કહે છે કે, “અમે અહિંસા ધર્મના ઉપાસક સાધુઓ છીએ.” અમારા સંન્યાસીઓ આવા હોતા નથી. તેઓ માત્ર દંડ, કમંડલ રાખી પિતાની પવિત્રતા દર્શાવે છે.” આવાં તેઓના વચન સાંભળી મુનિ આનંદવિજય હસી પડ્યા, અને તેમની અજ્ઞાનતા જોઈ હૃદયમાં અપશેષ કરવા લાગ્યા. પછી તે દયાળુ મુનિએ વિચાર્યું કે, “હવે ખરેખરે લતા અને દાતરડાને અર્થ પ્રગટ કરવાની જરૂર છે. જ્યાં સુધી તે પ્રગટ કરવામાં નહીં આવે, ત્યાંસુધી આ બીચારા પામર શ્રાવકે પિતાના ધર્મની હીલણ ગણુ શેકાતુર રહેશે.” આવું વિચારી એ મહાનુભાવ મુખમુદ્રા પ્રસન્ન કરીને બેલ્યા “ભાઈઓ, મેં જે લતા અને દાતરડાની વાત કરી છે તે આલંકારિક છે. તેને ભાવાર્થ ઘણે સમજવા જેવું છે. જૈનમુનિએ કદિપણુ લતાને છેદ કરતા નથી. આ જગત્માં સ્પૃહા એ વિષમય લતા છે. એ લતાને છેદન કરવી એ અમારા મુનિઓને ધર્મ છે. જૈનમુનિએ આ જગતુ ઉપર રહેલ સ્પૃહારૂપ લતાને છેદેવી જોઈએ. એ તને છેદવાનું દાતરડું જ્ઞાન સમજવું. જ્ઞાનરૂપી દાતરડાથી સ્પૃહા ઉપી લતાને છેદન કરનારા જૈનમુનિઓ પિતાના મડાવ્રતમાં વિજય મેળવે છે. પ્રાચીન જૈનમુનિઓ એ પૃહારૂપી વિષલતાને જ્ઞાનરૂપી દાતરડાથી છેદી કેવળજ્ઞાની થઈ મોક્ષે ગયેલા છે. તેને માટે અમારા પૂજ્યપાદ શ્રીયવિજય ઉપાધ્યાય તેવાજ અને બેધ કરનારું નીચેનું પર્વ લખે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્પૃહતા. विदंति ज्ञानदात्रेण स्पृहा विषयातां बुधाः । मुखशोषं च मूर्ती च दैन्यं यच्छति यत्फलम् ॥ १ ॥ સ્પૃહારૂપી વિષલતા મુખશોષ, મૂર્છા અને દીનતારૂપ ફળ આપે છે, તે પૃહારૂપ વિષલતાને ડાહ્યા માણસે પોતાના જ્ઞાનરૂપ દાતરડાવડે છેદે છે.” << ૫૩ આ ઉપરથી તમારે સમજવાનું કે, આત્માથી મુનિઓએ જ્ઞાન સ'પાદન કરી તેવડે ધૃદ્ધાના ત્યાગ કરવા જોઇએ. એ ગૃહાને લઈને માણસને સુખશેાષ, મૂર્છા અને દીનતા પ્રાપ્ત થાય છે. આવા કટુ કુળને આપનારી સ્પૃહારૂપી લતાને જ્ઞાનરૂપ દાતરડાથી છેદી નાખવી જોઇએ. હે ભદ્રજને, આવા ગંભીર અને ઉદ્દેશીને મે’ તમને લતાને છેઢવાની અને દાતરડું' રાખવાની વાત જણાવી. પ્રત્યક્ષ સત્ય લતાના છેદ અને સત્ય દાતરડાનું ગ્રહણુ, અહિંસા ધર્મના ઉપાસક જૈનમુનિએ દિપણું આચરે નિહ. મુનિવર આનંદવિજયના મુખકમળમાંથી નીકળેલાં આ વચને સાંભળી બધા બ્રાહ્મણેા અને શ્રાવકે ચકિત થઇ ગયા, અનેતેમના હૃદયનાં દ્વાર એકદમ ઉઘડી ગયાં, તરત બધાએ એ મહાત્મા મુનિના ચરણકમળમાં વંદના કરી. મિથ્યાત્વથી મલિન હૃદયવાળા કેટલાએક ખાણા પણ જૈનમુનિના શિષ્યા થવાને તૈયાર થયા, તે માંડે કેટલાએક શિષ્યા પણ થયા હતા. પછી તેમણે મુમિન આનંદવિજયની આ નંદપૂર્વક ભક્તિ કરી હતી. તે મહાનુભાવને કેટલાએક દિવસ રાખી તેમના મુખના ઉપદેશ ગ્રહણ કર્યાં હતા. પછી નિઃસ્પૃહતાના પવિત્ર ગુણને ધારણ કરનારા એ મહામુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા હતા. ગુરૂ કહે છે—હે શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારા જાણવામાં આવ્યું હશેકે, નિઃસ્પૃહતા રાખવી, એ મહાન દિવ્ય ગુણ છે. જ્યાંસુધી એ હૃદયમાં કોઇ જાતની સ્પૃહા રહે છે, ત્યાંસુધી માણુસ પોતાના આતુર હૃદયને સંતેષ આપી શકતા નથી. તેથીજ મહાનુભાવ યશાવિજયજી ઉપાધ્યાયે સ્પૃહાને વિષલતાની ઉપમા આપી છે. એ વિષલતાનુ સેવન કરવાથી મુખશેાષ, મૂર્છા અને દીનતારૂપ ઝેરી ફળ પ્રાપ્ત થાય છે. માટે તે વિષલતાનું છેદન કરવાને પૂર્ણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાનના પ્રભાવથી સ્પૃહા દૂર થઇ જાય છે. માટે જ્ઞાનને દાતરડાની ઉપમા આપેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન શશિકાન્ત. એવા જ્ઞાનરૂપી દાતરડાવડે કરી સ્પૃહારૂપ વિષલતાને છેદન કરનારા જૈનમુનિઓ આ જગતમાં સર્વરીતે વિજયી થયા છે. અને શિષ્યા—ભગવન, આપે જે મુનિવર આન’વિજયનું દૃષ્ટાંત આપ્યુ, તેથી અમારા હૃદયમાં સારી ભાવના જાગ્રત થઇ છે. “આ જગમાં કાઇપણ જાતની સ્પૃહા અમને પ્રાપ્ત થશે નહિ.’ એવી ઉત્તમ ભાવના ભાવવાને અમારાં હૃદય ભાવિત થયાં છે. કૃપાનિધિ, હવે તેજ વિષય ઉપર અમને વિશેષ એધ આપવાની કૃપા કરો. ,, શિષ્યાની આવી પ્રાર્થના સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને ખેલ્યા—— હું વિનીત શિષ્યા, જે જૈનમુનિ મહામુનિ આન દિવજયની જેમ સ્પૃહાના સ્વરૂપને ઓળખી તેને ત્યાગ કરે, તેજ ખરેખર નિઃસ્પૃહ મુનિ કહેવાય છે. કાંઇ રીસથી વ્યાખ્યાન બંધ કરી નિઃસ્પૃહતા દાઁવનાર મુનિ નિઃસ્પૃહ કહેવાતા નથી. નિઃસ્પૃહતાના ગુણ ભાવની સાથે સંબંધ ધરાવે છે, કાંઇ દ્રવ્યની સાથે સંબંધ ધરાવતા નથી. નિઃસ્પૃહતાની સ્થાપના હૃદયની વૃત્તિમાં છે, કાંઇ બાહેરના કોઇ ભાગમાંનથી. હૃદયથી નિઃસ્પૃહતા રાખવી, એનું નામ નિઃસ્પૃહતા છે. ઉરથ ી નિઃસ્પૃહતા કહેવી, એ કાંઇ ખરી નિઃસ્પૃહતા નથી, તે વિષે એક બીજું નાનુ' સુબોધક દૃષ્ટાંત છે. તે તમે સાવધાન થઇ સાંભળે- કેઇએક જૈન મુનિ એકાકી વિચરતા હતા. હૃદયમાં જામેલા વૈરાગ્યથી તેમને કાઇના સ`ગ પસંદ ન હતા. સદા આત્મારામ થઇ અને આનંદમગ્ન રહી એકલાજ વિહાર કરતા હતા. એક વખતે તે મહાત્મા કોઇ ઉત્તમ અને આસ્તિક નગરમાં જઇ ચડયા. તે મહાનુ ભાવને આવેલા જાણી તે નગરના આસ્તિક શ્રાવકા એકડા થઈ તેમને વંદના કરવાને આવ્યા. શ્રાવક સમુદાય એ મુનિરાજને વંદના કરી અને ગુરૂ ભક્તિ દર્શાવી પદારૂપે બેઠા, એટલે તે પરોપકારી મુનિએ હૃદયને આ કરે તેવી ધર્મદેશના આપી. દેશના સાંભળી સર્વ લેકે પ્રસન્ન થઇ ગયા. પછી એક શ્રાવકે ઉભા થઈ વિનયથી પુછ્યું, “મહુા રાજ, આજકાલ ઘણા મુનિએ શિષ્ય પરિવાર સાથે વિચરે છે, અને આપ એકાકી કેમ વિચરે છે? આપના જેવા વિદ્વાન મુનિને કાઇપ છે પણ શિષ્ય નથી, તેનું શું કારણ છે? આપની દેશના એટલી બધી અસરકારક છે કે, આપને સેંકડો શિષ્ય થવા જોઇએ. તે છતાં હજુ આપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્પૃહતા. ૨૫૫ એકે શિષ્ય નથી, તેનું શું કારણ છે? મુનિ મંદ મંદ હસતા બોલ્યાદેવાનુપ્રિય શ્રાવકજી, મને શિષ્ય કરવાની સ્પૃહા નથી. કારણ કે, આજકાલ સર્વ રીતે ગ્ય એવા શિખે મળી શકતા નથી. વર્તમાનકાળના મુનિઓ શિષ્યના પરિવારમાં પોતાની પ્રતિષ્ઠા માને છે, અને પિતાની વિદ્વત્તા કૃતાર્થ થયેલી ગણે છે, પણ હું તેને વિપરીત સમજું છું. કારણ કે, ઘણા શિષ્યને લઈને ઉપાધિ વધે છે, અને સર્વની જુદી જુદી પ્રવૃતિઓ સાચવવામાં એટલી બધી મુશ્કેલી નડે છે કે, તે પિતાના સ્વાધ્યાય અને ધર્મધ્યાન કરવામાં વિધરૂપ થઈ પડે છે. તેથી હું એકાકી નિઃસ્પૃહ થઈ વિચરું . અને નિરૂપાધિ થઈ આત્મસાધન કરવામાં સદા તત્પર રહું છું. મારા મનમાં વૃદ્ધવયને વિષે વૈયાવચ્ચ કરવા માટે એક શિષ્ય કરવાની ઈચ્છા છે, પણ જ્યારે કેઈ સર્વ રીતે એગ્ય પુરૂષ મળે, ત્યારે તેને દીક્ષા આપી શિષ્ય કરો, એવી ધારણા રાખી છે. જ્યાં સુધી યોગ્ય પુરૂષ ન મળે, ત્યાં સુધી એ ઉપાધિમાં પડવું નહિ, એ મેં નિશ્ચય કરે છે. આ વખતે એક તરૂણ શ્રાવક બેઠે થઈ બે -“મહારાજ, હું આ નગરને એક ગૃહ સ્થ શ્રાવકને પુત્ર છું, મારા માતાપિતા ગુજરી ગયાં છે, મારા ઘરની સ્થિતિ સારી છે, મારી યુવાન સ્ત્રી હમણુંજ ગુજરી ગઈ છે. હું પુનઃ વિવાહ કરવાની ઈચ્છા રાખતે હતે. પણ આજે આપને ધર્મોપદેશ સાંભળી મને આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, માટે કૃપા કરી મને દીક્ષા આપે. આપના જેવા પવિત્ર ગુરૂની સેવા ભક્તિ કરી હું મારા સાધુ જીવનને કૃતાર્થ કરીશ.” તેની આવી વાણી સાંભળી તે મુનિ હાસ્ય કરતાં બેલ્યા–“ભદ્ર, તારી પવિત્ર ઈચ્છા જોઈ હું પ્રસન્ન થયે છું, પણ તારી મુખમુદ્રા ઉપરથી જણાય છે કે, તારા ઘરમાં એક ચંડાળ સ્ત્રી ભરાઈ બેઠી છે. જ્યારે એ અધમ સ્ત્રીને તે દૂર કરીશ, ત્યારે તારામાં ચારિત્રની યેગ્યતા આવશે, પછી હું તને ખુશીથી ચારિત્ર આપીશ.” તારા જેવા બીજા ઘણુ પુરૂષે મારી પાસે દીક્ષા લેવા આવે છે, પણ હું તે દરેકના ઘરમાં ચાંડાલીને રહેલી જેવું છું, તેથી મેં તેએમાંથી કોઈને પણ ચારિત્ર આપ્યું નથી. હજુ સુધી એ ચાંડાલીને દૂર કરનાર કોઈપણ પુરૂષ મારા જોવામાં આવ્યું નથી.” મુનિનાં આ વચન સાંભળી બધા શ્રોતાઓ અને તે શ્રાવક આશ્ચર્ય પામી ગયા. શ્રાવકે સત્રાંત થઈને પૂછ્યું, “મહાનુભાવ, આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન શશિકાન્ત. ની વાણી સાંભળી અમે અતિ આશ્ચર્ય પામ્યા છીએ. શું શ્રાવના ઘરમાં ચાંડાલી હેય? તો તદ્દન નિર્દોષ છું. મારા ઘરમાં એવી અધમ સ્ત્રી છેજ નહિ. જો હું ઈચ્છા કરું, તે મને કુલીન શ્રાવક કન્યા મળે તેમ છે. તે હું ચડાળ સ્ત્રીને શામાટે રાખું? આપના જેવા જ્ઞાની મુનિ આવું અઘટિત બેલે, તે સર્વ રીતે અનુચિત છે. જેના સ્પર્શથી અપવિત્ર થાય છે, એવી ચાંડાલીને કયે શ્રાવક ઘરમાં રાખે? આ વાત તદ્દન અસંભવિત લાગે છે. આપ આવું અઘટિત બેલે છે, તે છતાં આપની વાણી ઉપર અમને વિશ્વાસ આવે છે. જે આ વિષે કાંઈ પણ ગૂઢાર્થ હોય, તે કહેવાની કૃપા કરે. જેથી મારું મન નિઃસંદેહ થાય.” શ્રાવકનાં આવાં લાગણી ભરેલાં વચન સાંભળી તે મહામુનિ હસતા હસતા બોલ્યા “ભદ્ર, મારું કહેવું ગૂઢાર્થ છે. જ્યારે એ તારા જાણવામાં આવશે, ત્યારે તને ખાત્રી થશે કે, મારા ઘરમાં ચં. ડાળ સ્ત્રી છે.” શ્રાવકે ઈંતેજારીથી કહ્યું,–“કૃપાળુ ભગવદ્, મને તે સ્પષ્ટ રીતે સમજાવે.”મુનિ બેલ્યા–ભદ્ર, સાવધાન થઈને સાંભળ. આ જગતમાં આત્મરતિ એક ગુણ છે. એ ગુણને લઈ માણસ પોતાના આત્માની ઉપર રતિ-પ્રીતિ રાખનારે થાય છે. જ્યારે આત્માની ઉપર પ્રીતિ થાય છે, એટલે તે પિતાના આત્માને ઉદ્ધાર કરનાર ગુણેને ધારણ કરવા પ્રયત્ન કરે છે. એ આત્મારતિથી જે વિપરીત તે અનાભરતિ કહેવાય છે. અનાત્મરતિ પુરૂષ પિતાના આત્માને ગુણી કરી શક્ત નથી, પણ દુર્ગણી કરે છે. એ અનાત્મરતિ ધારણ કરનારા ઘણા મનુષ્યો છે. તેઓ આ સંસારમાં મગ્ન રહી અનેક પ્રકારના કષ્ટ ભેગવે છે. આજકાલ અનામરતિને પ્રચાર વિશેષ છે. ગૃહસ્થ અને મુનિઓ પણ એ દુર્ગુણના ઉપાસક બનેલા છે. એ અનાત્મરતિને જૈન વિદ્વાને ચાંડાલીની ઉપમા આપે છે. તે ચાંડાલીને સંગ કરનારી સ્પહા છે; તેથી તે પણ ચાંડાલી કહેવાય છે. એ સ્પૃહારૂપી ચાંડાલી મનુષ્યનાં હૃદયરૂપી ઘરમાં રહે છે. અર્થાત્ જેટલા સ્પૃહા રાખનારા છે, તે બધાએના હૃદયગૃહમાં ચાંડાલીને વાસ છે. સુજ્ઞ પુરૂષે એ અનાત્મરતિને સંગ કરનારી સ્પૃહારૂપી ચાંડાલીને પિતાના હૃદયગ્રહમાંથી દૂર કરવી જોઈએ. હે ભદ્ર, વળી તે અનાત્મરતિને બીજે પ્રકારે પણ વર્ણવેલી છે. જે આત્માને આનંદ તે આત્માતિ, અને જે પુગલને આનંદ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહતા. ૨૫૭ અનાત્મરતિ કહેવાય છે. પુદગલાનંદ એ ઉચ્છિષ્ટ વસ્તુને આનંદ છે, અને ઉચ્છિષ્ટ વસ્તુને આનંદ ચાંડાળને હોય છે. તે ચાંડાલીની સાથે રહેનારી સ્પૃહા પણ ચાંડાલી છે. પૃહાને તેની સાથે પૂર્ણ સંબંધ છે. કેઈપણ બાબત સ્પૃહા વિના બનતી નથી. આ સ્પૃહારૂપ ચાંડાલીને પિતાના હૃદયરૂપ મંદિરમાં રાખનારા ઘણુ પુરૂષે મારા જેવામાં આવે છે, તેથી કેઈને દીક્ષા આપવાની મારી ઈચ્છા થતી નથી. ભદ્ર, તારી ઈચ્છા દીક્ષા લેવાની છે, પણ તારા હદયગૃહમાં સ્પૃહારૂપી ચાડાલી છે, તે વાત મારા જાણવામાં આવી છે. જે એ સત્ય હોય, તે સ્પછું કહી આપ. મુનિનાં આવાં વચન સાંભળી સર્વ પર્ષદા સાનંદાશ્ચર્ય થઈ ગછે. અને તે મહાનુભાવની બુદ્ધિ જોઈ હદયમાં ચમત્કાર પામી ગઈ. પેલા શ્રાવકે ચણ ઉત્સાહથી જણાવ્યું,–“ભગવાન ! આપે જે કહ્યું, તે યથાર્થ છે. એ સ્પૃહા દરેક મનુષ્યના હૃદયમાં રહેલી છે, મારા હૃદયમાં પણ રહે છે. જયારે મેં આપને દીક્ષા આપવાની વિનંતિ કરી, ત્યારે મારા હૃદયમાં એ ચાંડાલી જાગ્રત થયા વિના રહી નથી. તે વખતે મેં એવી પૃહા રાખી હતી કે, જે હું દીક્ષા લઉં, તે પછી લેકેમાં મારી પ્રતિષ્ઠા વધે, હજારે શ્રાવકે મારા ચરણમાં વંદન કરે, એટલું જ નહીં, પણ જે હું પંન્યાસ, ગણી કે આચાર્ય બની જાઉં, તે જૈનશાસનને ઉદય કરું અને શ્રાવકોની પાસે હજારે રૂપીઆ ખર્ચાવી મેટા ઉત્સવે કરાવું. આવી આવી અનેક જાતની સ્પૃહા મારા હૃદયમાં ઉત્પન્ન થઈ હતી. મહાનુભાવ, આપે જે વચન કહ્યાં, તે યથાર્થ છે. નિ:સ્પૃહવૃત્તિથી ચારિત્રગ્રડણ કરનારા પુરૂષો વિરલા છે, અને એ એગ્ય પુરૂષ આપને મળ પણ મુશ્કેલ છે.” તે શ્રાવકનાં આવાં સત્ય વચન સાંભળી મુનિ બેલ્યા–“ભદ્ર, તારી અમૃતવાણું સાંભળી મને વિશેષ સતેષ થયે છે. આ ઉપરથી મને ખાત્રી થાય છે કે, તે ચારિત્ર લેવાને એગ્ય અધિકારી છે. તારા જે સત્યવાદી પુરૂષ એ પૃહારૂપી ચાંડાલીને હદયગૃહમાંથી કાઢી મૂકવાને સમર્થ થઈ શકે છે. તું તારા પરિણામને સુધારવા પ્રથત કરજે. છેવટે તું એક ઉત્તમ ચારિત્રધારી સાધુ થઈશ.” મુનિનાં આવાં વચન સાંભળી તે તરૂણ શ્રાવક હદયમાં ખુશી થયો અને તેણે મુનિને પ્રાર્થના કરી કે, “મહાનુભાવ, જયાં સુધી માsh, K.-૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન શશિકાન્ત શમાં ચારિત્રની પૂર્ણ ગ્યતા આવે, ત્યાં સુધી મને આપની સાથે રાછે. હું આપની વૈયાવચ્ચ કરીશ.” મુનિએ મંદ અને મધુર સ્વરે જણાયું–“ભદ્ર, જયાં સુધી તારે ગૃહસ્થ વેષ હોય, ત્યાં સુધી મારાથી તને રાખી શકાય નહીં. જે તારી ઈચ્છા હોય તે હું તને મહાનુભાવ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયનું રચેલ એક પદ્ય આપું, તે મુખે કરી લેજે; અને હમેશાં તેનું સ્મરણ કરજે. એટલે તારા હદયગૃહમાંથી એ પૃહારૂપી ચાંડાલી દૂર થઈ જશે.મુનિરાજનાં આ વચન સાભળી તે તરૂણ શ્રાવક પ્રસન્ન થઈ ગયે, અને તેણે તે પદ્ય લખી આપવાની મુનિને પ્રાર્થના કરી. પછી તે મહાનુભાવે તેને નીચે પ્રમાણે તે પણ લખી આપ્યું હતું— "निस्कशनीया विदुषा स्पृहा चिचगृहाबहिः । મનાત્મતિ રાંડછી સંમતિ થા” RI વિદ્વાન્ પુરૂષે પૃહાને પિતાના હદયરૂપી ગ્રહમાંથી બાહેર કાઢવી જોઈએ, કારણ કે, તે પૃહા અનાત્મરતિરૂપ ચાંડાલીને સંગ કરે છે.” આ પથ લઈ તરૂણ શ્રાવકે મુનિને ઉપકાર માની તેમને વેદના કરી હતી. પછી તે મહામુનિ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા હતા. પાછળથી તે પદ્યરૂપી રત્નને પિતાના હદયરૂપી દાબડામાં રક્ષણ કરતે અને હમેંશાં તેનું સ્મરણ કરતા તે તરૂણ શ્રાવક તદન નિસ્પૃહ થયે હતે. અને તે ઉપકારી મુનિની પાસે ચારિત્ર લઈ આ ત્મધમને સંપાદક થયો હતે. ગુરૂ કહે છે—હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, પૃહા એ કે નઠારે ગુણ છે, અને નિઃસ્પૃહતા એ કે સદ્દગુણ છે. જે મનુષ્ય એવી નિઃસ્પૃહતા ધારણ કરે, તેજ આ સસારના પારને પામી સિદ્ધગતિ સુધી પહોંચે છે. હે વિનીત શિષ્ય, આ જગતમાં ઘણાસ્પૃહા રાખવાના ગુણ થી હલકા બની આ સંસારસમુદ્રમાં મગ્ન થાય છે. સ્પ્રહાવાળા માશુ ઘાસ અને રૂના જેવા હલકા છે, તે છતાં તેઓ સંસારસાગરમાં ડુબી જાય છે, એ આશ્ચર્યની વાર્તા છે. આ વખતે યાતશિષ્ય વિનય ચી પ્રશ્ન કર્યો–“ભગવન, આપે નિઃસ્પૃહતાનું સ્વરૂપ દષ્ટાંત સાથે બતાવ્યું, તે સાંભળી મારા હૃદયનું અંધકાર દૂર થઈ ગયું છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ નિ:સ્પૃહતા. ૫૯ એ મહાન્ ગુણના પ્રભાવ જાણી તેવી ભાવના ભાવવાને આ હૃદય આ તુર રહે છે. હવે આપને એટલું પૂછવાનું છે કે, નિ:સ્પ્રહ માણસનું આચરણ કેવું હાય, અને તેને શી રીતે ઓળખી શકાય? એ વિષે મ ને સારી રીતે સમજાવેા. ” યતિશિષ્યના આ પ્રશ્નને ગૃહસ્થશિષ્યે અતુમેદન આપ્યું. મહાનુભાવ ગુરૂ મુખમુદ્રાને પ્રસન્ન કરતા એલ્યા−ુ પ્રિય શિષ્ય, જે મુનિ નિ:સ્પૃહતાના ગુણ ધારણ કરતા હાય, તે પાતાનુ ગારવ, પેાતાના ઉષ અને પેાતાની ખ્યાતિ—એ ત્રણ મામત કદિપણું દર્શાવતા નથી. જો એ ત્રણમાંથી એક પણ યુક્તિથી દર્શાવે, તા સમજવું કે, તે નિ:સ્પૃહ નથી. તેના હૃદયમાં પ્રહારૂપી ચાંડાલીએ વાસ કરેલા છે. ચારિત્રધારી મુની વંદનીય હાવાથી મોટા મોટા રાજાઆ અને નગરવાસીએ તેને વંદના કરવા આવે છે. આ વના તેને ગોરવ વધારનારી છે, તે છતાં નિ:સ્પ્રહે મુનિ તે ગૈારવને ધારણ કરતા નથી, તેમ પ્રગટ કરતા નથી. દ્વીક્ષિત મુનિને સર્વ જના માન આ પે છે. કઢિ તેનામાં કાંઇપણ ગુણુ ન હાય, તાપણ તેની ગુણીના જેવી માન્યતા કરે છે. આ માનને લઈને જે મુનિ પાતાના ઉત્કર્ષ બતાવે તેને નિ:સ્પ્રહ ન સમજવા, નિઃસ્પ્રહ સુનિ જનમાન્યતાથી પાતાના ઉત્કર્ષ બતાવતા નથી. ઉત્તમ કુળ કે જાતિને લઇને ખ્યાતિ ઉત્પન્ન થાય છે. એ ખ્યાતિ નિ:પ્રહ આત્મા કદિપણ પ્રગટ કરતા નથી. આ ઉપરથી સમજવું કે, જે મુનિ વંદનીયપણાથી ગારવ, પ્રતિષ્ઠાથી ઉત્કષ અને જાતિ ગુણથી ખ્યાતિ જણાવતા નથી, તે ખરેખરા નિ:સ્મૂહ છે.” --- ગુરૂનાં આવાં વચન સાંભળી યતિશિષ્ય સાનધ્રુવદને આચા મહાનુભાવ, આપે જે નિઃસ્પ્રહનાં સંક્ષિપ્ત લક્ષણાક હ્યાં, તે મારા મરણમાં રહી ગયાં છે. ગારવ, ઉત્કર્ષ અને ખ્યાતિ એ ત્રણ નહીં પ્રગટ કરવામાં નિ:સ્પ્રહતાના પ્રભાવ રહેલા છે, એ મારા સમજવામાં સારી રીતે આવી ગયું. હવે હું કદિંપણ તે ભૂલીશ નહિ, અને ‘હું પણ તેવા નિ:સ્ત્રહ થાઉં ’એવી ઉત્તમ ભાવના ભાવ્યા કરીશ.” ગુરૂ બાલ્યા—ભદ્ર, જો તારે સદા સ્મરણમાં રાખવી ડાય, તે શ્રીયશાવિજયજી મહારાજનું નીચેનું પદ્ય યાદ રાખજે. " गौरवं पौरवंधत्वात्प्रकृष्टत्वं प्रतिष्ठया । रख्यातिं जातिगुणात्स्वस्य प्रादुःकुर्यान निःस्पृहः " " ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાંન્ત. પુરવાસીઓને વંદનીય હેવાથી પિતાનું નૈરવ, પ્રતિષ્ઠાને લઈને પિતાને ઉત્કર્ષ અને જાતિ ગુણથી ખ્યાતિ એ ત્રણ બાબતને નિસ્પૃહ પુરૂષ જણાવતે નથી.” પછી પરમ પવિત્ર યતિશિષ્ય એ પદ્ય કંઠસ્થ કરી લીધું હતું. આ વખતે ગૃહસ્થ શિષ્ય વિનયથી બોલ્યા, “ભગવન, આપે નિસ્પૃહતાના ગુણને ભારે મહિમા વર્ણન કર્યો, તે સાંભળી આ લઘુ બાળક પણ અતિ આનંદ પામે છે. પણ તે વિષે મારા મુગ્ધ હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઇ છે. આપની આજ્ઞા હોય તે નિવેદન કરૂં”શિષ્ય આનંદપૂર્વક બે –“ભગવન, આપના કહેવા પ્રમાણે નિઃસ્પૃહ રહેનારા મુનિને સુખ શી રીતે મળે? કારણ કે, આહા રાખ્યા વિના કેઈ જાતનું સુખ મળી શકતું નથી. કોઈપણ વસ્તુની સ્મહા રાખવામાં આવે, તે જ તે વસ્તુ પ્રાપ્ત થાય છે. આ વિષે સમજૂતિ આપી મારા મનને નિઃશંક કરવાની કૃપા કરે.” ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂને પ્રથમ તે હસવું આ વ્યું, પછી તેઓ મધુર વાણીથી બોલ્યા- ભદ્ર, આ જગતમાં જે નિરૂપાધી સુખ છે, તે જ ખરેખરૂં સુખ કહેવાય છે. મહાત્ સમૃધિને ભક્તા ચક્રવર્તી છે, પણ જે તેણે પૃથ્વીના સર્વ ખંડ સાધ્યા ન હોય, તે તે સુખ શા કામનું છે ? ” કોઈપણ વસ્તુની સ્મતા રહે છે તે ચિંતાને ઉત્પન્ન કરનારી છે, તેથી જેને કોઈપણ જાતની અને કોઈપણ વસ્તુની સ્મહા થતી નથી તે પરમ સુખી ગણાય છે. પૃથ્વીની શય્યામાં સુનારે, ભિક્ષાનું અન્ન ખાનારે, જીણું વસ્ત્ર પહેરનારે અને વનમાં ઘર કરી રહેનારો નિપ્રહ યેગી જે સુખી છે તે ષટુ ખંડ પૃથ્વીને ભેગવનારે ચકવરી સુખી નથી. તે અને દર્શાવનારું રમણીય પદ્ય મહાનુભાવ શ્રીયશવિજયજીએ ઉંચે સ્વરે ગાયું છે"भूशय्या भैक्षमशनं जीर्ण वासा वनं गृहम् । तथापि निःपृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम्" ॥१॥ નિ:સ્પૃહ મુનિને ભૂમિની શય્યા,ભિક્ષાને આહાર, જીર્ણ વસ્ત્ર અને વનરૂપ ઘર છે, તથાપિતેને ચક્રવર્તીથી પણ આધક સુખ છે.” | હે શિષ્ય તેથી નિઃસ્પૃહ મુનિને અથવા ગૃહસ્થને જે સુખ છે, તેવું સુખ સામાન્ય ગૃહસ્થથી માંડીને ચક્રવતીને પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ભાવના ગુરૂનાં આવાં વચન સાંભળી તે ગૃહસ્થ શિષ્ય હૃદયમાં પ્રસન્ન થઈ ગયે. તે ઉંચે સ્વરે ગુરૂની સ્તુતિ કરી તેમને વંદના કરવા લાગ્યું. પછી તેણે અંજલી જેડી કહ્યું, “ભગવન્! એ વિષે હજુ વિશેષ ઉપદેશ આપવાની કૃપા કરે. આપની વાણુરૂપ સુધાથી મને તૃપ્તિ થતી નથી. ગુરૂ બેલ્યા–હે વિનીત શિષ્ય, આ જગમાં જે જે સચેત તથા અચેત પદાર્થો રહેલા છે, તે આત્માથી ભિન્ન છે. તેવા આત્માથી ભિન્ન પદાર્થોની જે ઈચ્છા કરવી, તે મહાદુઃખ છે કા રણકે, ઘણા લાંબા કાળ સુધી ભેગવાય એવા નરકાદિ દુઃખનું કારણ તે ઈચ્છા છે. અને જે સર્વ વસ્તુને વિષે નિઃસ્મહતાને ધારણ કરે છે, તે પરમસુખને પ્રાપ્ત કરે છે, જે સર્વ અનાગતકાળમાં ભગવાય એવું સાદિ અનંતસુખનું કારણ છે. ” ગુરૂનાં આ વચન સાંભળી તે ગૃહસ્થશિષ્ય અત્યંત ખુશી થયે, અને તેણે હૃદયથી ગુરૂને આભાર માન્ય, તેના હદયમાં રહેલી ગુરૂભક્તિમાં વિશેષ વૃદ્ધિ થઈ. વયશ્ચત્વારિંશ બિંદુ–ભાવના. "भावनीया भाववद्भिर्भविना भवसाधनी"॥ અથ–“ભાવવાળા પુરૂષોએ આ સંસારમાં સાધનરૂપ એવી ભાવના ભાવવી.” ગ્રહસ્થ શિષ્ય–ભગવન, આ સંસારમાં અનેક જાતની મુશ્કેલીઓ આવ્યા કરે છે. જે મુશ્કેલીઓ પસાર કરવી ઘણી અને શક્ય થઈ પડે છે. તે વખતે શું કરવું જોઈએ ? એ આપ સમજાવે. કેટલીએક મુશ્કેલીઓ ગૃહસ્થને સંસારને લઈને જેમ આવી પડે છે, તેમ અનગાર સાધુઓને પણ તેના મહાવ્રતને લઈને આવી પડે છે. તેથી ગ્રહસ્થ અને સાધુ બંનેને તે મુશ્કેલીઓમાંથી પ્રસાર થવાને ઉતમ ઉપાય બતાવે. આપ મહાનુભાવના હદયમાં એવા અનેક ઉપાયે બુદ્ધિથી સિદ્ધ થયેલા હશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ દર જૈન શશિકાન્ત, ગુર–પ્રિય વિનીત શિષ્ય, તે કરેલો પ્રશ્ન ગૃહસ્થ અને સાધુ બંનેને ઉપગી છે, તેથી સાવધાન થઈ તેનું સમાધાન સાંભળઆહત શાસ્ત્રમાં ભાવના એ એક ઘણે અગત્યનો શબ્દ છે. તે શબ્દનો અર્થ હૃદયનો નિશ્ચય થાય છે. કેઈપણ બાબત વિચારમાં લાવી, તેને નિશ્ચય કર, એ ભાવના કહેવાય છે. એ ભાવનાનું સ્વરૂપ વિષય પર જુદું જુદું થાય છે. તે અર્થને જણાવવાને જુદા જુદા વિચારના નિશ્ચય કરવા, હૃદયમાં ભાવવું—એ ભાવના અને તેના બાર પ્રકાર બતાવેલા છે. વસ્તુતાએ ભાવના અકજ છે, પણ બુદ્ધિના નિશ્ચય ઉપરથી તેના જુદા જુદા ભેદ બતાવ્યા છે. જેવી ધર્મના સંબંધે બાર ભાવના કહેલી છે, તેવી રીતે સાંસારિક સંબંધી પણ કેટલીએક ભાવના કહેલી છે. તેના પણ જેટલા પ્રકાર પાડવા હોય, તેટલા પાડી શકાય તેમ છે. ભાવનાની સાથે શ્રદ્ધાવાળા અંતઃકરણની જરૂર છે. શ્રદ્ધાવાળું અંતઃકરણ બે ચાર ક્ષણ ભાવના કરે છે, તે પણ તેનું ફળ તત્કાળ જણાયા વિના રહેતું નથી. એથી ઉલટું સંશયવાળું તથા અશ્રદ્ધાથી યુક્ત અંત:કરણ લાંબા કાળ ભાવના કરે છે, પણ તે ભાવનાનું ફળ તેના અંત:કરણમાં જામતું નથી. જેમ સુકા લાકડા તરત સળગે છે અને લીલા લાકડા કેમે કરતાં સળગતાં નથી, તેમ શ્રદ્ધાવાળા અંત:કરણમાં ભાવનાનું ફળ તત્કાળ પ્રગટેલું અનુભવવામાં આવે છે, અને અશ્રદ્ધાળુ અંત:કરણમાં તેવી રીતે અનુભવવામાં આવતું નથી. ભાવના એ પરમતત્વ સાથે સંબંધ કરવાની ક્રિયા છે. અને તેથી કરીને ભાવના કરનારમાં શ્રદ્ધાની પૂરેપૂરી અગત્ય છે. શ્રદ્ધા વિના ભાવના યથાર્થ થતી નથી, અને ભાવના વિના કોઈપણ કાર્યની સિદ્ધિ થતી નથી. ભાવનાને સંબંધ જેવી રીતે પરમતત્વની સાથે છે, તેવી રીતે બીજા કાર્યોની સાથે પણ તેને સંબંધ થઈ શકે છે, પણ પરમતત્વના સંબંધને લઈને તે કાર્યો સિદ્ધ થાય છે. જો ભાવના ફળ પ્રગટાવે છે કે કેમ? તેને અનુભવ કરે હોય તે, જે વિધિથી સાંધેલી ભાવના ફળને ઉત્પન કરે છે, તે વિધિથી ભાવનાને સાધો. ભાવના કનારે પ્રથમ અશ્રદ્ધાને ત્યાગ કર જોઈએ. “આ કામ કરવાથી કાંઈ થવાનું નથી.” એવી અશ્રદ્ધાને ત્યાગ કર જોઈએ. પણ અહિં એટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ભાવના. લું યાદ રાખવું કે તે ભાવના કેઈ સત્કર્મના સંબંધવાળી હેવી જેઈએ. કુકમના સંબંધવાળી ભાવનાજ કહેવાતી નથી, પણ તે કુબુદ્ધિને તથા કુવિચારને નિશ્ચય કહેવાય છે. કેઈપણ કાર્ય કરવાની ધારણ કરવી હોય તે પ્રથમ તે ભાવના રૂપે ધારણ કરવી અને તે સાથે નિશ્ચય કરે કે, હું એ કાર્યા વિના રહેવાને નથી” આવા દઢ નિશ્ચયથી જે ભાવના કરવામાં આવે છે, તે ભાવના કાર્યસિદ્ધિને સફળ કર્યા વિના રહેતી નથી. નિયમિત સમયે પ્રતિદિન ભાવના કરવાની ટેવ રાખવી. એ ટેવ રાખવાથી તેનું ફળ જણાયા વિના રહેશે નહિ. જ્યારે કોઈપણ પ્રકાર ની ભાવના કરવી હોય, ત્યારે શરીર અને મનને કિયા રહિત કરવાં. ભાવના કરતી વખતે તેમને કેવળ વિશ્રાંતિ આપવી. શરીરથી કઈ જાતની ક્રિયા ન કરતાં તેને શિથિલ રાખવું, તે શરીરની વિશ્રાંતિ છે. મનને આડા અવળા વિચારોથી રહિત રાખવું, એ મનની વિશ્રાંતિ છે. એ બંનેને વિશ્રાંતિ આપવાનું કામ અભ્યાસથી સિદ્ધ કરી પછી ઉત્તમ ભાવના ભાવવી. શરીરની અક્રિયઅવસ્થા તથા મનની નિઃસંકલ્પઅવસ્થા શેડો કાળ રહેતાં, પછી તમારે જે કાર્ય સાધ્ય કરવાનું હોય, તેનું ચિત્ર મનને પરિશ્રમ ન પડે તેવી રીતે રચી, તેમાં ઉતમ પ્રકારની ભાવના પ્રગટ કરવી. એ ભાવના પ્રગટ કરતાં ભાવિકને ઉતમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. આરોગ્ય ધન, વિદ્યા, જ્ઞાન જે કાંઈ સંપાદન કરવું હોય, અથવા કરાવવું હોય તાએ ભાવનાનું ઉત્તમ સાધન મેળવવાની આવશ્યકતા છે. દઢ નિશ્ચયથી કરેલી ભાવના ધાર્મીક તથા સાંસારિક બંને પ્રકારના કા માં વિજય આપે છે. પણ તે ભાવનાને ઉત્તમ વિધિ પ્રથમ જાણુ જોઈએ. શ્રદ્ધા અને દઢતા–એ ભાવનાના અંગે છે. તે જ્યારે બરાબર પાળવામાં આવે છે, ત્યારેજ ભાવના ફળને પ્રગટાવે છે. તે અંગેને બરાબર પાળ્યા વિના ભાવના ફળને આપતી નથી, જ્યારે ભાવના ફળને ન આપે, ત્યારે કેટલાએક ભાવનાનું મહત્વ ઘટાડે છે. પણ તે પોતાના દોષને જોઈ શકતા નથી. ભાવનાના શ્રદ્ધા અને દઢતા–એ બે અંગે તેણે પાળ્યા છે કે નહિ ? ભાવના કરતી વખતે તેણે પોતાના શરીર તથા મનને બરાબર નિયમિત કર્યો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન શશિકાન્ત. કે નહિ ? એ બધા વિચાર કર્યા વગર જે ભાવનાનું માહાભ્ય ઘટાડે છે, તે યથાર્થ અભ્યાસ ન કરનાર આલસુ વિદ્યાથી પરીક્ષા માં નિષ્ફળ થયે, જેમ તે પોતાના પરીક્ષકો તથા શિક્ષકોનો દોષ કાઢે તેના જેવું છે. ભાવના સાધવાને પ્રકાર ગશાસ્ત્રની સાથે સંબંધ ધરાવે છે. તેથી શ્રદ્ધા અને દઢતાથી ભાવેલી ભાવના આંતરતત્વના બળથી મનવાંછિત ધારણું સફળ કરવાને સમર્થ થાય છે. જ્યારે એવી ભાવના ભાવવી હોય, ત્યારે પ્રથમ અશ્રદ્ધા અને દઢતાને ત્યાગ કરે. આ જગના બીજ પદાર્થોનું ચિતન છેડી દઈ ધારણુને મનના વિષયમાં સ્થાપિત કરવી. અને બીજી બધી વાત છેડી દઈ આત્માને તે ધારણની સાથે સંલગ્ન કરે, પછી તમારું મન સ્થિર રહેશે. જેમાં સૂર્યના તડકામાં ઊભા ન રહેનારને સૂર્યનાં કિરણેનો સંબંધ થતું નથી, તેમ ઇચ્છિત ભાવના ઉપર સ્થાપિત કરેલા મનને બીજા કોઈપણ પદાર્થને સંબંધ થતું નથી. એટલે આત્મિક બળ તમારામાં પ્રગટ થશે. તે બળના વેગથી આરોગ્ય, વિજય અને સર્વ ઈચ્છિતાર્થ પ્રાપ્ત થશે. એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મિક જીવન, જે વસ્તુતાએ ખરૂં જીવન છે, તે જીવનમાં કેવી રીતે પ્રવેશ કરે ? તેની કળા આવડશે. પૂર્વકાળે ભાવનાના બળથી જૈન મહર્ષિઓ, તપસ્વિઓ અને વિદ્યાધરે સર્વ પ્રકારની ધારણુ પાર પાડતા હતા. નિદાન (નીયાણું)બાંધવાની ચેજના પણ ભાવનાને લઈને થતી હતી. નિદાન પ્રમાણે કાર્ય સિદ્ધિ થવાના અનેક દૃષ્ટાંતે આપણું આહંત શાસ્ત્રમાં પ્રખ્યાત છે. અધમ નિદાનનું બંધન ઉત્તમ ગતિનું વિરોધી હતું, તથાપિ કાર્ય સિદ્ધિ કરવામાં તે એક ઉત્તમ સાધન હતું, એમ તે કહેવું પડશે. પ્રિય શિષ્ય, સાધુ અને સંસારીને પિતપિતાની ધારણા સફળ કરવાને ભાવને ખરેખરૂં સાધન છે. તે વિષે એક શ્રાવકુમારનું બેધ લેવાયેગ્ય દષ્ટાંત છે–તે તમે સાવધાન થઈને સાંભળે– અનુપ દેશમાં શિવ નામે એક શ્રાવકકુમાર છે, તેનું કુટુંબ સામાન્ય સ્થિતિવાળું હતું, પણ તે કુલીન હતું. એ કુટુંબમાં શિવ ને જન્મ થયો છે. શિવ જયારે એગ્ય વયને થયે, ત્યારે તેના હદયમાં સારા સારા વિચાર પ્રગટ થવા લાગ્યા હતા. તે વય અને સ્થિતિમાં સાધારણ છતાં તેના હદયના વિચારે અસાધારણ હતા. પૂર્વના ૧ અનપદેશ–કચ્છદેશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ભાવના, ૨૬૫ પવિત્ર સસ્કારથી શ્રદ્ધા અને દૃઢતા-એ ભાવના એ અ`ગ તેનામાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયા હતા. તે સંસ્કારને લઇને તે બાળક શિવના હૃદયની વિશાળતા પ્રતિદિન વધતી જતી હતી. ધૃવ, ગાંભી, આદાય, અને દયાળુતા, વગેરે શુષ્ણેા સ્વાભાવિક રીતે તેનામાં દાખલ થવા લાગ્યા. સદ્દગુણી શિવના મનમાં ખલ્યવયથીજ ભાવના કરવાના ઉ ત્તમ સ્વભાવ પડી ગયા હતા. અને જાગે તેભાવનાના વિધિની શિક્ષા લઇને જન્મ્યા હાય, તેમ તેનામાં ભાવના ભાવવાની અદ્દભુત શક્તિ પ્રતિદિન વિકસ્વર થતો હતી. બાળક્રીડામાં, મિત્રની વાત્તાંમાં અને ગમતમાં તે સારી રીતે ભાગ લે, તાપિ તે બધા કાર્યો ભાવના પૂર્વક કરતા હતા. રસનારૂપ સિંહાસન ઉપર જે વાણી આરૂઢ થાય, એટલે મુખમાંથી જે વચન નીકળે, તે વચન સત્ય અને સાર્થક કહેવુ જોઇએ—આવા નિશ્ચય કરવાની ઉત્તમ રીતિ મિશ્રિત થઇ હતી. તે સાથે ઉપકારના આભાર કરવાની મનેાવૃત્તિ અને ઉપકારના આભાર માનવાની પ્રથા તેના જીવનના આરભ સાથેજ ઉદય થઇ હતી. આ પ્રથાને લઈને તે પેાતાના મઢેાપકારી માતા પિતા અને અવગ તરફ પૂર્ણ ભક્તિભાવ ધારણ કરતા હતા.. શિવ જ્યારે એકલા પડતા, ત્યારે તે પવિત્ર હૃદયમાં એવી ભાવના ભાવા કે, “હું મારા જીત્રનને ઉપયાગ કેવી રીતે કરૂં ? મારી પાસે જીતતા સારો ઉપયોગ કરવાના શું સાધન છે.? એવા સાધના મતે કેવી રીતે પ્રાપ્ત થાય ? અને મારા જીવનની સાર્થકતા કેવી રીતે થાય?” . આ તેની દૃઢ ભાવના તેના હૃદયના ગઢ પ્રદેશ સાથે વહન થતી હતી. કાઇ કાઇવાર તે તે એવી ભાવના ભાવતાં રૂદન કરી જતા અને પા તે સાધન સપન્ન નથી, તેને માટે ઉડો નિઃશ્વાસ મૂકી અપાર અપશે.ષ કરતા હતા. આવી ભાવના ભાવતાં તેના આત્મા અને મન તદ્દીન થઇ જતાં, તેથી તેના આત્મિક સ્વરૂપ સાથે તે ભાવનાના યાગ થઈ ગ ચે, એટલે તેની ભાવના આત્મિક તત્ત્વમળ સપાદન કરવાને ચેં ગ્ય થઈ. અનુક્રમે તેની પવિત્ર ભાવનાને તાત્ત્વિક અમૃતનુ સિ’ચન મળવા લાગ્યું, જેથી તે પવિત્ર ભાવના કલ્પલતાની જેમ વધવા લાગી. શ્રાવકકુમાર શિવ જ્યારે કિશાર અવસ્થામાં પ્રવિષ્ટ થયે, ત્યારે તેની ભાવનાવાળી મનોવૃત્તિ સરસ્વતીની ઉપાસનામાં પ્રવૃત્ત થઇ. તેના મનમાં નિશ્ચય થયા કે, જો હું વિદ્યાદેવીના ઉપાસક થઇશ, તે S. K.-૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત, મારી ભાવના સિદ્ધ કરવાનું તે એક ઉત્તમ સાધન થઈ પડશે. મારા હદયની લાગણી સફળ કરવાની તે એક મુખ્ય શક્તિ થઈ પડશે. આ નિશ્ચયથી તેની મને વૃત્તિ ઉત્સુક થઈ અને તત્કાળ તે મહાદેવીની ઉપાસના કરવાને તત્પર થયે. અલ્પ સમયમાં તેણે વાદેવીની સારી આરાધના કરી અને તે પવિત્ર શિવ શારદાની સેવામાં એટલે બધે આસક્ત થયે કે, તેણે મને બળ, વચનબળ અને કાયબળ તેમજ અર્પણ કરી દીધું. તે પોતાના સમયને ઉપયોગ સર્વેદ જ્ઞાનોપાસનામાંજ નિર્ગમન કરવા લાગ્યા. પવિત્ર શ્રાવકકુમાર શિવે ઉ. ત્સાહશક્તિના બળથી અલ્પ સમયમાં સારું જ્ઞાન સંપાદન કરી લીધું. જ્ઞાને પાર્જન કરવામાં પણ તેણે ભાવનાના બળને આશ્રય કર્યો, તેથી તેનામાં ડું જ્ઞાન પણ વિશેષ જ્ઞાન થઈ પડ્યું. પવિત્ર ગીર્વાણ ગિરા તેના શુદ્ધ હૃદયમાં સારી રીતે વ્યાપી ગઈ અને ગ્રંથબળ અલ્પ છતાં તેનામાં અર્થબળ વૃદ્ધિ પામી ગયું. તેના અભ્યાસને કમ પ્રતિદિન પુષ્ટ થવા લાગ્યો અને તેમાં સદવિચારનું ઉત્તમ પિષણ મળતાં, તેને પ્રબુદ્ધ હૃદયમાં તે સારી રીતે પલ્લવિત થઈ ગયે. બાળક શિવ કિશોર અવસ્થામાંથી મુક્ત થઈ યૌવન વયમાં પ્રાપ્ત થયે. તેના વયની સાથે તેના જ્ઞાન અને વિચાર પણ વનવય ને પ્રાપ્ત થયા જ્ઞાન અને વિચારના વનની સાથે શિવનું વનવય ખીલવા લાગ્યું. વર્તમાન કાળના યુવાને વિષય વિકારમાં તલ્લીન થઈ પિતાના મનને મદન વશ કરવા તત્પર થાય છે, અને અનેક પ્રકારના સાંસારિક રાગમાં રક્ત બની પિતાના ચિંતામણીરૂપ માનવ જીવનને મલિન કરે છે, ત્યારે શાંત સ્વરૂપ શિવ તે નવયની ઉપેક્ષા કરી અને વિષયને તૃણવત્ ગણી પિતાના મનને ઉત્તમ પ્રકારની ભાવનામાં ભાવિત કરે છે. હે શિષ્ય, તે યુવાન થયેલ શિવ જ્ઞાનારાધન કરતે અને તે સાથે ઉત્તમ પ્રકારની ભાવના ભાવતું હતું. એક વ. ખતે તેણે એવી ભાવના ભાવી કે, “આ જગમાં મારા સાધર્મિ જ્ઞાતિજને અને બંધુઓની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ સારી નથી. મારે પરમ પવિત્ર આહંત ધર્મ અવનતિ ઉપર આવી ગયો છે. જૈ. ન પ્રજા પિતાના ધર્મને સ્વરૂપને યથાર્થ રીતે સમજતી નથી. માટે કેઈપણ રીતે તેમની સાંસારિક અને ધાર્મિક ઉન્નતિ પુનઃ પ્રાપ્ત કરી વવા પ્રયત્ન કરે, અને જૈન ધર્મનું રહસ્ય રૂપાંતર કરી અલ્પમતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ભાવના, ૨૬૩ જૈન વર્ગના હદયને સમજાવવું, અને સર્વ રીતે એ ધર્મને ઉડત કરે,” આવી ભાવના ભાવી શિવ બદ્ધપરિકર થઈ તેને માટે ક્ષણે ક્ષણે વિચારે કરવા લાગ્યું અને ભાવનાના બળથી તેના વિચારને આત્મિક બળ મળવા લાગ્યું. * પછી શિવરૂપ શિવ જ્ઞાનનું બળ મેળવવાને વિદેશમાં ફરવા ની કળ્યું હતું. વિદેશમાં વિચરતાં તેણે પોતાનામાં વિવિધ પ્રકારના જ્ઞાનને વધારે કર્યો, અને તેથી તેની ભાવનાનું સ્વરૂપ સારી રીતે વિકસ્વર થયું.ભાવના શક્તિના સામર્થ્યથી દેશાટન કરતા શિવને અનેક પ્રકારના સાધને મળવા લાગ્યા. અલ્પસમયમાં તે તે પૂર્ણ રીતે સાધન સંપન્ન થઈ ગયો. તેને જ્ઞાનબળ તથા મિત્રબળ બને સંપાદિત થયા. જ્યારે શિવ સાધન સંપન્ન થયે, ત્યારે તેણે પાછી એવી ભાવના ભાવી કે, “ભારતવર્ષને પ્રાચીન જૈનધર્મ વિશેષવિખ્યાત થાય અને જૈનપ્રજામાં બાળકેળવણ તથા સ્ત્રીકેળવણીની વિશેષ વૃદ્ધિ થાય. તેમાં ખાસ કરીને જે દેશમાં હું જન્મે છું, જે દેશમાં મારા જ્ઞાતિજને, સંબંધીઓ અને સ્નેહીઓ વસે છે, અને જે દેશની જેનપ્રજા ધર્મ, જ્ઞાન તથા કળાથી રહિત છે, તે દેશમાં ધર્મ, જ્ઞાન અને કળાની વૃદ્ધિ કરવી.” આ પ્રમાણે ભાવના ભાવ શિવ હૃદયમાં ઉત્સાહિત થઈ ગયે. અને તેને માટે તેણે ભગીરથ પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય સાથે જ તેનામાં ભાવના બળ જાગ્રત થઈ આવ્યું. ભાવનાના બળથી વિદેશમાં વસતા તેને સ્વદેશી અને સ્વજ્ઞાતિ બંધુઓને તેણે આકષી લીધા. તેઓને દ્રવ્યને સદુપયોગ કરવાને ઉત્તમ માર્ગ શિવે બતાવ્યો અને પિતે તન, મન, ધનથી તે કાર્ય કરવા પ્રતિજ્ઞા કરી. હે વિનીતશિષ્ય, ભાવનાના બળથી એ શિવ અત્યારે સત્કત્તિમાં સારી રીતે વિજયી થયેલ છે. તેના જ્ઞાતિજનો અને સાધર્મિબંધુએ તેની તરફ પ્રેમદષ્ટિથી જુવે છે. ભાવનાએ તેના છવનને ઉચ્ચસ્થિતિમાં મૂક્યું છે. વર્તમાનકાળે એ વીરપુત્રે મોટી સંસ્થા ઊભી કરી છે. અને તેણે ત્રિકરણ શુદ્ધિથી આત્મગ આપી શ્રાવક, શ્રાવિકા અને જ્ઞાનના ક્ષેત્રોને ભારતના એક પ્રશમાં સારી રીતે પલ્લવિત કર્યા છે. સાધમ બધું એની સેવા કરવામાં તે સદા તત્પર રહે છે, અને પિતાના જીવનને એજ કાર્યમાં ઈ ઘુકત કથી પવ છે પ્રિય શિષ્ય, શિવ શ્રાવકે ભાવનાના ભળથી બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. મોટી સંસ્થાઓ સ્થાપી છે. એક સંસ્થામાં પિતાના સાધર્મિ બંધુઓના બાળકને સર્વ પ્રકારના પિષણ સાથે જ્ઞાનદાન આપવામાં આવે છે. તેથી એ સંસ્થા જૈન બાળકના જીવનને જ્ઞાનમય બનાવાનું એક ઉત્તમ સાધન થઈ પડી છે. બીજી સંસ્થામાં આહંતધર્મ શાસ્ત્રને સર્વ પ્રકારે ઉદ્ધાર કરવામાં આવે છે, અને વિવિધ પ્રકારના બેધને આપનારા ગ્રંથે દેશ્યભાષામાં રૂપાંતર કરી પ્રગટ કરવામાં આવે છે. આ બે સંસ્થારૂપ ક૯૫લતાને શિવકુમાર તન, મન, ધનથી સિંચન આ પી અને આત્મગ અર્પણ કરી નવપલ્લવિત કરે છે. . હે વિનીત શિષ્ય, આ ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ભાવના એ કેવી અદ્ભુત સત્તા છે. પૂર્વકાળે દેશદ્વાર, ધર્મો - દ્વાર, સ્વજ્ઞાતિજનો દ્વાર અને સંક્ષેત્રદ્વાર ભાવના બળથી સંપાદિ 'ત થતું હતું. આહંત ધર્મના ધુરંધર વીરપુરૂષે ભાવનાના ઉત્તમ સાધનથી મેટા મેટા કાર્યો કરી શકતા હતાં, અને સર્વત્ર વિજયી થ- તા હતા. * * જેવી રીતે એ ભાવના આ લેકના સર્વ કાર્યસિદ્ધિ કરવામાં સાધનરૂપ છે, તેને પરલોકના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં પણ સાધનરૂપ છે. તે ભાવના ઈહ લેકને સર્વકાર્યો સિદ્ધ કરાવી પરલોકના સ્વર્ગીય સુખ અપાવી, છેવટે મેક્ષસુખની પ્રાપ્તિ પણ કરાવે છે. તેથી સર્વભવિમનુએ તન, મનથી ભાવના ભાવવી જોઈએ. ભાવના વંગર ને કેઈપણ ભવાજીવ પિતાના કાર્યોમાં હિમંદ થતું નથી. જ્યા - રે કાર્યસિદ્ધિ ન થાય, તે પછી માનવજીવન વ્યર્થ થઈ જાય છે. કારણ કે, દરેક મનુષ્ય આ લોક તથા પરલેક સાધવાને માટે જ આ જગતુમાં આવે છે. એ ભાવના પ્રભાવને જાણનારા આડુત ગીઓ પિતાના લેખમાં એટલે સુધી લખે છે કે –“ભાવના એ ભવતારિણી આ ને મેક્ષસાધની છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ચતુશ્રૃત્વારિશત્ બિંદુ—માન, • " मन्यते यो जगत्तत्त्वं स मुनिः परिकीर्त्तितः । મુખ્યત્વમેવ તન્માન માનું સમ્યમહત્વમેવ ચ ' ।। અર્થ જે જગતના તત્ત્વને માને, તૈમુનિ કહેવાય છે. સમ્યકવ એજ માન છે અને માન એજ સમ્યક્ત્વ છે. ય તિશિષ્ય—ભગવન, આપે શ્રાવકકુમાર શિવના દાં ત સાથે ભાવનાનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તે સાંભળી અમને ઘણે આનંદ થયા છે. અમાશ આર્દ્ર હૃદયમાં એવી ભાવના ભાવવાની પ્રમળ ઈચ્છા થાય છે. ગૃહસ્થશિષ્ય કૃપાનિધાન, આપના મુખથી ભાવનાને પ્ર ભાવ સાંભળી મારા હૃદયની ભાવના જુદાજ રૂપમાં પ્રકાશી છે. તેમાં ખાસ કરીને તે શ્રાવકકુમાર શિવનું સ્વરૂપ મારા હૃદયને હૃદયંગમ થ યું છે. હું મારા અંતઃકરણથી એ શિવને અભિનંદન આપું છું, અને એ મહાનુભાવના જેવી ભાવના મારામાં પ્રગટ થાએ, એમ ઇચ્છુ છુ. ગુરૂ—વિનીતશિષ્યા, મારા ઉપદેશની અસરતમારા હૃદય ૬પર થતી જોઇ મને વિશેષ આનંă ઉત્પન્ન થાય છે. કારણ કે, પાત્રમાં સ્થાપિત કરેલ જ્ઞાન અથવા ઉપદેશ સરીતે સફળ થાય છે. & અને શિષ્યા-- મહાનુભાવ, હવેકૃપા કરી કેઇ બીજા વિ ષય ઉપર ઉપદેશ આપે અને અમારા હૃદયના અજ્ઞાનના નાશ કરો.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. ગુરૂ–પ્રિય શિવે, તમારા હૃદયમાં જે જિજ્ઞાસા હોય, તે પ્રગટ કરે એટલે તે વિષય ઉપર હું યથાશક્તિ વિવેચન કરીશ. યતિશિષ્ય–ગુરૂવર્ય, જ્યારે હું વ્યાકરણ ભણતા હતા, ત્યારે મુનિ શબ્દની વ્યુત્પત્તિ મારા વાંચવામાં આવી. તેમાં એવું લખ્યું હતુંકે, “મનન રીલ મુનિજેને મનન કરવાને સ્વભાવ હોય, તે મુ ન કહેવાય છે. એ શબ્દ વાંચ્યા પછી ન શબ્દ મારા વાંચવામાં આવ્યું, તેમાં મુનિનું કર્મ અથવા મુનિ સંબંધી તે ર્માન એમ લખેલું હતું. આ ઉપરથી મેં તે વખતે ઘણે વિચાર કર્યો હતે, પણ તે વખતે મારામાં અલબેધ હોવાથી તે વાત મારી બુદ્ધિમાં ગ્રાહ્ય થઈ નહિ. પછી તે વિષેને પુનવિચાર કરવાને મરણ થયું નહિ. આજે આપને ઉપદેશ સાંભળી તે વાત મારા સ્મરણમાં આવી છે, માટે આપ કૃપા કરી તે વિષે સ્પષ્ટ કરી સમજાવે. મન એટલે શું? મૈન એ શબ્દને સંબંધ મુનિની સાથે કેવી રીતે છે? અને મનને ખરે અર્થ શું છે? તે જાણવાની મારી પ્રબળ ઈચ્છા છે. યતિશિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂને અંતરાત્મા પ્રસન્ન થઈ ગયે. તેઓ પ્રસન્નવદને બોલ્યા–હે વિનીતશિષ્ય, આ તારો પ્રશ્ન ઘણે જ ઉપયોગી અને આપણુ મુનિજનને મનન કરવા ગ્ય છે. તે એકચિતે સાંભળ.– જેને મનન કરવાને સ્વભાવ હોય, તે મુનિ કહેવાય, એ બુત્પત્તિ યથાર્થ છે. હવે તેને મનન કરવાનું શું છે? તે વાત જાણવાની છે. આ ચાદ રજજુપ્રમાણે જગમાં પાંચ અસ્તિકાય વગેરે જે તત્વ છે, તેને જે માનવું તેજ મનન કરવાનું છે. એવું જે મુનિત્વ તે મૈન કહેવાય છે. એ માન રાખવામાં આત્મ સ્વભાવની ઉપાદેયતાને વિષે ઉપયોગ રહે છે, અને તે ઉપગની પરિણતિનું અવસ્થાન તેજ સમ્યકત્ત્વ છે. સમ્યગૂ દર્શને કરી હેય તથા ઉપાદેયને વિભક્ત કરી ઉ. પાદેયને વિષે રમણ કરવાનો સ્વભાવ તે મૈનનું સ્વરૂપ છે. એથી સ મ્યકત્ત્વ અને મનનું ઐકય થાય છે. એવામાનને પ્રાપ્ત થયેલે આત્મા પિતાના આત્માવડે આત્માને શુદ્ધ જાણે છે–અર્થાત અસ્તિત્વ, વ. સ્તુત્વ, દ્રવ્યત્વ, સત્વ, પ્રમેય અને સિદ્ધત્વ વગેરે ધર્મવાળા જીવના શુદ્ધરૂપને એટલે સર્વ કર્મનલથી રહિતપણાથી નિર્વિકારી જાણે છે. તે માટે પૂર્વે કહેલ સમ્યકત્ત્વ અને મનની એક્તા તે વધારે નજીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ માન. ૨૭૧ ખતાવેલી જ્ઞાનાવસ્થા છે. જે જ્ઞાનાવસ્થામાં સાધુને જ્ઞાન,દર્શન અને ચારિત્રની સ્પષ્ટતા દેખાઇ આવે છે, અને આચારની એકતા પ્રાપ્ત થાય થાય છે. આ બધા માનનેાજ પ્રભાવ છે. એવા માનને ધારણ કરનારજ ખરેખરા મુનિ કહેવાય છે. એવા મુનિને શુદ્ધ જ્ઞાનનયથી જોતાં આત્મચરણથી અને ક્રિયાનયથી જોતાં ક્રિયાલાલથી ચારિત્ર, જ્ઞાન અને દર્શન સાધ્યુ થાય છે. કારણકે, પાતાના આત્મસ્વભાવમાં જે રમણ, તે આત્મચરણ અને તેવું આત્મચરણુ માનધારી મુનિ સાધ્ય કરી શકે છે. જ્યાંસુધી ખરેખરૂં માન–મુનિત્વ પ્રાપ્ત થયું ન હોય, ત્યાંસુધી શુદ્ધજ્ઞાન અને દર્શન ઉપલબ્ધ થતા નથી. જે જ્ઞાન અનેદશનથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી, અથવા ઢોષ નિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દન નથી, જે જ્ઞાનથી જીવના સાનાદિસ્વભાવનું આસ્વાદ ન થાય અને રાગ, દ્વેષ, જન્મ, અજ્ઞાન, મરણુ વગેરે દોષાની નિવૃત્તિ થાય,તેજ ખરેખરૂં જ્ઞાન અને દર્શન કહેવાય છે. હે વિનીતશિષ્યે, એવું માન ધારણ કરવાને તમારે પ્રવૃત્ત થવું જોઇએ. અને જ્યારે એવું માન પ્રાપ્ત કરશે!, ત્યારેજ તમારૂં જીવન ઉચ્ચ સ્થિતિને પામશે, અને તમારા આત્માને તૃપ્તિ મળશે. જે શુદ્ધ મુનિ હાય, તે પણ શ્રીજી તૃપ્તિની ઇચ્છા કરતા નથી.તે આત્માની તૃપ્તિનેજ ખરી તૃપ્તિ માને છે અને તેમાંજ સદા મગ્ન રહે છે. તે વિષે એક મુનિનું દૃષ્ટાંત છે— કાઇ મહુાત્મા સુનિ એક ગૃહસ્થ શ્રાવકને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. તે શાંતમૂર્તિ સાધુને આહાર માટે આવેલા જાણી તે ગૃહસ્થ પ્રસન્ન થઇ ગયા અને તે પાત્રમાં ઉત્તમ આહાર લઇ વાધેારાવવા આન્યા. તે વખતે તે ગૃહસ્થે મુનિરાજને વિનતિ કરી કે, “મહાનુભાવ, આપને માટે આ પ્રાસુક આહાર તૈયાર છે, પણ જો ક્ષણવાર મારા ઘરમાં પધારવાની કૃપા કરો તેા મારી ઉપર મહાન ઉપકાર થશે.” તે ગૃહસ્થની આ વિનતિ સાંભળી મુનિ ખેલ્યા—“ભદ્ર, તારે અમારૂં શું કામ છે? ગૃહસ્થના ઘરમાં અમારાથી કેમ અવાય ?’” તે ગૃહસ્થે આજીજી સાથે કહ્યું, “મહારાજ, મારા એકના એક પુત્ર ઘણા વ્યાધિગ્રસ્ત છે. જો આપ તેને દર્શન આપો, તે વખતે તેને વ્યાધિ મટી જાય.” ગૃહસ્થના આ વચન સાંભળી મુનિવર હાસ્ય કરીને માલ્યા “ભદ્ર, પૂર્વકર્માંથી થયેલી પીડા અમારા દર્શનથી શી રીતે દૂર થાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧. જૈન શશિકાન્ત. '. તથાપિ તમારી ગુરૂભક્તિ જોઇ હું તે દરદીની પાસે આવુ' છું પ્રમાણે કહી, તે મુનિ જે ઘરમાં તે દરદી પડયા હતા, તે ઘરમાં આવ્યા. પેલા દરદીએ ભક્તિભાવથી ગુરૂને વંદના કરી. ગુરૂએ તેને ધર્મલાભ આશીશ આપી. જેના શરીર ઉપર સેજા ચડેલા છે, એવા તે દરઢીને જોઇ મુનિએ નિઃશ્વાસ મૂકયા. મુનિને નિઃશ્વાસ મૂકતા જોઇ, તે જીહસ્થના હૃદયમાં શંકા ઉત્પન્ન થઇ. તેણે વિનયથી મુનિને પૂછ્યું, “મહાનુભાવ, આ અમારા પુત્રનુ` શુ` અનિષ્ટ થવાનુ છે? આપેતેને જોઈને શામાટે નિ:શ્વાસ મૂકયેા ?” ગૃહસ્થના આવા વચન સાંભળી મુનિ બોલ્યા-શ્રાવક, તમારા હૃદયમાં બીજી શ’કા રાખશેા નહિ. મેં જે નિ:શ્વાસ મૂકયા, તેનું કારણ જુદું છે. તમારો પુત્ર આ વ્યાધિમાં થી મુક્ત થઇ જશે અને તે પાછે સર્વ રીતે સુખી થશે.” મુનિએ આવા વચન કહ્યા, તથાપિ એ વ્હેમીલા વણિકના હૃદયમાંથી તે શંકા દૂર થઇ નહિ. તથાપિ તે મહાત્માના વચન ઉપર વિશ્વાસ આવવાથી તેના મનનું માંડમાંડ સમાધાન થયું હતું. ,, - પછી આહાર લઇને મહાત્મા ત્યાંથી ચાલી નીકળ્યા. પેલા ગૃહસ્થ શક્તિ થઈ તેમની પાછળ ચાલવા લાગ્યા. આગળ જતાં કેાઈ એક પુરૂષ શણગાસ્થી સુશોભિત કરી શૂલીપર ચડાવાને લઈ જતા જોવામાં આવ્યા. તેને જોઇ તે મહાત્માએ પાછા નિઃશ્વાસ મૂક્યો. તે જોઇ પેલા ગૃહસ્થે વિનયથી પૃથુ, ‘ભગવન, આપે આ વધ્યપુરૂષને જોઇ કેમ નિ:શ્વાસ મૂકયે ? આ ઉપરથી મને લાગે છે કે, આપ કાંઇપણ હેતુપૂર્વક નિ:શ્વાસ મૂક્યા છે. મારા રોગી પુત્રને અને વધ્યપુર્ ષને જોઈને આપેજે નિઃશ્વાસ મૂકયા છે, તે ખરેખર હેતુપૂર્વક છે. માટે આપ કૃપા કરી તે વિષે સમજાવે, જયાંસુધી આપ મને સમજાવી નિઃશ’ક કરશે નહિ ત્યાંસુધી હું પાછો ફરવાના નથી, આપની સાથેજ રહીશ,” તે ગૃહસ્થના આવા વચન સાંભળી તે મુનિ ખેલ્યા—“ભદ્ર, સંપ્રતિ આહારના સમય છે. હું આહાર કરી રહ્યા બાદ તમે મારા ઉપાશ્રયમાં આવજો, એટલે હું તમને તે મે કરેલા નિઃશ્વાસનુ` કારણુ સમજાવીશ. ગુરૂના આવા વચન સાંભળી તે શ્રાવક ક્ષણવાર માહેર રહ્યા. જ્યારે મુનિ આહાર કરી રહ્યા, ત્યારે તે પુનઃ ઉપાશ્રયમાં આવ્યે અને વંદના કરી ગુરૂ સમીપે બેઠે. ગુરૂ કહે છે— હું શ્રાવક, હું જ્યારે તમારે ઘેર ભિક્ષા લેવા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ માન. ૨૦૩ ન્યા, અને તે વખતે તમે મને તમારા વ્યાધિગ્રસ્ત છેકરાને મતાન્યા હતા. તમારા પુત્રના શરીર ઉપર સેજા જોઈ મને યશેાવિજયજી મહારાજના એક લેાક યાદ આવ્યે હતેા. અનેતે ઉપરથી મારા મનમાં અનેક પ્રકારના વૈરાગ્યભાવ પ્રગટ થયા હતા, તે ભાવને લઇને મે' મારા હૃદયમાંથી નિ:શ્વાસ મૂકયેા હતે. તે પછી જ્યારે રસ્તામાં પેલા શૃં ગાર ધારી વધ્યપુરૂષ જોવામાં આવ્યા. તેને જોવાથી પણ મને તેજ મહાનુભાવના શ્લોક પુનઃસ્મરણમાં આબ્યા, તેથી મે ક્રીવાર નિઃશ્વાસ મૂકયા હતા. ' મુનિની આ વાણી સાંભળી તે શ્રાવક ખેલ્યા- ભગવાન, તે શ્રી યશેવજયજી મહારાજના લેાક કેવે! છે ? તે કૃપા કરી સંભળાવે. આપના પવિત્ર મુખથી એ વાડ્ડી સાંભળી મારા આત્માને અપાર આનંદ ઉત્પન્ન થશે. તે શ્રાવકના આવા આગ્રહ જાણી તે મુનિ નીચે પ્રમાણે તે શ્લાક ખેલ્યા~~~ પર यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमंमनम् । तथा जानन् जवोन्मादમાત્મતૃતો મુત્તિન્નેવેત્” ॥ ॥ “ સાજાની પુષ્ટિ અને વધ્યમનુષ્યના શ્રૃંગારની જેમ આ સ’સા રના ઉન્માદને જાણી મુનિ આત્માને વિષે તૃપ્ત થાય છે. હું શ્રાવક, આ સંસારમાં જેટલા પદાર્થÎ ઉન્માદ રૂપ છે, તે ખ ધા સેાજાથી પુષ્ટ થયેલા શરીરની જેમ નુકશાનકારક છે. જેમ શરીરના સેાજાની પુષ્ટિ તે શરીરના નાશને માટે થાય છે, તેમ આ સંસારમાં જે આનંદદાયક બનાવે લાગે છે, તે બધા તે સ ંસારી જીવના નાશને માટે—પરિણામે દુ:ખ આપવાને માટે થાય છે. વળી શુળીએ ચડાવા તૈયાર કરેલા માણસને શૃંગારથી સુશેાભિત કરી પછી તેના શુળીથી નાશ કરે છે. તેથી તે વધ્યપુરૂષનેા શૃંગાર જેમ સુશાભિત છતાં પરિણામે તે નાશના હેતુરૂપ છે, તેવી રીતે આ સંસારના ઉન્માદા, જેએ ઉપરથી સારા દેખાય છે પણ તે વધ્યપુરૂષના શૃંગારની જેમ નાશના કારણરૂપ થાય છે, S.K.-૭૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન શશિકાન્ત. હે શેઠજી, જ્યારે મેં તમારા રેગી પુત્રનું સેજાવાળું શરીર અને રસ્તામાં પેલો શ્રેગલે વધ્યપુરૂષ જે, ત્યારે મારા હૃદયમાં આ લેકને ભાવાર્થ સકુરી આવ્યું અને તેથી મેં નિઃશ્વાસ મૂક કયા હતા. તે મુનિના આવા વચન સાંભળી તે ગૃહસ્થ પ્રતિબંધ પામી ગયે, અને તેને આ સંસાર ઉપર પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ આવ્યો હતા. હે વિનીત શિવે, આ દષ્ટાંત ઉપરથી તમે સમજ્યા હશો કે, જે આત્મતૃપ્ત હોય તે જ ખરેખર મુનિ કહેવાય છે. અને જેનામાં ઉ. ત્તમ પ્રકારનું મન હોય, તે આત્મતૃપ્ત થઈ શકે છે. તેવા મુનિ આ સંસારના સુખને દરકાર રાખતા નથી. તેઓ આ સંસારના સુખને સેજાથી થયેલી પુષ્ટિ તથા વધ્યપુરૂષના શૃંગાર જેવું ગણે છે. હે શિષ્ય, તેથી તમારે સમજવું કે, મન, વચન અને કાયાના ગનું પુદ્ગલેને વિષે જે નહિ પ્રવર્તવું, તેનું નામ મિન કહેવાય છે. એટલે જેને મન, વચન અને કાયા પુગલો ઉપર આસક્ત થતા નથી, તે ખરેખર માનધારી મુનિ કહેવાય છે. તેવા મુનિઓજ માનને પાળી શકે છે અને પિતાના જીવનને મનમય બનાવી શકે છે. તે વિષે શ્રી ઉપાધ્યાયજી નીચે પ્રમાણે લખે છે – “ सुखनं वागनुच्चारं मौनमौद्रियेष्वपि । પુલેશ્વબત્તિનુ યોનાં મૈનપુરામ” ને ? .. વાણીના ઉચ્ચાર વગરનું મન તે એ કેદ્રિય જેમાં પણ છે. તેથી મન, વચન અને કાયાનાગનું જે પુદગલેમાં અપ્રવર્તનએજ ખરેખર ઉત્તમ માન કહેવાય છે. હે શિષ્ય, ઉપાધ્યાયજીને આ લોક તમારે સર્વદા મનન કરવા જેવું છે. એ લેકનું મનન કરવાથી તમે મનનું ખરું સ્વરૂપ જાણી શકશે. એવા મનધારી મહાત્માઓ આ જગતને પિતાના વિચારથી પવિત્ર કરે છે. જેમ દીવાની સર્વ કિયા પ્રકાશશક્તિવાળી છે, તેમ તે મહાત્માઓની કિયા જ્ઞાનમય છે, તેથી તેમનું મન સર્વોત્તમ ગણાય છે. આ પ્રમાણે મનની વ્યાખ્યા સાંભળી તે યતિ અને ગૃહસ્થ બંને શિષ્ય હૃદયમાં આનંદ પામી ગયા અને ગુરૂભક્તિમાં મગ્ન થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ * છે . * ht * * AFA S . પંચવારિશત્ બિંદુ—વિદ્યા ત ti –ભગવાન, આપના મુખ કમળમાંથી મિાન એ શબ્દને અને તેના યથાર્થ અર્થને પ્રતિપાદન કરનારી જે વાણી પ્રગટ થઈ, તે અમને સુધા સમાન લાગી હwiઈ છે. તમારી એ દિવ્યવાણીએ અમારા અંતરમાં સારી અસર કરી છે. એ વાણીના પ્રકાશથી અમારું અજ્ઞાન અંધકાર દૂર થઈ ગયું છે. તેના નિર્મલ કીરણો અમારા હદયપ્રદેશને પ્રકાશિત કરી આંતરતત્ત્વ દર્શાવે છે. મહાનુભાવ, આજે અમે સર્વરીતે કૃતાર્થ થઈ ગયા છીએ. અમારા હૃદયની શંકાઓ હદયમાંથી દૂર થઈ ગઈ છે. અને હદયના પ્રદેશની અંતવૃત્તિ ઉઘડી ગઈ છે. હવે કૃપા કરી કે ઈ બીજા ઉત્તમ વિષયને ઉદ્દેશી અમને તમારા ઉપદેશામૃતનું પાન કરાવે. ગુરૂ–જે વિનીતશિખે, તમને માનધર્મને ઉપદેશ સંભળાવતાં, મારા મનમાં એક નવી વાત ફરી આવી છે, તે તમારે ધ્યાન દઈને સાંભળવા જેવી છે. આ જગતમાં વિધાના નામથી જે વસ્તુ ઓળખાય છે, તે તમારા જાણવામાં હશે. પણ તે વિદ્યાનું ખરું સ્વરૂપ શું છે? અને અધ્યાત્મવિદ્યાની સાથે તેને શું સંબંધ છે? તે વિષે વિદ્વાનપુરૂષે વિચાર કરવાનો છે. સામાન્ય લોકો તે વિદ્યાને અર્થ જ્ઞાન, ભણતર તથા અભ્યાસ કરે છે, અને તેને સાધારણ માને છે. પણ વિદ્યાને ખરે અર્થ તેટલેજ નથી, પણ ઘણો ગંભીર છે. આ જગમાં તત્વને વિષે જે બુદ્ધિ તેજ વિદ્યા કહેવાય છે. જગતુના બધા પદાર્થો પુદ્ગળિક હોવાથી તે તાત્વિક નથી, તેઓ બધા અતાત્વિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન શશિકાન્ત, છે તેવા પદાર્થોની ઉપર જે આત્મ બુદ્ધિ રાખવી, તે વિદ્યા નહીં, પણ અવિદ્યા છે. એ અવિદ્યાથી અનિત્ય, અશુદ્ધ અને અનાત્મને વિષે નિત્ય, અશુદ્ધ અને આત્મબુદ્ધિ થાય છે. જે નાશવંત, આત્માથી ભિન્ન અને સર્વકાળ નહીં રહેનારા છે, તે અનિત્ય કહેવાય છે. પૂર્ણ તત્ત્વને સ્પર્શ ન થવાથી હમેશાં મલિન રહેનારા, તે અશુદ્ધ કહેવાય છે, અને જે આત્મરૂપ નથી તે અનાત્મ કહેવાય છે. એવા અનિત્ય, અશુદ્ધ અને અનાત્મ પદાર્થોને વિષે નિત્ય, શુદ્ધ અને આ તે પણાની બુદ્ધિ રાખવી, તે વિદ્યાથી ઉલટી અવિદ્યા છે. વિદ્યાને વિલાસ તેનાથી જુદા પ્રકાર છે. જેના હૃદયને એ દિવ્ય પદાર્થને - ગ થયે હય, તે નિર્મળ અવિનાશી અને સર્વ કમલે પથી રહિત એવા શુ દ્ધ આત્મભાવને વિષે રમણ કરે છે તે વિષેનાનકડું રમણીય દષ્ટાંત છે. કે ઈ એક મહાત્મા વિચરતા વિચરતા કેઈનગરમાં આવી ચડયા હતા. તેમને આવેલા જાણી તે નગરના આસ્તિક ગૃહસ્થ તેમને વંદના કરવાને આવ્યા. મહાત્માએ સર્વને ધર્મલાભની આશીષ આપી ઉપદેશ આપવા માંડે. તેમના ઉત્તમ ઉપદેશનું શ્રવણ કરી આસ્તિક શ્રેતાઓ અંતરમાં આનંદ પામી ગયા. આ વખતે એક આણું દ નામને શ્રાવક ઉભો થઈ બોલ્યા--“મહારાજ, મારા મનમાં એક શંકા છે, જે આપની ઈચ્છા હેય તે તે દૂર કરવાને એક પ્રશ્ન કરું.” મહાત્માએ આનંદપૂર્વક જણાવ્યું– “હે શ્રાવક, તારા મનમાં જે શંકા હોય, તે ખુશીથી જણાવ.” તે સાંભળી આણંદ શ્રાવક બે -“મહારાજ, મારા ઘરમાં ઘણું દ્રવ્ય છે, તેથી કેટલાએક દુર્જને મારા ઘરમાંથી ચોરી કરવાની ઈચ્છા રાખતા હાય, એ મને વહેમ આવ્યા કરે છે, તેથી રાત્રે મને નિરાંતે નિદ્રા આવતી નથી. જ્યારે મને નિદ્રા નથી આવતી, ત્યારે હું જાગી જાગીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યા કરું છું, તે તેથી મને પુણ્ય થાય કે નહીં. જો કે શેરના ભયથી મારે જાગવું પડે છે, અને તેથી હું ચિંતા સાથે ધર્મ ધ્યાન કરૂં છું, તે એવા ધર્મધ્યાનથી કાંઈપણ ફળ મળે કે નહીં?” મહાત્માએ પ્રેમથી ઉત્તર આપ્યો. “ભદ્ર, તું ધર્મ ધ્યાન કરે છે, તે કદિપણ નિષ્ફળ થવાનું નથી, પણ તારા હૃદયમાં જે ચેરની ચિંતા રહ્યા કરે છે, તેથી તારું ધ્યાન શુદ્ધ રહી શકતું નહીં હાય. વખતે ચેરની તરફ રેષ આવવાથી આર્તધ્યાન થઈ જતું હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા. શે. માટે હવેથી તારે ચેરની ચિંતા છેડી દઈ એકતાનથી ધર્મધ્યાન કરવું. ધર્મધ્યાનના પ્રભાવથી ચાર વગેરેને ઉપદ્રવ થશે નહીં. અને એ બહેરના ચેર તને શું કરવાના હતા ? જે અંતરના ચાર છે, તેનાથી વિશેષ ભય રાખવાનું છે. તેમાં ખાસ કરીને આ જગતમાં એક અંતરને માટે ચાર ફરે છે, તે દરેક મનુષ્યના અંતર્ગહમાંથી ભારે ચોરી કરે છે. જે ચેરી થતાં એ પ્રાણી પિતાના આખા જીવનમાં ભારે દુઃખ ભેગવે છે. - મહાત્માના આ વચન સાંભળી તે આસ્તિક શેઠ બે“મહાનુભાવ, એ અંતરને ચેર કેણ છે? અને ક્યાં રહે છે?તે અમને સ્પષ્ટ રીતે સમજાવે.” મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર, આ જગતમાં મેહરૂપી એક જબરે ચાર વસે છે. તે દરેક પ્રાણીના હૃદયરૂપી ગૃહમાં પ્રવેશ કરી તેના હૃદયને તાત્વિક ખજાને હરી જાય છે. જે મનુષ્ય જ્ઞાન તથા સગુણનું બળ મેળવી સદા જાગ્રત રહે છે તેની પાસે એ ભયં. કર ચેર આવી શકતું નથી. તેમજ જે “આત્મા નિત્ય છે અને પરસંગ-બીજા પુદગલિક વસ્તુને સંગ અનિત્ય છે,” એમ જાણે છે તે ની પાસે એ મોહરૂપી તસ્કરને અવકાશ મળી શક્તિ નથી. તેથી તે પુરૂષ સર્વદા નિશ્ચિત, નિરાબાધ અને નિરૂપમ સુખને ભેગવે છે અને સદા ધર્મધ્યાનમાં તત્પર રહે છે.” શેઠે વિનય પૂર્વક કહ્યું “મહાત્મન, આપે જે કહ્યું કે, “આ ત્મા નિત્ય છે અને પુદ્ગલિક વસ્તુને સંગ અનિત્ય છે” એવું જ્ઞાન ધરવાથી એ મેહરૂપી ચાર આવી શકતું નથી. તે એવું જ્ઞાન કયારે થાય છે? અને તે જ્ઞાન મેળવવામાં શું કરવું જોઈએ?” મહામુનિ બેલ્યા–ભદ્ર, જે એવું જ્ઞાન મેળવવું હોય તે પ્રથમ વિદ્યાનું સ્વરૂપ જાણવું જોઈએ. આ જગતમાં અનિત્ય, અશુચિ અને અનાત્મ એવા જેટલા પદાર્થો છે, તે ઉપર તત્વબુદ્ધિ ન રાખવી, એટલે તેઓને બેટા માનવા. અને જે નિત્ય, શુચિ અને આત્મરૂપ છે, તે ઉપર તત્વબુદ્ધિ રાખવી, આનું નામ વિદ્યા છે, અને તે વિદ્યા હદયપર ધારણ કરવાથી માણસ સર્વ પ્રકારે ૫ થાય છે. આવા ગ્ય અધિકારી મનુષ્યની આગળ એ મેહરૂપી ચેર આવી શક્તિ નથી. તેને માટે મહાનુભાવ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય નીચે પ્રમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન શશિકાન્ત, ણે લખે છે – " यः पश्येन्नित्यमात्मान मनित्यं परसंगमम् । छत्रं लब्धुं न शक्नोति તરણ પોલિટુઃ” શા “આત્મા નિત્ય છે અને પરસંગમ અનિત્ય છે એમ જે જાણે છે, તેને મેહરૂપી તસ્કર અવકાશ પ્રાપ્ત કરી શક્તા નથી.” - આવા મહાત્માના વચને સાંભળી તે શેઠના હૃદય ઉપર પ્રતિબોધને પ્રકાશ પડી ગયે, અને તરત તેના હૃદયની શંકા દૂર થઈ ગઈ. પછી તે મહાત્મા ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને તેના ઢય શ્રાવક ત્યારથી નિશ્ચિત થઈ ધર્મધ્યાન કરવા લાગ્યું અને અંતે તેના પરિણામ એવા થયા કે, તે પરમ પવિત્ર ચારિત્રધર્મ અંગીકાર કરી અને પિતાના શ્રાવકજીવનને કૃતાર્થ કરી ઉભયેલોકનું સંપૂર્ણ સુખ સંપાદન કરવાને ભાગ્યશાળી થયે હતે. હે વિનીતશિષ્ય, વિદ્યાને પ્રભાવ એ દિવ્ય અને રમણીય છે. વિદ્યાના ખરા સ્વરૂપને જાણવાથી આમાની પૂર્ણ ઉન્નતિ થઈ શકે છે. વિદ્યાતવને જાણનારે પુરૂષ પિતાના શુદ્ધ ઉપગથી આ સં. સારની લક્ષમીને તરંગના જેવી ચપલ માને છે, આયુષ્યને વાયુની પેઠે અસ્થિર જાણે છે અને શરીરને વાદળાની જેમ ભંગુર સમજે છે. જે હદયમાં વિદ્યાતત્ત્વને ઉત્તમ બધ પ્રાપ્ત થયે હોય, તે તેનામાં મૂઢતા કે બ્રમ પ્રાપ્ત થતા નથી, એટલું જ નહિ, પણ તે બીજાની મૂઢતાને અને ભ્રમને નાશ કરી શકે છે. તે ઉપર એક લઘુ દષ્ટાંત મનન કરવા ગ્ય છે.– - કોઈ નગરમાં શિવકર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને પવિત્રતા ઉપર ઘણી પ્રીતિ હતી. તે ત્રણે કાળ પવિત્ર રહેતા અને સ્નાન વગેરેથી શરીરની સ્વચ્છતા સારી રીતે રાખતા હતા. હમેશાં ત્રિકાળ સ્નાન કરતે, સ્વચ્છ વસ્ત્ર પહેરત અને શુચિતાથી વર્તતે હતે. પ્રાતઃકાળને બધે સમય તે સ્નાનાદિક ક્રિયામાં પ્રસાર કરતે હતે. તે સાથે તે ઘણે હેમી હતે. કોઈપણ બીજા માણસને સ્પર્શ કરતે નહિ. પિતાના સિવાય બીજા બધા લોકોને તે અપવિત્ર માનતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા. ૯ કદ્ધિને પ્રમાદથી કાઇના સ્પર્શ થઇ ગયેા હાય, અથવા કેાઇની વસ્તુ અડકી ગઈ હોય; તે તે તરત સ્નાન કરી નાખતા, અને પેાતાના બધા વસ્ત્ર પાણીમાં ભેળી પાતે પવિત્ર થતા હતા. "" એક વખતે તે શિવકર શુદ્ધ વસ્રા પેહેરી શુદ્ધ થઇ રસ્તામાં જતા હતા, ત્યાં કોઇ મહાત્મા તે માગે પ્રસાર થતા હતા. તેને પ્રસાર થતા જોઈ પેલે બ્રાહ્મણુ શરીર સ`કાચી એક તરફ ચાલ્યે, તેવામાં એક ઉન્મત્ત સાંઢ તેજ રસ્તે દોડતા આવ્યેા. તેને જોઇ પેલા મહામા એક તરફ ઉભા રહ્યા, અને શિવકર તેનાથી નાશી એક તરફ જ વા વિચાર કરતા હતા, તેવામાં ‘ આ મહાત્મા મને અડી જશે ’ એવું ધારી તે મહાત્માથી દૂર રહેવા ધારતા હતા, પણ પેલા મત્ત થઈ કુદતા આવતા સાંઢ તે બ્રાહ્મણ તરફ ધસી આવ્યેા-એટલે પોતાના જીવના બચાવ કરવા તે બ્રાહ્મણ મહાત્માની નજીક આવ્યે અને તેમ કરતાં તેનું શરીર મહાત્માને અડી ગયું. પેલા સાંઢ તા દોડતા દોડતા ત્યાંથી આગલ ચાલ્યું ગયા, પણ તેશિકર બ્રાહ્મણને જાણે સાંઢે માચાં હોય, તેવા અક્શેાષ થઇ પડયા. શિવકરને ચિંતાતુર જોઇ તે દયા છુ મહાત્મા ખેલ્યા——“ ભદ્ર, તું શેના ખેદ કરે છે ? તને તે સાંઢે મા ચાં નથી. ” શિવકર સખેદ થઇ બેલ્ટે—“ મહારાજ, મને જે ખેદ . થાય છે, તે સાંઢના માર કરતાં પણ વધારે છે.” મહાત્માએ ઈંતેજારીથી પૂછ્યું,–“ ભાઈ, એવા ખેત્તુ શાથી થાય છે? તે જો કહેવા ચાગ્ય હોય તે મને કહે,” શિવકર આલ્બે—“ મહારાજ, એ સાંઢના દોડવાથી ભય પામી હું તમારા શરીરને અડકી ગયે, અને તેથી હું અપવિત્ર થઈ ગયા. આ બનાવથી મારા મનને વિશેષ ખેદ ઉત્પન્ન થાય છે. કારણકે, હું પવિત્ર બ્રાહ્મણ કોઇના સ્પર્શ કરતા નથી.” બ્રાહ્મણુના આ વચન સાંભળી તે મહાત્મા હસી પડયા. અને ક્ષગુવાર વિચારીને ખેલ્યા- ભદ્ર, તું પવિત્ર રહેવાની આવી મહાત્ ઇચ્છા રાખે છે, તે તારી મૂર્ખતા છે. કોઈપણ દેહધારી જીવ પવિત્ર રહી શકતા નથી. આ ચર્મથી મઢેલા શરીરમાં કઇ વસ્તુ પવિત્ર છે ? તેને તું વિચાર કર, રૂધિર, માંસ, મજ્જા, મેદ, વીર્ય, અસ્થિ, ત્વચા અને મળ—એ બધા અશુચિથી આ શરીર પૂરીતે ભરેલું છે. એવા અગ્નિ શરીરને શુચિ રાખવાના પ્રયત્ન કરવા, તે વૃથા છે. આ અશુ ચિ શરીરને ગમે તેટલીવાર ધાઇ સ્વચ્છ કરો, શણગારા અને દીપાવા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન શશિકાન્ત. તાપણુ તે સદાકાળ અશુચિ રહેવાનુ છે. જે પુરૂષ તેવા અશુચિ શરીરને શુચિ કરવા પ્રયત્ન કરે, તે પુરૂષ ખરેખરો મૂર્ખ અને ભ્રમિત છે. તેને માટે એક સુભાષિત સ્મરણીય છે. જો તુ એ સુભાષિત તારા હૃદયમાં સ્થાપિત કરીશ તે તારી આ મૂર્ખતા અને તારો ભ્રમ દૂર થઈ જશે. ’ શિવકર મહાત્માને સક્ષિપ્ત ઉપદેશ સાંભળી હૃદયમાં જરા આદ્ર થયા હતા. તેથી તેણે મહાત્માને વિનયથી પ્યુ—“ મહારાજ, તમારા ઉપદેશથી મારા હૃદય ઉપર સારી અસર થઈ છે. આ શરીર સદા અશુચિથી ભરેલુ છે અનેતેની અંદર પવિત્રતા રાખવાના પ્રયન કરવા, એ ખરેખરી મૂર્ખતા છે. મે' આજદિનસુધી એવી મૂર્ખતા ધારણ કરી હતી. હવે હું બરાબર સમજ્યા છું અને કદ્ધિપણુ એવી મૂર્ખતા કરીશનહીં. મહાત્મન, આપ તેને માટે જે સુભાષિત કહેશે, તે હું મારા હૃદયમાં સદા સ્થાપિત કરી રાખીશ અને આજથી પવિત્રતાને આડંબર છેડી દઇશ.” શિવકર બ્રાહ્મણુની આવી શુદ્ધ મનેાવૃત્તિ જોઈ તે મહાત્મા નીચે પ્રમાણે લેાક ખેલ્યા— 44 शुचिन्यशुचिकर्त्तुं समर्थेऽशुचिसनवे । हे जलादिना शौचमो मूढस्य दारुणः " ॥ १ ॥ '' “પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ અને અશુચિથી જેની ઉત્પત્તિ છે, એવા દેતુને વિષે જળ વિગેરેથી પવિત્ર કરવાના દારૂણ શ્રમ મૃઢ પુરૂષને હોય છે, ” મુનિવરના મુખથી આ સુભાષિત સાંભળી શિવકર પ્રસન્ન થઈ ગયા અને તેણે તરત તે સુભાષિત કઠસ્થ કરી લીધા, પછી તે મહુાત્માના ઉપકાર માની તે બ્રાહ્મણ ત્યાંથી પેાતાને સ્થાને ચાલ્યું ગયા અને મહાત્મા પેાતાના ઉદ્ધિ પ્રદેશમાં વિચરી ગયા. હું વિનીત શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારે ઉત્તમ એધ લેવાના છે. અને એ એધના પ્રભાવથી તમે તમારી મનેાવૃત્તિમાં વૈશગ્યભાવ ધારણ કરી શક્શે. પણ આવા આધ કયારે પ્રાપ્ત થાય છે? એ જે તમારા હૃદયમાં વિચારશે, તે તમને નિશ્ચય થશે કે, વિદ્યાતત્ત્વનુંસ્વરૂપ સારી રીતે સમજવાથી એ બેધ સ્વતઃ પ્રાપ્ત થઈ શકશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા. એ ર૮૧ ગુરૂના આ વચન સાંભળી ગૃહસ્થ શિષ્ય બે –“ભગવન, આપે આપેલ દષ્ટાંત પૂર્વક ઉપદેશ અમારા શુભ પરિણામમાં પુષ્ટિરૂ૫ થઈ પડે છે. અને વિદ્યાતત્ત્વનું શુદ્ધસ્વરૂપ અમારા હૃદયમાં પ્રકાશિત થયું છે. હે ગુરૂવર્ય, આપને ઉપદેશ સાંભળતાં મારા મનમાં એક શં. કા ઉત્પન્ન થઈ છે, જે આપની ઈચ્છા હોય તે નિવેદન કરૂં. ગુરૂ–“ભદ્ર, ખુશીથી નિવેદન કર. તારી શંકા દૂર કરવાની મારી ઈચ્છા છે.” શિષ્ય—મહાનુભાવ, આપે જે પવિત્રતા વિષે જે બ્રાહ્મણનું દષ્ટાંત આપ્યું, તે સાંભળી મને આ પ્રશ્ન ઉત્પન્ન થયેલું છે, જ્યારે આ દેહ અપવિત્ર છે, તે પછી તેના સંસર્ગવાળો આત્મા પણ અપવિત્ર છે. તેવા અપવિત્ર અંતરાત્માની શુદ્ધિ શી રીતે થાય? તે મને ને કૃપા કરી જણાવે, જેમ જળ વિગેરેથી દેહની બાહ્યશુદ્ધિ થઈ શકે છે, તેમ અંતરાત્માની અંતર શુદ્ધિ પણ થવી જોઈએ, તે કેવી રીતે થઈ શકે? તે પ્રકાર જાણવાની મારી ઈચ્છા છે, ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ આનંદપૂર્વક બેલ્યાભદ્ર, શરીરની સાથે સંબંધ ધરાવનારે અંતરાત્મા શરીરના બાહામલથી અપવિત્ર થતું નથી. પણ અંતરના મળથી અપવિત્ર થાય છે તે અંતરાત્મા એ નિર્મળ થાય છે કે, તેની નિર્મળતા કદિપણુ નાશ પામતી નથી. શિષ્ય–ભગવન એ અંતરાત્મા કેવીરીતે નિર્મળ થતું હશે, તે મને કૃપા કરીને કહે. ગુરૂહે શિષ્ય, તે એક એક કુંડમાં સ્નાન કરે છે, અને તેથી તે પિતાના મળને દૂર કરી પવિત્ર થાય છે. - શિષ્ય-મહારાજ, આ આપનું કથન મને શંકાના જાળમાં વિશેષ ફેંકે છે, કારણ કે, અંતરાત્મા કે જે ભાવવસ્તુની સાથે સંબંધ ધરાવે છે, તેને દ્રવ્ય વસ્તુ રૂપ કુંડને અને તેમાં ન્હાવાને સંબ. ધ શીરીતે ઘટે ? એ વાત મારા હૃદયમાં ઉતરની નથી. ગુરૂ-- સ્મિતહાસ્ય કરતાં બેલ્યા--“ભદ્ર, એ વાતમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી જ્યારે તારા સમજવામાં આવશે એટલે તે વાતમાં તને આશ્ચર્ય થશે નહિ તે વાતનું સ્પષ્ટીકરણ કરવાને ફ Sh.K.-3} Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન શશિકાન્ત. ક્ત એક જ શ્લેક બસ છે. તે સાવધાન થઈને સાંભળ– . " यः स्नात्वा समताकुंके हित्वा कश्मनज मनम् । पुनर्नयाति मानिन्यं સીંગતાસ્મા પરિ” | જે સમતાના કુંડમાં સ્નાન કરી પાપકર્મની મલિનતાને છોડી દે છે, અને ફરીવાર મલિનતાને પ્રાપ્ત કરતું નથી, તે અંતરાત્મા પરમ શુદ્ધ થાય છે.” - હે શિષ્યો, એ અંતરાત્મા સમતાના કુંડમાં સ્નાન કરનારે છે. તેથી જે તેને સમતાના કુંડમાં સ્નાન કરાવે, તે તે પાપકર્મરૂપ મળથી રહિત થઈ જાય છે. પછી તેનામાં લિનતા પુનઃ પ્રાપ્ત થતી નથી. માટે ઉત્તમ ભવ્ય એ સર્વદા સમતા ધારણ કરવી. સમતાના - ગથી અંતરાત્મા પવિત્ર થાય છે. શિષ્ય-મહાનુભાવ, હવે હું સર્વરીતે નિઃશંક થયે છું. અને સમતા પ્રાપ્ત કરવાને માટે અંતરાત્માં ઉત્તમ પ્રકારની ભાવના ભાવે છે. દયાનિધિ, આપે કહેલે તે લેક હું સદા સ્મરણ કરીશ અને મારા હૃદયની ભાવનાને પુષ્ટ કરવા પ્રયત્ન કરીશ. આ વખતે યતિ શિષ્ય પણ તેવી ભાવનાથી ભાવિત થઈ બેલી ઉઠ–“ગુરૂવર્ય, આપને આ ઉપદેશ મારા ચારિત્રજીવનમાં અને તિ ઉપયોગી થઈ પડશે. સમતાના ઉત્તમ ગુણને ધારણ કરવાને મારી મને વૃત્તિ તમારા એ સુભાષિતે આતુર કરી દીધી છે. ગુરૂ–હે વિનીત શિષ્ય, તારા જેવા સુજ્ઞ શિષ્ય સમતાને ધારણ કરવી જોઈએ. આપણુ મુનિલોકોને એ પરમ ધર્મ છે. સમતાને સાધે તે જ સાધુ કહેવાય છે. આપણું ચારિત્ર ધર્મનું તત્ત્વ સમતા છે અને સમતાના મૃગાર સ્નાનથી આપણે સાધુધર્મ સુશોભિત થાય છે. હે શિષ્ય, તમારે આ વિષે પ્રસ્તુત વાતને ભૂલી જવાની નથી. આપણે આ પ્રસંગ વિદ્યાતત્વના સ્વરૂપ ઉપરથી ચાલે છે. તેથી તમારે એ સમતા મેળવવાના સાધન તરીકે વિદ્યાતને સંપાદન કરવાનું છે. જો તમે વિદ્યાતને સારી રીતે પ્રાપ્ત કરશે, તે તમને સમતાને દિવ્ય ગુણ સ્વતઃ પ્રાપ્ત થઈ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા. ૨૮૩ ગુરૂના આવાં વચન સાંભળી તે બને શિષ્ય હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. અને ભક્તિભાવથી નમ્ર થઈ તેમણે ગુરૂને વંદના કરી. ગુરૂ–પ્રિય શિષ્ય; આ તમારી જેવી મારી તરફ ભક્તિ છે, તેવી વિદ્યાતવ ઉપર ભક્તિ થજે. જેથી તમારા આત્માને ઊદ્વાર થઈ જાય. એ વિદ્યાતવના પ્રભાવથી તમે તમારા આત્મબંધનમાંથી મુક્ત થઈ શકશે. આ ગૃહસ્થ શિષ્યને મારે ખાશ કહેવાનું છે કે, આ સંસારમાં તેને દેહ, ઘર અને ધન વિગેરેમાં મમત્વ ન રાખવું, તેની તે મમત્વ બુદ્ધિતેને પાશના બંધરૂપ થઈ પડશે. તેથી એવા બંધનમાંથી આત્માને મુક્ત કરે. જ્યાં સુધી આત્મા તેવા બંધનમાંથી મુક્ત થયેલે નહીં હોય, ત્યાંસુધી તે પિતાને જ બંધનરૂપ થતે જશે. શરીર, ધન, ઘર, પુત્ર અને સ્ત્રી વિગેરેમાં જે મમત્વ બુદ્ધિ રાખવી, તે આત્માને બંધ ની રજજુ રૂપ થઈ પડે છે. બીજો લાકિક પાશતે બીજાને બંધરૂપ થાય છે અને આ મમત્વને પાશ તે તેનાંખનારને જ બંધરૂપ થઈ ૫ડે છે. તેથી સર્વ ઉત્તમ છે એ આત્માના ગુણ સિવાય અન્ય પદાર્થોને વિષે મમત્વ બુદ્ધિને ત્યાગ કરે જોઈએ. આ વિદ્યાતત્વનું ફળ છે. એ તત્વનું ફળ સંપાદન કરવાથી પરસ્પર યુદ્ધ એવા પદાર્થોના અસંક્રમ રૂપી ચમત્કારને પંડિત ચિત માત્ર પરિણુમથી અનુભવે છે. એવા અનુભવી પુરૂષ જે ખરેખરા જિનાગમના પંડિત કહેવાય છે અને જેઓ એ અભુત ચમત્કારને જાણતા નથી તેઓ ધન કુટુંબવિગેરે પદાર્થોમાં મમત્વ રાખી અજ્ઞાનને વશ થઈ. યદ્વાતા બકે છે તેવા પુરૂષો વિદ્યાતના જ્ઞાનથી અત્યંત દૂર છે. ગુરૂના આ વચન સાંભળી બંને વિનીત શિષ્યના આનંદને પાર રહ્યા નહિ. તેઓના શરીર રોમાંચિત થઈ ગયા અને તેમના ને. ત્રમાંથી આનંદની અશ્રુધારા ચાલવા લાગી. શિષ્યના આવા ઉત્તમ પરિણામ જોઈ સંતુષ્ટ થઈ ગયા. તેમના હૃદયમાં શિષ્ય તરફ અતિ પ્રેમ પ્રગટ થઈ આવ્યું. ગુરૂ ગંભીરવાણીથી બોલ્યા–પ્રિયશિખે, તમારી શુભ પરિણતિ જોઈ મારા હૃદયમાં અતિ આનંદ ઉત્પન્ન થાય છે. તમે ખરેખરા ગુરૂ ઉપદેશના પાત્ર છે. ઉપદેશની દિવ્ય અસર ત. મારા હૃદય ઉપર થઈ જાય છે. તમારી મને વૃત્તિ ઉપર અવિદ્યાની છાપ પડી નથી, એમ તમારું પ્રવર્તન સૂચવી આપે છે. એથી તમને વિદ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ જ. * : २८४ જૈન શશિકાન્ત. તત્વસુલભ છે. એ પરમ પવિત્ર તત્વના પ્રકાશથી તમારી અંતરંગવૃત્તિ આનંદમય થઈ જશે. અને તમે આ માનવ જીવનની સાર્થકતા કરી શકશે. પ્રભુ તમારી ઈચ્છા સફળ કરે. - ગુરૂના આવા સતેષના વચન સાંભળી શિષ્ય વિનયપૂર્વક બે લ્યા–“મહાનુભાવ, આપને અનુગ્રહથી અમારા આત્માને ઉદ્ધાર થશે. હવે કૃપા કરી વિદ્યાતત્ત્વ ઉપર કાંઈ ઉપદેશ આપો. જેથી અમારા હૃદયમાં એ પરમતત્વને વિશેષ પ્રકાશ થાય.” ગુરુ-શિષ્ય, વિદ્યાતત્ત્વને માટે જેટલું કહીએ તેટલું ડું છે. એ મહાતત્વના પ્રભાવથી હૃદયમાં શુદ્ધ જ્ઞાનને ઉદય થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થઈ જાય છે. ગૃહસ્થ શિષ્ય––ભગવાન, આપે કહ્યું કે, વિદ્યાતત્વથી અંધ કારને નાશ થઈ જાય છે. તે તે અંધકાર કર્યું સમજવું? અને તે અંધકાર કેવા પ્રકારનું છે ? અને કેવી રીતે નાશ પામે? તે મને કૃ પા કરી સમજાવે. ગુરૂ–પ્રિય શિ, તેને માટે મહાનુભાવ શ્રી યશોવિજ્યજી નીચે પ્રમાણે લખે છે, તે તમે તમારા હૃદયમાં સ્થાપિત કરી રાખજો “ઐવિદ્યાતિષ્યિ સાવિઘાંગનારા આ . पश्यन्नि परमात्मान मात्मन्येव हि योगिनः॥ १ ॥ * “જૈન ગિઓ અવિઘારૂપી અંધકારને નાશ થતા પિતાની દૃષ્ટિમાં વિદ્યારૂપ અંજન આંજી પિતાના આત્માની અંદર પરમાત્માને જુવે છે.”૧ . - અનાત્મીય–પિતાની ન હોય તેવી વસ્તુને વિષે મારાપણાની બુદ્ધિ કરવી, તે અવિદ્યા કહેવાય છે. તે અવિદ્યારૂપ અંધકારને નાશ થતાં આત્મા અને આત્માના ધર્મને વિષે મમત્વ કરવારૂપ દષ્ટિના ગદોષને હરવાને વિદ્યા એટલે જ્ઞાન દૃષ્ટિરૂપ અંજન લગાડી તે વડે પિતાને વિષે રહેલ પરમાત્મારૂપ પૂર્ણ બ્રહ્મને જુવે છે. હે પ્રિય શિષ્ય, આવા વિદ્યાતને વિષે તમારે પૂર્ણ પ્રેમ ધા રણું કરે. એ તમારે પ્રેમ તમારા આત્મતત્વને નિર્મળ કરનાર આ ને સિદ્ધિ પદને પ્રાપ્ત કરાવનાર થઇ પડશે. આપણા પ્રાચીન તીર્થકરે, ગણધરે અને સૂરિવરે–એ તત્ત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ૨૮૫ ના ઉપાસક હતા અને તેથી તે સિદ્ધપદ્મના સપાદક થયા છે. વિ ઘાતત્ત્વના મહિમા અપૂર્વ અને દિવ્ય છે. તે તત્ત્વની આગળ ખીજા તત્ત્વા સુલભ થઈ શકે છે. જો એક વિદ્યાતત્ત્વ હૃદયમાં પ્રતિબુદ્ધ કરી સ્થાપિત કર્યું હાય, અને સર્વદ્યા તેનું મનન થયા કરતું હાય, તે ખી જા તત્ત્વો સ્વતઃ પ્રાપ્ત થાય છે. કારણકે, વિદ્યાતત્ત્વની અ’દર ખીજા સર્વ તત્ત્વના પ્રકાશ અંતર્ભૂત છે. ષડ્ ચìરિશત્ બિંદુ—વિવેક कर्म जीवं च सर्वदा दोर नीर षत् । विमिन्नी कुरुते योऽसौ मुनिसो विवेकवान् ।। १ ।। અથ—પાણી અને દુધની જેમ સદા એક રૂપ થઇ રહેલા કમ અને જીવને જે જુદા કરે છે, તે મુનિરૂપ 'સ ખરેખર વિવેકી ગશુાય છે. ૧ શિ ખ્યા—ભગવન, આપે આપેલા વિદ્યા તત્વના ઉપદેશથી અમારા અતર’ગ અતિ આનદિત થઇ ગયા છે, હવે કેાઇ ઉપયાગી તત્ત્વાપદેશ આપી અમારા એ તાત્ત્વિક આનઢમાં વૃદ્ધિ કરે. ગુરૂ———પ્રિય શિષ્યા તમને વિવેકના ઉપદેશ આપવાની મારી ઈચ્છા છે, એ વિવેક તત્ત્વ ખરેખર મનન કરી ધારણ કરવા ચેાગ્ય છે, એ તત્ત્વના ગુણથી અનેક મહાત્માએ આ સં સારના સ્વરૂપને ઓળખી શકયા છે અને અધ્યાત્મ ભૂમિના પવિત્ર પ્રદેશમાં જઇ શકયા છે. ગૃહસ્થ શિષ્ય—ભગવત્ પ્રથમ અમને વિવેકનું સ્વરૂપ સ મજાવે. વિવેક કેતુ' નામ? અને વિવેક રાખવાનુ ફળ એ પ્રથમ અમારે જાણવુ' ોઇએ, યતિ શિષ્ય-ગુરૂવર્ય, આ ગૃહસ્થ શિષ્યના પ્રશ્નને મારૂ’અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈન શશિકાન્ત. નમેદન છે. એ વિવેક્તત્વનું સ્વરૂપ યથાર્થ જાણવાથી અધ્યાત્મ મા ર્ગમાં સારો પ્રકાશ પડતો હશે, માટે તે સ્વરૂપ અમને સ્પષ્ટ કરી સમજાવે. ગુરૂ–પ્રિય શિષ્ય, આ જગતમાં જીવ અને કર્મ તથા દેહ અને આત્મા–એવા જુદા જુદા પદાર્થો મનાય છે તે પદાર્થોને જુદા જુદા કરી સમજવા. તે વિવેક કહેવાય છે. જીવ અને કર્મ જેમ દુધ અને પાણી મળે. તેમ મિશ્ર થઈને રહેલા છે. તેમને જુદા કરી સમજવા, તે વિવેક કહેવાય છે જેમ હંસ દૂધ તથા પાણીને જુદા પાડી શકે છે, તેમ જે શદ્ધ ચારિત્ર ધર્મવાળા મુનિ હોય તે જીવ અને ક મને જુદા કરી સમજે છે અને સમજાવે છે એવા મુનિને શાસ્ત્રકારે હંસની ઉપમા આપે છે. એ વિવેકી મુનિહંસ પિતાના જીવનમાં ઉ. ચ્ચ સ્થિતિમાં આવી શકે છે અને અધ્યાત્મ રસને અનુપમ સ્વાદ સંપાદન કરી શકે છે તેથી દરેક આત્માથી મુનિઓએ તેમજ ગૃહસ્થ એ એ વિવેક ધારણ કરવો જોઈએ તે ઉપર એક સંક્ષિપ્ત દ્રષ્ટાંત છે. કેઈએક આસ્તિક અને અધ્યાત્મ વિદ્યાનો અભ્યાસી પુરૂષ કે ઈ વનમાં સ્વેચ્છાથી ફરતે હતે. તે ફરતાં ફરતાં આત્મસ્વરૂપનું જ ધ્યાન કરતે અને તેને જ વિચાર કરતા હતા, તેવામાં કે ઈ મહાત્મા તે માર્ગે પ્રસાર થતા તેના જેવામાં આવ્યા, મહાત્માને જોતાંજ તે પુ રૂષ હદયમાં પ્રસન્ન થઈ ગયા અને તેમની પાસે આવી તેણે વિનયથી વંદના કરી. તેના હૃદયની ભાવના જાણી મહાત્માએ પુછ્યું, ભદ્ર, તું કોણ છે? અને આ અણ્યમાં શામાટે ભમે છે? તેણે ઉત્ત ૨ વિનયથી આપે–મહાનુભાવ, હું શ્રાવક છું. અધ્યાત્મ વિદ્યાને ઉપાસક છું. અહિથી છેડે દૂર આવેલા એક નગરમાં મારે વાસ છે થોડા દિવસ પહેલાં કઈ જૈન મુનિ અમારા નગરમાં આવી ચડ્યા હતા. તેમના સમાગમને મને સારે લાભ મળ્યો હતે. તે મહાત્મા ના મુખથી હું હંમેશાં અધ્યાત્મ વિદ્યાનું શ્રવણ કરો અને અભ્યાસ કરતું હતું. મારા હદયની કેટલીએક શંકાઓ તે મુનિરાજે દૂર કરી હતી. તે મહાત્મા કેટલાએક દિવસ સુધી અમારા નગરમાં રહી છેડા દિવસ પહેલાં વિહાર કરી ચાલ્યા ગયા છે. ગઈ કાલે અધ્યાત્મ વિદ્યાનું વાંચન કરતાં કેઇ રથળે મારા વાંચવામાં એવું આવ્યું કે, “ આ જ ગતમાં દરેક મનુષ્ય સુલભ અને દુર્લભ વસ્તુ જાણવી જઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ૨૮૭ આ વાંચતાં મારા હૃદયમાં શકા ઉત્પન્ન થઇ કે, આ જગમાં સુલ ભ વસ્તુ શી હશે ? અને ફૂલભ વસ્તુ શી હશે ? એ મારે પાતાને પણ જાણવી જોઇએ. મેં તે વિષે ઘણા વિચાર કર્યાં, પણ મારા હૃદય માં કાઇ પણ વાત નિઃશંક થઇ નહીં. છેવટે મે' વિચાર કર્યાંકે, આ જગમાં સ ́સાર સુલભ છે અને મેાક્ષ તુ ભ છે, તેથી એ અને વસ્તુને ઉદેશીને આ લેખ લખેલે હશે. તથાપિ મારા મનને સંતાષ થયા નહીં. કારણકે, સ’સારની સુલભતા અને મોક્ષની દુ ભતા પ્ર ખ્યાત છે. તેથી કાંઇ વિશેષ ચમત્કાર આવતા નથી, માટે આ લેખ નુ રહસ્ય કાઇ વિલક્ષણ છે. પછી મે' મારી બુદ્ધિના ખળથી ઘણા વિચાર કર્યાં, તે પણ મારી એ શકા દૂર થઇ નહી' પછી હું એ મ હાત્માને શેાધવાને બહાર નીકળ્યા છું. તે મહાત્માં ઘણા દ્વિવસ થયાં ચાલ્યા ગયા છે, તેથી તેમના પુનઃ સમાગમ થવા અશકય જાણી હું જગલમાં ભમ્મુ છું. તેવામાં મારા પુણ્ય ચેગે આપના મેલાપ થઈ આવ્યા છે. હવે આપ કૃપા કરી મારી તે શકાને દૂર કરો. આ જગમાં સુલભ અને દુર્લભ વસ્તુ શી હશે? તે મને સારી રીતે સમજાવા જ્યાંસુધી મારા હૃદયમાંથી એ શકારૂપ શલ્ય દૂર થશે નહીં, ત્યાંસુધી મને શાંતિ થશે નહિ', ” ‘ભદ્ર, તે આસ્તિક પુરૂષના આવાં વચન સાંભળી તે મહાત્મા હૃદયમાં પ્રસન્ન થઇ ગયા. અને તરત તેએ મૃદુહ્રાસ્ય કરતા મેલ્યા તારી શકા ચેાગ્ય છે. તે જે સુલભ અને દુર્લભ વસ્તુ વિષે લેખ વાંમ્યા હતા તે લેખના આશય ગભીર છે ‘ આ સંસાર સુલભ છે અને સાક્ષ દુર્લભ છે’ એવા તેના સામાન્ય આશય નથી. હવે તે આશય હું તને સ્પષ્ટરીતે કહું', તે તુ' સાવધાન થઇને સાંભળ—“ આ જગમાં વિવેક અને અવિવેક એવી એ ભાવ વસ્તુ છે. તેમાં આ દેહુ એજ આત્મા છે’ એમ જે જાણવું, તે અવિવેક કહેવાય છે. અને દેહ તથા આત્માના જે ભેદ સમજવા, તે વિવેક કહેવાય છે. આ જ ગતુમાં સંસારની અંદર અવિવેક સુલભ છે અને વિવેક દુર્લભ છે. કહેવાની મતલબ એવી છે કે, આ સંસારમાં ‘ શરીર તેજ આત્મા છે, આ શરીર હું છું’ એવી જે બુદ્ધિ તે સુલભ છે તેનું નામ અવિવેક કહેવાય છે તે અવિવેકને લઈને માણસ “ હું એટલું છું, હું વિચારૂ છું એમ જે જાણવું, તેજ આત્મા છે. પરંતુ મન, વચન અને કાયાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન શશિકાન્ત. સર્વ પ્રવૃત્તિ તથા નિવૃત્તિને જ્ઞાતા આત્મા છે, એમ નહી” આ પ્રમાણે સમજે છે. વળી એ અવિવેકથી સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપનું જ્ઞાન હોતું નથી. આ અવિવેક આ સંસારમાં સુલભ છે. દેહ અને આત્માની ભિન્નતાને જણાવનારે વિવેક, કે જેથી હું જ્ઞાનવાન છું, હું અવિનાશી છું, અને ભવાંતરને વિષે જનારહેવા થી દેહથી ભિન્ન છું, એવું માણસને જ્ઞાન થાય છે. ” “હે ભદ્ર, આવા વિવેક તથા અવિવેકનું સ્વરૂપ સમજવાથી માણસને તેના અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશ થાય છે." મહાત્માનું આ વચન સાંભળી તે આસ્તિક પુરૂષ અતિ આનદિત થઈ ગયે. તેના આસ્તિક હૃદયમાં વિવેકનું સ્વરૂપ પ્રકાશી નીકળ્યું. તે વિનય પૂર્વક બોલ્ય–“ભગવદ્ કૃપા કરી આ વિવેક તથા અવિવેકનું સ્વરૂપ મારા હૃદયમાં કાયમ રહે, તે કેઈ ઉપાય બતાવે. મહાત્માએ કહ્યું, “ભદ્ર, મહાનુભાવથી યશોવિજયજી ઉપાધ્યાયે તે વિવેક તથા અવિવેકના સ્વરૂપને માટે એક કલેક કહે છે, તે તારા કંઠમાં સ્થાપિત કરી રાખ– આસ્તિક નરે ઉત્સાહથી જણાવ્યું,–“મહાનુભાવ કૃપા કરી તે લૅક કહે.” પછી તે મહાત્મા નીચે પ્રમાણે લેક બેલ્યા હતા– देहात्माद्यविवेकोऽयं सर्वदा खुन जो नवे । जवकोटयापि तद्नेद विवेक स्त्वतिदुर्लनः ॥ १ ॥ અર્થ—(દેહ એજ આત્મા છે) ઈત્યાદિ અવિવેક આ સંસરમાં સદા સુલભ છે. પરંતુ દેહ આત્માને ભેદ કટિભવથી પણ પ્રાપ્ત કર દુર્લભ છે. ૧ મહાત્માના મુખથી આ કલેક સાંભળી તે આસ્તિક આનંદમય થઈ ગયું અને તેણે તે શ્લેક કંઠસ્થ કરી લીધું હતું. પછી તે મહાત્મા ત્યાંથી બીજે વિચરી ગયા અને તે આસ્તિક પુરૂષ નિશંક થઈ એ કલેકનું સ્મરણ કરતે પિતાના નગરમાં આવ્યું હતું. ગુરૂ–કહે છે, હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારે વિવેક તથા અવિવેકનું સ્વરૂપ જાણવું જોઈએ. જ્યારે વિવેકનું સ્વરૂપ તમારા જાણવામાં આવ્યું એટલે તમને અધ્યાત્મ વિદ્યાનું પૂર્ણફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ૨૮૯ પ્રાપ્ત થશે. શિષ્ય–ભગવન, આપના દષ્ટાંતપૂર્વક કહેવાથી વિવેકનું સ્વરૂપ અમારા જાણવામાં આવી ગયું છે તથાપિ તે સ્વરૂપ અમારા હદયમાં દઢ થાય, તેને માટે તે વિષે હજુ વિશેષ ઉપદેશ આપવાની કુ પા કરે, ગુરૂ––હે વિનીત શિષ્ય, જે આત્માને વિષે અવિવેકથી મિશ્રતા ભાસે છે, તે વિકારને લઈને ભાસે છે. એટલે જ્યારે આપણુમાં વિકાર પ્રબળ થાય છે, ત્યારે આપણને દેહમાં આત્મભાવ ઉત્પન્ન થાય છે. તેથી કરીને પછી આપણે આત્મા મલિન થાય છે. જેમ આકાશ શુદ્ધ છે, પણ અંધકારની રેખાથી તે તેની સાથે મિશ્ર લાગે છે, તેવી રીતે આત્મા શુદ્ધ છે, પણ વિકારને લઈને અવિવેકથી તેનામાં મિશ્ર તા ભાસે છે. આ વખતે યતિ શિષ્ય વિનયથી પ્રશ્ન કર્યો “મહાનુભાવ, આ શુદ્ધ આત્માને વિષે કર્મને વિલાસ શી રીતે લાગુ પડતું હશે? કારણકે, જે શુદ્ધ હોય તેને પછી મલિનતા શી રીતે લાગુ પડે ? ગુરૂએ પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપે–હે શિષ્ય, તે ઉપર રા જા અને ચોધાનું દ્રષ્ટાંત છે જેમ કોઈ રાજા અનેક દ્ધાઓને લઈને રણભૂમિમાં યુદ્ધ કરવા જાય છે. તે વખતે રાજા પિતે યુદ્ધ કરતે ન હેય પણ તેના દ્વાએ યુદ્ધ કરે છે તે દ્ધાઓ જે વિજય મેળવે તે તે રાજાને વિજય કહેવાય છે અને તેઓ હાર ખાય તે તે રાજા. ની હાર થયેલી ગણાય છે. તેવી રીતે કર્મને સ્કંધને વિલાસ શુદ્ધ આત્માને વિષે ગણાય છે તેથી જેનામાં વિવેકને વિલાસ પ્રગટપણે ઉલ્લાસ પામેલ હેય, તે પુરૂષ વિવેકના બળથી એવા ભ્રમને પ્રાપ્ત થતું નથી. કારણકે, સર્વ પ્રકારના ભ્રમનું કારણ અવિવેકજ છે. જેમ ધતૂરાના રસને પાન કરનાર પુરૂષ ઈટ વિગેરે બધી વસ્તુઓને પીલી જુવે છે, અને તેથી તેને સુવર્ણને બ્રમ થાય છે, તેવી રીતે જે પુરૂષ અવિવેકી છે, તેને દેહાદિકને વિષે આત્માને અભેદરૂપ બ્રમ થાય છે. ઉત્પાદ વ્યયરૂપ કર્મને વેગથી જીવ જ્યારે અશુદ્ધ પરિણામને ગ્રહણ કરે છે, ત્યારે તે દેહને આત્મા માને છે અને પોતે સુવિચાર રૂપ પર્વતથી પડી જાય છે. પરંતુ જે પરમ ભાવને એટલે સર્વ વિકારવર્જિત શુદ્ધ સ્વભાવ રૂપ ભાવને–-ઈચ્છે છે, તે સુવિચાર રૂપ Sh K.-319 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જેન શશિકાન્ત પર્વત ઉપર આરૂઢ થઈ શકે છે. જે ઉપર આરૂઢ થવાથી ભવ્ય મનુ ધ્યને દેહાદિકને વિષે થયેલા આત્માને અભેદ રૂપ બ્રમ દૂર થઈ જાય છે. હે શિષ્ય, વળી આ આત્માની અંદર છકારક સારી રીતે પ્રવની શકે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણએ છકારક કહેવાય છે. આમાં પિતે વસ્તુતાએ અકર્તા છે, તથાપિ જીવ તત્વના ગયી કર્મને કર્તા રૂપે દેખાય છે. કિયાના કર્મમાં તે આત્મા કર્મ રૂપે છે. જ્ઞાનાદિ સર્વ કાર્યનું સાધન છે, માટે કરણકારક પણ આમાં છે. શુદ્ધ પરિણામનું દાન લેવાને પોતે જ પાત્ર છે, માટે આમ સંપ્રદાનકારક પણ છે. પૂર્વ જ્ઞાનાદિકના પર્યાયથી ઉત્તરોત્તર પયયને પામનારે આત્મા અપાદાનકારક થાય છે. અને ચેતનપણાને તથા નિત્યપણને તે આધાર છે, માટે અધિકરણકારક પણ આમાં થઈ શકે છે. એથી, આત્મા, આત્માને, આત્માવડે, આત્માને માટે, આમાથી અને આત્માને વિષે જાણે છે, માટે એ છકારક તેનામાં સારી રીતે પ્રવર્તે છે. - ગુરૂની આવી વાણી સાંભળી તે શિખે હદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમણે તે વિષે વિશેષ ઉપદેશ કરવાની ગુરૂને પ્રાર્થને કરી તે ઉપરથી ગુરૂ નીચે પ્રમાણે બેલ્યા ' હે વિનીત શિષ્ય, એ વિકતત્વ જો બરાબર સમજવામાં આવે તે તેનાથી કે લાભ થાય છે? તેને માટે એક દષ્ટાંત મનન કરવા ગ્ય છે – ' વસંતપુરમાં દેવચંદ અને કર્મચંદ નામે બે મિત્ર હતા. તેઓને પરસ્પર એવી ગાઢ મૈત્રી હતી કે, જેથી તેઓ આસન, શયન, ભજન અને માનમાં સાથે જ રહેતા હતા. તે બંનેના માતાપિતા ગુજરી ગયાં હતાં. તેમજ તેમને સાદર બંધુને બહેન કાંઈ હતા નહીં આથી તેમને વાસ સાથેજ થતા હતા. તેઓએ એ નિયમ રાખે હતું કે, એક માસ સુધી દેવચંદ કર્મચંદને ઘેર રહે. અને પછી એકમાસ કર્મચંદ દેવચંદને ઘેર રહે. આ પ્રમાણે વારાફરતી તેઓ એક બીજાને ઘેર વસતા હતા. તેઓની સ્ત્રીઓ પણ તેમને લઈને પરસ્પર ગાઢ મિત્રામાં જોડાઈ હતી. આ પ્રમાણે કેટલાએક દિવસ વીતી ગયા પછી એક વખતે દેવચંદની સ્ત્રી વ્યાધિગ્રસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ વિવેક. લ થઈ ગઈ. આથી કર્મચંદ પિતાની સ્ત્રીની સાથે પિતાને વારે નહીં છતાં તેને ઘેર રહેવા આવ્યું. કર્મચંદની સ્ત્રી પિતાની બહેનની જેમ ગણું દેવચંદની સ્ત્રીની સારી સેવા બરદાસ કરતી હતી. દેવગે એવું બન્યું કે, તે સ્ત્રી આખરે મૃત્યુ પામી ગઈ. સ્ત્રીના મરણથી દેવચંદને દુઃખ લાગ્યું, પણ પિતાના મિત્ર કર્મચંદની સર્વ પ્રકારની સહાયથી તે ડા દિવસમાં તે દુઃખ ભુલી ગયા હતા. બંનેમાંથી કોઈને સંતતિ ન હતી, તેથી સંતાનને લઈને જે જે ઉપાધિ થવી જોઈએ તે તેને મને થતી ન હતી, આથી દેવચંદ પોતાના મિત્રને ઘેર કાયમને માટે રહા, દેવચંદ સ્વભાવે સુસીલ અને ધર્મમાં આસ્તિક હતે. ધર્મની આસ્તાને લઈને તે આ સંસારના દુઃખમય સ્વરૂપને સમજતું હતું તેથી તેની મનવૃત્તિ ચારિત્ર લઈ આત્મસાધન કરવાને ઉત્સુક રહેતી હતી. કર્મચંદ પણ ધર્મમાં આસ્તિક હતું, પણ તે સંસારમાં રહી ધર્મ સાધન કરવાનું પસંદ કરતે હતે. સંસાર ત્યાગ કરી સાધુ થઈ ધર્મસાધન કરવાની તે વિરૂદ્ધમાં હિતે, કારણકે, કઈ મુનિએ તેને પિતાના અનુભવથી એ બોધ આપ્યા હતા કે, “વર્તમાન કાળે ચારિત્ર લઈ સાધુ ધર્મ સાધી શકાતું નથી, તેના કરતાં ગૃહસ્થ ધર્મ માં વસ્તી ધર્મ સાધન સારી રીતે થઈ શકે છે. આ બોધને લઈને કર્મચંદના વિચાર ચારિત્રની વિરૂદ્ધ થયા હતા. એક વખતે દેવચંદે પિતાના મિત્ર કર્મચંદને કહ્યું, “ મિત્ર, હું સ્ત્રી રહિત હેવાથી દુઃખી થયે હું જોકે, તારા ઘરમાં રહેતાં મને કોઈ જાતની હરકત આવતી નથી, તથાપિ યાજજીવિત તારા ઘરમાં રહેવું અને તારા કુટુંબની પાસે સેવા કરાવવી એ મને યોગ્ય લાગતું નથી. તેથી હું ચારિત્ર લઈ મારા આત્માને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશ અને મહાવ્રતના મહાન માર્ગે પ્રયાણ કરી મારૂ પશ્ચિમ જીવન નિર્ગમન કરીશ.' દેવચંદના આ વચન સાંભળી કર્મચંદ બે -મિત્ર, આ તારા વચને આપણે ગાઢ મૈત્રીમાં કલંકરૂપ છે. આપણે મિત્રભાવ શુદ્ધ છે. કમિ નથી. જ્યારે તારા હૃદયમાં આવા ભેદ બુદ્ધિના વિચાર ઉદભવે તે પછી આપણે મંત્રી કલંકિત ગણાય. લોકે આપ શું ઉપહાસ્ય કરે અને આપણ બને નિંદાપાત્ર થઈએ, મિત્ર, તારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન શશિકાન્ત. તારા હૃદયમાં આવી ક્ષુદ્રશ કા લાવવી નહીં હું અને તું જીદા નથી. સ હાદર બંધુએનાથી પણ આપણા ગાઢ સબંધ છે. તું મારા કુટુંબ ને એજારૂપ નથી, પણ આધારરૂપ છે. અમે તે સ્ત્રી પુરૂષ તને અમારા કુટુંબને ગણીએ છીએ. વળી હે મિત્ર, જો તું સ‘સારના ત્યા ગ કરી ચારિત્ર લેવા ઇચ્છતા હતા તારી માટી ભુલ થાય છે. એક અનુભવી અનગારે મને ગુપ્ત રીતે કહ્યું છેકે, “ વમાનકાળે ચારિ ત્ર ધર્મ યથાર્થ રીતે પાળી શકાતો નથી. ગુરૂ પરંપરા બદલાઇ ગઇ છે. પૂર્વના ગુરૂએના શિષ્યા પર પરાએ ઉતરતા ક્રમમાં આવી ગયા છે. સાધુ ધર્મના કરતાં ગૃહસ્થ ધર્મ સારો છે. ગૃહસ્થ સુખ સમાધિ એ જેવી રીતે ધર્મ સાધી શકે છે. તેવી રીતે ચારિત્રધારી સાધુ ધર્મ સાધી શકતા નથી, ચારિત્રનું સ્વરૂપ બદલાઇ ગયુ છે. ” એ ઉપકા રી મુનિની આવી સૂચનાથી મને નિશ્ચય થયા છેકે, ક્રિષણુ ચારિ ત્ર લેવા ઇચ્છા કરવી નહીં. ” ,, કર્મચંદ્રના આવા વચન સાંભળી દેવચંદ વિચાર કરી એલ્યા - મિત્ર, તારા વિચારને હું તદન મળતે થતે નથી. કારણકે, જે વી રીતે તને કેાઇ મુનિએ ચારિત્ર ધર્મ લેવાના નિષેદ કર્યાં છે. તેવી રીતે મને એક અનુભવી વિદ્વાન મુનિએ ચારિત્ર ધર્મ લેવાના બેધ આપ્યા છે. તે મહાનુભાવે મને જણાવ્યુ હતું કે, “ ભદ્ર, જ્યાં સુધી ચારિત્ર