________________
ર૩ર
જૈન શશિકાન્ત, થવું, એ દ્રવ્ય તૃમિ કહેવાય છે. એ તૃપ્તિ વિષયસુખથી મેળવી શકાય છે, અને તે ચિરકાળ ટકી શકતી નથી, તે સાથે તે ક્ષણિક સુખને આ પનારી તથા પરિણામે પાપબંધને કરનારી છે. જે બીજી ભાવતૃપ્તિ છે, તે પરવસ્તુની સાથે સંબંધ ધરાવતી નથી, તે આત્માની સાથે સંબંધ ધરાવે છે. તેથી તે ચિરકાળ ટકી શકે છે, અને આત્મિક અને નુભવથી તે મેળવી શકાય છે. અને પરમ તૃપ્તિ પુણ્યબંધને કરનારી અને આત્માને સુખદાત્રી છે. તે ઉપર એક દષ્ટાંત સાંભળવા જેવું છે.
વિજયપુરનગરમાં ચિત્રચક્રનામે એક ગૃહસ્થ રહેતો હતો. તે ઘણે સંપત્તિવાળો હતો. તેને પ્રમુદા નામે એક સ્ત્રી હતી, અને ન દૂન નામે પુત્ર હતે. ચિત્રચંદ્ર પિતાના ગૃહસ્થાવાસમાં સારી રીતે સુખી હતું. તે હંમેશાં ખાનપાનને શેખી હતું. તેના વૈભવ સંપન્ન ઘરમાં પ્રતિદિન વિવિધ પ્રકારની રસવતી બનતી હતી. નવા નવા ખાનપાન કરી તે પોતાના દિવસે નિર્ગમન કરતે હતે. તે હમેશાં ચાર પાંચવા ૨ જમતે અને દરેક વખતે જુદા જુદા પકવાન્ન અને મશાલાદાર શાકભાજી કરાવતો અને તેના રસમાં તલ્લીન રહેતે હતે.
ચિત્રચંદ્રને ખાનપાનમાં આવે શેખીન જાણી વિયપુરની પ્ર જા તેને ભેજનરસિક કહેતી હતી. ભેજનના રસમાં તલ્લીન રહેનારા ચિત્રચંદ્રને ધર્મ ઉપર પ્રીતિ ન હતી. ધર્મ, પુણ્ય, દાન, પરોપકાર, જપ, અને તપ-એ બધું ખાનપાનમાંજ તે સમજતા હતા. તે ઘણું વાર કહેતું હતું કે, “આ જગતમાં ખાવાને માટે જ મનુષ્યાવતાર છે, ઉંદરને તૃપ્તિ આપવી એના જે ધર્મ, પુણ્ય અને પોપકાર નથી.” આ પ્રમાણે કહી તે પિતાના મિત્રને અને સહવાસીઓને બોધ આછે હતે. ઉપવાસ કરી વ્રત તપ આચરવાં તે તેને વિરૂદ્ધ લાગતાં ન
એકાસણું કે ઉપવાસ કરી આત્માને કષ્ટ આપવું એ વાત તેને
આપ સરલાગતી હતી
- ગર_ચિત્રચંદ્રની વિચિત્રતા જોઈ દરેક આસ્તિક બનશે, તે. તિ તેનું નિરાકરણ કરતા હતા. તેને બુભુક્ષિત અથવા નાસ્તિક ક
યતિશિષ્ય– આપની ઉપદેશ વાણી સારમાં કોઈ એક જ્ઞાની મુનિ આવી ચડયા. દેશની વાર્તામાં આપે એવું ચારિત્રધારી પવિત્ર મુનિ હતા. તેઓને કાળ ટકે એવી અવિનશ્વર તૃપ્તિ પ્રજા તેને વંદના કરવાને આવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com