________________
'
N
-
**&
JES
'મ
.
N
વિશબિંદુ– ભત્યાગ.
“જો જ્ઞાનાજિોલિન શાખાન વિરા - ચનાનાં જો જો ત્રાચિય | શા
- અભિસાર, અથ– “ભ જ્ઞાનરૂપી પર્વતમાં વજ છે. દંભ કામરૂપી અગ્નિમાં હોમવાને પદાર્થ છે, દંભ વ્યસનેને મિત્ર છે. અને વતની લક્ષમીનાર છે.
=
- કોર્ષપ્ત : ૦૦
4:
'જન છે :
‘:
Rી શિષ્ય, હે કૃપાથરશુરૂ, આપના ઉપદેશથી અને જે જે આનંદ જીવનની પ્રાપ્ત થાય છે, તે કેવળ અવર્ણનીયજ છે, સ્વામી,
આપ કહે છે, તે બધું ભવિપ્રાણીને ઉપયોગી છે. આ સંસારમાં જે જે લે છે, તેને ટૂર કરી ગુણનું ગ્રહણ કરવું
જોઈએ. જ્યારે ગુણનું ગ્રહણ કરવામાં આવે છે. ત્યારે મનુષ્ય પ્રાણી પિતાના આત્માને ગુણ બનાવે છે. જેથી તે પિતાના આમ સ્વરૂપને સારી રીતે ઓળખી શકે છે. આવી સમજણ આપની કપાથી મને પ્રાપ્ત થઈ છે. તથાપિ મનુષ્ય સ્વભાવની સાથે કેટલાએક દુર્ગણે સ્વભાવથી અથવા કુસંગથી રહેલા છે. તે દુર્ણ છે કેવી રીતે દૂર કરવા? તે ઉપાય આપ બતાવે. એ દુર્ગણેમાં ભ એ માટે દુર્ગુણ છે, એવું મેં ઘણીવાર સાંભળ્યું છે, તે આપ તે વિષે મને કૃપા કરી જણાવે.
ગુરૂ– હે વિનીત શિષ્ય, સે કહ્યું તે યથાર્થ છે, આ સંસારમાં અનેક જાતના દેશે અથવા દુર્ગણે રહેલા છે. તે સ્વભાવથી અથવા કુસંગથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. તેમાં દંભ એ માટે દુર્ગુણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com