લેવામાં આવતું નથી ત્યાંસુધી સંસારી ગૃહસ્થે કદિપણુ ધર્મારાંધન કરી શકતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા પુરૂષને સંસારની આધિ ઉપાધીને લઇને સમાધિથી ધારાધન થઇ શકતું નથી. સંસા રની પ્રવૃત્તિમાં ગુ'થાએલું ચિત્ત નિવૃત્ત થઇ ધર્મ સાધવાને પ્રવૃત્તિ કરી શકતુ' નથી. તેથીજ અનેક રાજાએએ અને શ્રીમત ગૃહસ્થાએ આખરે ચારિત્રનુ' શરણ ગ્રહણ કરેલું છે. અને તેમાંજ તેએ શાંતિ મેળવી આત્મ સાધન કરી શક્યા છે. તેમાં પણ જેએસ'સારના પાશ માથી દૈવયેાગે મુક્ત થયા છે, તેમણે તે ચારિત્રમાળ સર્વ રીતે સુખાવહુ થઈ શકે છે. હે મિત્ર,ક િવત્ત્તમાનકાળ ચારિત્ર ધર્મ પાળવાને વિ ષમ હોય, તેપણુ જે આત્માથી મુનિએ છે તેને એ શિષમતા અંતરાય કરી શકતી નથી. જેએ સયમના હેતુ ખરાબર સમજી ચા રિત્રધારી થયા છે. તે કદિપણું પેતાના ચારિત્ર ધર્મની સ્ખલિત થઇ વિપરીત માર્ગે પ્રવર્તતા નથી. માટે મારા વિચાર ચારિત્ર લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ને દઢ થયેલ છે. હું આશા રાખું છું કે, તું મને તે કાર્યમાં સહાય ભૂત થઈશ. ” દેવચંદના આવા નિશ્ચિત વચને સાંભળી કર્મચંદ બે – “મિત્ર, તારી શુભ ઇચ્છાને નિરોધ કરવા હું ઈચ્છતો નથી, તથાપિ તારે તે વિષે દીર્ઘ વિચાર કરવાનું છે. સાહસ કરીને મુનિધર્મના વિકટ માર્ગમાં પ્રવેશ કરે નહીં. સુજ્ઞપુરૂષે લો વિચાર કરી દરેક કામ કરવાનું છે. કારણકે, સાહસવડે કરેલા કામથી આખરે પશ્ચાત્તાપ થાય છે. જે તારે એ વિષે દઢ વિચાર હોય તે આપણે કોઈ વિદ્વાન અને શુદ્ધ ચારિત્રધારી મુનિને પુછી જોઈએ. પછી તું તારા વિચારને સફળ કરજે.” આ પ્રમાણે બંને મિત્રે વાતચિત કરતા હતા, તેવામાં જાણે દેવચંદના પૂર્વપુયે પ્રેરેલા હોય તેવા કોઈ મહામુનિ કર્મચંદને ઘેર ભિક્ષા લેવાને આવી ચડ્યા. મુનિને આવેલા જોઈ તે બંને મિત્રે પ્ર. સન્ન થઈ ગયા. તરત તેઓ તેમની પાસે આવ્યા અને મસ્તકથી વંદન કરી તેમની સન્મુખ ઉભા રહ્યા. મુનિને સુખશાતા પુછી દેવચંદ બેભે—“મહાનુભાવ, જેમ તૃષાતુરને અમૃત મળે અને સૂર્યના તાપથી પરિતપ્ત થયેલાને વૃક્ષની છાયા મળે, તેવી રીતે અને આ પને સમાગમ થયેલ છે. હવે આપ કૃપા કરીને અમારા મનની સં. ક દૂર કરો. અમે બંને મિત્રોની વચ્ચે એક વાતને સંદેહ ઉત્પન્ન થયેલા છે.” તેમના આવા વચન સાંભળી તે મહામન પ્રસન્ન થઈને બોવ્યા–“ભદ્ર, તમારા મનમાં થી શંકા ઉત્પન્ન થઈ છે? શંકજ ને નિઃશંક કરવા એજ અમારું કર્તવ્ય છે.” મુનિના આવાં વચન સાંભળી દેવચંદ –• ગુરૂમહારાજ, આ મારો મિત્ર કર્મચંદ કહે છે કે, વર્તમાન કાળે ચારિત્રધર્મ અંગીકાર કરવામાં લાભ નથી, કારણકે, તેમાં યથાર્થ રીતે ધર્મસા ધન થઈ શકતું નથી. તેના કરતાં ગૃહસ્થાવાસમાં ધમાંરાધન સારીરીતે થઈ શકે છે. માટે હાલ ચારિત્ર લેવું યોગ્ય નથી. અને મારે મને ત એ છે કે, “વર્તમાન કાળે પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરવા યોગ્ય છે. ચારિત્ર ગ્રેડણ કર્યા સિવાય સારી રીતે ધમરાધન થઈ શકતું નથી, કારણ કે, સંસારીજીવ રાસારની અનેક ઉપાધિને લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન શશિકાન્ત, મનની સમાધિ મેળવી શકતા નથી.” મહાત્માએ કહ્યું, “શ્રાવકે, તમે બંને જે આ તમારા જુદા જુદા વિચાર બતાવે છે, તે તમારા અનુભવના વિચારે છે કે, બીજાના અનુભવના વિચાર છે,?” બંને મિત્રે નમ્રતાથી બોલ્યા–“મહારાજ, આ અમારા અનુભવના વિચાર નથી પણ કઈ મુનિઓના અનુભવના વિચારે છે. અમે બંનેને કઈ જુદા જુદા મુનિએ જુદા જુદા વિચાર આપેલા છે. હવે એ બંને વિચારમાં કયે વિચાર શ્રેષ્ઠ છે તે અમારી જાણવાની જિજ્ઞાસા છે મહામુનિ વિચાર કરી બોલ્યા--“ભદ્ર, તમને જે જે મુનિએ એ જુદા જુદા વિચાર દર્શાવેલા છે, તે બંને સાચા છે, કારણ કે, તે વાત અધિકાર પરત્વે લેવાની છે, ચારિત્રના મહાન ભારને સહન કરવાને અસમર્થ એવા અધિકારીઓને માટે ચારિત્ર ધર્મઉત્તમ નથી. કારણ કે, તે ચારિત્ર ધર્મને વહન કરવાને અધિકારી નથી, કારણકે તેવા ચપળ હૃદયના માણસથી ચારિત્રારાધન થઈ શકતું નથી. અને તેથી તેનાથી સંસારી ધમી ગૃહસ્થ ઉત્તમ ગણાય છે કે જે દેશથી પિતાના વ્રત પાલી શકે છે. તે ઉપરથી એમ સમજવું કે. વર્તમા નકાળે ચારિત્ર લેવું જ ન જોઈએ પણ વર્તમાનકાળે જો ચારિત્ર લેવા ના ઉત્તમ અધિકારીઓ હોય તે તેમને ચારિત્ર ગ્રહણ કરવું તે શિ. વાય બીજાએ ગ્રહણ કરવું નહિ. અધિકાર વગર ગ્રહણ કરેલા ચારિ. રિત્રને નિર્વાહ થઈ શક્તિ નથી. જ્યારે ચારિત્ર લીધા પછી તેને નિવહ ન થાય તે તેના કરતાં ગૃહસ્થાવાસમાં રહેવું વધારે ઉત્તમ છે અને ગૃહસ્થાવાસી તેનાથી સારી રીતે ધર્મસાધન કરી શકે છે. જે મુનિએ ચારિત્ર લેવાનો પક્ષ બતાવ્યું તે પણ અધિકાર પરત્વ છે ગ્ય અધિકારીએ અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું તેવાઓને ચારિત્ર વિના સુખ સમાધિએ ધમરાધન થઈ શકતું નથી. આ તમારા બંનેની શંકાઓનું સમાધાન છે. અને મને લાગે છે, તે તમારા ઉપદેશક મુનિઓને આશય એ હશે હવે તમારે તે વિષે જરાપણ શંકા રાખવી નહીં, જે તમારા માટે કોઇ ચારિત્રને અધિકારી હોય તેણે ચારિત્ર લેવું અને જે પૃહાવાસમાં રહેવા અ ધિકારી હેય તેણે ગૃહાવાસમાં રહેવું ” ગુરૂના આવા વચન સાંભળી તે બંને મિત્રે પ્રસન્ન થઇ ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ - વિવેક, ૨૯પ અને તે બંનેના હદય નિઃશંક થઈ ગયા. પછી દેવચંદે અંજળિ જેડી વિનંતિ કરી કે, મહાનુભાવ, મારે ચારિત્ર ગ્રહણ કરવું છે, હું તેને અધિકારી છું કે નહીં? જે હું ચારિત્રને અધિકારી હું તે કૃપા કરી મને દીક્ષા આપે. આપના જેવા મહાત્માઓ ઉપકારશીળ હોય છે. મુનિએ કહ્યું, “ભદ્ર, તારામાં જે શસ લેવાની શક્તિ હોય તે તું દીક્ષા ગ્રહણ કરજે. દીક્ષા ગ્રહણ કરવાથી તારે સજાવેલું અને તીફણ ધારવાળું ખી લેવું પડે છે.” મુનિના આવાં વચન સાંભળી દેવચંદ અને કર્મચંદ આશ્ચર્ય પામી ગયા અને તેમણે ઈતેજારીથી પુછયું, “ ભગવદ્ , આપણું દયા ધર્મની દીક્ષામાં વળી શસ્ત્ર લેવું પડે, એ વાત કેમ સંભવે? આપના જેવા જૈનમુનિના વચનમાં કાંઈપણ મિથ્યા પ્રરૂપણ હાય નહી. તે છતાં અમારી અપમતિમાં આપની વાણુને ગૂઢાર્થ સમજવામાં આવતું નથી. માટે આપ સ્પષ્ટ રીતે અમને સમજાવે.” . બંને ભદ્રિક શ્રાવકેની પ્રાર્થના સાંભળી તે મુનિ સાનંદ વદને બેલ્યા–“ ભદ્ર, જૈનદીક્ષાને સંયમ લે, તે અતિ દુષ્કર છે. આ પણ જૈન વિદ્વાનોએ એ સંયમને સસ્ત્રની ઉપમા આપેલી છે. તે સં. યમરૂપી અને વિવેકરૂપી સરાણથી સજાવવું જોઈએ. જ્યારે તેને વિવેકરૂપી સરાણમાં સજાવે છે, ત્યારે તે ધૃતિ એટલે સંતેષરૂપી ધારાવાળું તિર્ણ થાય છે. પછી એ સંયમરૂપ અન્નકર્મરૂપ શત્રને છેદન કરવાને સમર્થ થાય છે. કહેવાને આશય એ છે કે, જે ચારિ ત્ર લઈ એ સંયમરૂપ અસ્ત્રને બરાબર તીક્ષણ કરે તે મુનિ કર્મરૂપી શત્રુઓને ઉછેદ કરવાને સમર્થ થાય છે. તેને માટે મહાનુભાવ શ્રી યશવિજ્યજી નીચે પ્રમાણે તેવાજ ભાવાર્થનું એક પદ્ય લખે છે – “હવાહ વિન, शाणे नोत्तेजितं मुनः। धृति धारोवणं कर्म રા_છે ત ા . અથ–વિવેકરૂપી સરાણે કરીને સજાવેલું, અને ધૃતિરૂપી ધારથી તીવ્ર કરેલું સંયમરૂપી મુનિનું અસ્ત્ર કર્મરૂપ શત્રુઓને છેદવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન શશિકાન્ત. સમર્થ થાય છે.” હે ભદ્ર, આ મહાનુભાવ યશવિજ્યજીના લેકને અર્થ હદય માં સ્થાપિત કરી ચારિત્ર લેવાની ઈચ્છા રાખજે. વિવેક વિના સંય. મ સતેજ થઈ શકશે નહીં” તેમના આવા વચન સાંભળી દેવચંદ અને કર્મચંદ બંને સમજી ગયા હતા પછી તેમણે ગુરૂને ભક્તિથી વંદના કરી ભિક્ષા આપી એટલે તે મહાનુભાવ તેમને ધર્મલાભની આશિષ આપી પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. ત્યારથી દેવચંદ સંયમ જાધવાને વિશેષ ઉત્સુક થયો હતે. ૫ છી કેટલેક દિવસે કોઈ મહાત્મા મુનિને વેગ થવાથી તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે વખતે તેણે પોતાના મિત્ર કર્મચંદને કહ્યું કે, “મિત્ર, હવે હું બીજા જીવનમાં પ્રવેશ કરું છું. મેં આજ સુધી તારે ઘેર રહી જે તને શ્રમ આપે છે, તેને માટે હું તને ખમાવું છું. આ જગતમાં તારા જેવા ઉપકારી મિત્ર થોડા હશે. વળી મારે તને કહેવું જોઈએ કે, તારા હૃદયમાં જે એ સિદ્ધાંત છે કે, “વ માનકાળે સંયમને માર્ગથી ગૃહાવાસમાં સારી રીતે ધમધન થઈ શકે છે.” આ સિદ્ધાંતને તું હદયથી દૂર કરીશ નહીં કારણકે, હાલ તારે અધિકાર તે પ્રમાણે વરવાને છે. અને તારે ગૃહાવાસ એ અનુકુલ છે કે, તું ગૃહાવાસમાં સારી રીતે ધર્મારાધન કરી શકીશ માટે તારી સમક્ષમાં કહેવું જોઈએ કે તારા ઘરમાં જે શ્રાવિકા છે તે ધર્મારાધન કરવામાં સહાયભુત થાય તેવી છે. મને તમારા ગૃહાવાસમાં રહીને એટલા બધા અનુભવ થયેલ છે કે, તમારા સંદ ગુણ શ્રાવિકા તમારા ગ્રુહ - સંસારમાં આભુષણ રૂપ છે. તે તેમને ધર્મસાધનામાં અને છેવટે આમ સાધનમાં ઉપયોગી થશે. ભદ્ર, જયારે તમારામાં વિવેકનું સ્વરૂપે પ્રગટ થશે એટલે તમે ચારિત્ર ધ ર્મને માન આપવા તત્પર થશે. તે વખતે તમારા સંયમરૂપ અશ્વને ઉત્તેજિત કરનાર વિવેક તમને ચારિત્ર ધર્મને અધિકાર આવશે. એટલે તમે પોતે જ મારી જેમ સંયમ માર્ગને પક્ષવારી થશે.” આ પ્રમાણે કહી દેવચંદ દીક્ષિત થઈ તે મહાત્મા મુનિની સાથે વિહાર કરી ચાલી નીકળે હતે. પછી કર્મચંદ પોતાના ગ્રહ વાસમાં ચિરકાળ રહે હતે. અનુક્રમે તેને એક પુત્ર થયું હતું. પુત્ર જ્યારે યોગ્ય વયને થયે. ત્યારે તે કર્મચંદના હદયમાં વિવેક વિલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ૨૯૭ સ પ્રગટ થતાં તેણે પોતાના પુમિત્રતે દેવચંદ કે જે દેવવિવેયજીના નામથી સુનિ થયા હતા. તેનીજ પાસે તેણે ચાસ્ત્રિ ગ્રહણ કર્યું હતું. જે પુના મિત્ર ગુરૂ શિષ્ય રૂપે પારમાર્થિક મૈત્રી ધારણ કરી આ સ'સાર સાગરને તરી ગયા હતા. ગુરૂ કહે છે, હું શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારે એટલે આધ લેવાના છે કે આત્માના ઉદ્ધાર કરનારા જીવે વિવેક ધારણ કરી ચારિત્ર ધર્મને અ’ગીકાર કરવાના છે. જ્યારે વિવેકથી દેહ તથા આત્મા ના ભેદ સમજવામાં આવે છે, ત્યારે સંયમ માર્ગને સુખે સાધી શકા યછે. તે માટેજ મહાનુભાવ યશેાવિજયજી ઉપાધ્યાય લખે છે કે વિ વેકરૂપી સરાણથી ઉત્તેજિત કરેલ સયમરૂપ અસ્ર કને છેદન કરવાને સમર્થ થઇ શકે છે. ’ ગુરૂની આ વાણી સાંભળી ખ'ને શિષ્યેા હૃદયમાં પ્રસન્ન થઈ ગયા અને વિવેક તત્ત્વને મેળવવાને ઊત્તમપ્રકારની ભાવના ભાવવા લાગ્યા પછી તેમણે અ'જિલ જોડી કહ્યુ'— શિષ્યા “ ભગવન, આપે અમેને દૃષ્ટાંત પુર્વક જે વિવેકનું સ્વરૂપ બતાવ્યુ છે, તે સાંભળી અમારો આત્મા પરમ આન ંદને અનુભવ કરે છે અને આપના મહાન ઉપકાર વારંવાર સ્મરણ કરી ગુરૂ ભકતરૂપ ગંગામાં પુનઃ પુનઃ સ્નાન કરવા ઇચ્છા થાય છે. ગુરૂ-શિષ્યા, હવે તમારી પવિત્ર મનાવૃત્તિ જોઈ મને હૃદયમાં અત્યંત સતેષ ઉત્પન્ન થાય છે. તમારા જેવા ઉત્તમ અધિકારી શિચેાને એધ આપવામાં મને અતિ ઉત્સાહ પ્રાપ્ત થાય છે. કહા હવે તમારી શી જિજ્ઞાસા છે? શિષ્યા—જો આપની ઇચ્છા હેાય તે હજુ પણ તે વિવેક ઉપર વિશેષ ઉપદેશ આપવા કૃપા કરો. ગુરૂ—પ્રિય શિષ્યા, એ વિવેક તત્ત્વના ઉપદેશ એવે વિશા ળ છે, કે, તે ઉપર જેટલું વિવેચન કરીએ, તેટલું થઇ શકે તેમ છે. શિષ્યા—ભગવાન, ને એમ હોય તે હજુ કાઇ ખીજું દષ્ટાંત આપી એ ઉપયેગી વિષયને પાવિત કરી અમેને કૃતાર્થ કરા. એ વિષે આપની વાણીરૂપ સુધાનું પાન કરતાં અમેને જરાપણ તૃપ્તિ થતી નથી. S. K.-૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ (૧૮ જન શશિકાન્ત ગુરૂ–હે વિનીત શિ, સાંભળો, ત્યારે હું તમને તે વિષે બીજે પણ એક દષ્ટાંત પૂર્વક બોધ આપું. એક મહા વનમાં તપાધન નામને એક તાપસ તીવ્ર તપ કરતું હતું. તેના હૃદયમાં સકામ વૃતિ હતી. કેઈપણ કામના સિદ્ધ કરવાની ઈચ્છાથી તેણે મહાતપ આદર્યો હતે. એક વખતે કઈ મુનિ તે સ્થળે આવી ચડ્યા. તે તાપસની મનોવૃત્તિ જ્ઞાનના બળથી મુનિના જાણવામાં આવી ગઈ તરત તે મુનિ તેને ઉપકાર કરવાની ઈચ્છાથી તેની પાસે આવી ઉભા રહ્યા. ક્ષણવાર તેની તરફ દષ્ટી કરી એટલે તે તાપસ બે -“મહારાજ, શું જુ છો? જે તપ હું કરું છું, તેવું તપ કરનારા સાંપ્રતકાળે થડા તપસ્વીઓ છે. મારા તપને પ્રભાવ દિવ્ય છે. તે દિવ્ય તપના વેગથી જે શક્તિ તમને સંયમથી મળવાની નથી, તેવી શક્તિ મેળવવાને હું ભાગ્યશાળી થવાને છું.” તાપસના આવા વચન સાંભળી તે મહાસુનિ મૃદુહાસ્ય કરતાં બોલ્યા–“ભદ્ર, તારે તપસ્યા કરી કેવી શક્તિ મેળવવાની છે? તે વાત જે કહેવા ગ્ય હોય તે મારી આગળ નિવેદન કર.” તાપસ ઉત્સાહથી બે -“હું આપની આગળ તે શક્તિ ખુશીથી કહેવા ઈચ્છું છું. સાંભળે–આ જગતમાં કેટલાએક નિર્ગુણ અને મૂર્ખ લકે વભવ સુખ મેળવી સ્વતંત્ર પણે વર્તે છે. તેઓ પોતાના વૈભવ ના ગર્વથી કઈને ગણતા નથી અને કેાઈને આદર આપતા નથીતે વા લોકોને પરાભવ કરવાની મારી ઇચ્છા છે. હું એવા સમૃદ્ધિ અને વૈભવ વાળો થાઉં કે, જેથી તે બધા ગર્વિષ્ટ લેકને ગર્વ ઉતારી નાખું. સર્વનું ધનબળ અને અભિમાન મારી આગળ ચાલે નહીં. આવા ઇરાદાથી આ મારી પ્રવૃત્તિ છે. આ ઉગ્ર તપનું નિશાન પણ તે વુંજ મેં મગત કર્યું છે.” તાપસના આવા વચને સાંભળી તે મુનિ મંદહાસ્ય કરતાં બોલ્યા ભદ્ર, તારી તપધારણ મારા જાણવામાં આવી, પણ તેથી તેને ભારે દુઃખ થશે. આવા કષ્ટસાધ્ય તપનું તે સામાન્ય ફળ મેળવવાની ઈચ્છા રાખી છે. જે ધારણ તારી બુદ્ધિમાં જાગ્રત છે, તે ધારણ પરિણામે તને ભારે હાનિ કરશે.” તાપસે ખિન્નવદને જણાવ્યું, “મહારાજ, આપ આવા સંયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ધારી થઈ આવા હલકા વિચાર કેમ દર્શાવે છે ? આપના આવા વચન ઉપરથી જણાય છે કે, આપને સમૃદ્ધિને પૂર્ણ અનુભવ નથી. સમૃદ્ધિના વિશાળ સુખના અનુભવી આવા વચને બેલે નહિં.” મહામુનિ પ્રસન્ન વદને બેલ્યા–ભદ્ર, જ્યાં સુધી તમને સંય. મમાર્ગને અને તત્ત્વવિલાસને પૂર્ણ અનુભવ થયે નથી, ત્યાં સુધી તમારા હૃદયમાં આ વિચાર આવે છે, પણ જ્યારે સંયમ અને તત્વ ના સ્વરૂપનું તમને ભાન થશે, ત્યારે આવા હાનિકર્તા વિચારે પ્રગટ થશે નહિં. તાપસે પુન પ્રશ્ન કર્યો, “મહારાજ, દરેક ઉત્તમ મનુષ્ય કાંઈ પણ લાભ મેળવવાને પ્રવૃત્તિ કરે છે. તે તમારી આ સંયમને વિષે પ્રવૃત્તિ કેવા લાભને માટે છે? સંયમ સાધવાથી શું લાભ થાય? અને તેથી સાધકને શારીરિક તથા માનસિક શે લાભ સંપાદન થઈ શકે? મહા મુનિ પ્રસન્ન થઈને બેલ્યા–“તાપસ, સંયમથી શારીરિક અને માનસિક જે લાભ થાય છે, તે લાભ બીજા કેઈથી પણ થઈ શકે તેમ નથી. તમે વૈભવથી જે લાભ મેળવવા ધારે છે, તેનેથી સંયમવડે લક્ષ ગણે લાભ મેળવી શકાય છે. તાપસે ઈંતેજારીથી પુછયું, “ મહારાજ, સંયમથી તે શે લાભ મેળવી શકાય છે? તે બાબત સ્પષ્ટ કરીને સમજાવે. ' મુનિએ કહ્યું, “ભદ્ર, જે સંપત્તિ તથા વૈભવને તું ઈચ્છે છે તે પરિણામે દુઃખદાયક છે, સંપત્તિ અને વૈભવથી પરિપૂર્ણ એવા મનુષ્યની ગુપ્ત ચિતા કેવી હોય છે? તેને તને અનુભવ નથી, તેઓ પિતાની સંપત્તિના રક્ષણ માટે સદા ચિંતાતુર રહે છે, સદા કાળ તેની ચિંતાથી તે શરીરને શેષવે છે. તેના કરતાં સંપત્તિ વિનાને માણસ જે સુખ મેળવે છે, તેવું સુખ તેને કદિપણું મળતું નથી. સંપત્તિવાળા માણસના જ્યારે શરીર અને મન બંને ચિંતાતુર રહે, ત્યારે તેને સંપત્તિ શા કામની? હદય નિશ્ચિત રહે અને મને વૃત્તિ ઉપર કઈ જાતની ચિંતાને ભાર હેય નહિં, ત્યારે જ માણસ સુખી થવાને લાયક થાય છે. જો તમે તેવી સંપત્તિને માટે આવું છુ સાધ્ય તપ આચરતા હતા, તે તમારી બેટી ભુલ છે. આ જગમાં ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨eo જન શશિકાન્ત. વિદ્વાને અને જ્ઞાનીઓ જેને ધિક્કારે છે અને જેને ત્યાગ કરવા પ્ર. યત્ન કરે છે, તેવી સંપત્તિ મેળવવા આવું ભારે કષ્ટ સહન કરવું, તે મેટા પર્વત ઉપર ચડી ઈ ગેરીયાનું ફળ મેળવવા જેવું છે ભદ્ર, તમારા હૃદયમાં આ વિષે દીર્ઘવિચાર કરે અને અજ્ઞાન તપને ત્યાગ કરી દ. જે તપસ્યા કરવાનીજ તમારી ઈચ્છા હોય તે નિષ્કામ વૃત્તિથી તપસ્યા કરે. કેઈપણ જાતની કામના રાખી તપસ્યા કરશે નહિં. માત્ર પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી ઉગ્રતપસ્યા કરવાની પ્રવૃત્તિ કરે, એથી તમારે આત્મા શાશ્વત સુખ મેળવી શકશે. હે ભદ્ર, જે તમારે આત્મસાધન કરવાની ઈચ્છા હોય અને મને વૃત્તિને શાંતિસુધાના મહાસાગરમાં મગ્ન કરવી હોય તે તમે સંયમના પવિત્ર માર્ગને ગ્રહણ કરશે. એ સંયમ તમારા જીવનને શાંતિ આપી સદા આનંદમય બનાવશે. મુનિના આવાં વચન સાંભળી તે તાપસના હૃદયમાં સારી અસર થઈ ગઈ. આ લેકની સંપત્તિ તથા મેહ ઉપરથી તેને માનસિક મેહ વિનષ્ટ થઈ ગયું. તે પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, આપના વચને સાંભળી મારા હૃદયમાં પ્રબોધ જાગ્રત થયા છે. હું આજસુધી અજ્ઞાનતાના અંધકારમાં રહ્યો હતે. આજે આપ સ. ધને પ્રકાશ પાડી મારા અંતરાત્માને સન્માર્ગ દર્શાવ્યું છે. આજે મારા જીવનને આધ્યાત્મિક ઉદય થયે છે. હું સર્વ કર્મમાંથી નિવૃત્ત થઈ હવે આપના ઉપદેશ પ્રમાણે સંયમમાર્ગને સાધવા તત્પર