Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10000
દી પો સ વી-ક
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TET
//
In of
DિF
દીપોત્સવી - અંક . તેઝી શાહ, ચીમનલાલ ll LEારા
વર્ષ : ૭
ક્રમાંક : ૭૩, ૭૪, ૭૫
અંક : ૧, ૨, ૩
શ્રી
જૈ ન
: પ્ર કા શ ક :. મ સ ય મ કા શ ક જેશિગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ,
સ મિ તિ
ACHARYA SRI KAILAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 23276204-08
Fax : (079) 23276240 For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી
૫૪
અ નું કે મ ણ કો ભાદ્રપદ-આસે ૧૯૯૭, કારતક વદિ ૧૧ ૧૯૯૮ : સપ્ટેમ્બર, ઓકટોબર, નવેમ્બર ૧૫, ૧૯૪૧
વીરનિ. સ. ૨૪૬૭-૬૮ १वंदना
श्रीभद्रबाहस्वमी ૨ દીપોત્સવી અંક અંગે
તંત્રી ૩ નિવેદન ૪ સાતસે વર્ષનાં પાદચિહ્નો
પૂ. મું. શ્રી. ન્યાયવિજયજી પ જેન ન્યાયના વિકાસ
પૂ. મુ. શ્રી. ધુર ધરવિજયજી ૬ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી
પૂ. મુ. શ્રી કનકવિજયજી ७ श्री हरिभद्रसूरि
श्री. पं. ईश्वरलालजी जैन ૮ શ્રી અભયદેવસૂરિ
શ્રી, મેહનલાલ દી. ચોકસી ૯ શ્રી અભયદેવસૂરિજી
પૂ. આ. ભ. શ્રી. વિજયપદ્યસૂરિજી ૧૦ શ્રી મલયગિરિજીકૃત ગ્રંથો
પૂ. આ. ભ. શ્રી. વિજય પદ્મસૂરિ) ૧૧ મધ્યકાલીન ભારતના મહાવૈયાકરણ શ્રી. પં, અબલાલ છે. શાહ ૧૨ કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચન્દ્રાચાર્ય
પૂ. મુ. શ્રી. સુશીલવિવેજી ૧૩ જૈન મહાત્મા કહ (કૃષ્ણ) મુનિ શ્રી. પં. લાલચંદ્ર ભ. ગાંધી ૧ ૦૭ ૧૪ "શ્રી શીલાંકરિ તે કોણ ?
શ્રી. છે. હીરાલાલ ર. કાપડીયા ૧ ૧૭. ૧૫ સાત વર્ષની ગુરુ પરંપરા
પૂ. મુ. શ્રી. ન્યાયવિજય૦૦
૧૨૦ ૧૬ આચાર્ય મલયગિરિનું શ»દાનુશાસન પૂ. મુ શ્રી. પુણ્યવિજયજી
૧૪૧ ૧૭ સાત વર્ષના જૈન રાજાએ
પૂ મુ. શ્રી. દશનવિજયજી
૧૪૫ ૧૮ પર માહંત મહારાજા કુમારપાળ
શ્રી. વલ્લભદાસ ત્રિ. ગાંધી
૧૬ 1 - ૧૯ જૈન ગૃહસ્થતી સાહિત્યસેવા
પૂ. મું. શ્રી. ચતુરવિજયજી
૧૬ ૪ ૨૦ સાત વર્ષનાં જૈન તીથી
પૂ મુ. શ્રી. જ્ઞાનવિજયજી
- ૧૫ ૨૧ અંબિકાદેવીની એક અપ્રસિદ્ધ પ્રતિમા શ્રી. ઉમાકાંત પ્રેમાનંદ શાહ ૧૮પ ૨૨ ભગુકચ્છના શકુનિકાવિહાર
શ્રી. ધનપ્રસાદ ચો. મુનશી
૧ / ૨૩ તક્ષશિલા ( તેનું સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય ) શ્રી. નાથાલાલ છ. શાહ
૧૯૫ २४ तक्षशिलाका विध्वंस
श्री. डा. बनारसीदासजी जैन ૨૫ ત્રિકાલાબાધિત જૈનશાસનની આરાધના શ્રી. કુંવરજી આણંદજી શેઠ ૨૬ ભદ્રાવતી,
પૂ. મુ. શ્રી વિદ્યાવિજયજી ૨૭ બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુ પ્રતિમાએ શ્રી. સારાભાઈ મ. નવાબ
૨૧૧ ૨૮ ગણધર સાર્ધશતકના સંક્ષિપ્ત પરિચય પૂ. મુ. શ્રી. કાંતિસાગરજી २९ खानदेशमें प्राचीन जैन शिल्प
श्री. भा. रं. कुलकर्णी ૩૦ સિત્તન્નવાલના જે.ગુફા મંદિરમાં જે.ચિત્રકળા શ્રી. નાથાલાલ છ. શાહ
૨૨૯ 31 कतिपय खरतरगच्छीय विद्वान
श्री. हजारीमलजी बांठिया કર સાનુવાદ જીવવિચાર પ્રકરણ
પૂ. મુ. શ્રી. દક્ષવિજય છે
૨ કપ કુલ પૃષ્ઠ ખંખ્યા-૨પર : કુલ ચિત્રો ૯ વાર્ષિક લવાજમ બે રૂપિયા ] આ અકનું મૂલ્ય સવા રૂપિયો [ છુટક અંક ત્રણ આના
૨૦૬
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
मूर्तिः श्री जिनपुंगवस्य भवतु श्रेयस्करी देहिनाम् ॥ [ બારમા સૈકા પહેલાંની એક પ્રાચીન જિનપ્રતિમા ] [ પાટણના અષ્ટાપદજીના દેરાસરના ભાંયરામાં ]
શ્રી જૈનસત્યપ્રકાશ' દીપેાત્સવી અંક ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
| સારાભાઇ નવાબના સૌજન્યથી
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ नमो स्थु णं समणस्स भगवओ महावीरस्स ॥
શ્રી જૈનસત્યપ્રકાશ
[ માસિક પત્ર ] દીપોત્સવી અંક
===
વર્ષ: ૭.
ક્રમાંક ૭૩, ૭૦, ૭૫
અંક: ૧-૨-૩
-----
-
-
----
वंदना तित्थयरे भगवंते अणुत्तरपरक्कमे अमिअनाणी। तिन्ने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभाग महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअंतित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वदामि । सव्वं गणहरवंसं वायगवसं पवयणं च ॥
- શ્રીમદવાસુસ્વામી અષ્ટ (અનુપમ ) પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી') તોલા, સુમતિમાં–મોક્ષમાં ગયેલા, સિદિમાગના ઉપદેશક એવા તીકર ભગવાનને વંદન કરું છું.
મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નારાજથી પૂજિત, અને આ તીર્થના તીર્થકર મહાવીર પ્રભુને વંદન કરું છું.
આગમના પ્રવાદક એવા ( ગૌતમાદિ ) અગિયાર ગણધરને, સર્વ ગણધરના વંશને, વાચક વંશને. અને પ્રવચન-આગમને હું
(જેન સહિતના સંક્ષિપ્ત ઇતિહાસ માંથી)
*
કે
* કે * * * * * *
*
ET
=
=
=
=
==
==
=
=
=
=
==
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દી પો સવ-અંક અંગે
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક” અને “શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક –એ બે વિશેષાંકના અનુસંધાનમાં વીરનિ સં. ૧૦૦૦ થી વીરનિ સં. ૧૭૦૦ સુધીના જેન ઈતિહાસની વિગતોથી સભર આ ત્રીજો સચિત્ર વિશેષાંક– દીત્સવી અંક પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ રીતે સળંગ જૈન ઈતિહાસ રજુ કરવાની ભાવનામાં અમે એક કદમ આગળ વધીએ છીએ.
આ દીપોત્સવી અંક સાથે “શ્રી જૈન સત્ય પ્રકાશ'સાતમું વર્ષ શરૂ થાય છે. આ અંકમાં વીરનિ ૧૦૦૦ પછીનાં સાત વર્ષને ઇતિહાસ સંગ્રહવાને અમે પ્રયત્ન કર્યો છે. અમારા આ પ્રયત્નને સફળ બનાવવા અમારી વિનંતીને સ્વીકાર કરી ને પૂજ્ય મુનિ મહારાજેએ તથા જૈન-જૈનેતર વિદ્વાનેએ લેખે મોકલી આપ્યા છે તે સૌને અમે આભાર માનીએ છીએ.
આ અંકમાંની હકીકત અંગે એટલું જણાવવું જરૂરી છે કે જેને ઇતિહાસના અભ્યાસીને તેના અભ્યાસમાં ઉપયોગી થાય તેટલી વધુમાં વધુ હકીકતોનો સંગ્રહ આમાં કરવામાં આવ્યો છે. આમાંની હકીકત અંગે અતિહાસિક દૃષ્ટિએ મતાંતર ન જ હોય એમ ન કહી શકાય; કઈ કઈ બાબતમાં અભિપ્રાયભેદ હેવાને પણ સંભવ છે.
અત્યારના અત્યંત મેંઘા ભાવોમાં આ રીતે આટલે દળદાર-૨ પર પાનાંને સચિત્ર અંક આપ શક્ય ન હોવા છતાં અમે એ સાહસ કર્યું છે. આ વિશેષાંકના ખર્ચ પેટે અમારી વિનંતીથી અમદાવાદના શ્રીમાનું શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ વતી શ્રીમતી શેઠાણી સાહેબ માણેકબેને તથા શેઠશ્રી બબાભાઈ શેઠે સારી એવી રકમની મદદ આપવાનું વચન આપ્યું છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. અને આશા રાખીએ છીએ કે બાકીનું ખર્ચ પણ શ્રીસંઘના કેઈ ઉદાર ગૃહસ્થ તરફથી મળી રહેશે.
અંક ધાર્યા કરતાં વધુ વિલંબથી બહાર પડે છે તે માટે અમે સૌની ક્ષમા માગીએ છીએ. અમને આશા છે આ અંકમાંની સમૃદ્ધ સામગ્રી એ વિલંબને ભુલાવી દેશે, અને વાચકોને શ્રીજોન સત્ય પ્રકાશને વધુને વધુ અપનાવવા પ્રેરશે. અસ્તુ!
– તંત્રી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
=
=[ તંત્રી સ્થાનેથી ]===
. “આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમદ્ સાગરાનંદસૂરિજી(૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસજી મહારાજ શ્રીલાવણ્યવિજયજી [અત્યારે પૂ. આ. ભ. શ્રી વિજયેલાવણ્યસૂરિજી ] (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દર્શનવિજ્યજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપ.” – મુનિસમેલનને ઠરાવ ૧૦ મો.
વિ. સં. ૧૯૦ માં અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જેન વેતામ્બર મૂર્તિપૂજક મુનિસમેલને પસાર કરેલ ઉપલા ઠરાવ મુજબ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપનાને સાત વર્ષ પૂરાં થઈ આઠમું વર્ષ ચાલે છે. અને સમિતિએ પિતાના કાર્યને પૂરું કરવા માટે શરૂ કરેલ “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકનાં છ વર્ષ પૂરાં થઈ આ દીપોત્સવી અંક સાથે તેનું સાતમું વર્ષ શરૂ થાય છે. - આ છ વર્ષ દરમ્યાન સમિતિએ માસિક દ્વારા જે કંઈ યત્કિંચિત્ કાર્ય કર્યું છે તે સુવિદિત છે. શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્યામાં જેને ઉપર આક્ષેપો કર્યા ત્યારે સમિતિના પ્રયત્ન એ આક્ષેપ કલ્પિત હતા એમ શ્રી ચુનીભાઈએ ખૂલાસો કર્યો. એક કાનડી ભાષાના પુસ્તકમાં “તીર્થક” શબ્દની ગેરસમજના પરિણામે જૈન તીર્થકરે ઉપર જે આક્ષેપો થયા હતા તે માટે તે પુસ્તકના લેખકે સંતોષકારક ખૂલાસો કર્યો. “કલ્યાણ” માસિકમાં ભગવાન મહાવીર સ્વામીનું અશાસ્ત્રીય અને કળાહીન ચિત્ર છપાયું તે માટે “કલ્યાણ'ના તંત્રીએ ક્ષમા માગી. “યૂકાવિહાર” નામક કથામાં જૈન સાધુ ઉપર જે બેહૂદા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે માટે તેને લેખકે ક્ષમા માગી. “ભગવતીસાર” પુસ્તકમાં શ્રી ગોપાળદાસ પટેલે ભગવાન મહાવીરસ્વામી માટે માંસાહારની જે વાત લખી હતી તે માટે સમિતિએ અનેક વિદ્વાન પાસે લેખ લખાવીને એક દળદાર અંક પ્રસિદ્ધ કર્યો અને શ્રી ગોપાળદાસ પટેલ સાથે પત્રવ્યવહાર કરી તેમને આપણું પૂજ્ય આચાર્ય મહારાજ પાસે આવી આપણી વાત સમજવા જણાવ્યું. પણ આ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
[૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું માટે તેમણે આવવાની સ્પષ્ટ ના લખી. જો કે તે વખતે આ “માંસાહાર' પ્રકરણ અંગે શ્રી ગોપાલદાસ પટેલે સંતોષકારક ખૂલાસો ન કર્યો, પણ તે પછી, તાજેતરમાં પ્રગટ થયેલ “મહાવીરકથા' નામના પુસ્તકમાં શ્રી ગોપાલદાસ પટેલે ભગવાન મહાવીરસ્વામીના જીવનને ઉક્ત પ્રસંગ (જેમાં “ભગવતીસારમાં તેમણે માંસની વાત મૂકી છે તે) જે રીતે મૂક્યો છે તે જોઈને સમિતિને મોડે મેડે પણ પિતાને આ પ્રયત્ન સફળ થયો જાણી અત્યંત હર્ષ થાય છે. “મહાવીરકથા” પુસ્તકમાં તેમણે આ પ્રસંગ અંગે માંસનું નામ સુદ્ધાં નથી લીધું. તેમાં માત્ર રેવતી શ્રાવિકાએ તેના માટે જે આહાર બનાવ્યો છે તે આહાર લઈ આવવા માત્રનું સૂચન કર્યું છે.
આ પ્રસંગથી એટલી વાત સ્પષ્ટ સમજાય છે કે એક વખત એક લેખકે, ગમે તે કારણે અમુક અનુચિત વસ્તુ રજુ કરી હોય અને તે તરફ જે તેનું યુક્તિપૂર્વક ધ્યાન દેરવામાં આવે છે, ભલે કદાચ તે વખતે તે પિતાની ભૂલ કબૂલ કરવાની હિમ્મત ન બતાવી શકે, છતાં પોતાના હાથે ફરીથી એવી ભૂલ ન થાય એ માટે તો એને અવશ્ય ધ્યાન રાખવું પડે છે. આ જ અનુભવ સમિતિને દિગંબરે અને સ્થાનકવાસીઓ તરફથી થતા આક્ષેપો અંગે પણ થયો છે. મુનિસમેલન સમિતિની સ્થાપના કર્યા પહેલાં એટલે કે સમિતિએ “શ્રી જૈન સત્ય પ્રકાશ” શરૂ કરીને પિતાનું કાર્ય શરૂ કર્યું તે પહેલાં, દિગંબનાં અનેક પત્રો તેમજ પુસ્તકમાં શ્વતારોની વિરુદ્ધ જે ભારોભાર લખાણું આવતું હતું તેમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે, હવે એવા આક્ષેપ જવલ્લે જ જોવા મળે છે.
આ ઉપરથી જોઈ શકાશે કે આપણા ધર્મના પ્રત્યેક અંગને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખવા માટે આ સમિતિની કેટલી આવશ્યકતા છે.
શ્રી જૈન સત્ય પ્રકાશને આ દીપોત્સવી અંક કે એના અત્યાર સુધીમાં પ્રગટ થયેલ બીજા અંકનું અવલોકન કરનારને જણ્યા વગર નહીં રહ્યું હોય કે આમાં આપણા બધા ગછ અને બધા સમુદાયના પૂજ્ય મુનિવરે સમયે સમયે ફાળે આપતા રહ્યા છે અને એ રીતે એ પૂએ પોતાના જ્ઞાનને લાભ સમાજને આપે છે. આ માટે એમ કહી શકીએ કે મુનિસમેલને આપણું બધા ગચ્છના પૂજ્ય મુનિવરને સાક્ષાત્ ભેગા કર્યા હતા, અને “શ્રી જેન સત્ય પ્રકાશ” એ પૂજ્યોને અક્ષર દેહે ભેગા કરે છે.
આપણું સર્વ પૂજ્ય મુનિવરે કોઈ પણ પ્રકારના સંકેચ વગર જેને પોતાના લેખ મોકલી શકે, અને એ સૈ પૂ પાસે જે જરાય સંકેચ રાખ્યા વગર લેખની માગણી કરી શકે એવી આ સંસ્થા અવસરે સમાજની વધુ સેવા બજાવી શકે એમાં જરાય શક નથી.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] નિવેદન
[૫] અમે એ જાણીએ છીએ કે સમિતિએ જે કંઈ કાર્ય કર્યું છે તેના કરતાં ઘણું કરવાનું બાકી છે, છતાં આ છ વર્ષ દરમ્યાન સમિતિ જે કંઈ કરી શકી છે તે સમિતિને ગૌરવ લેવા રૂપ અને સમિતિની ઉપયોગિતા સિદ્ધ કરે એવું છે એ ચોકકસ છે. અમારી ભાવના તે એ છે કે અમે અમારા કાર્યક્ષેત્રને વધુ ને વધુ વિસ્તૃત કરી શકીએ અને એ રીતે આપણા વિપુલ સાહિત્ય, પુરાતત્વ, ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને વધુ ને વધુ પ્રકાશમાં લાવી શકીએ; જેથી જેનધર્મ અંગેની ગેરસમજે જનસમાજમાંથી વિલીન થઈ શકે. પણ અમારે કહેવું જોઈએ કે અમારી આ ભાવનાને સફળ કરી શકીએ એટલું આર્થિક બળ અમારી પાસે નથી. કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની વાત તો દૂર રહી, પણ પાંચમા વર્ષ પછી આ છઠું વર્ષ પણ અમે મહામુશ્કેલીઓ પૂર્ણ કરી શક્યા છીએ. અને એ જ સ્થિતિ આ સાતમા વર્ષની છે. જે અત્યાર જેવી પરિસ્થિતિ ચાલુ રહી તે આગળ ઉપર કાર્ય શી રીતે ચલાવવું એને ગંભીરપણે વિચાર કરવો પડશે. અને સમિતિને અને માસિકને ચાલુ રાખવાં કેમ એનો નિર્ણય શ્રીસંઘે-સર્વ પૂજ્ય મુનિમહારાજેએ (જેમણે આ સમિતિની સ્થાપના કરી છે) અને આગેવાન જેને સદગૃહસ્થાએ કરવો પડશે. અત્યારની સ્થિતિ પ્રમાણે આગળ કામ ચાલવું મુશ્કેલ છે.
પરિસ્થિતિ આવી હોવા છતાં અમે અમારી શ્રદ્ધા ગુમાવી નથી. દર વર્ષે જેના હાથે લાખો રૂપિયા ધાર્મિક કાર્યોમાં ખર્ચાય છે તે શ્રી આણંદ કલ્યાણ સંઘ, સમિતિની આવી નાની સરખી જરૂરિયાત ન પૂરી પાડી શકે એમ અમને નથી લાગતું. આ માટે જરૂરત છે માત્ર મુનિસમેલનને ઠરાવ યાદ કરીને પૂજ્ય મુનિ મહારાજેએ ઉપદેશ આપવાની અને આગેવાન સદ્દગૃહસ્થાએ અને શ્રીસંઘની સંસ્થાઓએ એ ઉપદેશ અપનાવીને સમિતિને ઉદાર હાથે મદદ કરવાની.
અમારી નમ્ર વિનંતી છે કે સર્વ પૂજ્ય મુનિમહારાજે અને જૈન સદગૃહસ્થ અમારી આ વાત ઉપર ગંભીરપણે વિચાર કરે અને સમિતિને એની આર્થિક સંકડામણમાંથી મુક્ત કરે.
ગયા વર્ષ દરમ્યાન સમિતિ માટે ઉપદેશ આપીને, લેખ મોકલીને કે સમિતિ પ્રત્યે સભાવ દર્શાવીને પૂજ્ય મુનિ મહારાજેએ જે સહાનુભૂતિ બતાવી છે તે માટે નતમસ્તકે અમે તેમને આભાર માનીએ છીએ, અને એ જણાવવા રજા લઈએ છીએ કે આ સમિતિ તે પૂની જ છે અને એનો નિભાવ તે પૂના જ ઉપદેશથી થવાનું છે. આ ઉપરાંત જે જે સગ્ગહસ્થોએ ઉદારતા પૂર્વક અમને સહાયતા કરી છે તેમજ જે જે વિદ્વાનોએ લેખ મોકલ્યા છે તે સાના પણ અમે જણ છીએ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ પ્રસંગે એક વિનંતી કરવાની રજા લઈએ છીએ કે સમિતિ પાસે પુસ્તકનો સંગ્રહ બહુ જ અલ્પ છે–બિલકુલ નથી એમ પણ કહી શકાય. અને આવા શાસ્ત્રીય અને ઐતિહાસિક કાર્ય માટે પુષ્કળ પુસ્તકની જરૂર રહે એ સ્વાભાવિક છે. સમિતિ પિતાના ખર્ચે પુસ્તકો વસાવી શકે એવી એની સ્થિતિ નથી. એટલે સર્વ જૈન પ્રકાશન સંસ્થાઓ અને સર્વે પૂજ્ય મુનિમહારાજોને અમારી પ્રાર્થના છે કે તેઓ તરફથી પ્રગટ થતાં પુસ્તકની એક એક નકલ સમિતિને ભેટ મોકલવાની કૃપા કરે.
