SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીની અવસ્થા, ૪૧ પ્રવર્તન છે. હે શિષ્ય, આ પ્રમાણે એ બંને મંત્રીના દષ્ટાંત ઉપરથી તમારે નિશ્ચય તથા વ્યવહાર સમકિત અથવા નિશ્ચય તથા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ સમજી લેવું. નવમબિંદુ-જ્ઞાનીની અવસ્થા. હા. " जो दयाबुता नावसो, प्रगट झानको अंग; तपापि अनु नोदशा, वरतै विगत तरंग. ॥१॥ दर्शन झान चरणशा, करे एक जो का स्थिर व्है साधै मोखमग, सुधी अनुनवि सोइ." ॥२॥ સમયસર નદિ, ભાવાર્થ-“જે આત્માને શુદ્ધ દયાળુપણાને ભાવ પ્રગટ થાય છે, તેને જ્ઞાનનું અંગ પ્રગટ થયું સમજવું. અને તેમાં જે અનુભવ દશા છે, તે સદા સંકલ્પ વિકલ્પથી રહિત છે. વળી વિકલ્પ રહિત હોય, તે આ માને દર્શન, જ્ઞાન અને ચરિત્રની દશાને જોઈ શકે છે. અને એ જ રીતે નિશ્ચળ થઈને જે મેક્ષ માર્ગને સાધે છે, તે બુદ્ધિવાન્ કહેવાય છે.” છે રિ ધ્યપૂછે છે – ગુરૂ મહારાજ, આ સંસારમાં જ્ઞાનીની દશા કેવી હશે ? તે જાણવાની મારી ઇચ્છા છે. જ્ઞા“ નીનું આચરણ કેવું હોય? અને તે શી રીતે ઓળ ખાય? તે મને વિવેચન કરી સમજાવો. ગુરૂ કહે છે—હે વિનીત શિષ્ય, તે જે જ્ઞાની વિષે પૂછ્યું, તેમાં હજુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. કારણ કે, આપણા જૈન શાસ્ત્રમાં - Sh. K.-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy