________________
..
i
Ov4
,
દ્રાવિશ બિંદુ–પૂર્ણતા
“ઝકૂ કૂતાંતિ પૂર્વકાલુ ટ્રી
पूर्णानंदस्वनावोऽयं जगदतदायकः" ॥१॥ અર્થ-“અપૂર્ણ હોય તેજ પૂર્ણતાને પામે છે, બીજી વસ્તુઓ થી પૂર્ણ કરાતાં છતાં જે અપૂર્ણ થતો જાય છે, એ પૂર્ણાનંદને સ્વભાવ તે આ જગને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.”
SS
$ તિ શિષ્ય––હે ભગવન, આપ જે સુચિત્તારૂપી રત્નના રક્ષણને માટે દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તેથી મને ઘ
જ લાભ થયે છે. પિતાનું ચિત્ત હમેશાં સારા પદીકી રિણામવાળું રાખવું, તેને મલિન દેષથી દૂર રાખી
સદા શુભધ્યાનમાં મગ્ન કરવું, એ ઉંચામાં ઉંચું શિક્ષણ છે. જે મુનિ એ શિક્ષણ પ્રાપ્ત કરી પિતાના સુચિત્તરૂપ રનની રક્ષા કરવાને તત્પર રહે છે, તે સર્વરીતે પોતાના ચારિત્રને નિર્દોષ રાખી શકે છે. અને તેને થી છેવટે પિતાના આત્માને ઉદ્ધાર કરી શકે છે. આ ઉત્તમ નિશ્રય મારા મનમાં હવે દઢીભૂત થયેલ છે.
આ વખતે પેલા ગૃહસ્થ શિષ્ય પણ વિનયથી જણાવ્યું -“ગુરૂ મહારાજ, આપે સુચિત્તરૂપી રત્નના રક્ષણ માટે જે દષ્ટાંત પૂર્વક ઉપદેશ આપે, તે ઉપરથી મને પણ સારું શિક્ષણ મળ્યું છે. હું આ સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છાથી આપની શરણે આવ્યો છું. મને હવે નિશ્ચય થયું છે કે, જો સુચિતરૂપી રત્નનું રક્ષણ કરવાનું સામર્થ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com