જેને ધર્મ ઉપર કઈ પણ પ્રકારના આક્ષેપો જેવામાં–વાંચવામાં આવે તે તેની જાણ સમિતિને કરવાની તથા બની શકે તો તે પુસ્તક યા પત્રની એક નકલ સમિતિને પૂરી પાડવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
પ્રાન્ત—અમે ઇચ્છીએ છીએ કે સૌ કોઈ આ માસિક અને આ સમિતિની ઉપયોગિતાને વિચાર કરે અને જેને મદદ કરવા-કરાવવાની આજ્ઞા મુનિસમેલને ફરમાવી છે તે સમિતિને પૂજ્ય મુનિ મહારાજે તથા સદ્ગસ્થ પિતાથી બનતે વધુમાં વધુ સહકાર આપે! અસ્તુ.
આ દીપોત્સવી અંકના કામકાજના રોકાણ અંગે પત્રોના જવાબ આપવા વગેરેમાં જે કંઈ અવ્યવસ્થા થઈ હોય તે માટે અમે ક્ષમા માગીએ છીએ.
-વ્યવસ્થાપક.
-
-
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરિને સં. ૧૦૦૦ થી વીરિન સં. ૧૭૦૦ સુધીનાં સાતમેા વર્ષનાં
પાદિચહ્નો [મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાએ
લેખક-પૂ. મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી
[આ ઘટનામાં ધીરનિર્વાણુ સંવતના બદલે વિક્રમસંવત આપેલ છે. ]
વિક્રમ સંવત ૧૧૦–ગુજરાતમાં વડનગરમાં ધ્રુવસેનરાજાને શાક નિવારવા શ્રી પ્તેશ્વરસૂરિજીએ રાજસભામાં શ્રી કલ્પસૂત્રની વાચના કરી.
૫૩૩–ીજા કાલિકાચાર્યે સંવત્સરી પાંચમના બદલે ચેાથે શરૂ કરી. ૫૭૨–હરિગુપ્ત રાજા થયેા. ૫૮૫–શ્રી દેવાનંદસૂરિજીએ દેવકીપત્તનમાં શ્રી પાનાથપ્રભુની પ્રતિષ્ઠા કરી. ૫૮૫–શ્રી હરિભદ્રસૂરિજી થયા. ( મતાંન્તરે ૭૦૬ માં થયા.) પપ–સાચારમાં ચહુઅણુ નાહડે અઢારભાર સાનાની શ્રી વીરપ્રભુની મૂર્તિ બનાવી અને શ્રી વૃદ્ધદેવસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી.
પપ-શ્રી પ્રદ્યોતનસૂરિજીએ અજમેરમાં શ્રી ઋષભદેવપ્રભુની મૂર્તિની સ્થાપના કરી. પપ-સુવર્ણ`ગિરિમાં દોશી ધનપતિએ બે લાખ દ્રવ્ય ખરચી યક્ષવસહીની સ્થાપના કરી અને પ્રદ્યોતનસૂરિજીએ તેમાં શ્રી વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી. ઇસ્વીસનના છઠ્ઠો સૈકા–પ્રાકૃતલક્ષના કર્તા ચંડ કવિ થયા. સાતમા સૈકા-શ્રી સંધદાસ ક્ષમાશ્રમણે ‘ વસુદેહિંડી ' ગ્રંથની રચનાની શરૂઆત કરી. ( આ ગ્રંથ ધર્માંસેનગણુિએ પૂરા કર્યાં ).
૬૩૦-શંકરગણુ રાજા થયેા.
૬૪૮-પહેલાં-કલચુરીરાજ કૃષ્ણરાજના પુત્ર શકરગણુ થયા. ૬૬૪-હ વન રાજાના રાજ્યાભિષેક થયા. ૬૭૫–શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. આઠમી સદી–શ્રીપુરૂષને પુત્ર જૈન રાજા શિવામર થયા. ૭૨૦–યુગપ્રધાન ઉમાસ્વાતિ ( તત્ત્વીકારથી જુદા ) થયા. ૭૩૩-શ્રી જિનદાસ મહત્તરે નંદીસૂત્રની ણિ રચી. ૭પર-વૈશાખ શુદિ ૧૫, વનરાજ ચાવડાનો જન્મ થયા. ૮૦૦-શ્રી બપ્પભટ્ટિસૂરિજીના જન્મ, ૮૦૭માં દીક્ષા, ૮૧૧ માં આચાર્યપદ. ૮૦૨–વનરાજ ચાવડાએ પાટણ સ્થાપ્યું, પોંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ૮૨૬ -શ્રી બપ્પભટ્ટિસૂરિજીના ઉપદેશથી આમરાજાએ જૈમધમ સ્વીકારી ગેાગિરી ( ગ્વાલિયર ) માં જિનમંદિર બંધાવ્યું. ૮૩૪–ઉદ્યોતનસૂરિ અપરનામ દાક્ષિણ્યચિહ્નસૂરિએ ‘ કુવલયમાલા ' 'થ પૂર્ણ કર્યાં. ૮૬૧-વનરાજ ચાવડાના સ્વર્ગવાસ થયા.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ૮૭૦-શિવમૃગેશ તથા રાણો ભતૃભાટ થયા. ૮૮૪-મલવાદીજીએ શિલાદિત્યની રાજસભામાં વાદમાં બૌદ્ધોને હરાવ્યા. ૮૯૦-આમરાજાનો સ્વર્ગવાસ થયો. ૯૦૦ થી ૯૩૮-આમરાજાને પાત્ર ભોજરાજ થયો. ૯૧૩-૧૫-જયસિંહસૂરિજી. ૯૨૫-શિલાકાચાર્યજી. દસમા સૈકાને ઉત્તરાર્ધ-ચંદ્રગચ્છીય આ. પદ્યુમ્નસૂરિના ઉપદેજથી સપાદલક્ષ અને ત્રિભુવનગિરિના રાજાએ જેનધર્મ સ્વીકાર્યો. ૯૪૭-યશોભદ્રસૂરિજી થયા. મૂળ તેઓ વડોદરાનાં રત્નપુરના યશોભદ્ર નામે રાજા
હતા. તેમણે શ્રી દત્તસૂરિજીના ઉપદેશથી દીક્ષા લીધી હતી. ૯૬૨-સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચો કથાની રચના કરી. ૯૭૩–આચાર્ય વાસુદેવસૂરિના ઉપદેશથી વિદગ્ધરાજ જેન થયા. ૯૯૧ લગભગ-ભદ્રકુમારે આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય આ. વીરસૂરિના ઉપદેશથી દીક્ષા
લીધી. પાછળથી તે ચંદ્રસૂરિના નામે ખ્યાત થયા. ૯૯૪-આબુ પાસે ટેલીગ્રામમાં વડ નીચે આચાર્ય ઉદ્યોતનસુરિજીએ આઠ શિષ્યને
આચાર્ય પદ આપ્યું. વડગચ્છની સ્થાપના થઈ. ૯૯૬-વિદગ્ધરાજને પુત્ર મમ્મટ આ. બલભદ્રસૂરિના ઉપદેશથી જૈન થયો. ૧૦૦૫-જંબૂનાગમુનિએ જિનશતક અને મણિપતિચરિત્ર રચ્યું. ૧૦૦૮–૧૦–રાણુ અલ્લટે ચિત્તોડના પ્રસિદ્ધ સ્તૂપ બનાવ્યો. ૧૦૧૦–આ. સર્વદેવસૂરિજીએ રામસૈન્યપુરમાં પ્રતિષ્ઠા કરી. ૧૦૧૭-મૂળરાજ સોલંકીને અભિષેક. (મૂળરાજે પાટણમાં મૂળરાજવિહાર બંધાવ્યો
હતા. અને જિનમંદિરને દાન આપ્યું હતું.) ૧૦૨૮–મહાકવિ ધનપાળે દેશનામમાળા'ની રચના કરી. ૧૦૩૦ લગભગ-આ. પ્રદ્યુમ્નસૂરિજીના ઉપદેશથી ત્રિભુવનગિરિને રાજ કઈમરાજ
જેન થયો. અને પછી દીક્ષા લઈ ધનેશ્વરસૂરિના નામે તેમને પટ્ટધર થયો.
તેમના નામથી રાજગચ્છ પ્રસિદ્ધ થયો. ૧૦પર-મૂળરાજ સોલંકીને સ્વર્ગવાસ અને વલ્લભરાજની ગાદી. ૧૫૩–આ. શાંતિભદ્રસુરિજીના ઉપદેશથી ધવલરાજે જિનમંદિરની પ્રતિષ્ઠા કરી.
(અને પાછળથી તેણે દીક્ષા લીધી.) ૧૦૫૫-ચંદ્રગથ્વીય વર્ધમાનસૂરિજીએ હરિભદ્રસૂરિના ઉપદેશપદ પર ટીકા ચી.
અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં કવિ સેઢલે ઉદયસુંદરીથા રચી. ૧૦૬૬-વલ્લભરાજને સ્વર્ગવાસ. દુર્લભરાજની ગાદી. ૧૦૭૧-નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીને જન્મ થયો. ૧૦૭૩-કક્કસૂરિના શિષ્ય શ્રી જિનચંદ્રમણિએ નવપદ લઘુવૃત્તિ રચી.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક], પાદચિહ્નો
[ ૯ ] ૧૦૭૮-વીરાચાર્યજીએ આરાધનાપતાકા બનાવી. દુર્લભરાજને સ્વર્ગવાસ. ભીમદે
વની ગાદી. ૧૦૦૦-બુદ્ધિસાગરસૂરિજીએ જાબાલીપુરમાં વ્યાકરણ રચ્યું. જિનેશ્વરસૂરિજીએ હરિભદ્ર
સૂરિજીનાં અષ્ટકે ઉપર ટીકા રચી. રાજકુમાર મહીપાલકુમાર દ્રોણાચાર્યજીના
ઉપદેશથી દીક્ષા લઈ સુરાચાર્ય તરીકે ખ્યાત થયા. ૧૦૮૮-વર્ધમાનસૂરિજીનો સ્વર્ગવાસ થયો. આબુ ઉપર વિમલ મંત્રીશ્વરે મંદિર બંધાવ્યાં.
અભયદેવસૂરિજીનું આચાર્યપદ થયું. ૧૦૯૦-સુરાચાર્યજીએ દ્વિસંધાન કાવ્ય બનાવ્યું. ૧૦૫–ધનેશ્વરસૂરિજીએ “સુરસુંદરીકથા” બનાવી. ૧૯૬–વાદિવેતાલ શાંતિસૂરિજીનું સ્વર્ગગમન થયું. ૧૧૧૭-ચક્રેશ્વરસૂરિએ ૪૧૫ રાજકુમારોને પ્રતિબંધ આપે. ૧૧૨૦-ભીમદેવને સ્વર્ગવાસ, કર્ણદેવની ગાદી. ૧૧૨૩-કવિ સાધારણે અપભ્રંશ ભાષામાં વિલાસવતી કથા રચી. ૧૧૨૯-ધર્મોપદેશમાલા વિવરણ પ્રાકૃતમાં રચાયું. ૧૧૨૭-૩૭-નિબુયવંશના અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે પ્રાકૃતમાં વિજયચંદ્ર
ચરિત્ર બનાવ્યું. ૧૧૩૫ (૩૯)-નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજીનો સ્વર્ગવાસ થયો. ૧૧૭૯-વડગચ્છીય નેમિચંદ્રસૂરિજીએ પ્રાકૃત મહાવીરચરિયું રચ્યું. ગુણચંદ્રસૂરિજીએ
મહાવીરચરિયું રચ્યું. શાલિભદ્રસૂરિજીએ સંગ્રહણીવૃત્તિ રચી. ૧૧૪૦-વર્ધમાનસૂરિજીએ પ્રાકૃતમાં મનેરમાચરિત્ર રચ્યું. ૧૧૪૪-શ્રી જિનવલભસૂરિએ છ કલ્યાણકની પ્રરૂપણ કરી. ૧૧૪૨-દક્ષિણના એલીપુરના રાજા શ્રીપાળે અંતરીક્ષજીનું મંદિર બંધાવ્યું અને તેની
માલધારી અભયદેવસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. મુક્તાગિરિમાં શામળીયા પાર્ષ
નાથની પ્રતિષ્ઠા કરાવી. શ્રીપુરગામ વસાવ્યું. ૧૧૪૦-પાવરાયને પુત્ર શંકરનાયક થયો. ૧૧૪૫-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીને ધંધુકામાં જન્મ થયો. ૧૧૪૯-ચંદ્રપ્રભસૂરિજીએ પૌમિકગચ્છ સ્થા. દર્શનશુદ્ધિ તથા પ્રમેયરત્નાશ બનાવ્યા. ૧૧૫૦–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની દીક્ષા. ૧૧૫૦-કર્ણદેવનો સ્વર્ગવાસ. સિદ્ધરાજની ગાદી. ૧૧૫ર-સિદ્ધરાજે સિદ્ધપુર વસાવી શિવાલય અને સુવિધિનાથનું જિનમંદિર બંધાવ્યું. ૧૧૬૦ લગભગ-માલધારી અભયદેવસૂરિના ઉપદેશથી સિદ્ધરાજે પર્યુષણ તથા અગિયારસે
અમારીની ઉદ્દઘાષણ કરી. ૧૧૬૬-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની આચાર્ય પદવી થઈ. ૧૧૬૭–જિનવલભસૂરીજીનું આચાર્યપદ અને સ્વર્ગગમન. ૧૧૬૯-જિનદત્તસૂરિજીનું આચાર્યપદ,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૧૧૭૪-વાદીદેવસૂરિનું આચાર્યપદ, ૧૧૭૮-મુનિચંદ્રસૂરિને સ્વર્ગવાસ. ૧૧૮૧- વાદી દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને હરાવ્યા. ૧૧૮૫–સજજન મંત્રીએ ગિરનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સિદ્ધરાજે ગિરનાર તથા
શત્રુંજયની યાત્રા કરી બાર ગામ ભેટ આપ્યાં. ૧૧૯૩-કુંભારિયાજી તીર્થની સ્થાપના થઈ. ૧૧૯૯-સિદ્ધરાજનો સ્વર્ગવાસ, કુમારપાળની ગાદી. ૧૧૯૯ (૧૨૦૪)-વાદીદેવસૂરિજીએ ફલેદિતીર્થ સ્થાપ્યું. ૧૨૦૩–આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની દીક્ષા. ૧૨૧૧-શ્રી જિનદત્તસૂરિનું સ્વર્ગગમન, જિનચંદ્રસૂરિનું આચાર્યપદ. ૧૨૧૬-કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. ૧૨૨૫ લગભગ-જરાઉલા તીર્થની સ્થાપના. ૧૨૨૬–વાદી દેવસૂરિજીનો સ્વર્ગવાસ. ૧૨૨૯-મહારાજા કુમારપાળને સ્વર્ગવાસ. અજયપાલની ગાદી. ૧૨૩૦-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ. ૧૦૩૨-અજયપાલનું અવસાન. ૧૦૩૩–શ્રી જિનચંદ્રસૂરિજીનું સ્વર્ગગમન.
જેન મંત્રીઓ યા દંડનાયકો ૧૦૭૮ થી ૧૧૨૦–ને, વિમળ, જાહિલ (નાણાં ખાતને પ્રધાન) ૧૧૨૦ થી ૧૧૫૦-ધવલક, મુંજાલ, સાંતુ. ૧૧૫૦ થી ૧૧૯૯-સાંતૂ, આશુક, સજ્જન (દંડનાયક, જેણે ગિરનારને જીર્ણોદ્ધાર
કરાવ્ય ), ઉદાયન, સમ (ખજાનચી). ૧૧૯૯ થી ૧૨૨૯-વાગભટ્ટ, સજજન (દંડનાયક), આંબડ, પૃથ્વીપાલ, કુમારસિંહ,
વાધૂયન, કપદ, આલિગ, સલાક. ૧૨૨૯ થી ૧૨૩૩–આભડ, કપર્દી, આનંદ, યશપાળ.
જેનતી ૬૦૦ લગભગ કુલ્પાકજી, આઠમા સૈકા પહેલાં મહાતીર્થ મોઢેરા, ૮૬૧ કરહેડા, ચિત્તોડ, ૯૫૪ નાલાઈ, ૧૦૧૦ પૂર્વે રામસેન, ૧૦૮૮ આબુ, થંભણુપાર્શ્વનાથ, ૧૧૪૨ મુક્તાગિરિ, બારમી સદી સેરીસા પાર્શ્વનાથ, ૧૧૯૧ છવલાપાર્શ્વનાથ, ૧૧૯૩ કુંભારિયા, ૧૧૯૯ (૧૨૦૪) ફ્લેદી, ૧૨૨૦ ભરૂચ, ૧૨૧૧ તારંગા.
આમાં આથી વિશેષ હકીકતો આપી શકાઈ હોત, પણ સાધન અને સમયના અભાવે તેમ નથી થઈ શક્યું. સંવતવારીમાં કઈ સ્થળે ફેરફાર હોય તે સુજ્ઞ વાચકે તે જણાવશે એવી આશા રાખું છું.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ
જૈન ન્યાયનો વિકાસ
[ દાર્શનિક ગ્રંથકારો અને ગ્રંથોને ટૂંક પરિચય ]
- www
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી દુરધરવિજ્યજી, શિરપુર
| ક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્વ અપાતું અને જનતાને
કહેવામાં આવતું કે–નિવાર્થનુવાન સુર્વચા મુનિનું વચન તર્ક
અને પ્રશ્નથી પર છે. વળી પુરાdf માનવો ધર્મ, સા રેશ્ચિવિલ્લિતમ્' માાતિનિ વરિ, દુરંતવ્યનિ દેતુમિ “પુરાણ, મનુએ બતાવેલ ધર્મ, (એ) અંગ સહિત વેદ અને વૈદક, એ ચાર વાની આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણવાં નહિ.” આવા શ્રદ્ધાવાદથી ભળી જનતા એટલી તે ભોળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાક્યનું નામ સાંભળ્યું કે તેને કંઈ પણ ઉપાય ચાલતે નહિ. આ વાદનું એટલું તો જેર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન થઈ પડતું, શ્રદ્ધાવાદીઓ તર્કવાદી સાથે સર્વ સમ્બન્ધ છોડી દેતા હતા. શ્રદ્ધાવાદથી લાભ છે કે નુકસાન એ વાત બાજુએ મૂકીએ તે પણ માનવની સ્વાર્થવૃત્તિએ તે વાદથી ઘણો જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજ્ઞયાગાદિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યજ્ઞ કરાતા, લેહી અને ચામડાની (રક્તવતી અને ચર્મવતી ) નદીઓ વહેતી હતી.
આ સમયે જનતાને તકવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનર્થનાં જડ-મૂલ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમકૃપાલુ ભગવાન મહાવીરસ્વામીજી ઉત્પન્ન થયા. તેમણે યુક્તિવાદને સૂર્ય ઉગાડે, અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરગામી બન્યા, ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રે કેવળ શ્રદ્ધાવાદથી–વેદવચનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુષ્ય, પાપ, પરભવ આદિમાં શંકિત થયા હતા તે સર્વને મહાવીર પ્રભુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેદવચનાથી સ્થિર કર્યા હતા. મહાવીર સ્વામીએ પિતાના ઉપદેશને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કોઈ પણ તત્વ કે કોઈ પણ પદાર્થની દેશના સાથે હેતુઓ તે હેય જ. તેથી જ સ્થળે સ્થળે ગૌતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે રે મને ! પકુર ? ભગવન્ત ! આમ શા કારણથી કહેવાય છે? મહાવીરસ્વામીજી પિતાના ઉપદેશિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓશ્રીએ જ કહ્યું છે કે
૧ તર્કવાદથી સમજાયેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનનો રાજમાર્ગ છે. તે માર્ગને પંથ કેવળ વિવાદથી પણ નથી કપાત તેમ કેવળ શ્રદ્ધાવાદથી પણ નથી કપાત. એ બન્ને, રથના એકેક ચક્ર જેવા છે. “રાખ્યાં રતિ રથ,” એ પ્રમાણે બન્ને ચક્રો મળે તે જ આ ધર્મરથ ચાલે છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું नेयाउअं सुअक्खायं, उवादाय समीहए ॥ ન્યાયયુક્ત આગમને ગ્રહણ કરીને (તેને) ઈચ્છે છે.
सोच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सइ ॥ નિયાયિક માર્ગને સાંભળવા છતાં પણ કેટલાએક (શ્રદ્ધાથી) રહિત રહે છે. આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યોએ તેમને માટે લખ્યું કે
अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते ।
निर्दोषं काञ्चनं चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ॥ “હજુ કંઈક કહેવાપણું છે તેથી આ (વેદ વગેરે શાસ્ત્ર) વિચારાતાં નથી. જે નિર્દોષ સોનું હોય તે પરીક્ષાથી શા માટે બીવે છે ?”
निकषच्छेदतापेभ्यः, सुवर्णमिव पण्डितैः ।
परीक्ष्य भिक्षवो ग्राह्य, मद्धचो न तु गौरवात् ॥ “હે મુનિઓ ! પંડિતો જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને તેનું લે છે તેમ તમારે પણ મારું વચન પરીક્ષા કરીને ગ્રહણ કરવું, પણ માત્ર મહત્તાથી ન લેવું.”