થઈશ. આજે આપે આ અજ્ઞાન તપના મલિન માર્ગમાંથી મારો ઉદ્ધાર કર્યો છે.” * આ પ્રમાણે કહી તે તાપસે તે મહામુનિના ચરણમાં વંદના કરી અને પછી તેણે અંજળિ જોડી કહ્યું, “મહાનુભાવ, કૃપા કરી મને સંયમની દીક્ષા આપ.” મહામુનિએ કહ્યું, “ભદ્ર, આ વખતે તને સંયમ આવે ગ્ય નથી. કારણકે, સંયમને બાંધી રાખવાનું તારી પાસે કોઈપણ સાધન નથી. જ્યાં સુધી તને એ સાધન પ્રાપ્ત થશે નહીં ત્યાં સુધી તેને સંયમ આપ યોગ્ય નથી. તાપસે પ્રશ્ન કર્યો–મહારાજ, વળી શું યમ બધાને હશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ વિવેક. સંયમ એ શી વસ્તુ છે? કે જેને બાંધવાની જરૂર પડે? અને તેને બાંધી શકે તે પદાર્થ આ જગતમાં કર્યો હશે ? મહામુનિ બેલ્યા “ભદ્ર, સંયમ એ દ્રવ્યરૂપ નથી, પણ ભાવરૂપ છે. જે ભાવરૂપ હોય, તેને બંધન પણ ભાવરૂપજ હોવું જોઈએ. તેથી સંયમને બાંધવાનું એક ભાવસાધન છે, તે સંપાદન કરવાથી થાવજજીવ સંયમ સ્થિર રહી શકે છે. તે વસ્તુ તે વિવેક છે. વિવેકના બંધનથી સંયમ બંધાય છે અને તેથી તે જાવજીવ સુધી અચળ રહે છે. તાપસ બેલ્ય–મહામુનિ, તે વિવેક શી વસ્તુ છે? તે મને સમજા. મુનિએ પ્રસન્નનાથી જણાવ્યું, “ભદ્ર, આ દેહ અને આત્મા દે છે, એવું જે જ્ઞાન તેવિવેક કહેવાય છે. એ વિવેકને લઈને મનુષ્યના હૃદયમાં વૈરાગ્ય ભાવના દઢ રહે છે અને તેથી તેનામાં સંયમ. ની સ્થિરતા ચિરકાળ ટકી શકે છે. મહામુનિની આ વાણી સાંભળતાં જ તે તાપસ આનંદિત થઈ ગયે અને તેના હૃદયમાં વૈરાગ્યભાવ ફુરી આવ્યું અને તરત જ તે મુનિને વંદન કરી બે –“મહાનુભાવ, હવે હું વિવેકના શુદ્ધસ્વરૂપને સમજે છું. એ વિવેકને પ્રકાશ મારા હૃદયમાં પડે છે. એથી હવે હું સંયમને પૂર્ણ અધિકારી થયે છું. આ અજ્ઞાન તપ કરી આ ક્ષણિક દેહને ચંચળ સુખ આપવાની જે મારી ઈચ્છા હતી, તે હવે નાબુદ થઇ છે. મારા જીવનની મલિનતા હવે દૂર થઈ છે. મારા હૃદયના અંતભાગમાં વિવેકને પ્રકાશ પડવાથી મારી વૃતિ ઈ છા રહિત થઈ ગઈ છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પરમાત્માને અને આપણા આત્માને અખંડ સંબંધ છે, તેથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઇંદ્રિય દ્વારા મનને અને વિષયને સંબંધ ન સેવ તાં મન અને આત્માને સંબંધ સેવ જોઈએ. “ એવું મને ભાન થઈ આવ્યું છે. ઇંદ્રિયે જ્યાં સુધી વિષમાં આસક્તિવાળી હેય છે, ત્યાં સુધી મન આત્માના સંબંધને સેવતું નથી એવી મને ખાત્રી થઈ છે. યથાર્થ જ્ઞાન થવામાં વિષ તરફ વિરામ એ પ્રથમ મને અનિવાર્ય સાધન છે એવી મારા મનને પ્રતીતિ થઈ ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન શશિકાન્ત. છે. હવે હું મારા અજ્ઞાન તપના અંધકારમાંથી મુક્ત થવા તૈયાર થયે છું મેં મહાન કષ્ટ વેઠીને આજસુધી ઉગ્ર તપ કર્યું, તે મારી મનની નિર્મળતા હતી, એવું મારા જાણવામાં આવ્યું છે. આ બધે મારા અવિવેકને પ્રભાવ હતું, અને તે અવિવેકે મારા મનને કામનામાં આસક્ત કરી દીધું હતું. હવે મારા હૃદયમાં વિવેકને વિલાસ પ્રગટ થવાથી દેહ અને આત્મા જુદા જુદા છે, એવી મને પુર્ણ પ્રતીતિ થઈ છે. ઇક્રિયેના વિષનું ભેગસ્થાનરૂપ આ દેહ છે અને તેને માં મમત્વ રાખી વર્તવું, તે ખરેખરૂં અજ્ઞાન છે. એમ અજ્ઞાનને વશ થઈ મેં મારા હૃદયમાં સકામવૃત્તિ ધારણ કરી હતી. હે મહાનુભાવ, આપે મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આપના ઉપકારથી વિવેકરૂપ અમૃતનું સિંચન મને પ્રાપ્ત થયું છે. મારા હૃદયનું, મારા વચનનું, અને મારી કાયાનું શુદ્ધ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે. મારી ઈદ્રિયએ મારા મનની સહાય લઈ મને સકામવૃત્તિમાં ધક્કે હતે અને તેથી મેં આ દેહને વૃથા કષ્ટ આપનારૂં મહાતપ આચર્યું. હતું, એ બધી બાબત મારા વિવેકીજ્ઞાનથી મારા સમજવામાં હવે આવ્યું છે. ” આ પ્રમાણે કહી તે તાપસ મુનિના ચરણમાં પડે અને પિતાને દીક્ષા આપવાની મુનિને વિનંતિ કરવા માંડી. તાપસને આવે. આગ્રહ જોઈ મહામુનિ બેલ્યા— ભદ્ર, તારામાં વિવેકનું સ્વરૂપે પ્રગટયું છે, એવી મને તારા ભાષણ ઉપરથી ખાત્રી થાય છે. હવે હું તને ચારિત્ર આપીશ. મેં આપેલા ચારિત્રથી તારા આત્માને વિષેષ ગુણ પ્રાપ્ત થશે. જો કે, વિ. વેકના વિલાસથી તું હવે ચારિત્ર રત્નને સાચવવાને સમર્થ થયે છું, તથાપિ પુન તારામાં એ પવિત્ર વૃત્તિ જાગ્રત રહે તેવા હેતુથી હું તને જે બેધ આપું, તે તે ગ્રહણ કરજે. પ્રથમ તું આત્મા અને દેહને ભિજ માનજે અને તેમના જુદા જુદા ધર્મ સમજી તારી મનોવૃત્તિને તેમની તરફ પ્રવર્તાવજે. આમાને અનુગ્રડ પ્રાપ્ત કરવા આમાવ. લંબી થજે. આત્મામાં શ્રદ્ધા રાખી આત્માને જ આશ્રય લેજે. વિષ યેની આસક્તિ ત્યજી અને વિષયનું ચિંતન છોડી આત્મ સ્વરૂપનું મનન કરજે. જ્યારે તું વિવેક પૂર્વક આત્માના સ્વરૂપને જાણીશ એટલે તારા હૃદયમાં આત્માના ગુણને પ્રકાશ પડશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ વિવેક. ૩૭૩ હે ભદ્ર, હું તને ચારિત્ર આપું એટલે તું એમ જાણજે કે, હું હવે બીજા જીવનમાં પ્રાપ્ત થયે છું, તારું ચારિત્ર જીવન તારા ઉદ્ધારને ટુંકા રસ્તે તને બતાવશે. પર્વતના શિખર ઉપર પહોંચવાને ટુક રસ્તે પ્રાપ્ત થતું હોય તે, લા રસ્તે લેવાનું કયે બુદ્ધિમાનું પુરૂષ પસંદ કરશે? તે છતાં કેટલાએક અજ્ઞાની મનુષ્ય જ્ઞાનગિરિના શિખરે પહોંચવા માટે ટુક માર્ગ લેવાને બદલે લાંબે માજ - હણ કરે છે. તેમનું આત્મ સ્વરૂપ જ્ઞાનનો અખૂટ ઝરે છતાં તેઓ તેને અલક્ષ કરી જ્ઞાનને માટે વલખાં મારે છે કેટલાએક અમુક પુસ્તકમાંથી જ્ઞાન થઈ જશે અથવા અમુક મુનિને સમાગમથી બંધ થઈ જશે, એમ જાણી તેઓ સૈકડો પુસ્તક વાંચે છે અને ઘણા મુનિવરેને સમાગમ કરે છે, અને તેથી કદિ જ્ઞાન કે બંધ થાય છે, ૫ણ તે જ્ઞાન પ્રાપ્ત કરવાને લાંબે માર્ગ છે, પણ આત્મામાંથી પ્રકાશ પામતું અનુભવ જ્ઞાન મેળવવાને એ માગ નથી. એ માર્ગ શુદ્ધ ચારિત્રના વેગથી પ્રાપ્ત થાય છે, ચારિત્રને ખરે અર્થ સમજી તે પ્રમાણે વસ્તી પિતાના આત્મા સાથે સંબંધવાળા થવું, એજ જ્ઞાન પ્રાપ્ત કરવાને કે માર્ગ છે. તેથી હે ભદ્ર, તારે ચારિત્રના ગુ થી એ કે માર્ગ મેળવવાને છે. અધ્યાત્મ જ્ઞાનનો પવિત્ર પ્રકાશ તારા હદય ઉપર પાડવાને છે, તેથી તું તારા સત્ય સ્વરૂપને ઓળખી શકશે. - આવા તે મહાત્માનાં વચને સાંભળી તે તાપસને વિશેષ સં. તેષ પ્રાપ્ત થયું. પછી તે ભક્તિભાવથી ઉલ્લાસિત થઈ પિતાના ગુરૂના ચરણમાં નમી પડે. પછી તે મહાત્માએ તે તાપસને ચારિત્ર આપ્યું હતું. તે તાપસે ચારિત્રથી અલંકૃત થઈ પિતાને પશ્ચિમ જીવનને સુધારી સ્વર્ગીય સુખ સંપાદન કર્યું હતું. ગુરૂએ કહ્યું, “હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે સમજવાનું છે કે, વિવેક એ ખરેખરૂં તત્ત્વ છે. અને આત્માને સર્વોત્તમ ગુણ છે, જ્યાં સુધી વિવેક પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બીજા બધા ગુણો નિરર્થક છે વિવેક વગરના ગુણે આત્માને લાભકારક થઈ શક્તા નથી. એટલુંજ નહીં પણ નિવિવેકી આત્માઅધ્યાત્મ બોધની ગ્યતા ધારી શક્તા નથી. - ગુરૂની આ વાણી સાંભળી તે બંને શિષ્ય ઘણા પ્રસન્ન થઈ ગયા અને તેમણે ગુરૂના ચરણકમળમાં વંદના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ 3 , 2 શિS - ". ગws, E [, હા સમ ચત્વારિશ બિંદ–વિસ્મરણ. ગૃહસ્થશિષ્ય–“ભગવદ્ , મારે આપને કેટલુંએક પુછવાનું છે, પણ તે મારા મરણમાં આવતું નથી. કોઈ કોઈવાર મારી મરણશકિત મંદ પડી જાય છે. તેથી મને ઘણેજ કંટાળો આવે છે. તે આપ કૃપા કરી એ ઉપાય બતાવે કે જેથી મને કોઈ વાત વિ. સ્મરણ ન થાય. * *, * .. *.. T HITT : +===sRs 11... mirr 18 | | ૩-ડે વિનીત શિષ્ય, આ જગતમાં કેટલીએક વાત : CH - વિસ્મરણ કરવા જેવી છે અને કેટલીક વાત સ્મરણ રાખવા જેવી હોય છે. તેથી મનુષ્યને સમરણશક્તિની સાથે વિસ્મરણ થવાની પણ જરૂર છે. જે મનુષ્ય માં વિમરશું થવાનું ન હોત તે તેઓ વિશેષ દુઃખી થાત. વિમરણને લઈને કેટલાએક આત્માઓ સુખી થયા છે, થાય છે અને થશે. | ગૃહસ્થશિષ્ય–ભગવન, આપનાં આ વચન સાંભળી મને આશ્ચર્ય થાય છે. કારણકે, વિમરણ થવું એ પ્રમાદ છે અને જગતમાં તે મેટામાં મેટે દુર્ગુણ છે. તેને આપ લાભકારક ગણે છે, એ મને આશ્ચર્ય થાય છે. તે વિષે આપ કૃપા કરીને સમજાવે. ગુર–પ્રિયશિષ્ય, વિમરણથી કે લાભ થાય છે અને મનધ્ય આત્માને તે કેવું ઉપયોગી છે? તે તું ધ્યાન દઈને સાંભળ. આ જગમાં મનુષ્યને મોટે ભાગે સ્મરણશક્તિને કેળવવા પ્રયત્ન કરતો જોવામાં આવે છે, પણ કઈ વિસ્મરણના લાભને વિચાર કરતું નથી પરંતુ વ્યવહારમાં અને ધર્મમાં ઉત્તમ પ્રકારને લાભ પ્રાપ્ત કરવા માટે સ્મરણશકિતને કેળવવાની જેટલી આપણે અગત્ય છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણ. ૩૦૫ ‘ટલી અથવા તેથી પણ વધારે વિસ્મરણની કળા શીખવાની આપણે અગત્ય છે. વિસ્મરણની કળ ન જાણવાથી આજે ઘણુ મનુષ્ય દુખી તથા પરિતાપને સહન કરતાં દષ્ટિએ પડે છે. આ આ સંસારમાં જે પ્રસંગે આપણને અપ્રિય છે જે વસ્તુને સંભારવાથી અથવા ચિંતન કરવાથી આપણું હૃદય સંતાપવડે પ્રજ્વલિત થાય છે આ સર્વ પ્રસંગે અને પદાર્થો મનુષ્ય વિસરી જવા જોઈએ. એવા પ્રસંગેનું વિમરણ કરવાથી આત્માને સુખ પ્રાપ્ત થાય છે. સંસારને અંગે કોઈપણ કુસંગથી અથવા કેઈ કુગુરૂના ઉપદેશથી આ પ્રમાણે દુરાચાર સેવ્યા હય, કોઈને અપ્રિય વચને કહ્યાં હોય અને કેઈનાં દીલને દુભાવ્યાં હોય, એ પ્રસંગે સમરણમાં રાખવાના કરતાં વિસ્મરણ કરવાથી વધારે લાભ છે. એમ કેટલાએકની માન્યતા છે. તથાપિ જે નઠારા પ્રસંગે આપણા પ્રમાદથી કે ગફલતથી થયા હોય, તેને સમરણ કરવાની પણ આવશ્યકતા છે, એમ કેટલાએક કહે છે. પણ આ વાત અધિકાર પરત્વે છે. નઠારા પ્રસંગે ને અનુભવનારે માણસ જે ઉત્તમ પ્રસંગમાં જોડાયેલા હેય, અથવા તેના મનના પરિણામ ઉત્તરોત્તર શુભ માગે પ્રવર્તતા હોય તે તેવા માણસે પછી તે નઠારા પ્રસંગોને સ્મરણમાં રાખવાની જરૂર નથી. કારણકે, તેવા માણસને નઠારા પ્રસંગેનું સ્મરણ શુભ પરિણામને ભંગ કરનારું થઈ પડે છે અને તેથી તેને ઘણુજ હાનિ થવા સંભવ છે. જે અધિકારી એ હોય કે જેણે નઠારા પ્રસંગે અનુભવ્યા હોય, પણ જે તે શુભ પરિણામી ન હોય, તે તેણે તેવા પ્રસંગનું વારંવાર સ્મરણ કરી હદયમાં પશ્ચાતાપ કરે જોઈએ. એથી કરીને તે શુભ પરિણમી થઈ શકે છે. જે આ સંસારનો ત્યાગ કરી ચારિત્રધારી થયે હેય, તેણે સં સારને લગતા વિષપગ તયા ગૃહાવાસમાં પિતે અનુભવેલા ગુમ સુખ પુનઃ સ્મરણ કરવાંન જોઈએ; એના મરણથી વખતે મને વૃત્તિ વિકારી બની જાય છે અને તેથી ચારિત્રને ભંગ થઈ જાય છે. આવા હેતને લઈને મહાનુભાવ જિનભગવંતે પિતાની સૂત્રવાણીમાં કહ્યું છે કે, “ચારિત્રધારી સાધુએ પિતાના દેશને, નગરને, અને સગાસંબંધીઓને પ્રસંગ ન રાખ.” કારણકે, એ સર્વના પ્રસંગથી S K.-૩૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જન શશિકાન્ત. મુનિને પુર્વની અનુભૂત અવસ્થાનું મરણ થઈ આવે છે અને તેથી તેની મને વૃત્તિ વિકારી થઈ જાય છે. ગૃહસ્થ અધિકારીને પણ કેટલાએક પ્રસંગે ભુલી જવાની જ. રૂર છે. ગૃહાવાસને લઈને અનેક પ્રકારના શુભાશુભ પ્રસંગે આવ્યા. વિના રહેતા નથી. કેઈએ કટુ વચન કહ્યું હોય, કેઈએ અપમાન કર્યું હોય, કોઈએ દુષ્ટ વર્તન ચલાવ્યું હોય, અને કેઈએ અવર્ણવાદ કે નિંદા કરી હોય, આવા પ્રસંગે તત્કાળ વિસરી જવામાં લાભ છે. જે એ વાર્તાનું પુન પુન સ્મરણ કરવામાં આવે, તે તેથી ઉલટે અધિક અધિક પરિતાપ થાય છે, શ્રેષ વધતું જાય છે અને ચિત્તની પ્રસન્નતાને લેપ શરીરમાં અને મનમાં–ઉભયમાં હાનિ થાય છે. એવા પ્રસંગને સ્મરણમાંથી કાઢી નાખવા જોઈએ. જ્યાં સુધી એ પ્રસંગોનું વિસ્મરણ નહીં થાય, ત્યાં સુધી તે હૃદયને શલ્યની જેમ પીડા કરનાર થઈ પડે છે. આવા પ્રસંગે વિસરી જવામાંજ શરીરનું તથા મનનું આરોગ્ય રહેલું છે. એવા પ્રસંગેના વિસ્મરણમાં અધ્યાત્મ બળની વૃદ્ધિ પણ રહેલી છે. કારણકે, અધ્યાત્મ બળની અંદર મનની વસ્થતા રાખવી જોઈએ અને મનની સ્વસ્થતા રાખવામાં મનની વૃત્તિ સ્થિર રહેવાની જરૂર છે. જ્યાં સુધી મનની અંદર કોઈ જાતના રમરણે થયા કરતા હોય, ત્યાંસુધી મન સ્થિર રહી શકતું નથી. પ્રિયશિષ, આ ઉપર એક મનહર દષ્ટાંત સાંભળવા જેવું છે, તે તે એક ચિત્ત સાંભળ– - પૂર્વે દક્ષિણ દેશમાં ચંદ્રનગર નામે એક નગર હતું, તે નગરમાં શિવદાસ નામે એક ગૃહસ્થ શ્રાવક રહેતું હતું. શિવદાસને મુચિતા નામે એક શ્રાવિકા સ્ત્રી હતી તે વિદુષી અને સદ્ગુણી હતી. શિવદાસ અને સુચિતાનું દાંપત્ય અપ્રતિમ હતું, તેમની વચ્ચે ગાઢ પ્રેમ રહેલે હતે. શિવદાસની મને વૃત્તિ ધાર્મિક હતી અને સુચિત્તા તેને અનુસરી સ્વધર્મ પ્રમાણે વર્તતી હતી. આ શ્રાવક દંપતીના પ્રેમની પ્રશંસા ચંદ્રનગરના પ્રા વર્ગમાં સારી રીતે થતી હતી. તેમને શ્રાવક સંસાર સર્વ રીતે નિર્દોષ અને પવિત્રતાથી ચાલતું હતું. શિ. વદાસના ઘરની સ્થિતિ સારી હતી. તે સંપત્તિમાં અને વૈભવમાં પૂર્ણ સુખી હતે. આવું ગૃહસુખ છતાં તે સ્વધર્મમાં સારી રીતે વર્તતે અને નિર્માની થઈ સર્વને આદર-સત્કાર કરતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ વિરમરણ. કેટલોક સમય ગયા પછી શિવદાસને મરમ નામે એક પુત્ર થયું હતું. મને રમના જન્મથી એ પ્રેમી દંપતીને અપાર આનંદ ઉત્પન્ન થયે હતે. મનેરમ બાલ્યવયથી ચપળ અને નગ્ન હતે. તે સાથે તેનામાં અનુપમ સિંદર્ય હતું. જ્યારે મને રમ યુવાન વયને થયે ત્યારે તે ઘણે બુદ્ધિમાન અને ચતુર હોવાથી સારી કેળવણી પામ્યા હતા. જેથી તેનામાં રૂપ અને ગુણની સંપત્તિ હતી, તેવી શારીરિક સંપત્તિ ન હથી. તે શરીરે કૃશ રહેતો હતો. યુવાનમાં જેવું જોઈએ, તેવું બળ તેનામાં પ્રાપ્ત થયું ન હતું. ( શિવદાસ અને સુચિત્તા પિતાને પુત્ર યુવાન થયેલો જોઈ તેને વિવાહ કરવાનો વિચાર કરવા લાગ્યાં. પછી કોઈ ગ્ય ગૃહસ્થની ઉત્તમ કન્યાની સાથે મને રમના લગ્ન કર્યા. શિવદાસ અને સુચિત્તાના ગૃહમાં પુત્રવધૂ શૃંગાર ધારણ કરી ફરવા લાગી. ઘરમાં ફરતી પુત્રવધૂના નુપૂરનો ધ્વનિ સાંભળી તે પ્રેમી દંપતી હૃદયમાં આનંદ પામવા લાગ્યાં અને પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યાં : મને રમની સ્ત્રીનું નામ મંતા હતું. કાંતા ઘણી સાંદર્યવતી અને ચતુર હતી. તે સાથે તે ઘણી ચકોર અને સાવચેત હતી. કાંતા જ્યારે પુર્ણ વનવતી થઈ ત્યારે તેના હૃદયમાં વિષય વિકાર વધવા લાગ્યા અને તેથી તે અનેક પ્રકારની મદ ભરેલી ચેષ્ટા કરવા લાગી. મનેરમ સુંદર અને યુવાન હતું પણ શરીરની નિર્બળતા જે તે વિષયની ઘણી શક્તિ ધરાવતે ન હતો તે સાથે તે ધાર્મિક વૃત્તિને હવાથી વિષય ઉપર અતિ પ્રિતિવાળું ન હતું. તે પની સ્ત્રી કાંતા પર પ્રેમી હતા, પણ તે પ્રેમ તેને વિષયને લઈને વહેતું, પણ વધર્મને લઈને હતે. “પિતાની વિવાહિત સ્ત્રી પુરૂષને આ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ છે અને સંસારના સર્વ પ્રકારના કાર્યોમાંસહાયકારિણી છે, એ સ્ત્રી તરક પુરૂષે સદા પ્રેમભાવથી વર્તવું જોઈએ.” આવા ઉત્તમ પ્રબુદ્ધ વિચારને લઈને વિદ્વાન મને રમ પિતાની સ્ત્રી ઉપર સારી પ્રીતિ ધરાવતે હતેવી રીતે મનોરમ તેણીની પર પ્રિતિવાળે હતે, તેવી જ રીતે કાંતો તેની તરફ પ્રિતિવાળી ન હતી કારણકે, તેણી વિષયની ઈચ્છાવાળી હતી. અને તેની તે વિષયેચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જે શશિકા. મને રમ પાસેથી જોઈએ તેવી રીતે તૃપ્ત થતી ન હતી. ઉત્કટવન વાળી કાંતા ઉત્કટ વનવાળા પુરૂષને ઈચ્છતી હતી. કાંતાના હૃદયમાં વિષયની તીવ્ર કામના સદા જાગ્રત રહેતી આપણું માતાપિતાને અને શ્વસુરના પક્ષના દબાણને લઈને તે દુરા ચાર સેવી શકતી ન હતી દુરાચારની તીવ્ર ઈચ્છા તેના હૃદયમાં સંક પરૂપે થતી પણ પછી તે નિવૃત્ત થઈ જતી હતી. એકવખતે સિવદાસને ઘેર કઈ તરૂણ પુરૂષ મીજમાન થઈને આવ્યું. તે શિવદાસની સ્ત્રી સુચિતાના પિયરને સંબંધી હતી. કેઈ કાર્ય પ્રસંગે તે ચંદ્રનગરમાં આવ્યો હતો તે યુવાન પુરૂષને જોઈ કાંતાનું કામી હૃદય વિષય વાસનાથી આકુળ વ્યાકુળ થવા માંડયું હતું કેઈ પણ યુક્તિથી તે પરૂષને મેળવવા તે હાતી હતી કાંતા વારંવાર તે યુવાનની સામે જોયા કરતી અને પિતાની તીવૃકામેચ્છા પ્રગટ કરતી હતી તે આવનાર પુરૂષનું નામ કુબેર હતું અને તે સ્વ ભાવે શાણે હતું, અને તે પિતાની કુલીનતાને લઈને દુરાચારથી ૬ ૨ રહેનારો હતે. તથાપિ તે અવિવાહિત હોવાથી ગુપ્ત રીતે વિષય વાસનાના વિકારી સંકલ્પ કર્યા કરતે હો કાંતા વારંવાર તેની સામે જોઈ વિવિધ ચેષ્ટા કરતી તે ઉપરથી તેનું મન જરા લેભાયું હતું પણ કુલીનતાના દાબથી તે પોતાના મનને કબજે રાખવા પ્રયત્ન કરતા હતે એક વખતે રાત્રિને સમય હતે. શિવદાસ પિતાની સ્ત્રી સુચિ તાના ઓરડામાં સુતે હને અને મને રમ કાંતાની સાથે તેના બીજા ખંડમાં સુતે હતે આ વખતે મિજમાનરૂપે આવેલા કુબેરને નિયમિ ત કરેલા અતિથી ગૃહમાં સુવાડ હતે. મધ્ય રાત્રિને સમય થયે અને સર્વ નિદ્રાને આધીન થયાં હતાં તે વખતે વિષયના વેગમાં તણાતી કાંતા વિકારી વિચાર કરતી જાગતી હતી. પિ તાની પાસે સુતેલા પિતાના પતિ મને રમને નિદ્રાધીન