એ પ્રમાણે પ્રભુશ્રી મહાવીર સ્વામીએ જનતામાં તર્કવાદની રુચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપે.
સમય જતાં આ યુક્તિવાદના પરિપાક રૂપે ન્યાય-સૂર્ય ઉદયવંત થ, ગણધરેએ અને ભદ્રબાહુસ્વામીજી વગેરે ચૌદપૂર્વધરએ પ્રભુના ઉપદેશને આગમબદ્ધ કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવસ્થિત ગોઠવ્ય. સંગ્રહકાર ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને ઝીલી “તત્ત્વાર્થસૂત્ર'ની રચના કરી અને તેમાં કહ્યું કે “પ્રમાણનધામઃ” “સાચું જ્ઞાન પ્રમાણ અને ન વડે થાય છે. જેનદર્શનમાં આ રીતે ન્યાયશૈલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચરીને સત્યના શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિદ્ધસેન દિવાકર જેનદર્શનમાં બીજા મહાન વૈયાયિક થયા. તેમણે “સન્મતિતક, ન્યાયાવતાર,’ ‘બત્રીશ બત્રીશીઓ' વગેરે મહાન ન્યાય ગ્રન્થો રચ્યા. પછીથી ત્રીજા નૈયાયિક મલવાદીજી થયા તેમણે “નયચક્રવાલ' ન્યાયગ્રન્થ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જેના ધર્મને ધ્વજ ફરકાવ્યો. આ રીતે યુક્તિવાદને વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રુચિ વૃદ્ધિગત થવા લાગી.
વીર નિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીને સાત સો વર્ષને સમય જૈન ન્યાય-સૂર્યના મધ્યાહ્નને સમયે હતું એમ કહી શકાય. આ પ્રસંગે તેની આડ બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળો આવતાં અને કઈ કઈ સમય તે પ્રકાશને ઢાંકી દેવાને પ્રયત્ન કરતા હતા. આ સાત વર્ષ દરમ્યાન જે જે મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેદીપ્યમાન રાખ્યો હતો તેમને ટૂંક પરિચય આપણે આ લેખમાં સાધીશું. ૧ શ્રી હરિભદ્રસૂરિજી
તેઓને સત્તાકાળ વિક્રમની છઠ્ઠી સદીની આસપાસનો છે, જે સમયમાં શૈદ્ધોનું બહુ જેર હતું, અને રાજાઓ વિદ્યામાં રસ લેતા હતા. રાજસભામાં મોટા મોટા શાસ્ત્રાર્થો થતા હતા. ૌદ્ધોએ શુન્યવાદ અને તર્કવાદની અતિગૂઢ સમસ્યાઓ ઊભી કરી હતી અને તેઓ તે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩]
દીપોત્સવી અંક] જેને ન્યાયનો વિકાસ સમસ્યાઓ પિતાના અનુયાયી સિવાય અન્યને સમજાવતા ન હતા. આવા સમયે શ્રી હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા હતા.
તેઓ જાતે બ્રાહ્મણ હતા. ચૌદ વિદ્યાના પારંગત હતા. અને સત્ય સમજાયા પછી જેન બન્યા હતા. તેમણે શાસ્ત્રાર્થ કરી બદ્ધોને હરાવ્યા હતા, અને અનેક જેન-ન્યાય ગ્રન્થની રચના કરી હતી. તે સમયના બ્રાદ્ધોના જોરને અને શ્રી હરિભદ્રસૂરિજીની પ્રતિભાને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સારી રીતે આવી શકશે.
શ્રી હરિભદ્રસૂરિજીના બે ભાણેજ-શિષ્ય હંસ અને પરમહંસ ઘણું બુદ્ધિશાળી હતા. ન્યાયની પરાકાષ્ટાએ પહોંચવાની અને બ્રાદ્ધન્યાય શિખવાની તેમની ખૂબ ઈચછા હતી અનેક વ્યવસાય વગેરેને કારણે શ્રી હરિભદ્રસૂરિજી શિક્ષણ આપી શકતા ન હતા, માટે તે બન્ને બદ્ધ-સમ્પ્રદાયમાં શીખવા માટે ગયા. શિક્ષણ લીધા બાદ ધોને ખબર પડતાં તે બન્નેને મરાવી નાખવાને પ્રબન્ધ કર્યો. આ વાતની એ બન્નેને જાણ થઈ એટલે તેઓ ત્યાંથી ભાગ્યા. એક જણ વચમાં સપડાઈ જવાથી મરણ પામ્યા, અને બીજા એક હરિભદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા અને બધી હકીકત કહી તરત જ સ્વર્ગસ્થ થયા. હાલા શિષ્યોના આમ અકાલ અવસાનથી શ્રીહરિભદ્રસૂરિજીને ધ થયો. જોદ્ધોને શાસ્ત્રાર્થ કરવા આમંત્રણ મોકલાવ્યું. હારે તે બળતી કડાઈમાં પડે. દો હાર્યા. આચાર્ય મહારાજે ૧૪૪૪ બદ્ધોને મારવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ મહારાજશ્રીના ઉપદેશથી ક્રોધ શાન્ત થયો અને સંકલ્પ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લીધું અને તે પ્રાયશ્ચિત્ત તરીખે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. હાલ પણ તેમના ઉપલબ્ધ ગ્રન્થમાં વિદુ શબ્દ આવે છે તે હંસ અને પરમહંસના વિયેગને સૂચક છે.
તેમના વિરચિત ન્યાયગ્રન્થ આ છે-૧ અનેકાન્તવાદપ્રવેશ, ૨ અનેકાન્તજયપતાકા, ૩ અષ્ટક પ્રકરણ, ૪ ન્યાયપ્રવેશ સૂત્ર-દ્ધિ -ન્યાયના ગ્રન્થ પર) વૃત્તિ, ૫ ધર્મસંગ્રહણી, ૬ લલિતવિસ્તરા, ૭ દર્શનસમુચ્ચય, ૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( વૃત્તિયુક્ત છે. તેમની ભાષા ઘણી સચોટ છે. હળવે હળવે પણ જે વાત તેઓ બતાવે તે હૃદયમાં તરત જ ઊતરી જાય છે. દ્વાદશદર્શન ટીકાકાર વાચસ્પતિ મિશ્રાની અને તેમની લખાણ શૈલીમાં સમાનતા ભાસે છે. અનેકાન્તજયપતાકામાં સ્યાદ્વાદનું અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક સ્થાપન કર્યું છે. ધર્મ સંગ્રણીમાં તેમણે આત્મા તથા ધર્મને વિષય સુન્દર રીતિએ બતાવ્યો છે, નાસ્તિકાના ૌદ્ધોના તથા અન્યોના મતે નિરાસ કર્યો છે. ષદર્શનસમુચ્ચય એકર માધ્યમિક દૃષ્ટિએ લખ્યો છે અને તેમાં કેવળ છએ દર્શનની માન્યતા બતાવી છે. છતાં પણ તેમાં જેનદર્શન પ્રત્યેની અભિરુચિ તે વ્યક્ત કરી જ છે. લલિતવિસ્તારમાં સટપણે જિનેશ્વર ભગવાનની મહત્તા અને જૈનદર્શનની વિશુદ્ધતા બતાવી છે. - તેમણે પોતાના ગ્રન્થમાં અનેક દાર્શનિક ગ્રન્થ તથા ગ્રન્થકારોનો ઉલ્લેખ કર્યો છે, તેમાંનાં મુખ્ય આ છે. અવધૂતાચાર્ય, સાંખ્ય દાર્શનિક આસુરિ અને ઈશ્વરકૃષ્ણ, મીમાંસક કમરિલભટ્ટ, ભાષ્યકાર-પતંજલિ, પાતંજલ યોગાચાર્ય, વૈયાકરણું પાણિની, ભગવદ્દગોપેન્દ્ર, વૈયાકરણ ભર્તુહરિ, વ્યાર્ષિ, વિધ્યાસી, શિવધર્મોત્તર વગેરે બ્રાહ્મણ ધર્મિઓ હતા.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે સાતમુ
કુક્કાચાર્ય, દિફ્નાગાચાય, ધર્મપાલ, ધ કીર્તિ, ધર્માંત્તર, ભદન્તદિઅ, વસુબન્ધુ, શાન્તિરક્ષિત, અને શુભગુપ્ત વગેરે ભૈદ્ધમિએ હતા.
અજિતયશા, ઉમાસ્વાતિજી, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદીજી, સમન્તભદ્ર, સિદ્ધસેનદિવાકર, સંધદાસર્ગાણ વગેરે આત દાર્શનિકા હતા. વાસવદત્તા અને પ્રિયદર્શીના તથા ઉપર બતાવેલ ગ્રન્થકારાના કેટલાએક ગ્રન્થાને પણ ઉલ્લેખ છે. તેમણે ચૈત્યવાસ સામે ઝુ ંબેશ ઉઠાવી હતી અને તેમાં પણ ધણી સુધારણા કરી હતી. પ્રા. હન યાકેાખીએ ‘સમાચા'ની પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરિજી માટે લખ્યું છે કે
"6
હરિભદ્રે તે। શ્વેતામ્બરાના સાહિત્યને પૂર્ણતાની ટાસે પહોંચાડ્યું. જો કે તેમના ગ્રન્થા કેટલાક પ્રાકૃતમાં છે, પરંતુ ઘણાખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સમ્પ્રદાયના પદા વન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણેા તેમજ બાહોના સામ્પ્રદાયિક ધારણા બાબત એક ટૂં કા ખ્યાલ, કેટલીક ચર્ચા અને તેનાં ખંડનો પણ છે. આ જાતના ગ્રન્થામાં હરિભદ્રની દ્દિફ્નાગના ન્યાયપ્રવેશ પરની ટીકા, જોકે તે એક પ્રકરણ નથી પણુ, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જૈનાને પ્રમાણનિરૂપણને ક્રાઇ ગ્રન્થ પૂરા પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર’ નામને ગ્રન્થ રચ્યા હતા. પ્રમાણની બાબતમાં જૈન સિદ્ધાન્ત સ્થાપવાને બદલે હરિભદ્રે દિફ્નાગ ઉપર ટીકા લખીને જૈનેને બેહ પ્રમાણુશાસ્ત્રીઓના ગ્રન્થેનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તે એમણે એ લેાકાની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પોતાના ‘અનેકાંતજયપતાકા’ ગ્રન્થમાં ધર્માંકાતિના પ્રમાણુ વિષેના કેટલાક સિદ્ધાન્તોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણાં વર્ષો સુધી જૈનેને બેહેાના પ્રમાણ– નિરૂપણમાં રસ રહ્યો હતેા. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મ કીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્માંત્તરની ન્યાયબિન્દુ−ટી ઉપલબ્ધ કરી શકયા છીએ. કારણ કે આ ગ્રન્થાની જૂનામાં જૂની પ્રતા અને ખીજા ગ્રન્થ ઉપરની ટીકાને અમુક ભાગ જૈન ભંડારામાંથી જ મળેલ છે.” એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી માટે જણાવે છે કે: જ્યારે જૈનદČનરૂપી આકાશમાં પૂરૂપી તારાઓને અસ્ત થવાના પ્રભાત કાળ હતા તે સમયે પટુલાચન હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા. તેમણે સૂક્ષ્મ દૃષ્ટિથી તે તારાઓને અવલેાકી તેના પ્રતિબિમ્બ ગ્રહણ કરી અને પ્રકરણારૂપે તેનું ગૂંથન કર્યું’’
'
એ રીતે શ્રી હરિભદ્રસૂરિજી જૈનદનમાં એક સમ તૈયાયિક થયા અને જૈન ન્યાય આદિત્યની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તે સૂર્યના પ્રકાશને તેમણે ખૂબ પ્રસાર્યાં. ૨ શ્રી અપટ્ટિસૂરિજી
તેમને સત્તાસમય વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫ની આસપાસના છે. તેમના સમયમાં રાજાએ પોતપોતાના રાજ્યમાં એક વિદ્વાન પંડિતને રાખતા અને તેમાં પેાતાનું ભૂષણ સમજતા. બપ્પભટ્ટસૂરિજી ખાલકાળથી જ પ્રતિભાસમ્પન્ન હતા. એક દિવસમાં હજાર લૈકા કણ્ઠસ્થ કરવાની તેમની શક્તિ હતી. આમ રાજા તેમનેા પરમ ભક્ત હતા. ધર્મીરાજાની સભામાં તેમણે બાહવાદી વનકુંજરને જીત્યા હતા, તેથી ‘વાદિકુ જરકેસરી’નું બિરુદ તેમણે મેળવ્યું હતું. તેમણે મથુરાના વાકપતિ નામના શૈવયેાગીને જૈન બનાવ્યે હતા. તેએ અખંડ બ્રહ્મચારી હતા, તે તે માટે તેમને રસનેન્દ્રિય ઉપર ખૂબ કાબૂ હતા.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જૈન ન્યાયને વિકાસ
[૧૫] તેમણે વાવાજીવ છે વિગઈનો ત્યાગ કર્યો હતો. તેમનું અપર નામ ભદ્રકીર્તિ હતું. તેઓ બ્રહ્મચારી ગજવર” અને “રાજપૂજિત” એ બે બિરુદથી પણ વિભૂષિત હતા. ૩ શ્રી શીલાંકાચાર્યજી
તેઓ વિક્રમના દશમા સૈકામાં થયા. તેઓએ અગિયારે અંગ ઉપર ન્યાય અને આગમ વિચારોથી પૂર્ણ ટીકા લખી છે. જેમાંની હાલમાં આચારાંગ અને સુગડાંગ પરની વૃત્તિ ઉપલબ્ધ છે. જીવસમાસ ઉપર તેમણે ટીકા લખી છે. ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત “શ્રી વિશેષાવષ્યકભાષ્ય ઉપર તેમણે વૃત્તિ લખી છે. આ ટીકા, તેમનું બીજું નામ કોચ્યાચાર્ય હતું તે નામથી પ્રસિદ્ધ છે.
અંગો ઉપર ન્યાયશૈલીથી ટીકા લખનારાઓમાં શીલાંકાચાર્ય પ્રથમ છે. ૪ શ્રી સિદ્ધર્વિસૂરિજી
સિદ્ધર્ષિજીને સત્તાસમય વિ. સં. ૯૬૨ની આસપાસ છે. કારણ કે તેમણે બનાવેલ ઉપમિતિભવપ્રપંચ નામની કથા ૯૬રમાં પૂર્ણ થઈ છે. સિદ્ધર્ષિના સમયમાં પણ બદ્ધોનું વિશેષ જોર હતું. દીક્ષા લીધા બાદ તેઓ દ્ધો પાસે અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં તેમને દ્ધ સિદ્ધાન્ત રૂચિ ગયા, પરંતુ વચનબદ્ધ થયા હોવાથી ગુરુ મહારાજ પાસે આવ્યા. વળી ત્યાં વચન આપીને આવ્યા હોવાથી ત્યાં ગયા, ફરી અહીં આવ્યા. એમ એકવીશ વખત બન્યું હતું. છેવટે શ્રી હરિભદ્રસૂરિજીકૃત “લલિતવિસ્તરા” વાંચી જૈનદર્શનમાં સ્થિર થયા હતા. તેમણે શ્રી હરિભદ્રસૂરિજીની અને લલિતવિસ્તારની ખૂબ પ્રશંસા લખી છે. ઉપમિતિની પ્રશસ્તિમાં તેઓ લખે છે કે “જે હરિભદ્ર પિતાની અચિત્ય શક્તિથી મારામાંથી કુવાસનામય ઝેર દૂર કરીને, કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શોધી કાઢયું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર હે ! તે હરિભદ્રસૂરિજીને મારા નમસ્કાર હો કે જેમણે મારા માટે લલિતવિસ્તરા' નામની વૃત્તિ રચી. ”
તેઓ છએ દર્શનના વિદ્વાન હતા. તેમણે સ્વયં લખ્યું છે કે “તિર્ષિ નિમિनिकणभुक्सौगतादिदर्शनवेदिनः सकलग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धषेर्महाचार्यस्येति। તેમણે સિદ્ધસેનકૃત “ન્યાયાવતાર” ઉપર વૃત્તિ રચી છે. ૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
તેઓ વિક્રમની ૧૧ મી સદીમાં થયા છે. તેઓ એક સમર્થવાદી હતા અલ્લ રાજાની રાજસભામાં તેમણે દિગમ્બરેને પરાજય આપ્યો હતો. ત્રિભુવનગિરિ અને સપાદલક્ષ (માલવા) આદિના રાજાઓને જેન બનાવ્યા હતા અને ૮૪ વાદે જીતીને આનન્દ્રિત કર્યા હતા.
૧. સિદ્ધર્ષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ “મહાબેધ” લખ્યું છે. તે નગર ક્યાં હતું તેને કંઈ પત્તો લાગતું નથી પણ તે સ્થાન તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય અથવા નાલંદા વિશ્વવિદ્યાલય એ બેમાંથી એક હેવું જોઈએ એમ લાગે છે.
२ नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये। मदर्थे निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा । ३ वादं जित्वाऽल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्रीप्रद्युम्नं पूर्वजं स्तुवे ।
– સમરાદિત્યસંક્ષેપ) ४ सपादलक्षगोपाल-त्रिभुवनगिर्यादिदेशगोपालान् । ययुश्चतुराधिकाशोत्या, वादजयै रञ्जयामास ।
–(પાર્શ્વનાથચરિત્ર )
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકારી
[૧૬]
[વ સાતમુ
૬ તક પંચાનન શ્રી અભયદેવસૂરિજી
તેમના સત્તાસમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ છે. તે એક સમ` ટીકાકાર હતા. તેમણે શ્રી સિદ્ધસેન દિવાકરછના ‘સન્મતિતક” ઉપર ૨૫ હજાર શ્લાક પ્રમાણુ વિસ્તૃત ટીકા રચી છે. તેમાં દશમી શતાબ્દિ સુધીના ચાલુ સર્વ વાદેની સુન્દર રીતિએ ગાઠવણુ કરી છે, તે ટીકાનું નામ વાદમહાર્ણવ' અથવા ‘તત્ત્વષાવિધાયિની' છે. તેમની વાદ લખવાની પહિત ઘણી જ મનેજ્ઞ છે. પ્રથમ ચાલુ સિદ્ધાન્તમાં બિલકુલ નહિ માનનાર પક્ષ પાસે ખાલાવે, પછી કંઇક સ્વીકાર કરનાર પાસે તેનું ખંડન કરાવે ને તેને મત પ્રદર્શિત કરાવે, પછી વધુ માનનાર પાસે, પછી ઘણું સ્વીકાર કરનાર પાસે ને છેવટ સ`માં દૂષણ બતાવવા પૂર્વક સ્વાભિમત સિદ્ધાન્તનું મંડન કરે. તે વાંચતા જાણે એમ લાગે કે આપણે સાક્ષાત્ એક વાદસભામાં જ હાઇએ અને પ્રત્યક્ષ વાદ સાંભળતા હાઇએ.
:
,
દર્શનશાસ્ત્રમાં મીમાંસા દર્શન સમજવું મુશ્કેલ હેાય છે. તે મીમાંસા દર્શનના આકર ગ્રન્થ કુમારિલ ભટ્ટના શ્લોકવાર્તિક'નું આ વાદમહાર્ણવ’માં વિશેષ ખંડનમંડન છે. તેથી આ ગ્રન્થ સમજવા ઘણા કઠિન ગણાય છે. ને તે જ કારણે અભ્યાસમાં અલ્પ આવ્યા છે. શાન્તિરક્ષિત કે જેઓ નાલન્દા વિશ્વવિદ્યાલયના મુખ્ય આચાર્યાં હતા તેમના બનાવેલ ‘તત્ત્વસંગ્રહ' ઉપરની કમલશીલની અનાવેલ ‘જિકા’ નામની ટીકા, દિગમ્બરાચાર્ય પ્રભાદ્રે રચેલ પ્રમેયકમલમાર્તંડ ' તથા ન્યાયકુમુદચંદ્રોદય ' વગેરે ગ્રન્થાને આ ટીકામાં ઉપયોગ છે. વાદિ દેવસૂરિજી, મલ્લિષેણુસૂરિજી તથા ઉપાધ્યાય શ્રો યાવિજયજી વગેરેએ સ્થળે સ્થળે આ ટીકાને ઉલ્લેખ તથા છૂટથી ઉપયેગ કર્યાં છે. ૧૧ મા સૈકા પછી જૈન ન્યાયના મેટા મેાટા ગ્રન્થા રચાયા તે સર્વમાં આ ટીકાની સહાય લેવામાં આવી છે. આ ટીકામાં ગૂંથાયેલ વિષયા પાછળના ગ્રન્થકારીને સરળતાથી મળી ગયા છે. આ ટીકામાં શબ્દોની બહુ રમકઝમક નથી પણ ભાષાપ્રવાહ એક નિ`ળ ઝરણુની માફક સીધા વહે છે. પ્રે. લાયમેને શ્રી અભદેવસૂરિજીના સમ્બન્ધમાં જણાવ્યું છે જે તેમને ઉદ્દેરા તે સમયમાં પ્રચલિત સર્વ વાદોને સંગ્રહ કરી અનેકાન્તવાદનું સ્થાપન કરવાના હતા'-તે આ ટીકા જોવાથી સ્પષ્ટ સમજાય છે. શ્રી અભયદેવસૂરિજી,' ન્યાયવનસિંહ' અને ‘તર્ક પંચાનન' એ બિરુદોથી વિભૂષિત હતા, અને ૮૪ વાદવિજેતા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના પદ્મપ્રભાવક હતા.
૭ શ્રી ધનેશ્વરસૂરિજી
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેએ! મુંજરાજાના સમયમાં થયા એટલે તેમનેા સત્તાકાળ ૧૧ મી વિક્રમ શતાબ્દિને હતા. તેઓ તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિજીના પટ્ટધર હતા. ધારાનગરીના સાર્વંભૌમ રાજા મુંજે તેઓને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યાં હતા. તેમણે રાજાની સભામાં અનેક વાદો જીત્યા હતા. પ્રવચનસારાધાર-વૃત્તિમાં શ્રી સિદ્ધસેન લખે કે
तदनु धनेश्वरसूरिर्जज्ञे, यः प्राप पुंडरीकाख्यः । निर्मथ्य वादजलधि, जयश्रियं मुंजनृपपुरतः ॥
૮ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી
પ્રભાવકરિત્ર 'માં તેમને સ્વવાસસમય વિ. ૧૦૯૬ ના જેઠ સુદ ૯ ને મગળવાર, કૃત્તિકા નક્ષક, જણાવેલ છે. તેમના પ્રત્યે પાટણના ભીમરાજાને અને ધારાનગરીના ભેજ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વીપેાત્સવી અંક ]
જૈન ન્યાયના વિકાસ
:
[ ૧૭ ] રાજને ઘણું માન હતું. તે ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર ' અને વાદિચક્રવર્તી ’ તરીકે વિખ્યાત હતા અને મહાકવિ ધનપાલની પ્રેરણાથી ભાજરાજાની રાજસભામાં ગયા હતા. ભાજરાજાને પેાતાની સભા માટે અભિમાન હતું. તેણે શાન્તિસૂરિજીને શરતપૂર્વક કહ્યું હતું કે મારી સભાના એક એક વાદિની જીતમાં એક એક લક્ષ દ્રવ્ય આપીશ. શાન્તિસૂરિજીએ બધાં દર્શનના ચેારાશી વાદીઓને તેની સભામાં જીતી ૮૪ લક્ષ દ્રવ્ય ધમાર્ગમાં વપરાવ્યું હતું. અને ભાજરાજે તેમને ‘ વાદિવેતાલ ’ એવું બિરુદ આપ્યું હતું. તેમણે એક ધમ નામના પંડિતને પણ જીત્યા હતા અને દ્રવિડ દેશના એક અવ્યક્તવાદી અભિમત્ત પડિતને પરાજય આપી ગરીબ પશુ તુલ્ય કરી દીધા હતા.
.
તેઓની પાસે બત્રીશ શિષ્યા પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરતા હત્તા. એકદા એક કઠિન વિષય ૧૬ દિવસ સુધી શિષ્યાને સમજાવતા છતાં જ્યારે કાઈ પણ શિષ્યને તે વિષય ન સમજાયેા ત્યારે તેમને દુઃખ થયું. તે સમયે વાદી દેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિ ત્યાં જઈ ચડયા હતા. અને તેમણે તે સર્વ વિષયનું વિવેચન અપ્રકટપણે ધ્યાન રાખી કહી આપ્યું હતું. તે સમયે શાન્તિસૂરિજીએ કહ્યુ હતુ કે તમે તેા રથી આચ્છાદિત રત્ન છે. હું વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણુશાસ્ત્રના અભ્યાસ કર અને આ નશ્વર દેહને અહીં લાભ લઈ લે! ' પછીથી ટકશાળના પાછળના ભાગમાં તેમને રહેવાની સગવડ કરાવી છએ દર્શીનને અભ્યાસ કરાવ્યા હતા.
"
.
તેમની ન્યાય લખવાની શક્તિ અપૂર્વ હતી. તે વિષયમાં તેમની બનાવેલ ઉત્તરાધ્યયન બૃહત્કૃત્તિ ( પાઈયટીકા ) પુષ્ટિ આપે છે. ટૂંકમાં સચોટપણે લખવું એ એમની લેખન શૈલીની વિશિષ્ટતા છે. આ ટીકાને આધારે વાદિ દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગમ્બર્ વાદી કુમુચન્દ્રને પરાજય આપ્યા હતા. ‘જીવવિચારપ્રકરણ' અને ‘ચૈત્યવદનમહાભાષ્ય'ના કર્તા પણ આ જ શાન્તિસૂરિજી હરો કે ખીજા ? તે વિચારણીય છે. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિજી છે.
૯ શ્રી જિનેશ્વરસૂરિજી
અષ્ટક
તેમને સમય ૧૦૮૨ થી ૧૦૯૫ ની આજુબાજુના છે, કારણ કે તેટલા સમયમાં બનાવેલ તેઓના ગ્રન્થા વિદ્યમાન છે. તે સમયે પાટણના તખ્ત પર દુ`ભરાજ રાજ્ય કરતા હતા. તેની સભામાં તેનું સારું માન હતું. તેઓએ શ્રી હરિભદ્રસૂરિજીના પ્રકરણ ’ઉપર વૃત્તિ રચી છે, જે અનેક ન્યાયવિચારાથી પૂર્ણ છે. તેમાં શુદ્ધ દેવ, મૂર્તિપૂજા, મુક્તિ વગેરે ઘણા વિષયા તર્ક દૃષ્ટિથી ચર્ચ્યા છે. અને ‘ પ્રમાણલક્ષણ ’ નામના ન્યાયગ્રન્થ સ્વાપનવૃત્તિ સહિત રચ્યું છે.
૧૦ શ્રી સુરાચાય જી
For Private And Personal Use Only
તેમનેા સત્તાસમય ૧૧ મી સદીને છેવટ ભાગ અને બારમી સદીની શરૂઆત છે. તેઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્ર વગેરેમાં નિપુણ હતા. પાતાની શક્તિ માટે તેમને માન હતું. તેમની પાસે અનેક શિષ્યા અભ્યાસ કરતા હતા. તેમના તાપ અપૂર્વ હતા, શિષ્યની ભૂલ થાય કે તરત જ માર પડતા. અને એમ થતાં હંમેશ એધામાં રાખવાની લાડાની એક દાંડી તૂટી જતી હતી. ગુરુમહારાજના મ` વચનથી ભોજરાજાની સભામાં
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ગયા હતા અને સર્વ પંડિતો ઉપર વિજય મેળવ્યો હતો. પ્રથમ તો ભોજરાજ તેઓના ઉપર પ્રસન્ન થયો હતો પણ પાછળથી તેઓના નગ્ન સત્ય કહેવાના સ્વભાવથી ક્રોધિત થશે હતા. ભોજરાજા સર્વ દેશોને એકઠાં કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ન થઈ શકે તેમ તેમણે તેને સમજાવ્યું હતું. ભજવ્યાકરણમાં ભૂલે બતાવી હતી. છેવટે ભજે તેમને દેહકષ્ટ આપવા વિચાર કર્યો હતો, પરંતુ ધનપાલની ગોઠવણથી તેઓ સુખે પાટણ પહોંચી ગયા હતા.
નેમિનાભેય-દ્વિસંધાન મહાકાવ્ય તેમની કાવ્યકૃતિ છે. ભીમદેવની સભામાં તેમનું સારું માન હતું. ભીમદેવના મામા દ્રોણાચાર્યને તેઓ શિષ્ય હતા અને સંસારપક્ષે ભત્રીજા હતા. ૧૧ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજી
સંવત ૧૦૮૮ માં ૧૬ વર્ષની વયે તેમને આચાર્ય પદ મળ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૧૩૯ની લગભગ થયો હતો, એટલે તેમનું આયુષ્ય આશરે ૬૭ વર્ષનું થયું. જૈન આગમ ઉપર શીલાંકાચાર્યકૃત અગિયાર અંગમાંથી આદિનાં બે અંગોની જ ટીકા મળતી હતી. તેથી તેમણે દૈવી પ્રેરણાથી નવ અંગ ઉપર ટીકા રચી હતી. જિનેશ્વરસૂરિજીકૃત થાનકભાષ્ય” ઉપર તેમની ટીકા છે, હરિભદ્રસૂરીશ્વરજીના “પંચાશક પર તેમની ટીકા છે. અનેક ગ્રન્થનું દેહન કરી વૃત્તિ રચવાની તેમની શૈલી અપૂર્વ છે. આજ પણ નવ અંગપરની તેમની ટીકા અનેક વિચારણાઓને વેગ આપે છે.
સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમા તેમના જ આત્મબળ અને પુણ્યપ્રભાવે પ્રકટ થયેલ છે. તે સમયે તેમનું બનાવેલ “જયતિહુઅણ” સ્તોત્ર આજ પણ પ્રાભાવિક મનાય છે. તેમની વ્યાખ્યાન અને વિવેચન કરવાની શક્તિ અદ્દભુત હતી. એક સમય “અમ્બરન્તર’ એ અજિતશાન્તિસ્તવની ગાથાનું સંગારિક વિવેચન કરતાં તેમના પર એક રાજકુમારી મોહિત થઈ હતી. પછીથી વૈરાગ્ય અને શાન્તરસના ઉપદેશથી તેઓએ તેને પ્રતિબંધિત કરી હતી. તેમની સર્વ ટીકાઓ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં રચાયેલ છે. તેઓને માર્ગવાસ કપડવંજમાં થયો છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભસૂરિજી
સં. ૧૧૪૮ માં તેઓ વિદ્યમાન હતા. તેમણે “દર્શનશુદ્ધિ અને પ્રમેયરત્ન કાષ” એ બે ન્યાયગ્ર રચ્યા છે. ૧૩ શ્રી વીરાચાર્યજી
તેઓ વિક્રમની ૧૨ શતાબ્દિના ઉત્તરાર્ધમાં થયા. પાટણના સાર્વભૌમ રાજા સિદ્ધરાજને તેમના પ્રત્યે બહુ માન હતું. એક વખત રાજાએ મશ્કરીમાં તેમને કહ્યું કે “અમારા જેવા રાજાના આશ્રયથી આપશ્રી દીપ છે ! આના પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પૂર્વ પુણ્યથી પ્રતિભા પ્રસરે છે.” રાજાએ વળી કહ્યું: “આ સભા સિવાય અન્ય દેશમાં ફરશો ત્યારે બીજા બાવાની જેમ અનાથતા સમજાશે.” સૂરિજીએ કહી દીધું કે અમુક સમયે પિતે અહીંથી વિહાર કરશે. સિદ્ધરાજે નગરદ્વાર બંધ કરાવ્યાં. વિદ્યાબળથી આચાર્યશ્રી બહાર નિકળીને પલ્લીપુર પહોંચ્યા, ત્યાંથી મહાબોધ નગરમાં જઈ બૌદ્ધોને વાદમાં હરાવ્યા. ગેપાલગિર (ગવાલિયર) માં રાજાએ ઘણું સન્માન આપ્યું ને ત્યાં પણ અન્ય વાદીઓને જીત્યા, રાજાએ ચામર છત્ર વગેરે રાજચિહ્ન આપ્યાં. નાગર જઈ જેનદર્શનની શેભા વધારી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જેન ન્યાયને વિકાસ
[૧૯] સિદ્ધરાજના આમંત્રણથી પુનઃ પાટણ તરફ વિહાર કર્યો. ચારુપ આવ્યા ત્યારે તેમને મળવા સિદ્ધરાજ ત્યાં આવ્યો હતો. પાટણમાં એક સાંખ્યવાદી વાદિસહ આવ્યો હતો. સિદ્ધરાજે તે વાદીને હરાવવા ગોવિંદાચાર્ય કે જેઓ કર્ણ મહારાજના બાલમિત્ર હતા અને વીરાચાર્યછના કલાગુરુ હતા, તેમને વિનતિ કરી. તેઓએ કહ્યું કે તેને તો વીરાચાર્યજી હરાવશે. પછીથી વીરાચાર્યજીએ ગેવિંદાચાર્યજી સાથે જઈ તેનું સર્વ માન ગાળી નાખ્યું હતું. તે વાદમાં વીરાચાર્યજી પિતાને પક્ષ મત્તમપૂર છન્દ અને અપનુતિ અલંકારમાં બેલ્યા હતા. સર્વાનુવાદની શરત પ્રમાણે સાંખ્યવાદી તે પ્રમાણે બોલી શકયો ન હતો. એ પ્રમાણે વીરાચાર્યજી વિજયમાળ વર્યા હતા. વળી સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામના દિગમ્બરવાદીને હરાવી સ્ત્રીમુક્તિની સિદ્ધિ કરી હતી. અને વિજય મેળવ્યો હતો. ૧૪ શ્રી મુનિચંદ્રસૂરિજી.
તેમનો સ્વર્ગવાસ વિ. સંવત ૧૧૭૮ માં થયેલ છે, એટલે તેઓ વિક્રમની બારમી શતાબ્દિમાં થયા. તેઓ અખંડ બ્રહ્મચારી અને ઉગ્ર તપસ્વી હતા. તેઓ કાંજી પીને જ રહેતા તેથી “સૌવીરપાયી” તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિજીકૃત “અનેકાન્તજયપતાકા ” પર ટિપ્પન અને “લલિતવિસ્તરા” પર પંજિકા, વગેરે તેમની ન્યાયરચના છે. બીજા પણ કુલેકે, વૃત્તિઓ, પ્રકરણ વગેરે લગભગ ૨૦ થી ૨૫ ગ્રન્થ તેમણે રચ્યા છે. તેઓ વાદનિપુણ હતા. “મુદ્રિતકુમદચંદ્ર' નાટકમાં તેમણે અર્ણોરાજની સભામાં એક શૈવવાદીને જીત્યો હતો તેમ ઉલેખ છે. તથા ગુણચંદ્ર નામના દિગમ્બર મહાવાદી સાથે વાદ કરવાનો હતો તે સમયે વાદિ દેવસૂરિજી તેમની સાથે હતા ને તેમની શૈશવ વય હતી. તે વખતે તે વાદીને દેવસૂરિએ જીત્યો હતો. વાદિ દેવસૂરિજીના તેઓ ગુરુ હતા. ૧૫ શ્રી ચન્દ્રસૂરિજી
તેમનો સત્તાસમય ૧૧૬૯ ની આસપાસનો છે. મુનિ અવસ્થામાં તેઓ શ્રી પાર્શ્વદેવ ગણિ” એ નામથી પ્રસિદ્ધ હતા ને આચાર્ય થયા પછી શ્રી ચંદ્રસુરિજી કહેવાયા. તેમણે બૌદ્ધાચાર્ય દિન્નાગકૃત “ ન્યાયપ્રવેશક’ પર જે હારિભદ્રીવૃત્તિ છે તે પર “પંજિકા રચી છે. અન્યાન્ય વિષયોના ગ્રન્થા પર વૃત્તિ, ટીકા, વ્યાખ્યા તેઓએ સારી રચી છે. ૧૬ માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી
તેઓ બારમી સદીના અંતની લગભગમાં થયા. એમના ગુરુ માલધારી અભયદેવસૂરિજી છે. પૂર્વાવસ્થામાં તેઓ પ્રદ્યુમ્ન નામના રાજમંત્રી હતા. તેમની વ્યાખ્યાનશક્તિ અપૂર્વ હતી. સિદ્ધરાજ જયસિહ કલાકના કલાક સુધી તેમના વ્યાખ્યાનમાં બેસતા અને કેટલીક વખત સાંભળવાની ઉત્કંઠાથી એકલો તેમની પાસે આવતા. અમુક સ્થળ સુધી સિદ્ધરાજ જયસિંહ તેમની સ્મશાનયાત્રામાં ગયો હતો તેથી સમજી શકાય છે કે સિદ્ધરાજને તેમના ઉપર ઘણું જ માન હતું. તેઓએ એક લાખ શ્લેક પ્રમાણ વિવિધ ગ્રન્થની રચના કરી છે. તેમાં ન્યાયગ્રન્થ તરીકે ગણાવી શકાય તેવી વિશેષાવશ્યકપરની બ્રહવૃત્તિ છે. તેનું પ્રમાણ ૨૮ હજાર શ્લેક જેટલું છે. ગણધરવાદ, નિહ્નવવાદ, શબ્દ, નય, નિક્ષેપ, જ્ઞાન વગેરે અનેક વિષયો તેમાં ન્યાયશૈલીથી સારી રીતે ચર્ચા છે. આહંતદર્શનના મૌલિક વિચારોનું તક પદ્ધતિમય સ્વરૂપ આ ટીકામાં મળે છે. એ ટીકામાં. ૧ અભયકુમાર ગણિ, ૨ ધનદેવગણિ,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] શ્રી જૈન સત્ય વિકાસ
[વર્ષ સાતમું ૩ જિનભદ્રગણિ, ૪ લમણગણિ, ૫ વિબુધચંદ્રમુનિ, એ પાંચ મુનિઓ અને આણંદશ્રીજી તથા વસુમતિશ્રીજી એ બે સાધ્વીઓ, એમ સાત જણે મદદ કરી હતી. ૧૭ વાદી દેવસૂરિજી
તેમને જન્મ સં. ૧૧૪૩ માં મદાહત ગામમાં થયો હતો. તે ગામ આબુની આસપાસ આવેલ છે. ૧૧૫૨ માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ, અને ૧૨૨૬ માં શ્રા. વ. ૭ ને ગુરુવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમના ગુરુ મુનિચંદ્રસૂરિજી શાન્તિસૂરિજીના જ્ઞાનખાનાના વારસદાર હતા. તેમણે વાદિ દેવસૂરિજીને પ્રમાણ વગેરે શાસ્ત્રને સારે અભ્યાસ કરાવ્યો હતો. દીક્ષા લીધા બાદ બે-પાંચ વર્ષમાં જ તેમની ખ્યાતિ તરફ પ્રસરી ગઈ હતી. તે સમયમાં તેમણે બન્ધ નામના શિવદર્શની દૈતવાદીને ધોળકામાં છયે, સાચારમાં વાદ કર્યો ને જીત્યા, ગુણચંદ દિગમ્બરને નાગરમાં પરાજિત કર્યો. ભાગવત શિવભૂતિને ચિત્તોડમાં, ગંગાધરને. ગ્વાલીયરમાં, ધરણીધરને ધારામાં, કૃષ્ણ નામને વાદીને ભરૂચમાં, એમ અનેક વાદીઓ ઉપર જીત મેળવી હતી.
આચાર્ય થયા પછી તેમણે સિદ્ધરાજની સભામાં દિગમ્બર મહાવાદી કુમુદચંદ્રને વાદમાં હરાવ્યો હતો. કુમુદચંદ્રને તે સમયે પ્રબલ પ્રતાપ હતો. પિતાની શક્તિ માટે એને ખૂબ અભિમાન હતું, ૮૪ વાદી તેણે જીત્યા હતા. વાદદેવસૂરિજી સાથે વાદ કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. દેવસૂરિજી તેવા તુચ્છપ્રકૃતિના વાદી સાથે વાદ કરવા ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ જ્યારે તે દિગમ્બરે અનેક નાગાઈ કરી, છેવટે વેતામ્બર મતની સાધ્વીની છેડતી કરી એટલે દેવસૂરિજીએ વાદનું આમંત્રણ આપીને વાદ કર્યો. તે વાદમાં મુખ્યપણે કેવળીભુક્તિ અને સ્ત્રી–મુક્તિ એ બે વિષયો ચર્ચાયા હતા. શરત પ્રમાણે વાદમાં હાર થવાથી દિગમ્બરને ગુજરાત છેડી ચાલ્યા જવું પડ્યું હતું. આ વિજય બાદ તેઓ “વાદી દેવસૂરિજી એ નામથી વિખ્યાત થયા. આ વિજયથી સિદ્ધરાજે તેઓશ્રીને વિજયપત્ર અને એક લાખ સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી હતી. મુનિધર્મના આચાર પ્રમાણે તે એક લાખ સુવર્ણમુદ્રાઓ ગ્રહણ કરી ન હતી. મહામંત્રી આશુકની સંમતિથી તે મુદ્રાઓનો વ્યય કરી સિદ્ધરાજે એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથને બિમ્બની ૧૧૮૩ ના વૈશાખ શુક્લ દ્વાદશીને દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં ચાર આચાર્યો સંમિલિત હતા. તેમના આ વાદની અનેક આચાર્યોએ સુન્દર પ્રશંસા કરી છે. તેમાં તે સમયે હેમચંદ્રસૂરિજી ત્યાં વિદ્યમાન હતા, તેમણે શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં લખ્યું કે
यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद् देवसूरिरहिमरुचिः ॥
कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ? ॥ “જે દેવસૂરિજી રૂપી સૂર્ય કુમુદચન્દ્રને ન જીત્યો હોત તો જગતમાં કયો વેતામ્બર કટિપર વસ્ત્ર ધારણ કરત?”
આ સિવાય રત્નપ્રભસૂરિ, મહેશ્વરાચાર્ય, સોમપ્રભસૂરિ, ઉદયપ્રભદેવ, પ્રદ્યુમ્નાચાર્ય, મુનિદેવસૂરિ, સેમચંદ્ર પંડિત, મેરૂતુંગાચાર્ય, મુનિભદ્રસૂરિ, ગુણરત્નસૂરિ, મુનિસુન્દરસૂરિ, ધર્મસાગર ઉપાધ્યાક વગેરે અનેક સ્થલે આ વાદને માટે સૂરિજીની અનેક પ્રકારે પ્રૌઢ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જૈન ન્યાયનો વિકાસ
[૨૧] કીર્તિની વિખ્યાતિ કરી છે. યશશ્ચન્દ્ર તો આ વાદના સપૂર્ણ પ્રસંગનું વર્ણન આપતું ‘મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ રચ્યું છે, જે ઘણું રોચક છે.