થયેલ જેઈ કાંતા હળવે હળવે શસ્યામાંથી બેઠી થઈ અને મંદમંદ. પગલાં ભરતી જ્યાં કુબેર સુતો હત; તે અતિથિગૃહમાં આવી દાખલ થઈ ગઈ, કુબેર નિદ્રાને આધીન થઇ ગયું હતે. કામી કાંતા હળવે હળવે તેની પાસે આવી ઊભી રહી ક્ષણ વાર તેણીએ વિચાર કર્યો કે, હવે શું કરવું?” પછી કામના છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણ ણથી પીડિત એવી તે પ્રમાએ કુબેરને સ્પર્શ કર્યો અને તેથી તે તરત જાગ્રત થઈ ગયો. જાગ્રત થયેલા કુબેરે જોયું ત્યાં પિતાની પાસે કાંતાને ઊભેલી દીઠી. તેણે સુબ્રમથી પુછયું “ અત્યારે કેમ આવ્યાં છે?” કાંતા મંદ સ્વરે બેલી–“તમારી ઈચ્છાને આધીન થવા આવી છું” જેના ઘરમાં હું મીજબાન થઈ આવ્યો છું અને જેનું હું અન્ન ખાઉ છું. એવા સંબંધીના ઘરમાં દુરાચાર સેવ એ મને યોગ્ય લાગતું નથી. માટે તમે પાછા ચાલ્યાં જાઓ અને તમારા પતિની શુદ્ધ હદયથી સેવા કરે. “કુબેરના આવા વચન સાંભળી નિરાશ થયેલી કાંતા કાલાવાલા કરતી બેલી...” કુબેર, તમારે આ વખતે મારે અનાદર કરે એગ્ય નથી. મારા બંને કુળની મર્યાદા છેડી હું તમારી પાસે આવી છું. મને આમ નિરાશ કરવી એ તમારા કુળને ઘટે નહિં. હું મારી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય જવાની નથી. આ પ્રમાણે કુબેર અને કાંતાની વચ્ચે કેટલીક ગઝગ ચાલી હતી. આ તરફ દૈવયેગે શય્યામાં સુતેલે મનેરમ જાગી ગયો. તેણે પિતાની પાસે કાંતાને દીઠી નહિ, એટલે તે સંભ્રમ પામી વિચાર કરવા લાગ્યો, તરત ઘરની બાહર નીકળી તે પિતાની સ્ત્રીને આમતેમ શોધવા લાગે, શેતે શેતે અતિથિ ગૃહની પાસે આવ્યા, ત્યાં ઝીણે ઝીણે મનુષ્યને સ્વર તેના સાંભળવામાં આવ્યું. તે હળવે હળવે શંકા કરતા અતિથિ ગૃહના દ્વાર આગળ ઉ. ભે રહ્યા. ત્યાં અંદર કાંતા અને કુબેરની વાતચિત તેને સાંભળવામાં આવી. અતિથિ ગૃહમાં એક નાને દીપક બળ હને, તેથી તેની દષ્ટિ પણ તેમને જેવાને સમર્થ થઈ હ. તી. કાંતા અને કુબેરની વચ્ચે જે વાતચિત થઈ હતી, તે બધી તે. ના સાંભળવામાં આવી હતી. આખરે યુવાન છતાં કુલીનતાના પ્રભા વથી કબરે કાંતાની પ્રાર્થના સ્વીકારી નહિં અને તેથી તે વૈવનવતી અમદાએ બળાત્કારે કુબેરને આલિંગન કર્યું તથાપિ જિતેંદ્રિય કુબેરે તેણને તરછોડી નાખી. કુબેરની આવી સવૃત્તિ અને કાંતાની નઠારીવૃત્તિ જોઈ મનેર મ આશ્ચર્ય પામ્યો હતો. તેણે પિતાના મનમાં કુબેરને સત્કાર અને કાંતાને ધિક્કાર આપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ જન શશિકાન્ત - ક્ષણવાર પછી મનોરમ તરત અચાનક અતિથિ ગૃહમાં દાખલ થઈ પ્રગટ થયે તેને જોતાં જ કાંતા તહેવાઈ ગઈ, અને કુબેરદત્તને ૫ ણ લજજા ઉત્પન્ન થઈ હતી. મને રમને જોતાંજ કુબેરે જણાવ્યું કે, “ભાઈ હું નિર્દોષ રહ્યો છુંમારી ઉપર કોઈ જાતની શંકા લાવશે નહિ. ” તે વખતે કાંતાએ કહ્યું “હું પણ નિર્દોષ છું આ કુબેરે મને દિવસે સંકેત કરી અત્યારે બેલાવી હતી. આ કુબેરને સત્ય વચન અને કાંતાના અસત્ય વચન સાંભળી મનેરમ વિચાર માં પડી ગયે અને તેના હૃદયમાં કાંતાને માટે ઘણે તિરસ્કાર ઉત્પ. R. B. તે વખતે તેણે જરા ઉંચે સ્વરે કહ્યું “ભદ્ર કુબેર, તમારી પવિત્રતા મારા જાવામાં છે તમારા જેવા કુલીન પુરૂષને પૂર્ણ શાબાસી ઘટે છે આ દુષ્ટ સ્ત્રીને ધિક્કાર છે, જેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરનારે હું વિશ્વાસથી રહેતે હતે. આ જગતમાં સ્ત્રી જાતિને સર્વરીતે ધિક્કાર છે. આવી કુલટાઓ પિતૃકુલ અને શ્વસુર કુલ ઉભ યને કલંકિત કરે છે” આ પ્રમાણે કહિ મનોરમ ત્યાંથી ચાલ્યો ગયો. પાછળથી શરમાએલે કુબેર ઉડીને શરમાઈ પિત ને સામાન લઈ ચાલતે થયે હતું, તે શિવદાસ અને સુચિતાને પણ મળ્યું ન હતું, પિતાના પતિએ આ વાત જાણે એથી કાંતા શરમાઈને પિતાના ઓરડામાં આવી. પિતે ગુપ્તપણે કરવા ધારેલે દુરાચાર પ્રકાશિત થયે, એથી તેણીના મનમાં ભારે શોક અને ચિંતા ઉત્પન્ન થવા લાગી. કાંતા પિતાની ઈદ્રિને આધીન રહેનારી હેવાથી તેણીએ હિંમતથી કુબેર સાથે દુરાચાર સેવવાનું સાહસ કર્યું હતું, પણ તે. ણીનામાં કુલીનતાને ગુણ હતા. તે ગુપ્ત રીતે દુરાચાર સેવવા ઈચ્છતી પણ પ્રત્યક્ષ રીતે સેવવા ઈચ્છતી નહતી, આથી તેણીના મનમાં ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો અને આ વાત્તાં જે પિતાને પતિ તે. ણીના સાસૂ સસરાને અને માતાપિતાને કહેશે તે મને ઘણે તિરસ્કાર મળશે, આવું ધારી તે અલ્પમતિ કાંતા ઘરની બાહર નીકળી ગઈ અને નગરની બહેર આવી એક ઉંડા કુવામાં તેણીએ ઝંપલાવી પ્રાણ ત્યાગ કર્યો હતે. ' સદ્બુદ્ધિ મનોરમે “પિતાની સ્ત્રી કયાં ગઈ છે? ” એ વાતને વિચાર કર્યો નહીં, પણ તે નડારે દેખાવ જોઈ વારંવાર તેની ચિંતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણું. ૩૧૧ કરવા લાગે અને તેને આ સંસાર ઉપરથી પૂર્ણ અભાવ થઈ ગયે. પ્રાત:કાળે મેમાન થઈ વેલે કુબેર પિતાની શુદ્ધતા પ્રગટ કરવાને પિતાને વાત કહેશે અને તે પિતા મારી સ્ત્રીને ઠપકે આપશે એમ, કરતાં આ દુરાચારની વાત બધે ફેલાશે. અને હું એવી કુલટા સ્ત્રીને પતિ હૈઈ સર્વ ઠેકાણે વગેવાઈશ.” આ વિચાર કરી મનોરમ તે વખતે પિતા ના ઘર અને કુટુંબને ત્યાગ કરી ચાલી નીકળ્યો હતો. પ્રાતઃકાળે શિવદાસ અને સુચિત્તા જાગ્રત થયાં તેમણે પુત્ર તથા પુત્ર વધૂને જયાં નહીં એટલે ચિંતાતુર થઈ ગયાં અને ચારે તરફ તેની તપાસ કરવા લાગ્યાં. ત્યાં અતિથિ ગૃહમાં તપાસ કરતાં માલમ પડ્યું કે, જે મેમાન કુબેર પિતાને ત્યાં આવ્યું હતું, તે પણ નથી, આથી તેમના મનમાં વિશેષ શંકા ઉત્પન્ન થઈ, અને ગામમાં તેને માટે તપાસ કરવા માંડી. બંને દંપતિએ પુત્ર અને પુત્રના શેકમાં ભેજન કર્યું નહીં અને અતિશય વિલાપ કરવા માંડો, એવામાં કોઈએ એવી ખબર આપ્યા કે, “નગરની બહેર આવેલા એક કુવામાંથી કોઈ સ્ત્રીનું શબ નીકળ્યું છે, અને તે કે છે ? તેને માટે રાજા તરફથી તપાસ ચાલે છે, તે સાંભળતાંજ શિવદાસ તે સ્થળે ગયા. ત્યાં તેણે પિતાના પુત્રની વધુ કાંતાને મરેલી જોઈ; આથી તે વિષેષ ગભરાટમાં પડી અને તરત જ તેણે રાજાની પાસે તે પિતાના પુત્રની વહુ છે એ વાત જણાવી. રાજાના અધિ-કારીએ પુત્ર વધુને મારવાનું કારણ પુછયું, જે વાત તેના જાણવામાં નથી એમ જાહેર કર્યું, અને પિતાના પુત્રને પણ પત્તા નથી, એ વાત પણ જણાવી. આ વખતે શિવદાસની જુબાની લીધાથી રાજાના અધિકારીઓના જાણવામાં આવ્યું કે, તેને ઘેર જે કુબેર મેમાન તરીકે આવ્યું હતું, તેમાંથી આ ગડબડ થયેલી છે. છે. આ બનાવથી શિવદાસ એને સુચિત્તા ઘણાજ ચિંતાતુર રહેવા લાગ્યા, અને છેવટે એ પુત્રના શેકથી અનશન કરી મૃત્યુ પામી ગયાં હતાં. . - આ તરફ ઘરમાંથી નાશી ચાલી નીકળેલ મરમ કઈ દૂર દેશમાં આવેલા નગરમાં આવ્યું, અને ત્યાં તેણે કઈ જૈન મુનિની પાસે દીક્ષા લીધી, અને મને વિજય નામ ધારણ કર્યું. વૈરાગ્યથી રંગિત થયેલે મનરમ ચારિત્ર લઈ તેને યથાર્થ રીતે પાળતું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જન શશિક્રાંત. કેટલાક સમય થયા પછી મનેરમ પિતાના માતાપિતાને ધર્મ પમા ડવાની ઈચ્છાથી ચંદ્રનગરમાં આવી ચડે, તેની સાથે તેના ગુરૂ અને બીજા મુનિને પરિવાર હતું, જ્યારે તેણે ચંદ્રનગરમાં તપાસ કરી, ત્યાં પોતાની સ્ત્રી કાંતા કુવામાં ઝંપલાવી મૃત્યુ પામી અને પાછળથી માતા પિતા પણ મૃત્યુ પામ્યા–એ ખબર તેના જાણવામાં આવી; આથી તે મને વિજય મુનિને ઘણે અફશેષ થયો, અને તે બધાના મૃત્યુનું કારણ પિતે છે, એમ માની તે ઘણે શેક કરવા લાગ્યો. તે પિતાની સાધુ કિયા અને સ્વાધ્યાય ધ્યાન કરતાં પણ તેનું ચિંતવન કરતે, અને તેથી તે પિતાની ધર્મ કિયા સારી રીતે કરી શકતો નહે. એક વખતે મને વિજય ગુરૂની પાસે પ્રતિકમણની ક્રિયા કરવા બેઠે હતું. તે વખતે પ્રતિકમણના પાડેમાં તે ઘણી ભૂલો કરતે હતે. વારંવાર તેની આવી ભૂલે થતી જઈ તે ક્રિયા પૂર્ણ થયા પછી ગુરૂએ તેને તેમ થવાનું કારણ પુછયું, એટલે તેણે સત્ય વૃત્તાંત ગુરૂની આગળ નિવેદન કર્યો હતે. પિતાના શિષ્યને સુખથી આ વૃત્તાંત સાંભળી ગુરૂએ તેને આ પ્રમાણે બોધ આપ્યો હતે, “શિષ્ય, આ જગત્માં સંસારના અનેક બને થયા કરે છે, તેવા બનાવેનું સ્મરણ કરવું ન જોઈએ. ગૃહસ્થ જ્યારથી સંસારને ત્યાગ કરી પંચમહાવ્રત ગ્રહણ કર્યો, ત્યારથી તેણે પોતાના સંસારના કેઈપણ બનાવેનું સ્મરણ કરવું ન જોઈએ, તેનું સ્મરણ કરવાથી ચારિત્ર ધર્મમાં ખલના અને અંતરાય થાય છે, એ વાત લક્ષમાં રાખવાની છે. મુનિનું ચારિત્ર જીવન જુદાંજ પ્રકારનું છે. તેના આત્માને જાણે બીજે જન્મ લીધો હોય, તેમ માનવાનું છે. મુનિધર્મને ધારણ કરનારા પુરૂએ તેવા હેતુને લઈને પિતાના દેશના ગામના અને સંબંધીઓના સહવાસમાં રહેવાની ના કહેલી છે.”વત્સ, હવેથી તું તારા સાંસારિક બનાવેનું સ્મરણ કરીશ ન હિતારા હૃદયમાંથી તે વાતને દૂર કરી ભુલી જા કેટલીએક વાતનું વિસ્પણ કરવાથી ઘણા લાભ થાય છે, પૂર્વે જે વાત આપણું અનુભવમાં આવી હતી, તે સમયે જ આપણે તે વાતના અનુભવી હતા, આજે તે પ્રસંગ વિતી જવાથી આપણે કાંઈ તેવા અનુભવી થવાના નથી તેમ તે વ ખતના જેવું દુઃખ આપણને થવાનું નથી, પણ તે વાતનું સ્મરણ કર વાથી આપણે તે આપણું ભુતકાળને અનિષ્ટ પ્રસંગને પાછા ફરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણ. ૩૧૩ સજીએ છીએ, અને જે ન હતું તેને નવેસરથી ઉભું કરીને દુઃખી થઈએ છીએ, આમ હોવાથી બની ગયેલા અનિષ્ટ વા ઈષ્ટ પ્રસંગેનું કદિપણું સ્મરણ કરવું ન જોઈએ, એવા પ્રસંગનું મરણ ગૃહસ્થને કરવું એગ્ય નથી. તે પછી સંસારનો ત્યાગ કરી સાધુ થયેલાને મ રણ કરવું કેમ યેગ્ય કહેવાય? સ્મરણ કરવામાં કદિ સ્વલ્પ પણ લાભ હોય તે સ્મરણ કરવું કામનું છે, પણ લાભને બદલે વિશેષ હાનિ છે, ત્યાં તમારા જેવા બુદ્ધિમાને તેનું શું કરવા મરણ કરવું? હે શિ , જરા તુ એ પૂર્વના સાંસારિક બનાવનું વિસ્મરણ કરીશ તે તું તારા પ્રસન્ન રહેવાના સ્વભાવને કેળવી શકીશ, તારા શાંત એવા સા ત્વિક સ્વભાવને પિષી શકીશ, અને એકાગ્રતા સાધવાનું બળ મેળવી શકીશ જે એકાગ્રતા ચારિત્રના સામર્થ્યને ઉઘાડવાની કુંચી છે, પ્રિય શિષ્ય, દિવસના બનેલા એવા અપ્રિય પ્રસંગોને રાત્રે ભુલી જા, અને રાત્રે બનેલા પ્રસંગે ને દિવસે ભુલી જા. તારી સ્મૃ તિપર ઉપર પડેલા તે સાંસારિક ચિત્ર ઉપર તું હડતાળ માર, અને શુભ મરણથી તેને ઘસી ભુંસીને કાઢી નાંખ. આનંદ જનક ઈષ્ટ શુભ ધ્યાનના વિચારેને સેવતે નિદ્રા વશ થા, અને બીજે દિવસે પ્રાત:કાળે ધર્મ જાગરણાથી ઉઠ, ત્યારે જાણે તું જગતમાં આજેજ જ હો, તમારા જીવનને આ પ્રથમ દિવસ છે, અને પૂર્વે કશું અપ્રિય બન્યું જ નથી, તે પ્રમાણે વર્ત ભવિષ્યને વિચાર કે રતે નહીં, તારા ચારિત્રધર્મના વિચારે અને સ્વાધ્યાયના વિચારે સેવને તે દિવસ વ્યતીત કર, દિવસે કોઈપણ પ્રતિકુળ પ્રસંગ બ ને તે તેની છાપ સ્મૃતિપર પડવા દઈશ નહિ. તત્કાળ તેને ભુંસી નાંખજે, અને આ પ્રમાણે નિત્ય ચારિત્ર ધર્મને લગતા વિચારેનેજ સેવતે આયુષ્યને વ્યતીત કર.” ગુરૂની આ વાણી સાંભળી મનેવિજ્ય પ્રબોધ પામી ગયું હતું.તેણે તત્કાળ તે પૂર્વના બનાવાના વિચાર નું સમરણ કર્યું અને પોતાના વતનમાંથી વિહાર કરાવાને ગુરૂને વિનંતિ કરી, તે પછી કૃપાલુ ગુરૂ મનોવિજય અને બીજા શિષ્યને પરિવાર લઈ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા હતા. ત્યાર પછી મને વિજયના મન ઉપર તે બનાવના વિચાર આવ્યા ન હતા અને પિતાની વિસ્મરણ કળાના બળથી તેણે અખલિતપણે ચારિત્રને દીપાવ્યું હતું. Sh K.-૪૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન શશિકાંન્ત. - પિલે કુબેર ત્યાંથી નાશી પિતાને ઘેર આવ્યું હતું. પાછળથી તેના સાંભળવામાં આવ્યું કે, મનરમ ચા ગયા અને તેની સ્ત્રી કાંતા એ કુવામાં યડી આત્મ ઘાત કર્યો. અને પછી શિવદાસ અને સુચિત્તા પુત્ર શોકથી અનશન કરી મત્યુ પામી ગયા. આ વૃત્તાંત સાંભળી તેના હૃદયમાં વૈરાગ્ય ઊત્પન્ન થયેલ હતું. તેથી તે કઈ વિદ્વાન મુનિની પાસે દીક્ષા લેવા નીકળે, ત્યાં કે ગામમાં મુનિ મને વિજયને તેને યોગ થઈ આવ્યું હતું. મુનિ મને વિજયે તેની પવિત્ર વૃત્તિ જોઈ દીક્ષા આપી હતી. દીક્ષા આપ્યા પછી તેને પણ વારંવાર કાંતાને અનિષ્ટ પ્રસંગ યાદ આવતું હતું અને તેથી તે પિતાના સ્વાધ્યાય ધ્યાનમાં ભુલ કરતે તે ઉપરથી મુનિ મનેવિજયે તેનું કારણ પુછતાં તેણે પિતાને શિવદાસ શેઠને ઘેર થયેલે બધો વૃત્તાંત જાહેર કર્યો, જેથી મને વિજયે તેને ઓળખે અને તે વાતનું વિસ્મરણ કરવાને બોધ આપ્યું હતું તેથી તે સર્વ બનાવનું વિમરણ કરી ચારિત્ર ધર્મને સાધી શક્યા હતા. ગુરૂ–હે પ્રિય ગૃહસ્થ શિષ્ય, આ ઉપરથી તારે ખરેખર બધ લેવાને છે. તારા સાંસારિક બનાવને ભુલી જજે અને તેવા પ્રસંગેને વિસ્મરણ કરવાની ટેવ રાખજે. જો તું પ્રયત્ન પૂર્વક આ વિસ્મરણ કરવાની કળા શીખીશ અને તેને અભ્યાસ કરીશ તે તું તારી સર્વ પ્રકારની ઉત્તમ ભાવનાને અને સિદ્ધિને મેળવી શકીશ. ગુરૂને આ ઉપદેશ સાંભળી તે બંને શિષે ઘણાજ પ્રસન્ન થયા હતા અને તેમણે અંતઃકરણથી ગુરૂને આભાર માન્યો હતો. આ વખતે વષત્ર તુને સમય નજીક આવવાથી ગુરૂએ ત્યાંથી વિહાર કરવાને વિચાર કર્યો. પછી ગુરૂની આજ્ઞા થવાથી તે મને ચતિ શિષ્ય ગુરૂની સાથે તૈયાર થયે હતે. આ વખતે ગૃહસ્થ શિષ્ય ગુરૂને વિનંતિ કરી કે, “મહાનુભાવ, મને શી આજ્ઞા છે? જે આપની ઇચ્છા હોય તે હું આપની સાથે આવું. આપના સમાગમથી મને ઘણેજ લાભ થાય છે. ગુરૂ–હે વિનીત શિષ્ય, જ્યાંસુધી ગૃહસ્થના વેષમાં છે, ત્યાંસુધી અમારી સાથે તારાથી આવી શકાશે નહીં. કારણકે, ગૃહસ્થની સાથે રહેવું એ અમારા આચારની વિરૂદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણ. કાપ શિષ્ય–કૃપાનિધિ, ત્યારે જે આપ મારામાં રેગ્યતા જતા હે તે મને ચારિત્ર ધર્મની દીક્ષા આપે. આપના જેવા ગુરૂની પાસે ચારિત્ર લેવાની મારી ઈચ્છા છે. ગુરૂ– હે શિષ્ય, તારામાં સર્વ પ્રકારની યેગ્યતા છે, પણ જ્યાં સુધી તે ગૃહસ્થ ધર્મનું યથાર્થ પાલન કરવાની ઈચ્છા રાખે છે, ત્યાંસુધી તને ચારિત્ર ધર્મ આપ એ અમને યેગ્ય લાગતું નથી. જે દિવસે તારા હદયના પરિણામ ચારિત્ર ધર્મ લેવાને માટે જ ઉત્સુક થશે અને ગૃહસ્થ ધર્મ ઉપરથી તારી ભાવના શિથિલ થશે, તે દિવસે તને ચારિત્ર આપવું, એ અમને એગ્ય લાગે છે. ગૃહસ્થ શિષ્ય—“મહાનુભાવ આપના જેવા ઉત્તમ ગુરૂ પાસે ચારિત્ર લેવાના મારા પરિણામ જાગ્રત છે, તથાપિ ગૃહસ્થ ધર્મની ઉ સ્થતા જાણવાની અને તે ધર્મમાં રહી આત્મસાધન કરવાની મારી અંતરેચ્છા થયા કરે છે, તે છતાં જો આપ મને ચારિત્રધર્મ આપવા કૃપા કરતા હે, તે મારી ઈચ્છા તે ગ્રહણ કરવાને પરિપૂર્ણ છે. હવે મારે શું કરવું? અને તે વિષે આપની શી સલાહ છે ? તે મને કહેવાની કૃપા કરશે. ગુર–ગૃહસ્થ શિષ્ય, શ્રાવકના ગૃહસ્થ ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણી અને તે સર્વને જણાવી તે પછી યતિ ધર્મ ગ્રહણ કરવા તું ઈ છા રાખજે. કારણકે, તેમ કરવાથી શ્રાવક ધર્મ અને યતિધર્મ બં નેનું સ્વરૂપ તારા જાણવામાં આવશે એટલે તું તારા જીવનને ઉચ્ચ સ્થિતિમાં મુકી શકીશ. શિષ્ય–“ભગવન, ત્યારે આપ કૃપા કરી મને સાથે ભે, આ ને આપના વિહાર માર્ગમાં મને ગૃહસ્થ ધર્મને ઉપદેશ આપે. ગુહસ્થ શિષ્યની આવી પ્રાર્થના સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને બે લ્યા–“હે વિનીત શિષ્ય, તને ગૃહસ્થ ઘર્મને સ્પષ્ટ રીતે બંધ ક રે, એમાં અમને કેટલીએક કહેવાની મુશ્કેલીઓ આવશે, માટે તું અહીંથી સિદ્ધ તીર્થમાં જા. તે સ્થળે તીર્થ કરવા આવેલા ઘણા ગૃહસ્થ પુરૂષમાંથી તેને કોઈ ગ્ય ઉપદેશક સસ્થ પુરૂષ મળી આ વશે અને તેની પાસેથી તે ગૃહસ્થ ધર્મને ઉપદેશ ગ્રહણ કરજે. શિષ્ય–ભગવનઆપની આજ્ઞાથી હું સિદ્ધતીર્થમાં જાઉં છું. પણ મને ઉત્તમ ઉપદેશક ગૃહસ્થ મળવાની આશા નથી. તેમ છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ 316 જૈન શશિકાન્ત. કદિ કે ગૃહસ્થ મળશે, પણ તમારા જેવા વિદ્વાન ગુરૂના મુખની વાણુ સાંભળનારા એવા મને બીજા કેઈપણ ગૃહસ્થની વાણીમાં આનંદ આવશે નહીં. આ વખતે ગુરૂ સ્મરણ કરીને બેલ્યા–“હે વિનીત શિષ્ય, સિદ્ધતીર્થની પાસે એક આત્મારામ નામના એક શ્રાવક ગૃહસ્થને તારે મેળાપ થશે તે ગૃહસ્થ ધર્મ, વૈરાગ્ય, નીતિ, અને આચારના સારા વિદ્વાન અને ઉપદેશક છે તે સાથે તે ચતુર્થવ્રજનો ઉચ્ચાર કરી ભાવચારિત્રી થઈ લેકોને ઉપકાર કરવાને ફરતા ફરે છે. તું તે મહાનભાવની શરણે જા અને તેમની પાસે ગૃહસ્થ ધર્મને ઉપદેશ લઈ પછી મારી પાસે આવજે, પછી હું તારી યોગ્યતા જોઈ તને ચારિત્ર આપીશ. ગુરૂની આવી આજ્ઞા થતાં તે ગૃહસ્થ શિષ્ય તેમને વંદના કરી ચાલી નીકળે હતો અને તે વિદ્વાન ગુરૂ તથા તેમને શિષ્ય બને કઈ પવિત્ર તીર્થમાં યાત્રા કરવાને ત્યાં વિહાર કરી ચાલી નીકળ્યા હતા. છે ? ને , ન સાચું બેલવું તે તપસ્યા બરાબર જુઠું બેલવું તે મહા પાપ 999999999999999999999999છે = = આ. પ્રી. છે જે 20000000000000 છે. Sણ છ છછ . 9 o મા . g 16: as add g g s વ - u શ સ g: a t a 10000000000000000000 * છે ન s ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com