તેમનામાં ગ્રન્થરચનાની શક્તિ પણ અદ્દભુત હતી. તેઓએ જેને ન્યાયના પ્રવેશ માટે ઉપયોગમાં આવે તે ૩૭૪ સુત્ર પ્રમાણ “પ્રમાણનયતત્ત્વાકાલંકાર.” નામને ન્યાયને મૂલગ્રન્થ આઠ પરિચ્છેદમાં રચ્યો છે. તેના પર તેઓશ્રીએ જ ‘સ્યાદ્વાદરત્નાકર” નામની વિસ્તૃત વૃત્તિ લખી છે, તેનું પ્રમાણ ૮૪૦૦૦ હજાર શ્લોક જેટલું છે. તેમાં દાર્શનિક વિષયોનું સુન્દર ખંડનમંડનાત્મક સ્વરૂપ છે. જો કે તે વૃત્તિ હાલમાં સમપૂર્ણ ઉપલબ્ધ નથી તો પણ જેટલી ઉપલબ્ધ છે તેટલી સારી રીતે પ્રકાશમાં આવેલ છે. તે વૃત્તિનું કાઠિન્ય પણ ઘણું સમજાયેલ છે. તેમાં પ્રવેશાર્થે તેમના શિષ્ય રત્નપ્રભસૂરિજીએ “રત્નાકરાવતારિકા ” નામની લઘુ વૃત્તિ મૂલસૂત્ર પર રચી છે. તેમાં “સ્યાદ્વાદરત્નાકર'ની ખૂબ ગંભીરતા બતાવી છે. તેઓએ તથા અન્ય આચાર્યોએ સ્યાદ્વાદરત્નાકર ના ઘણું વખાણ કર્યા છે. “સ્યાદ્વાદરત્નાકર 'ની રચનામાં વાદિ દેવસૂરિજીના બે શિષ્યો ભદ્રેશ્વરસૂરિ અને રત્નપ્રભસૂરિજીએ સહકાર આપ્યો હતો. આ માટે તેઓએ જ લખ્યું છે કે
किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे, यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः।
भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहो, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ ૧૮-૧૯ શ્રી અમરચંદ્રસૂરિજી અને શ્રી આનંદસૂરિજી
આ બન્ને આચાર્યો વિક્રમની બારમી સદિમાં થયા. તેમણે સિદ્ધરાજની સભામાં બાલ્યાવસ્થામાં જ વાદીઓને હરાવી વિજય મેળવ્યો હતો, તેથી સિદ્ધરાજે તેઓને અનુક્રમે “સિહશિશુક” અને “બાઘશિશુક’ એવાં બિરુદ આપ્યાં હતાં. શ્રી અમરચંદ્રસૂરિજીએ “સિદ્ધાતાર્ણવ’ નામને ગ્રન્થ રચ્યો છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ઉપરના બે બિરુદને આધારેમહાતાર્કિક ગંગેશપાધ્યાયે “તત્ત્વચિન્તામણિ નામને નવ્ય ન્યાયને મહાગ્રન્થ રચ્યો છે, તેમાં વ્યાપ્તિસ્વરૂપ પર લખતાં વ્યાપ્તિનાં બે લક્ષણોનું નામ “સિંહ-વ્યાધ્ર લક્ષણ એવું આપ્યું છે, કદાચ તે બે લક્ષણે ઉપરોક્ત બે મહાતાર્કિકેની માન્યતાનાં હોય એમ અભિપ્રાય બતાવે છે. ૨૦ શ્રી દેવભદ્રસૂરિજી
આ આચાર્ય બારમી સદીને અન્ત થયા. તેમણે “ન્યાયાવતાર' પર ટિપ્પણુ રચ્યું છે. મુનિચંદ્રસૂરિજીથી તેઓએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પિતાના ગુરુ શ્રીચંદ્રસૂરિજીની સંગ્રહણી પર વૃત્તિ રચી છે. તેમાં નીચેના ગ્રન્થોનાં ઉલ્લેખ અને અવતરણો આપ્યાં છેઃ “અનુગ દ્વારચૂર્ણિ,” હારિભદ્રી “અનુયોગદ્વાર ટીકા,” ગબ્ધ હસ્તિ હારિભદ્રી તત્વાર્થટીકા, મલયગિરિબહસંગ્રહણીવૃત્તિ, હારિભદ્દી બહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતીવિવરણુ, વિશેષણવતી, સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિ વગેરે. ર૧ શ્રીમલયગિરિજી
તેઓ તેરમી શતાબ્દિની શરૂઆતમાં થયાનો સંભવ છે. તેઓ એક સમર્થ ટીકાકાર હતા. અનેક આગ પર તેઓએ ટીકા લખી છે. તેમની ટીકા ઘણી સરલ અને તલસ્પર્શી
૧ આ ગ્રંથ ઉપર અમાએ વૃત્તિ બનાવી છે. તે વૃત્તિ થોડા સમય બાદ જૈન સાહિત્યવર્ધક સભાનુરત તરફથી પ્રસિદ્ધ થશે,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨] શ્રી જેને સત્ય પ્રકાશ
| [ વર્ષ સાતમું હોય છે. ઘણું કઠિન વિશે પણ તેઓની કલમથી સહેલા બની ગયા છે. જ્યોતિષના પણ તેઓ અસાધારણ જ્ઞાતા હતા. સૂર્ય પ્રાપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, તિષકડક વગેરે જોતિષ ગ્રન્થ પર તેઓએ ટીકા રચી છે. જ્યોતિષ સમ્બન્ધના કેટલાએક વિષયના સ્પષ્ટીકરણ માટે પ્રત્યક્ષ જોવા માટે વિહાર કરીને તેઓ નેપાલમાં ગયા હતા. “ધર્મ સંગ્રહણીવૃત્તિ” થી તેઓ સારા ન્યાયવેત્તા હતા તે સાબીત થાય છે. છ હજાર લેક પ્રમાણ “મુષ્ટિ' નામનું વ્યાકરણ પણ તેમણે બનાવેલ છે. ૨૨ તાર્કિક શ્રીસેમપ્રભસૂરિજી
તેઓ તેરમી શતાબ્દિમાં થયા. તેઓ એક વિખ્યાત વિદ્વાન હતા. તેમની કવિત્વશક્તિ અદ્દભુત હતી. તર્કશાસ્ત્રમાં પણ તેઓ નિપુણ હતા. જો કે તેને કોઈ પણું ન્યાયગ્રંથ કે ન્યાયને પ્રસંગ ઉપલબ્ધ નથી તે પણ તેઓનાં પ્રભાવ અને પ્રતિભા અપૂર્વ હતાં, તેનું ઠેર ઠેર વર્ણન મળે છે. ૨૩ કલિકાલસર્વ શ્રી હેમચંદ્રસૂરિજી
તેમનો જન્મ વિ. સં. ૧૧૪પ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયો હતો. તેમની દીક્ષા ૧૧૫૦ માઘ શુ. ૧૪ ને શનિવારે, આચાર્ય પદ ૧૧૬૨ માં, અને ૧૨૨૯માં સ્વર્ગવાસ થયો. તેઓ એક સમર્થ મહાપુરુષ હતા. અનેક રાજાઓ તેમના ભક્ત હતા. તેમનાં શક્તિ અને જ્ઞાન અજોડ હતાં. તેમના સમયમાં પરદશનીઓને વિશેષ વિરોધ હતો. તો પણ તેમણે પિતાની અદ્દભુત પ્રતિભાથી અનેક વખત તેઓને પરાભૂત કર્યા હતા. તેમના નામથી, જીવનથી કે કવનથી કોઈ પણ વિદ્વાન અણજાણ હશે એમ કહી શકાય નહિ. તેમની કલમ સર્વતોમુખી હતી. કેઈપણ વિષય એવો નથી કે જેમાં તેમની કલમ કે પ્રતિભા ન ચાલી હોય. ન્યાય વિષયમાં તેમણે “પ્રમાણમીમાંસા પજ્ઞ વૃત્તિ યુક્ત, “અન્યગવ્યવચ્છેદિકા, અગવ્યદિકા,” “શ્રી વીતરાગસ્તવપ્રકાશ” વગેરે ગ્રન્થો રચ્યા છે. તેમની કલમ ઘણી સખત સાટ અને અસરકારક છે. તેમનું એક એક વાક્ય હૃદયમાં સોંસરુ ઊતરી જાય છે. તેમના લખાણથી તેમને જેનદર્શનની કેટલી દાઝ હતી એ સ્પષ્ટ સમજાય છે.
તેમને “પ્રમાણુમીમાંસા' ગ્રન્થ પાંચ અધ્યાય પ્રમાણ હતો. હાલમાં પ્રથમ અધ્યાયને બે આહ્નિક તથા બીજા અધ્યાગનું એક આહ્નિક એટલું મળે છે. તેટલામાં પણ તેઓશ્રીએ ઘણો જ સંગ્રહ કર્યો છે. તે ઉપરથી સમજી શકાય છે કે સંપૂર્ણ ગ્રન્થ કેટલે વિસ્તૃત હશે ? તેમની “અન્યયોગવ્યવહેદિકા” ઉપર શ્રીમલ્લિષેણસૂરિજીએ “સ્યાદ્વાદમંજરી” નામની સુન્દર ટીકા બનાવી છે. હાલમાં જેનદર્શનમાં તે છૂટથી વંચાય છે. તેમની લખાણ શૈલી ઉદયનાચાર્યને મળતી છે. તેઓ “અનુશાસન’ અને આવે એવા ગ્રન્થ રચતા. તેમનો એક વાદાનુશાસન નામને ગ્રન્થ હતો, હાલમાં તે મળતો નથી. જેન–ન્યાયનો સૂર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીના સમયમાં જેનશાસનરૂપી નભસ્તલના મધ્યમાં પહોંચી મધ્યાહ્નનાં પ્રચંડ કિરણોને પ્રસારતો હતો. ૨૪-૨૫ શ્રીરામચંદ્રસૂરિજી તથા શ્રીગુણચંદ્રસૂરિજી
આ આચાર્ય તેરમા સૈકામાં થયા. એ બન્ને શ્રી હેમચંદ્રસુરિજીના શિષ્ય હતા. તેમાં શ્રી રામચંદ્રસુરિજી સાહિત્યમાં અદ્વિતીય વિદ્વાન હતા. તેમણે સો કાવ્યગ્ર રચ્યા છે. અને
૧ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છન્દાનુશાસન, લિગાનુશાસન વગેરે તેમની કૃતિ છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જેને ન્યાયને વિકાસ
[૩] “સિદ્ધહેમશબ્દાનુશાસન બ્રહદ્રવૃત્તિ ઉપર પ૩૦૦૦ કપ્રમાણ ન્યાસ રચ્યો છે. તે બન્નેએ મળી પત્તવૃત્તિ યુક્ત “વ્યાલંકાર' નામનો ન્યાયગ્રન્થ રચ્યો છે. તેમાં ત્રણ પ્રકાશ છે. પહેલામાં છવદ્રવ્યનું સ્વરૂપ, બીજામાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ને ત્રીજામાં ધર્માધમ આકાશ આદિનું સ્વરૂપ-આ સર્વ પ્રમાણથી સિદ્ધ કરેલ છે. ૨૬ શ્રી પદ્યુમ્નસૂરિજી
- તેઓ તેરમા સૈકામાં થયા. તેમણે વાદસ્થલ” નામનું એક ગ્રન્થ રઓ છે, જેમાં જિનપતિસૂરિના મતાનુયાયિઓ “ઉદયનવિહારમાં પ્રતિદ્વિત થયેલ જિનબિ પૂજનીય નથી”, એમ કહેતા હતા તેનું ખંડન છે. ર૭ શ્રી રત્નપ્રભસૂરિજી
તેઓ બારમા-તેરમા સૈકામાં થયા. તેઓ વાદિદેવસૂરિજીના પટ્ટાલંકાર અને ન્યાયના અપૂર્વ વિદ્વાન હતા. વાદિ દેવસૂરિજીના “સ્યાદ્વાદરત્નાકરમાં તેઓએ સહકાર આપ્યો હતો. તેમની સંસ્કૃત લખવાની શક્તિ અનન્ય હતી. તેમણે “સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવા માટે પ્રમાણનયતત્ત્વાલેક' ઉપર “રત્નાકરાવતારિક નામની લઘુ વૃત્તિ રચી છે, તે ઘણું વિદ્વત્તાપૂર્ણ અને પ્રતિભાશાલિની છે. તેમાં બૅધ, નૈયાયિક “અર્ચન્ટ” અને “ધર્મોત્તરીનો ઉલ્લેખ છે. તેમાં શબ્દની રમક–ઝમક ઘણી જ છે. ચક્ષુપ્રાકારી છે કે અપ્રાપ્યકારી એ વિષયનો વાદ સપૂર્ણ વિવિધ છન્દોમાં શ્લેકબદ્ધ લખ્યો છે. જગતૃત્વને વિધ્વસ ફક્ત તેર વર્ણ, ત્રણ સ્વાદિવિભક્તિ અને બે ત્યાદિવિભક્તિમાં જ ગઠવ્યો છે, તે આ પ્રમાણે
त्यादिवचनद्वयेन, स्यादिकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैदशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥ (તિ, તે, આ તિ, ટા, , તથઘન, પવમમ, વઢવા) પિતાની આ વૃત્તિ માટે તેઓએ જ અને લખ્યું છે કે
वृत्तिः पञ्चसहस्राणि, येनेयं परिपठ्यते । भारती भारती चास्य, प्रसपन्ति प्रजल्पतः॥
જેના વડે આ પાંચ હજાર પ્રમાણ વૃત્તિ ભણાય છે, બેલતા એવા તેની પ્રભાઆનંદ અને વાણી વિસ્તારને પામે છે.”
તેમણે બીજા પણ નેમિનાથ ચરિત', ‘ઉપદેશમાલા ટીકા', “મત પરીક્ષા પંચાત વગેરે ગ્રન્થ રચ્યા છે.
એ પ્રમાણે આ સાતસો વર્ષમાં જેન ન્યાયન સૂર્ય બરાબર મધ્યાહ્નકાળને અનુભવતો હતો અને તે સમયમાં થયેલ આચાર્યો તેની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તેના પ્રકાશને પ્રસારતા હતા. આજે પણ આપણું માટે તે આચાર્યોએ પ્રસારેલ કિરણનો પ્રકાશ ગ્રન્થરૂપે વિદ્યમાન છે. તે તે પ્રકાશમાં વિચરીને અધકારની પીડાથી બચી આનેન્દ્રિત થવું.
આ લેખ પ્રભાવક ચરિત્ર, ચતુર્વિશતિ પ્રબન્ધ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ તથા આ લેખમાં આવતા ન્યાયગ્રન્થોમાંથી ઉપલબ્ધ અને પ્રાપ્ત થયેલ ગ્રન્થના અવલોકનથી લખાયેલ છે, એટલે આવશ્યક ઉલ્લેખ કરી આ લેખ સમાપ્ત કરું છું.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાકિનીસૂનુ પૂજનીય આચાર્યદેવ
શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી
[તેઓશ્રીના જીવન અને કવનની નોંધ ]
AAAAAAAAAAAAAAAA
=
લેખકઃ-પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી, ધ્રાંગધ્રા
(પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિશિષ્ય ) O R ર્યસંસ્કૃતિ એ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આદર્શને FI ઝીલીને પિત પિતાના દૃષ્ટિકોણથી તેને પચાવનારાં અને જગતમાં પ્રચારનારાં
તે છ દર્શનો મુખ્યતઃ અસ્તિતાને ધરાવનાર છે. તે છ દર્શને આ મુજબ છે: બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય; અથવા ન્યાય તેમજ વૈશેષિક દર્શનને અમુક દૃષ્ટિએ અભિન્ન સ્વીકારતાં છેલ્લું ચાર્વાક દર્શન. ‘દર્શનસમુચ્ચય'માં આ ક્રમથી દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
જૈનદર્શન આ છ દર્શનમાં સર્વશ્રેષ્ઠ ધર્મદર્શન છે. ત્રિકાલાબાધ્ય અને અવિસંગત અનેકાન્તતત્વવ્યવસ્થાના નક્કર પાયા પર શ્રી જેનદર્શનની ભવ્ય ઈમારત ઊભેલી છે, કે જેના એક પણ કાંગરાને હલાવવાને કઈ સમર્થ નથી. આ કારણે જગતનાં સર્વ ધર્મદર્શનમાં મેરુની જેમ અડગ બનીને જૈનદર્શન સૌની મોખરે ઊભું છે.
જેનદર્શનની પ્રતિપાદનશૈલી અનુપમ છે. એની તત્ત્વવ્યવસ્થા અવિસંવાદિની છે. આથી જ જગતના ઈતર ધર્મદર્શનમાં જળવાઈ રહેલી અબાધ્ય તત્વવ્યવસ્થા પણ જેનદર્શનમાંથી જ ઊતરી આવેલી છે એમ કહી શકાય. ઈતર સર્વ દર્શનનું મૂળ જૈનદર્શન છે.” આ મુજબનું પ્રામાણિક વિધાન કોઈ પણ પ્રકારના આગ્રહ વિના કરી શકાય તેમ છે.
કહેવું જોઈએ કેઃ ઈતર સર્વ દશનની જેમ જૈનદર્શનને આધારે તેનું વિશાલ સાહિત્ય છે. જેનદર્શનનું સાહિત્ય સર્વતોમુખી, અમાપ અને અપ્રતીમ છે. ભૂતકાલીન શાસનપ્રભાવક પૂજનીય જૈનાચાર્યોએ પોતાની અપૂર્વ પ્રતિભા, અખંડ શાસનરાગ અને અપ્રતીમ પ્રભાવકશક્તિ, આ વગેરેના વેગે, શ્રી જૈનદર્શનના સાહિત્યક્ષને સારી રીતે નવપલ્લવિત રાખ્યું છે, કે તે ફાલ્યા-ફૂલ્યા સાહિત્યક્ષનાં સુમધુર ફળોને આજે આપણે, તેવા પ્રકારના વિશેષ પ્રયત્નો વિના, સુખપૂર્વક ચાખવાને ભાગ્યશાળી બન્યા છીએ.
જેનશાસનના વિસ્તૃત આકાશપટપર ઝળહળતો પ્રકાશ પાથરનારા ભૂતકાલીન અગણ્ય સૂરિરૂપ તારકગણની મધ્યમાં યાકિનીધર્મસેન આચાર્યભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અતિશય ગૌરવભર્યું છે. એ પૂજનીય સૂરીશ્વરની પ્રૌઢ પ્રતિભા, અવિહડ શાસનરાગ અને ત્રિવિધયોગે જૈન સાહિત્યની સેવા કરવા માટેની અપૂર્વ અર્પિતવૃત્તિઃ આ સઘળયના ગે તેઓશ્રીનું પુણ્યનામ જેન તવારીખમાં સુવર્ણાક્ષરે બેંધાયું છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાસવી અંક] શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી
[૨૫] પુણ્યશ્લોક સરિદેવ, પિતાના જ્ઞાન સામર્થ્યથી અનેક પ્રકારના ઉપકારક સાહિત્યસર્જનદ્વારા સાહિત્યજીવી જૈન જૈનેતર આલમ પર અગણ્ય ઉપકાર કરી શક્યા હતા. તે તે ધર્મદર્શનના સિદ્ધાન્તનું તલસ્પર્શી જ્ઞાન, પરિમીત શબ્દદ્વારા સુયોગ્ય ગ્રથનશૈલી અને અર્થની ગંભીરતા; સાહિત્યસર્જક તરીકેની પૂજનીય સૂરિદેવની આ પ્રકારની વિશેષતા આજે પણ અનેક સહદય સાહિત્યરસિકાનાં હૈયાને નમાવી મૂકે છે. સમાનનામા શાસનપ્રભાવક સૂરિવર
યાકિનીધર્મનું પૂજ્ય સુરિવરને અંગે કાંઈક લખવા પહેલાં એ જણાવી દઉં કે - જૈનશાસનના વિશાલ પ્રદેશ પર પિતાની અનુપમ યશ સૌરભને ફેલાવીને અમર થનારા
અનેક સમાનનામા સૂરિદેવ જૈન ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો પર નોંધાયા છે. એટલે યાકિનીધર્મસૂનુ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસુરિવરના સમાનનામા અનેક સુદિ, ભૂતકાલીન જેને ઈતિહાસમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. એ સુરિદેવોનો પરિચય પ્રાસંગિક હોવાને કારણે અત્ર હું ટુંકમાં આપી દઉં.૧
[૧] ખરતરગચ્છીય શ્રી જિનારંગપટ્ટાવલી વગેરેમાં પૂ. શ્રી જિનભાદ્રસૂરીશ્વરજીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ અને પૂ. શ્રી જિનેશ્વરસૂરિના છઠ્ઠા પગુરુ પૂ. શ્રી હરિભદ્રસૂરિ, કે જેઓને સત્તાકાલ ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિદ્ધષિગણિી કાંઈક પૂર્વને કહી શકાય. [૨] બ્રહદ્દગચ્છીય શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય અને નવાંગીટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિના ગુરુભાઈ પૂ. શ્રી હરિભદ્રસૂરિ, “શ્રીગણધર સાર્ધશતક વૃત્તિમાં આ સૂરિદેવને અંગે ઉલ્લેખ મળી આવે છે. [૩] બ્રહદ્દગચ્છીય શ્રી માનદેવસૂરિને સન્તાનીય અને શ્રી જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિ; એઓએ વાચકવર શ્રી ઉમારવાતિ મહારાજકૃત “પ્રશમરતિપ્રકરણ” પર વૃત્તિ રચી છે. જેમને સત્તાકાલ વિક્રમના બારમા શતકને લગભગ ગણી શકાય. [૪] નાગેન્દ્રગચ્છીય “કલિકાલગૌતમ બિરદધર પૂજનીય શ્રીમદ્દ હરિભદ્રસૂરિ, જેઓ પૂ. આનન્દસૂરિ અને પૂ. અમરચન્દ્રસૂરિના પટ્ટધર તરીકે પ્રસિદ્ધ છે, તથા મહાગુજરાતના મંત્રી શ્રી વસ્તુપાલ અને તેજપાલના ધર્મગુરુ શ્રી વિજયસેનસૂરિના ગુરુ ગણાય છે. એનો સત્તાસમય સિદ્ધરાજના કાલથી કાંઈક નજીકનો ગણી શકાય. [૫] ચન્દ્રગથ્વીય શ્રી ભદ્રેશ્વરસૂરિવરના શિષ્ય પૂ. શ્રી હરિભદ્રસૂરિવર, ઉપમિતિભવપ્રપંચાસારોદ્ધાર ” ગ્રન્થના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ પોતાના ગ્રન્થની પ્રશસ્તિમાં પ્રસ્તુત સૂરિવરને પિતાના પૂર્વગુરુ તરીકે ઓળખાવ્યા છે. આ સૂરિદેવને સત્તાસમય વિક્રમની ૧૩ મી શતાબ્દિની લગભગને કહી શકાય. [૬] ચન્દ્રગચ્છીય શ્રી ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર પૂ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય પૂ. શ્રી હરિભદ્રસુરિજી, કે જેઓ મહાકવિ શ્રી બાલચન્દ્રસૂરિના ગુરુ તરીકે ગણાય છે. [૭] પૂ. શ્રી જિનચન્દ્રસૂરિના પ્રશિષ્ય શ્રી હરિભદ્રસૂરિજી. અપભ્રંશભાષાના “શ્રી નેમિનાથ ચરિત્ર કથાગ્રન્થની રચના પ્રસ્તુત સુરિદેવે કરી છે. આ સૂરિવરને સત્તાકાલ પરમહંત શ્રી કુમારપાલ મહારાજાની રાજ્યસ્થિતિ દરમ્યાનને ગણી શકાય. એટલે વિક્રમના ૧૨ મા અને ૧૩ મા શતકની મધ્યને કહી શકાય. [૮] બ્રહદ્દગચ્છીય પૂ. શ્રી માનભદ્રસૂરિના શિષ્ય પૂ. શ્રી હરિ• ૧ પૂ. ૫. શ્રી કલ્યાણવિજયજી મ. દ્વારા સૂચિત. [ ધ. ઉ.]
૨ આ ગ્રન્ય હજી સુધી અમુદ્રિત છે. આનું લોકપ્રમાણ ૨૩૦૦ લગભગ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
ભદ્રસૂરિ, જેમને સત્તાકાલ ૧૪ મા શતકની છેવટને લગભગ ગણાય. શ્રી જયવલ્લભપાઠક કૃત “વજજાલ...” ગ્રંથના છાયાલેખક શ્રી રત્નદેવમુનિ, પોતાના છાયાલેખન કાર્યમાં આ સરિદેવના શિષ્ય પૂ. શ્રી ધર્મચન્દ્રમુનિને, પોતાના પ્રેરક તરીકે યાદ કરે છે. પૂ. સૂરિદેવના સત્તાકાલને અંગે મતભેદો
પૂ. શ્રી હરિભદ્રસૂરિવરના સમાનનામા આ અનેક સૂરિવરોમાં પ્રસ્તુત યાકિનીધર્મનું, ૧૪૦૦ ગ્રન્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી, પ્રાચીન અને સર્વના પુરગામી તરીકે પ્રસિદ્ધ છે. એઓશ્રીને સત્તકાલ આથી આ સઘળાયે સમાનનામા સરિદેવની પૂર્વને છે, એમાં કોઈ પણ ઐતિUવિદોને મતભેદ નથી. પણ પ્રસ્તુત સુરિવરના નિશ્ચિત સત્તાકાલને અંગે આપણે સમાજમાં અતિા (અતિહાસિક) બાબતમાં રસ લેનારાઓમાં હજુ મતભેદ ઊભા છે.
પૂજનીય સુરિદેવના સત્તાકાલને અંગે, અત્યાર અગાઉ અવારનવાર ચર્ચાઓ જન્મવા પામી હતી. છતાં હજુ આ વસ્તુ મતભેદના વિષય તરીકે જ આપણું હામે ઊભી છે. આપણે જાણીએ છીએ કે ઈતિહાસના વિષયની છણાવટ, એ જ્યારે કેવળ યુક્તિ કે અમુક પ્રકારની પૂર્વગ્રહપૂર્ણ મનોદશા વિના કરવામાં આવે છે, ત્યારે જ તેનું સફળ કે સંતોષજનક પરિણામ આવી શકે છે. ગમે તે હે, આજે તે પૂજ્ય સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે મુખ્યતઃ ત્રણ મત ઐતિહ્ય વિષયોમાં રસ લેનારા જૈન સમાજની સમક્ષ રજુ થયા છે.
આ ત્રણેય મતોમાંથી એક મત વિક્રમના છઠ્ઠા શતકમાં પૂજ્ય સૂરીશ્વરજીના સત્તાકાલને સ્વીકારે છે, જ્યારે બીજા મતમાં માનનારા પ્રસ્તુત સુરિદેવને સત્તાકાલ વિક્રમની આઠમી અને નવમી શતાબ્દિની મધ્યને ગણે છે, ત્રીજા મતથી પૂ. સૂરિદેવને સત્તાકાલ વિક્રમને દશમ શતક મનાય છે. પૂર્વકાલીન પ્રબન્ધ, કથા કે અન્ય સાહિત્યમાંથી પણ પૂ. સૂરીશ્વરજીના સત્તાસમયને અંગે જે કાંઈ મળી રહે છે, તેને પ્રધાનસૂર ઉપરોક્ત મને મુખ્યતઃ કેટલેક અંશે મળતો આવે છે.
પૂ. શ્રી મેરૂતુંગસૂરિમહારાજ, સ્વકીય “વિચારશ્રેણી પ્રકરણમાં પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે આ મુજબ પિતાને મત જાહેર કરે છે? __“ पंचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ।
हरिभद्दसूरिसूरो निव्वुओ दिसउ सिवसुक्खम् ॥" વિક્રમથી ૫૮૫ વર્ષ વિત્યા બાદ, જે શ્રી હરિભદ્રસુરિરૂપ જગતપ્રકાશક સૂર્ય અસ્તને પામે, તે અમને શિવસુખ આપે.”
આ જ વસ્તુને સૂચિત કરનારાં અન્ય પ્રાચીન વિધાન કે જે વિશ્વસનીય અને પ્રામાણિક હોવાને પૂરે સંભવ છે, તે અનેક પૂર્વકાલીન ગ્રન્થમાંથી આજે મળી રહે છે. જેમકે વિચારસાર પ્રકરણમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ, “ગાથાસહસ્ત્રી માં શ્રી સમયસુન્દરગણું, “વિચારા
૩ આ ગ્રન્થનું મૂળ નામ “પાઇઅવિજાલચ' હોવું સંભવિત છે. પ્રાકૃત સુભાષિતોના સંગ્રહરૂપ આ ગ્રન્ય છે. છાયાકાર શ્રી રત્નદેવ ગણિ, પ્રશસ્તિમાં આ ગ્રન્થનું સંસ્કૃત નામ આ મુજબ જણાવે છે: 'विद्यालये प्राकृतेऽस्मिन् सुभाषितमणाविह।'
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી [[૨૭] મૃતસારસંગ્રહ માં શ્રી કુલમંડનસૂરિ, અને “ શ્રી તપગચ્છપટ્ટાવલી માં શ્રી ધર્મસાગર ઉપાધ્યાય વગેરે પ્રખ્યકારોએ, આ રીતે પૂજનીય સૂરિવરને સત્તાસમય વિક્રમના છઠ્ઠા શતકમાં સ્વીકાર્યો છે.
જ્યારે પ્રબન્ધકેશકાર પૂ. રાજશેખરસૂરિ, શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની અર્થદીપિકાવૃત્તિકાર પૂ. શ્રી રત્નશેખરસુરિ વગેરે પૂર્વકાલીન ગ્રન્થકારોએ, ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિદ્ધર્ષિગણિના દીક્ષાગુરુ તરીકે પ્રસ્તુત સૂરિવરને સ્વીકાર્યા છે, એટલે પૂ. સિદ્ધર્ષિગણિવરના સત્તાકાલની આસપાસ પૂ. શ્રી હરિભદ્રસૂરિને સત્તાસમય તે તે ગ્રન્થકારના મતવ્ય મુજબ નિશ્ચિત થાય છે. પૂ. સિદ્ધર્ષિગણિવરના સત્તાકાલને અંગે, શ્રી ઉપમિતિભવપ્રપંચાક્યાના પ્રશસ્તિગત પદ્યમાંથી આ મુજબનું પદ્ય મળી આવે છે –
संवत्सरशतनवके द्विषष्टिसहितेऽतिलचिते चास्याः ।
जेष्ठे सितपञ्चम्या पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ ૯૬૨ વર્ષ વીત્યા બાદ, જેઠ સુદિ પાંચમના દિવસે પુનર્વસુ નક્ષત્ર અને ગુરુવારે આ ગ્રન્થની સમાપ્તિ થઈ.'
આથી પૂ. સિદ્ધર્ષિગણિની સત્તા વિક્રમના દશમા શતક લગભગની સિદ્ધ થાય છે. અને પૂજનીય શ્રી હરિભદ્રસૂરિવરની સત્તા આ ગણત્રી મુજબ વિક્રમના નવમા અને દશમા શતકની આસપાસમાં કહી શકાય.
વલી એક મત, પ્રસ્તુત સૂરીશ્વરના સત્તાકાલને અંગે શ્રી “પ્રાકૃત કુવલયમાલાથાના રચયિતા દાક્ષિણ્યચિહ્નાપરનામ પૂ. શ્રી ઉદ્યોતનસૂરિના પ્રશસ્તિગત ઉલ્લેખથી તેઓના સમકાલીન તરીકે પૂ. સુરીશ્વરજીને સ્વીકારે છે. તે મતમાં માનનારાઓ પિતાના આ મતની સત્યતાને સાબીત કરવા સારુ પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના ‘કુવલયમાલા કથા ”ની પ્રશસ્તિગત આ પદનું પ્રમાણ આપે છે –
सो सिद्धन्तम्मि गुरू पमाणनाएण जस्स हरिभद्दो ।
बहुगन्थसत्थवित्थर पयड [समत्थसुअ] सच्चत्थो ॥ - આ પદ્યથી, “કુવલયમાલા કથાકાર પૂ. શ્રી ઉદ્યોતનસૂરિ, પિતાના પ્રમાણુન્યાયશાસ્ત્રના ગુરુ તેમજ વિશાલકાય સાહિત્ય-ગ્રન્થના સફલ સર્જક તરીકે પૂજનીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને બહુમાન પૂર્વક યાદ કરે છે. આ પદ્યને પ્રમાણુ તરીકે મૂકીને કેટલાક ઐતિUવિદોનું માનવું છે કેઃ “પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના સત્તાકાલની આસપાસમાં પૂ. મુરિદેવને સત્તાકાલ માને યોગ્ય છે.” “શ્રી કુવલયમાલા કથા ”ના પ્રશસ્તિગત પદ્યમાં, ગ્રન્થકાર શ્રી ઉદ્યોતનઅરિજી આ મુજબ પિતાને સત્તાસમય સ્પષ્ટ કરે છે –
'सगकाले वोलीणे परिसाण सरहिं सत्तहिं गएहि ।
एगदिणेणूणेहिं रइया अवरणहवेलाये ॥ આથી સમજાય છે કેઃ “શકથી એક દિવસ ન્યૂન સાત (૭૦૦) વર્ષ વીત્યા બાદ અપરહણ સમયે – દિવસના નમતા પહેરે “શ્રી કુવલયમાલા કથા”ની રચના થઈ છે.” I એટલે આથી કથાકાર શ્રી ઉદ્યોતનસુરિજીની હયાતિ અને ૭મે શતક નિશ્ચિત થાય છે, જ્યારે શક અને વિક્રમને કાલને લગભગ ૧૩૦ વર્ષને તફાવત રહે છે, એટલે શકની પછી
-
૪
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે સાતમું
આટલાં વર્ષોં બાદ વિક્રમને કાલ ગણાય છે. આથી પ્રસ્તુત કથાકારને સત્તાકાલ વિક્રમના નવમા શતકની શરૂઆત લગભગને કહી શકાય. આ ગણનાથી કથાકાર પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના વિદ્યાગુરુ પૂ. શ્રી હરિભદ્રસૂરિદેવને સત્તાસમય, વિક્રમની આડમી શતાબ્દિની છેવટને લગભગ ગણી શકાય.
વર્તમાનકાલીન ઐતિવિદ્યામાં મતભેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદસા મૌલિક ગ્રન્થકૃતિનું સફળ રીતે સર્જન કરનાર તેમજ જૈનશાસનના અદ્રિતીય પ્રભાવક પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના સત્તાકાલને અંગે, સ્વતંત્ર અને નિષ્પક્ષ નિણૅયપર આવવાનું કાર્યાં એટલા જ સારુ જવાબદારી ભરેલું તેમજ અધરું છે, કે: તેઓશ્રીની કાઈ પણ કૃતિઓમાં પેાતાના સત્તાકાલને અંગે સ્હેજ પણ નિર્દેશ મળી શકતા નથી. એટલે જ તેઓશ્રીના સત્તાકાલને અંગે ભૂતકાલીન પ્રબન્ધ, કથા વગેરે ગ્રન્થામાંથી પણ પરસ્પર એક બીજાથી તદ્દન ભિન્ન ભિન્ન જણાતાં વિધાને આજે આપણને મળે છે.
જ
અગાઉ જણાવ્યા મુજબ ઐતિહ્ય વિષયામાં રસ લેનારાએ પણ વમાનમાં પૂજનીય સૂરીશ્વરજીના સત્તાકાલને નિર્ણીત કરવાને સારુ અનેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. શેાધખાળ અને સશોધનના પરિણામે તેઓ તરફથી તેને અંગે આજે આપણી સમક્ષ આ વિગતા રજી થઈ છે,
આપણે સમજીએ છીએ કેઃ ઇતિહાસની પ્રકૃતિ——તિહાસમાં રસ લેનારાઓની પ્રકૃતિ હંમેશા ખાંખાખોળ કરવાની હોય છે. કાંઈને કાંઈ શોધખેાળ કરવાને સારુ ઐતિદ્ધિવદા અતિશય ઉત્સુક હોય છે. પ્રસ્તુત પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે પણ આમ જ બનવા પામ્યું છે. મારી સમજણ મુજબ સર્વ પ્રથમ આજથી લગભગ ૨૪ વર્ષે અગાઉ, ‘શ્રી હરિભદ્રસૂરિચરિત્ર' નામના સંસ્કૃત નિબંધમાં ૫. હરગાવિંદદાસે પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે કેટલીક વિચારણા [ કે જેને આપણે ઐતિહ્ય વિષયામાં કાંઈક અન્વેષણ કરવાની વભાવ સહજ પ્રકૃતિ કહીએ છીએ ] કરવા પૂર્વક એ મુજબ વિધાન કર્યું છે, જેને સાર આ છે.૪ ‘ સામાન્ય રીતે પૂ. શ્રી હરિભદ્રસૂરિવરને સત્તાકાલ, ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિંહર્ષિંગણની પૂર્વના સ્પષ્ટ છે, જ્યારે ચોક્કસ સમય જાણવાને સારુ પૂ. પ્રદ્યુમ્નસૂરિ વગેરે ગ્રન્થકારાના સૂચન મુજબ ભ॰ શ્રીવીરના નિર્વાણુથી લગભગ ૧૧ મા શતકમાં એટલે વિક્રમને છઠ્ઠો શતક આશરે કહી શકાય.
'
C
વળી આ॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી ઉપમિતિભવપ્રપ’ચાકથા 'ની પ્રસ્તાવનામાં પ્રસંગને પામીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના સત્તાકાલને અંગે કેટલીક વિગતા જણાવીને આ મતલબનું સૂચવ્યું છે કે ‘ પૂ. યાકિનીધર્મસૂનુ આચાર્યં ભગવાન શ્રી હરિભદ્રસૂરિવરની વિદ્યમાનતા ભ॰ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણુથી ૧૦૫૦ મા વર્ષો [ એટલે વિક્રમના ૫૮૦
४ ‘एवं च सामान्यतः सिद्धर्षिसूरिप्राच्यत्त्वे हरिभद्रसूरेर्विदितेऽपि विशेषतः समयजिज्ञासापरिपू वक्ष्यमाणानि प्राचामेत्र वचनानि पर्याप्तानि येषु जन्मादिसमयेऽनिदर्शितेऽपि दर्शितेन वीरादेकादशशताब्दिरूपेण विक्रमाद् वा षष्टशताब्यात्मकेन तन्निर्वाणसमयेन + + +' श्री हरिभद्रसूरिचरित्रम्, છુ. ૨૬ [૧૧૭૨].
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી
[ ર૯ ] અને ઈસુના ૬૩૬ ના વર્ષમાં] દરમ્યાન હેવી સંભાવ્ય છે જ્યારે મુનિરાજ [વર્તમાનમાં પંન્યાસજીશ્રી ] શ્રી કલ્યાણવિજયજી મહારાજ પણ પૂ. પ્રસ્તુત સૂરિવરના સત્તા સમયને સારુ આ રીતનું નિર્ણયાત્મક પ્રતિપાદન આપણી સમક્ષ મૂકે છે કે‘ભગવાન શ્રી હરિભદ્રસૂરિના સત્તાકાલમાં પૂર્વશ્રુત નાશની તૈયારીમાં હતું. પૂર્વગત મુતની તેવા પ્રકારની ખંડિત થતી દશાને જાણીને તેના કેટલાક ભાગને સંઘરી લેવાને સારુ પંચાશકાદિ વિપુલ સાહિત્યકૃતિઓને તેઓશ્રીએ રચી છે, આથી વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં તેઓની સત્તા સ્વીકારવી એ જ યોગ્ય છે, નહિતર આ વસ્તુ ઘટી શકે નહિ. વળી ભ૦ શ્રી મહાવીર પરમાત્માની ૨૭ મી પાટે આવેલા પૂ. શ્રી માનદેવસૂરિ બીજાને સત્તાકાલ આ જ છે, એટલે તેઓને પ્રસ્તુત સૂરિવરના મિત્ર તરીકે પૂર્વકાલીન ગ્રન્થકારે ઓળખાવે છે, તે પણ આથી સંગત બને છે.”
ત્યારબાદ કેટલાં વર્ષોના ગાળા પછી, પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ. પ્રસ્તુત રિવરના સત્તાકાલને અંગે પિતાનું પૂર્વ મન્તવ્ય [કે જેને નિશ્ચિત અને પ્રામાણિક કરવાને સારુ પિોતે તનનેડ મહેનત લઈને પ્રયત્નો કર્યા છે] બદલીને “પ્રબન્ધપર્યાલોચન”માં આ મુજબ લખાણ કરે છે: “આજ પહેલાં હું [પૂ. શ્રી ] હરિભદ્ર [ સૂરીશ્વરજી || વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો પણ હવે મને લાગે છે, કે એ આચાર્યને, આ ગાથાક્ત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા વધારે યોગ્ય લાગે છે.” - પૂજનીય સુરીશ્વરજીના સત્તાકાલિને એંગે, ડે. હર્મન જેબી વગેરે પાશ્ચાત્ય શોધક પિતાની શક્તિ-સામગ્રી મુજબ કેટલુંક અન્વેષણ કરી, “ઉપમિતિકાર પૂ. શ્રીસિદ્ધર્ષિગણિના ધર્મબોધકર તરીકે પૂ. સૂરિવર’ને જણાવે છે, અને ‘પૂ. સિદ્ધર્ષિગણિના સમકાલીન એટલે વિક્રમની દશમી શતાબ્દિમાં તેઓશ્રીની સત્તાક્યાતી સ્વીકારે છે.” જ્યારે પં. શ્રી સતીશચંદ્ર, પૂ. સૂરિવરને સત્તા સમય, વિક્રમની આઠમી અને નવમી શતાબ્દિની મધ્યને સ્વીકારે છે.
५ भगवतां हरिभद्रसूरीणां समये पूर्वश्रुतस्य विलुप्यमानाऽवस्था, तां विप्रकीर्णदशामनुभवतस्तस्य कतिपयांशोपसंग्रहेण पञ्चाशकादिग्रन्थनिर्माणं च निवेद्यते, अथ चेदं तेषां विक्रमस्य षष्ठशतके एव विद्यमानत्वे संघटते नाऽन्यत्र । किं च वीरप्रभोः सप्तविंशे पट्टे समारूढस्य उपरितनसमयाधारकस्य દ્વિતીયમાનવસૂચૈિત્ર વદત્યને પ્રચાર:-શ્રી ધર્મસંઘનો પ્રસ્તાવના, પૃ. ૨૮ [૧૧૭].
૬ “શ્રી જિયારત્નસમુદાય’માં પૂ. શ્રી ગુણરત્નસૂરીજી મહારાજ ફરમાવે છે કે-ઘાતઃ શ્રીમિમિત્રનવત્ શ્રીમાનવતતઃ | આવા પ્રકારનું અને લગભગ આને મળતું કથન, પૂ. શ્રી મુનિસુન્દરસૂરિએ “ગુર્યાવલી'માં પણ કર્યું છે, તેમજ “અંચલગચ્છ પટ્ટાવલી', “પૌષ્ટ્રમિકગચ્છ પટાવલી” અને “તપાગચ્છ જી. પટ્ટાવલી” વગેરેમાંથી આવા પ્રકારના ઉલ્લેખ મળી આવે છે. જેની ધ ૫. શ્રી હરગોવિંદદાસે અને પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજે લીધી છે. .
૭ “શ્રી પ્રસાવચરિત્ર ભાષાન્તર'ની પૂર્વભૂમિકારૂપ ચરિત્રાન્તર્ગત પ્રબન્ધોની મીમાંસા કરવાને સારૂ આ નિબન્ય, પૂ. પંન્યાસશ્રીએ તા. ૧૧-૮-૧૯૩૧ માં લખ્યો છે. [શ્રી આત્માનન્દ સભા ભાવનગર દ્વારા પ્રમાશિત.]
८ पंचसए पणसीए विक्कमकालाउ झत्ति अत्थमिओ । हरिमद्दसूरिसूरो भविआणं दिसउ कल्लाणम् ।' આ ગાથાથી છઠ્ઠો શતક સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમુ
આ મતને અનુસારે ‘રિમદ્રાચાર્યન્ય સમનિર્ણયઃ ' [હરિભદ્રસરિકા સમય નિય]ના લેખક, પેાતાના નિબન્ધમાં આને અંગે જણાવે છે કે:
अतः इससे यह अंतिम निर्णय हो जाता है कि महान् तत्त्वज्ञ [पू०] आचार्य हरिभद्र [सूरि] और 'कुवलयमाला' कथाके कर्त्ता उद्योतनसूरि उर्फे दाक्षिण्यचिह्न दोनों समकालीन थे। इतनी विशाल ग्रन्थराशि लिखने वाले महापुरुषकी कमसे कम ६७-७० वर्ष जितनी आयु तो अवश्य होगी, इस कारणसे लगभग इस्त्रीकी ८वीं शताब्दिके प्रथम दशकमें [ पू० श्री] हरिभद्र [ सूरिदेव]का जन्म और अष्टम दशक में मृत्यु मान लीया जाय तो वह कोई असंगत नहीं मालूम होता । इस लिये મ ૐ સ૦ ૭૦૦ સે ૭૭૦ (વિ. સું. ૭૬૭ સે ૮૨૭) તદ્મ [પૂ॰ શ્રી] કૂમિત્રसूरि [जी] का सत्तासमय स्थिर करते हैं । '
આ અન્વેષણુને લીંટે લીંટે ત્યારબાદ ૧૦ જૈનદર્શન ' પુસ્તકના પરિશિષ્ટમાં, પ ખેચરદાસ પણ ઉપર મુજબ પેાતાના અભિપ્રાય વ્યક્ત કરે છે.
વિદ્વાન મુનિશ્રી રક્ષિતવિજયજી, શ્રીનંદીસૂત્ર [ હારિભદ્રીય ] વૃત્તિના વિદ્વત્તાપૂર્ણ ઉપક્રમમાં, પૂ. સૂરીશ્વરજીના સત્તાસમયને અંગેના પ્રચલિત મતભેદ્યને અતિશય સ્પષ્ટતાથી ચર્ચાની કસેાટી પર ચકાસીને શુદ્ધ કાંચનની જેમ આપણી આગળ આ આશયનું પેાતાનું મન્તવ્ય રજુ કરે છે: ૧૧ અમને ચેાક્કસરૂપે, કાઈ પણ પ્રકારના વિસંવાદ વિના, જણાય છે કે પૂજનીય યાકિનીધ`સૂનુ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજની સત્તા અવશ્ય વિક્રમના છઠ્ઠા સૈકામાં હતી. ’
આ રીતે પૂજનીય યાકિનીધ`સૂનુ આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજીના સત્તાસમયને જાણવાને સારુ, પૂર્વકાલીન પૂજનીય સૂરિદેવેાના અને વમાન કાલીન ઐતિદ્યવિદ્યાના ભિન્ન ભિન્ન દષ્ટિકાણને સ્પર્શીને અન્વેષણ પૂર્વક અત્યાર અગાઉ પ્રસિદ્ધિને પામી ચૂકેલા મતભેદ, કે જે જાણવા જેવા હાવાથી મેં અહી અવસરને મેળવી ટૂંકમાં રજુ કર્યા છે. આ મતભેદેશને ચર્ચો કે વિવેચનની એરણપર મૂકીને તેને નિશ્ચિત ઘાટ આપવાના ઈરાદાથી મારે। આ પ્રયત્ન નથી, કેવલ અંગુલીનિર્દે`શ કે જે કરવા અનિવાર્ય હતેા, તેને સારુ મારે। આ પ્રયત્ન છે. [ ૨ ]
પૂ. દિવનું ગૃહસ્થ જીવન, દીક્ષા અને સૂરિષદ
પ્રસ્તુત સરિદેવનું જન્મસ્થાન, કથાવલીકારના કથન મુજબ ' પિગુઈ ' નામની કાઈ બ્રહ્મપુરી હતું. તેએની માતાનું નામ ગંગા હતું અને તેના પિતાનું નામ શ ંકરભટ્ટ
૯ શ્રીયુત જિનવિજયજી તરફથી આ સ ંસ્કૃત નિબન્ધ સોંપાદિત થયા છે. તેનુ હિન્દી ભાષાન્તર જૈન સાહિત્ય સાધક' [વર્ષ ૧ અ. ૧ ]માં પ્રગટ થયું છે.
4
૧૦ આ પુસ્તક મનસુખલાલ રવજી તરફથી પ્રકાશનને પામ્યું છે. [ વિ. સ. ૧૯૮૦ ]
११ ' प्रतीयते चैवं सूरसुरर्षभाणां विद्यमानता षष्ठमवैक्रमशताब्द्यामेवाविगानतया ' श्री नन्दीसूत्र દારિમત્રીયવૃત્તિ, [દ. ૩]. જેનું શેાધન પૂ. સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. વિ. સ. ૧૯૮૮ માં આ ગ્રન્થનું પ્રકાશત થયું છે. પ્રસ્તુત ઉપક્રમમાં વિદ્વાન મુનિશ્રીએ પૂ. હરિભદ્રસૂરિને સત્તા સમય ઠ્ઠો શતક નિશ્ચિત કરવા માટે પ્રામાણિક લી, પૂ`કાલીન (પ્રાચીન) સાહિત્યકારોના ઉલ્લેખા વગેરે મૂકયું છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રીમદ્ હરિભદ્રસૂરીધરજી
[31]
હતું. જ્યારે તેનું સંસારી નામ હિરભદ્ર હતું. જાતિથી હરિભદ્ર બ્રાહ્મણ હતા. જાતિના જન્મગત સંસ્કારાથી બાલ્યકાલમાં જ વિદ્યાનું સપાદન કરવામાં શ્રી હરિભદ્ર, દરેક રીતે ઉત્સાહપૂર્ણ હતા. તેએાએ ક્રમશઃ ચૌદ વિદ્યાએ પ્રાપ્ત કરી હતી.
ઇતિહાસપ્રસિદ્ધ મેવાડ દેશના ચિાડ [ચિત્રકૂટ ]ના રાજા જિતારિએ શ્રીહરિભદ્ર પંડિતની વિદ્વત્તાની કદર કરી, પેાતાના રાજ્યમાં આ મહાડિતને પુરાહિતના અધિકારપદે નિયુક્ત કર્યાં. રાજપુરોહિત શ્રી હરિભદ્ર પડિતને પેાતાના જ્ઞાનવૈભવને મદ હતા. આ કારણે તેઓના હૃદયમાં એ ભાવના હતી કે: ‘આ છ ખંડ ધરતીમાં મારા જેવા સમર્થ વિદ્વાન બેશક કાઈ નહિ જ હાય. ' ‘ પ્રભાવકચરિતકાર ', પુરેાહિત શ્રીહરિભદ્રની આ પ્રકારની અભિમાનદશાને આ મુજબના શબ્દોથી સૂચવે છે કે ૧૨ ́ શાસ્ત્રોના સમૂહને તેણે પેટમાં સમાવી દીધેલા હેાવાથી કદાચ તેના ભારથી પેટ ફૂટી જાય, આથી તે પુરેાહિતે પોતાના પેટ પર સુવર્ણપટ્ટ બાંધ્યા હતા, તેમજ ‘મારા જેવા સમસ્ત જંદ્રીપમાં કાઈ નથી જ', આ વાત લેાકાને જણાવવા સારુ તે પેાતાના હાથમાં જમ્મૂવૃક્ષની એક લતા નિરંતર રાખતા.
જૂના ઐતિહાસિક રાસાઐમાં અને અન્ય અનેક પ્રબન્ધ ગ્રન્થામાં આવું કે આને લગભગ મળતું વર્ણન સાંભળવામાં આવે છે કે ‘ કેટલાક શૂરવીર રાજાએ પાતાની પાસે શસ્ત્ર, અસ્ત્ર વગેરે લડાયક સામગ્રીને રાખવા ઉપરાંત નિસરણી, કાદાળા અને જાળ પણુ રાખતા, કે જેથી નિસરણી દ્વારા શત્રુને આકાશમાંથી પકડી શકાય, કોદાળાથી જમીનમાંથી ખાદી શકાય તેમ જ ઊ'ડા પાણીમાંથી જાળ નાંખીને પણ બ્હાર કાઢી શકાય.
શ્રી હરિભદ્ર પડિંતે, પાતે પ્રકાંડ વિદ્વાન હેાવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે ‘· જેના વચનને હું ન સમજી શકું તેને હું શિષ્ય થઇ ને રહું '. પુરાહિત શ્રી હરિભદ્રની આ પ્રતિજ્ઞા અવસ્ય સામાન્ય દષ્ટિયે પુરાહિતની પેાતાની અક્કડતાનું મૂર્ત પ્રતીક ગણી શકાય, છતાંયે કહેવું જોઇએ કે: આ પ્રતિજ્ઞા, હરિભદ્ર પુરેાહિતની હૃદયગત સરળતા, નિખાલસવૃત્તિ વગેરેને બેશક પૂરવાર કરે છે. પાતાની પ્રતિજ્ઞાના પાલનમાં તેઓ સદાકાલ જાગૃત હતા.
એક વેળા રાજપુરાહિત શ્રી હરિભદ્ર, પાલખીમાં બેસી રાજરસ્તેથી જતા હતા. તે અવસરે અચાનક રાજાને વિશાલકાય હાથી રૌદ્રમૂર્ત્તિ બનીને ભાગી છૂટયા હતા. રાજરસ્તાપર ચાલતા માનવસમુદાયમાં આ બનાવથી ભયની લાગણી જન્મી હતી. વાતાવરણુ લગભગ તંગ બન્યું હતું. શ્રી હરિભદ્ર પડિત સમયને આળખી આવા વિકટ અવસરે બાજુના જૈનમદિરમાં પોતાના રક્ષણને સારુ પેઠા. જિનમદિરમાં દેવાધિદેવ ત્રિલોકનાથ શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય, મનેહર અને પ્રશાન્ત મૂર્તિપર તેમની દૃષ્ટિ પડી. પણ પરાપૂર્વથી બ્રાહ્મણુ અને શ્રમણુ–જૈન સંસ્કૃતિ વચ્ચેનું ચાલી આવતું જૂગજીનું દૃષ્ટિવિષે પુરેાહિતના હૈયામાં ફરી એક વાર ધેારાવા લાગ્યું. વીતરાગ પરમાત્માની પ્રશમરસભરી મૂર્તિને જોઈ ને તેઓ ખેલ્યાઃ વરેવ તવા છે સ્પષ્ટ મિષ્ટાન્નમોઽનમ્ ' [ તારું શરીર અવશ્ય મિષ્ટાન્ન ભાજનને આપમેળે કહી આપે છે. ] પુરાહિતિની દૃષ્ટિ આ અવસરે વિકૃત હતી. એમના વચને માં કેવળ
"
१२ स्फुटति जठरमत्र शास्त्रपूरादिति स दधावुदरे सुवर्णपट्टम् ।
मम सममतिरस्ति नैव जंबूक्षितिवलये वहते लतां च जम्ब्वाः ॥
-પ્રભાવક ચરિત àા. ૧૦ [નિયસા. પ્રેસ. પૂ. ૧૦૪ ] [ સિંધી ગ્ર. પૃ. ૬૨]
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું હાસ્ય કે કુતૂહલ તરી આવતું હતું. ત્યારબાદ તોફાનનું વાતાવરણ શમી જતાં શ્રી હરિભદ્ર પુરોહિત પિતાના આવાસસ્થાને ગયા.
એક દિવસ હરિભદ્ર પંડિત, રાજ્યમહેલમાંથી નીકળીને રાજરસ્તા પર થઈ પોતાના ઘર ભણી ચાલ્યા જતા હતા. રસ્તામાં અચાનક કઈક ૧૩ઘરડી સ્ત્રીને મધુર સ્વર પુહિતના કાનપર અથડાયો. તદ્દન અપરિચિત અને ગૂઢાર્થમય શબ્દોથી ઘુંટાઈને કર્ણપટ પર ઝીલાતા એ સ્વરમાં પંડિત શ્રી હરિભદ્રને સાચે જ કાંઈક નૂતનતા લાગી. પંડિતજી આશ્ચર્ય પૂર્ણ વદને ત્યાં થંભ્યા. તેમણે સ્વરમાં ઘુંટાતા તે શબ્દોને ઉકેલવા ફરીવાર પયત્ન કર્યો, તે શબ્દો આ મુજબ ગાથાબદ્ધ હતા—
'चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसब दुचक्को केसव चक्की य ।।१४ હરિભદ્ર પંડિતને ચાક ચિક સિવાય આ ગાળામાં બીજું કાંઈ ન જણાયું. સ્થવિર સ્ત્રીની પાસે જઈ, જિજ્ઞાસુભાવે પંડિતે પ્રશ્ન કર્યો. “ભગવતી ! તમારા આ શબ્દોને વિચારવા છતાંયે એના ગૂઢ રહસ્યને – અર્થને હું ન પામી શક્યો. માતાજી! આનું રહસ્ય કૃપયા મને રહમજાવશે. આ શબ્દોમાં આ બધું ચાકચિક્ય શું?” હરિભદ્ર પંડિતના આ પ્રશ્નમાં જિજ્ઞાસુ જેટલી સરળતા હતી, વાણી નમ્ર અને વિનયી હતી, સ્વભાવગત અક્કડતા રહેવા પામી ન હતી.
શ્રી જિનભસૂરિના આશાવર્તી સાધ્વીસમુદાયના ધમપ્રવર્તિની શ્રી યાકિની મહત્તરાએ શ્રી હરિભદ્ર પંડિતને મૃદુ સ્વરે કહ્યું: “દેવાનુપ્રિય ! અપરિચિત આત્માઓને હંમેશા નવી વસ્તુ ગૂઢ જ રહે છે, આથી ચાકચિક્ય લાગે એ સંભાવ્ય છે ' ધીરતા પૂર્વક મહત્તરા સાધ્વીજી, આટલું બોલી કરુણું ઝરતી દૃષ્ટિએ પંડિત હરિભદ્રને જોઈ રહ્યાં. તેઓએ ફરીથી જણાવ્યું
અમારા ગુરુમહારાજ આચાર્યશ્રી આ નગરમાં બિરાજમાન છે. તેઓની સેવામાં જઈ, આ ગાથાને અર્થ પૂછે યોગ્ય છે, અમે તેઓની આજ્ઞાને અનુસરનારાં છીએ.” યાકિની મહત્તરાની પ્રશાન્ત, ભવ્ય મુખમુદ્રાના આકર્ષણથી પુરહિત હરિભદ્રના અન્તરના ઊંડાણમાં અપૂર્વ જ્ઞાનરેશની પ્રગટવા લાગી. મિથ્યાત્વ, મેહ, માન વગેરે પાપવૃત્તિઓના ગાઢ તિમિરપટળે ધીરે ધીરે ભેદાવા લાગ્યા. - બીજે દિવસે પુરહિત હરિભક, પૂ. આચાર્ય મહારાજ શ્રી જિનભસૂરિજીની પાસે જઈને ગાથાને અર્થ પૂછો. પૂ. સૂરિમહારાજે પુરોહિતને કહ્યું: ‘મહાનુભાવ! શ્રી જૈન શાસનનું – જેનદર્શનનું આવા પ્રકારનું આગમ સાહિત્ય, તત્વજ્ઞાનને મહામૂલે રત્નભંડાર છે. આવા ગૂઢ સાહિત્યના રહસ્યને પામવા માટે અને અર્થ પૂર્વક જેન શાનું જ્ઞાન ગ્રહણ કરવાને સારુ વિધિપૂર્વક જેન દીક્ષાને ધારણ કરવી જોઈએ.” પૂ. આચાર્ય મહારાજના આ કથનને
૧૩ વમળોન્મધુર સ્ત્રિયો નરલ્યાઃ”—શ્રી પ્રભાવક ચરિતકાર : १४ चक्रिद्विकं हरिपञ्चकं पञ्चकं चक्रिगां केशवश्चक्री । __केशवश्चक्री केशवो द्वौ चक्रिणौ केशवश्च चक्री' ॥
જૈનશાસનની માન્યતા મુજબ વર્તમાન અવસર્પિણી કાલના ચક્રવતી અને વાસુદેવના ઉપનિકમનું આ ગાથામાં સૂચન કરવામાં આવ્યું છે. આવશ્યકનિયં ક્તિની આ ગાથા છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરિશ્વરજી
[૩૩] સ્વીકારી પુરહિત હરિભદ્ર પંડિતે, તેઓશ્રીની સેવામાં જૈન દીક્ષાને ગ્રહણ કરી અને તેઓને શિષ્યભાવ સ્વીાર્યો.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના દીક્ષા પ્રસંગને અંગે “પ્રભાવરિત માં ઉપર મુજબની હકીકત છે. જ્યારે કથાવલીકાર આ પ્રસંગને અંગે આ પ્રકારની હકીકત જણાવે છે: “જ્યારે હરિભદ્ર પંડિતે “ દુi” એ ગાથાનો અર્થ સાધ્વીજીને પૂછ્યું, ત્યારે મહત્તરા તેમને (શ્રી હરિભદ્ર પંડિતને ) પૂ. શ્રી ૧૫જિનદત્તસૂરિ પાસે લઈ ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. એટલે પૂ. આચાર્ય મહારાજે એ ગાથાને સવિસ્તર અર્થ શ્રી હરિભદ્ર પુરોહિતને કહ્યો. તે સાંભળી શ્રી હરિભદ્ર પંડિતે પોતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યો કહ્યું: “મહાનુભાવ! જે એમ છે, તો તું એ મહત્તરાને ધર્મપુત્ર થઈ શકે છે. તેમણે પૂછ્યું: “ભગવાન ! ધર્મનું સ્વરૂપ જણાવો !” આથી પૂ. શ્રી જિનદત્તસૂરિજીએ ધર્મનું સ્વરૂપ જણાવ્યું. પુરોહિતે ફરી પૂછ્યું: “આવા પ્રકારના ધર્મનું ફળ શું ?” આના જવાબમાં આચાર્ય મહારાજે ફરમાવ્યું: “સકામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ છે, અને નિષ્કામ વૃત્તિવાળાઓને માટે ધર્મનું ફળ “ભવવિરહ' [ સંસારનો નાશ – મેક્ષસુખની પ્રાપ્તિ ] છે.” આ સાંભળીને શ્રી હરિભદ્ર પંડિતે કહ્યું: “ભગવદ્ ! મને ભવવિરહ જ પ્રિય છે, માટે તેમ કરે કે જેથી હું ભવવિરહને પ્રાપ્ત કરી શકું'. આચાર્ય મહારાજે આના ઉપાય તરીકે સર્વ પ્રકારના પાપના ત્યાગરૂપ શ્રમણપણું સ્વીકારવાને જણાવ્યું. હરિભદ્રે તેમ કરવા ખુશી બતાવી અને આચાર્ય મહારાજ શ્રી જિનદત્તસૂરિએ તેમને જેન દીક્ષા આપી.'+
જૈન દીક્ષાના સ્વીકાર બાદ, મુનિ હરિભદ્રજીના જીવનમાં પૂર્વકાલીન અક્કડતા કે જ્ઞાનમદ જેવું કશું જ રહેવા પામ્યું ન હતું. શ્રી યાકિની મહત્તરાના શુભ સંયોગથી શ્રી જેનશાસનની પિતાને પ્રાપ્તિ થઈ અને એ રીતે જાણે નવો અવતાર મળ્યો આમ સમજી, તેઓ ભગવતી યાકિનીને પિતાની ધર્મજનની તરીકે સ્વીકારીને, પોતાને તે મહત્તરાના
ધર્મસૂનુ” તરીકે ઓળખાવવા લાગ્યા, દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિને શ્રદ્ધા, સંવેગ વગેરે અનુપમ ગુણોથી વાસિત શ્રી હરિભદ્રમુનિ “વપુવ તારણે અવન્!
૧૫ જે કે “પ્રભાવકચતિ ', “ ગણધરસાર્ધશતક” વગેરે ગ્રન્થમાં, “હરિભદ્ર પુરોહિત પૂ. શ્રી જિનભસૂરિજી પાસે ગયા. અને તેઓની પાસે દીક્ષા લઈ શિષ્ય થયા ” આ પ્રકારનો ઉલ્લેખ મળે છે. કથાવલીમાં ‘પૂ. શ્રી જિનદત્તસૂરિ'નું નામ છે. તેમજ પૂ. શ્રી હરિભદ્રસૂરિ પોતાની કૃત્તિઓમાં કઈક સ્થાને આ રીતે જણાવે છે.–“સમાપ્તા સ્થિતિમાં નામવિરાટી I સિતાબ્દાવાર્થजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य . धर्मतो याकिनीमहत्तरासूनोરચમરાચાર્યરિમ સ્થા” આ ઉલલેખથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ગુરુ પૂ. શ્રી જિનદત્તસૂરિજી જણાય છે. જ્યારે વળી કોઈક ગ્રન્થની પ્રશસિતમાંથી પૂ. સૂરિજીનું જ લખાણ આ મુજબનું મળી આવે છે: 'आचार्यजिनभटस्य हि सुसाधुजनसेवितस्य शिष्येण, जिनवचनभावितमतेवृत्तवतस्तत्प्रसादेन । વિંતિ પસંૌવં થતા પુરા પાર્થમિન ટીવી પ્રજ્ઞાનાશ્રયા ” આમાં પૂ. શ્રી જિનભટસૂરિજીના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિજી જણાય છે. આ બધી પરસપરની હકીક્ત મેળવીને વિચારતાં લાગે છે કે “શ્રી હરિભદ્રસૂરિજીના ગુરુ-દીક્ષાદાયક શ્રી જિનદત્તસૂરિ હોય અને શ્રી જિનભટસૂરિજી, તેઓના આજ્ઞાકારી ગણનાયક હોય.” તરવું હિ નાખ્યમ્
+ * પ્રબન્ધ પર્યાલચન” પરથી.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ધીતના તામ્ ! [ ભગવદ્ ! તારી શમરસ ઝરતી ભવ્ય દેહલતા જ તારા વીતરાગપણને સ્પષ્ટ રીતે સૂચવે છે.] આ રીતે હવે વાસ્તવિક જ્ઞાનદષ્ટિથી નિરખવા લાગ્યા.
ચૌદ વિદ્યાના પારગામી શ્રી હરિભદમુનિ, શ્રી જેનશાસનની સેવામાં સંપૂર્ણ રીતે સેંપાઈ ગયા. જ્ઞાનને નિર્મળ ગંગાપ્રવાહ હવેથી યોગ્ય રીતે સન્માર્ગમાં વહેવા લાગ્યો. પૂ. ગુરુમહારાજશ્રીની સેવામાં રહી, વિનયપૂર્વક શ્રી જિનશાસનનાં પરમ રહસ્યોને તેઓએ અલ્પકાળમાં મેળવી લીધાં. શ્રી જિનેશ્વરદેવપ્રણીત રત્નત્રયીની આરાધનામાં વિનીતભાવે તેઓ પિતાનું સંયમજીવન ગાળવા લાગ્યા. યોગ્યતા જોઈને ગુરુમહારાજે તેઓને સૂરિપદના અભિષેકપૂર્વક પોતાના પટ્ટપર સ્થાપિત કર્યા. સૂરિના શિષ્યનું બદ્ધમઠમાં ગમન
પૂજ્ય સૂરિદેવને શાસ્ત્રભ્યાસ ખૂબ જ વિશાળ હતિ. જ્ઞાનનું સંપાદન કરવાની તેઓ શ્રીની ઉત્સુકતા તીવ્ર હતી. સર્વ દર્શનના સિદ્ધાન્ત-રહસ્યોને તેઓશ્રીએ ખૂબ સારી રીતે હસ્તગત કર્યા હતાં. સુરિજીના ભાણેજ હંસ અને પરમહંસ સૂરિજીના ઉપદેશને પામી જૈન દીક્ષાને સ્વીકારી સૂરિજીના શિષ્ય બન્યા હતા. સૂરિજીના શિષ્ય પરિવારમાં હંસ અને પરમહંસના નામનો ઉલ્લેખ ખાસ આવે છે. આથી સમજાય છે કે તેઓશ્રીને મુખ્ય રીતે આ બે વિદ્વાન અને શક્તિશાળી શિષ્ય હોવા જોઈએ. સૂરિજીએ આ બન્નેને વ્યાકરણ, સાહિત્ય તથા દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરાવી અત્યન્ત નિપુણ બનાવ્યા હતા. ' સૂરિજીના સત્તાકાલમાં બૌદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી. કેટલાક દેશમાં બૌદ્ધધમ રાજ્યના આશ્રય તળે હોવાથી બૌદ્ધદર્શનનો ફેલાવો ઘણી જ શીઘ્રતાથી તે કાળના જનસમુદાયમાં થઈ શક્યો હતો. અનેક બૌદ્ધ વિદ્યાપીઠમાં બૌદ્ધદર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન રાજ્ય તરફથી ઘણી જ સગવડતાથી અપાતું હતું. સુરિજીના શિષ્ય હંસ અને પરમહંસને પણ આથી બૌદ્ધ વિદ્યાપીઠ – મઠમાં જઈ બૌદ્ધદર્શનનું જ્ઞાન મેળવવાની આતુરતા થઈ આવી. સૂરિજીની સેવામાં તે બન્ને જણાએ પોતાની મનોભાવના વ્યક્ત કરી. નિમિત્તશાસ્ત્રના સામર્થથી ભાવિકાલના અપાયને જાણીને પૂજ્ય સૂરિદેવે તેને અનુમતિ આપી નહિ. ભવિતવ્યતા વિવેકશીલ આત્માઓને પણ ભૂલવે છે. આથી ગુરુમહારાજની અનુમતિ મેળવ્યા વિના કેવળ શાસ્ત્રાભ્યાસની ધૂનમાં તે બને શિષ્યો ત્યાંથી વિહાર કરી બૌદ્ધવિદ્યાપીઠમાં ગયા.
બૌદ્ધ વિદ્યાપીઠમાં રહીને હંસ અને પરમહંસે ધીરે ધીરે બૌદ્ધદર્શનના સિદ્ધાતોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું. બૌદ્ધમઠમાં તેઓએ તદ્દન ગુપ્ત રીતે રહીને અભ્યાસ કર્યો, અને પિતાના નામને ગાવીને તેઓ ત્યાં રહેવા લાગ્યા. વિદ્યાપીઠના કુલપતિએ આ બન્ને નવા શિષ્યોને સારુ અભ્યાસ અને ભોજનની સઘળી સગવડ કરી દીધી હતી. કઠિનમાં કઠિન શાને પણ તેઓ સહેજમાં હમજી લેતા અને પિતાના અતુલ બુદ્ધિપ્રભાવથી બૌદ્ધશાસ્ત્રોના ઉપયોગી પાઠને પણ તેઓએ કંઠસ્થ કરી લીધા. વળી અવસર મેળવીને તે શાસ્ત્રોમાં આવેલા જેનમતના ખંડનનું ખંડન ટૂંકમાં પાનાઓ પર તેઓએ નોંધી લેવા માંડ્યું. આ પાનાંઓને તેઓ પોતાની પાસે અત્યન્ત છુપાવીને રાખતા હતા.
એક દિવસે અચાનક એ પાનાંઓ ઊડતા ઊડતા કેઈ બૌદ્ધભિક્ષુના હાથમાં આવી ગયાં. આને અંગે હંસ અને પરમહંસને તે બૌદ્ધમઠમાં ઘણી જ મુશ્કેલીઓ સહવી પડી હતી.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક | શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી
[૩૫] અડગ અને ધીર બનીને તે બંને જણ બૌદ્ધ વિદ્યાપીઠને છોડીને છેવટે હિમ્મતપૂર્વક ગુરુમહારાજની પાસે જવાને ત્યાંથી ચાલી નીકળ્યા. આ સમાચાર તરત જ ત્યાંના કુલપતિ બૌદ્ધાચાર્યને મલ્યા. તેણે ત્યાંના બૌદ્ધરાજાની મદદથી તે બન્ને જણાને પકડવાને તેઓની પૂઠે શસ્ત્રસજ લશ્કર રવાના કર્યું. શ્રીહંસ અને શ્રી પરમહંસ જે કે સોધી હતા, એકલે હાથે એક વેળાયે એક હજાર સૈનિકોને પહોંચી વળવાની એ બન્નેમાં શક્તિ હતી. તેઓએ ગ્રહસ્થપણુમાં એની તાલીમ મેળવેલી હતી. એ પૂઠે પૂરપાટ ધસી આવતા રાજલશ્કરનો તેઓએ શક્તિ મુજબ મર્યાદામાં રહી યોગ્ય પ્રતીકાર કરવો ચાલુ રાખ્યો. લશ્કરની સાથે એ બન્ને જણાને લાંબા સમય સુધી ઝપાઝપી ચાલી હતી. શ્રીલંસ એ ઝપાઝપીમાં અનેક ઘાતકી જખમોથી જખમી બની ચાળણી જેવા થઈ છેવટે ધરણું પર ઢળી પડવા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.
શ્રીપરમહંસે ત્યાંથી નાસીને નજીકના નગરમાં જઈ ત્યાંના રાજા સૂરપાલને આ હકીક્ત જણાવી, આથી શરણાગતવત્સલ તે રાજએ બૌદ્ધરાજાના સૈન્યનો મજબુત સામનો કરી શ્રી પરમહંસનું રક્ષણ કર્યું. આ અને આના જેવી ઘણી આકરી કઠિનાઈઓથી કઈ રીતે પિતાની જાતને ઉગારી શ્રી પરમહંસ છેવટે ગુરમહારાજ શ્રી હરિભદ્રસૂરિજીની સેવામાં આવી પહોંચ્યા. પૂજ્ય ગુરુમહારાજની સેવામાં તેમણે પિતાથી ઈરાદાપૂર્વક આચરાઈ ગયેલ અવિનયને પાપની પૂર્ણ પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમા માંગી. તેમજ અત્યાર સુધીની સઘળી હકીકત તેમણે સૂરિજીને કહી સંભળાવી. મહામુશ્કેલી છૂટી નીકળેલા શ્રી પરમહંસનું શરીર અત્યાર અગાઉ ઘણું જ લથડી ગયું હતું. કેવળ સૂરિજીના દર્શનની અને પિતાના તેમજ પોતાના ભાઈ હંસના અવિનયની ક્ષમા મેળવવાની એક છેલ્લી ઉત્કંઠા હતી. આ રીતે તે પૂર્ણ થતાં પરમહંસે પણ, સૂરિજીને મલ્યા પછી થોડા જ સમયમાં, સમાધિપૂર્વક પોતાના ભાઈ હંસની પાછલ પરલોકગમન કર્યું. સૂરિવને કેપ? બૌદ્ધો સાથે વાદવિવાદ
આમ બે શક્તિશાળી શિષ્યના જવાથી શ્રી હરિભદ્રસૂરિજીને ખૂબ લાગી આવ્યું. મેહનું સામર્થ્ય સાચે પ્રબલ છે! સમર્થ મૃતધર મહાત્મા પુરુષો પણ અવસરે મેહવશ બની આત્મજાગૃતિ ગુમાવી દે છે, અકૃત્યને પણ કદાચ આચરી નાંખે છે. શિષ્યોના આ સંહારપ્રસંગથી સૂરિજીને શાક્તરસઝરતા નિર્મળ આત્મામાં કલુષિત વાતાવરણ જગ્યું હતું. બૌદ્ધો તરફના આવા ઘાતકી કૃત્યને કોઈ પણ રીતે બદલો લેવાની તીવ્ર ઈચ્છા સૂરિજીને આથી થઈ આવી. સૂરિજી ત્યાંથી વિહાર કરી સૂરપાલ રાજાના નગરમાં પધાર્યા. રાજા સૂરપાલને આ સઘળી હકીક્ત તેઓએ કહી સંભળાવી. સુરપાલ રાજાએ સૂરિજીની ઈચ્છાને જાણીને બૌદ્ધભિક્ષુઓને વાદ કરવાને માટે પિતાના દૂ દ્વારા કહેણ મોકલ્યું. દૂતનાં વચનોથી ઉશ્કેરાટને પામેલા બૌદ્ધસાધુઓ ત્યાંથી વિહાર કરી સુરપાલની રાજસભામાં વાદ કરવાને આવ્યા. સૂરિજી અને બૌદ્ધ ભિક્ષુઓ વચ્ચેના આ વાદની શરત, કે જે સૂરપાલ રાજાએ સુરિજીની સમ્મતિપૂર્વક નિશ્ચિત કરી હતી તે શરત, ખૂબ જ કડક હતી. કેવળ શિષ્યના દુઃખદ અવસાનથી અને બૌદ્ધો પરના પ્રબલ રેષથી કપાયને આધીન બનીને સૂરિજીએ આ શરતને કબૂલી હતી. તે શરત એ હતી કે: “આ વાદમાં જે પક્ષ, પરાભવને પામે તે
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું પક્ષના માણસોએ અતિશય ગરમ કરેલા તેલની કડાઈમાં પડીને બળી મરવાની કડક શિક્ષા સ્વીકારવા ”. સૂરપાલરાજાની રાજસભામાં કેટલાય દિવસો સુધી પરસ્પરને આ વાદવિવાદ ચાલૂ રહ્યો હતો. સૂરિજીએ પિતાના અદ્દભુત તર્કસામર્થ્ય અને અનન્ય જ્ઞાનવૈભવથી બૌદ્ધભિક્ષુઓને વાદમાં જીતી લીધા. પ્રભાવરિતકાર બૌદ્ધોના પરાજય પછીની હકીકતની ધ લેતાં આ મુજબ જણાવે છે કે કેટલાકનું માનવું છે કે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ વાદમાં જયને મેળવ્યા બાદ પિતાના મંત્રસામથી અતિશય ગરમ તેલની કડાઈમાં નાંખવાને સારુ બૌદ્ધભિક્ષુઓને ખેંચી આપ્યા હતા.” [ પ્રભાવચરિત. લે. ૧૮૦ મિ. સા. પૃ. ૧૧૭. ]
શ્રી હરિભદ્રસૂરિજીના પરમગુરુ આચાર્ય મહારાજ શ્રી જિનભસૂરિજીને આ હકીકતની જાણ થતાં તેઓએ તરત જ શ્રી હરિભદ્રસૂરિજીની પાસે પોતાના બે વિદ્વાન શિષ્યોને તેઓના કષાયની શાન્તિને માટે મોકલ્યા હતા. તે બે મુનિવર શ્રી હરિભદ્રસૂરિજીની પાસે આવીને ગુરુમહારાજે ક્ષાયના ઉપશમને માટે આપેલી ત્રણ ગાથાઓ તેઓને સોંપી. આથી સૂરિજીને કષાય એકદમ શમી ગયો. પિતાની કક્ષા વિવશતાથી પોતાના જ હાથે આચરાઈ ગયેલાં તે દુષ્કતોને માટે સૂરિજીને તીવ્ર પશ્ચાત્તાપ થઈ આવ્યો. અને ગુરુમહારાજની પાસે તેમણે પિતાના દુષ્કતનું પ્રાયશ્ચિત્ત મેળવી શુદ્ધિને પ્રાપ્ત કરી.
- શ્રી હરિભદ્રસૂરિજીના જીવનપ્રસંગેને અંગેની હકીકતોમાં અનેક પ્રકારની ભિન્નતા આજે નજરે પડે છે. કોઈ ગ્રન્થમાં અમુક પ્રસંગ અમુક રીતે રજુ થએલો હોય છે, જ્યારે કઈ ગ્રન્થમાં એ પ્રસંગ કેઈ બીજી રીતે નોંધાયેલ માલુમ પડે છે. આથી બની શકે તેટલી કાળજીપૂર્વક પરસ્પરની હકીકતોનો મેળ સધાય તે રીતે સૂરિજીના જીવનપ્રસંગોની આછી પાતળી રેખા દોરવાનો કેવળ મારે આ પ્રયત્ન છે. ઐતિહાસિક વિગતોની જેમ, પ્રાચીન મહાપુરુષોના જીવનપ્રસંગેની નોંધ લેવામાં પણ, નોંધ લેનારે ખૂબ જ ઘટતી તકેદારી રાખવી પડે છે, આજુબાજુથી સામગ્રીઓને મેળવીને યોગ્ય સંશોધન પૂર્વક તત્કાલીન જનસમાજના માનસને પચી શકે તે જ રીતે તે નોંધને અક્ષર દેહ આપી બહાર મૂકવી ઘટે. નહિતર અર્થનો અનર્થ પણ થવાના પ્રસંગો ઊભા થાય.
શ્રી પ્રભાવક ચરિતકારની નોંધ પરથી પૂ. સૂરિજીના જીવન પ્રસંગને અંગે ટૂંકમાં મેં ઉપર મુજબ જ/. આ વિષયમાં ‘કથાવલી’માં જે વર્ણન છે તેનો સાર આ પ્રમાણે
શ્રી હરિભદ્રસૂરિજીને સમર્થ વિદ્વાન શાસ્ત્રકુશલ શ્રી જિનભદ્ર અને શ્રી વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું. તેથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના અપૂર્વ જ્ઞાનવૈભવ, પરમશાસન પ્રભાવના વગેરે ગુણસમૃદ્ધિની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા. આ જ કારણથી પ્રસંગને મેળવીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના આ બન્ને શિષ્યોને બૌદ્ધિકોએ
૧૦ પૂ. શ્રી જિનભટરસૂરિજીએ મોકલેલી ‘ગુગલે સિમ્મા’ આદિ ગાથાઓ પરથી, પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘સમર ’ નામના પ્રાકૃત કણાગ્રન્થની રચના કરી હતી. તે ગ્રન્થ વાચકને સંગરસથી તરબોળ કરી દે તેવો છે.
૧૭ “પ્રબન્ધપલોચન' પરથી.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી
[ ૩૭ ] છૂપી રીતે મારી નાખ્યા. પૂ. શ્રી હરિભદ્રસુરિજીને આ વાતની ખબર મળતાં તેઓ ઘણું જ દિલગીર થયા. મેહના ઉદયને આધીન બની તેઓએ અનશન કરવાનો ઉતાવળો નિશ્ચય કર્યો. પણ વિવેકવૃત્તિ જાગૃત થતાં એ નિશ્ચયને પડતો મૂક્યો. છેવટે તેઓએ સાહિત્યરચનાનેગ્રન્થસ્થ વાડ્મયને પોતાની શિષ્યસંતતિ માનીને સાહિત્યસર્જન દ્વારા જેનશાસનની સેવા કરવાની અને પિતાની શક્તિઓને સદુપયોગ કરવાની પ્રવૃત્તિઓ શરૂ કરી.” શિષ્યવિરહનું દુ:ખ : તેનું નિવારણ
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સાહિત્યપ્રવૃત્તિઓ દ્વારા શ્રી જૈનશાસનની સેવા કરવાનો શુભ પ્રસંગ મેળવ્યો અને અનુપમ પ્રકારની જે સાહિત્ય – શાસનસેવા કરી, તેને લગતી હકીકત ઉપરની હકીકતથી કાંઈક ભિન્ન રીતે “પ્રભાવકચરિત માંથી મળી રહે છે, જેને સાર આ મુજબ છેઃ
. શ્રી હરિભદ્રસૂરિએ પિતાના ગુરુદેવના ઉપદેશથી ધિનો ત્યાગ કર્યો. પણ એઓના મનમાંથી શિષ્યના વિરહનું દુ:ખ ટળતું નથી. સાચે “વળાં ના જતિઃ' – [ કર્મોની કળા અકળ છે, એની ગતિ ગહન છે] કે જેથી આવા સમર્થ શાસનપ્રભાવક મહાપુરુષે પણ અવસરે તે કર્મના યોગે પિતાના સમાધિધનને ઈ નાખે છે.
શ્રી હરિભદ્રસૂરિજીની આવી પરિસ્થિતિને સમજી તેઓને સમાધિમાર્ગમાં દઢ કરવાને સારુ, ભગવાન શ્રી નેમિનાથ પરમાત્માની શાસનાધિષ્ઠાયિકા શ્રી અમ્બિકાદેવી કે જે શ્રી હરિભદ્રસૂરિજીને સહાયકારિણી હતી, તેણે એક વેળાયે પ્રગટ થઈ તેઓશ્રીને યોગ્ય શબ્દોમાં શિષ્યવિરહના દુઃખને ભૂલી જવાનું કહ્યું. પૂ. સૂરિજીએ અમ્બિકાદેવીને આના જવાબમાં જણાવ્યું: “બીજું મને કોઈ પણ પ્રકારનું દુઃખ કે શલ્ય નથી, કેવળ મને એક જ વસ્તુ દુઃખ દે છે કે ગુરુશિષ્યની પરંપરારૂપ પાટપરંપરા મારા પછી આગળ ન વધી શકી. કારણ કે મને શિષ્યપરિવાર ન રહ્યોઃ” આ સાંભળીને ફરી અંબિકાદેવીએ કહ્યું કે “શિષ્યસંતતિનું પુણ્ય તમારે નથી. માટે જેનશાસનના સાહિત્યની સેવા કરવા પૂર્વક નવી નવી ગ્રન્થરચનાઓ તમારે કરવી. આથી એ વિશાલ ગ્રન્થસમૂહ તમારી શિષ્યસંતતિ તરીકે જળવાઈ રહેશે.” શ્રી હરિભદ્રસૂરિએ અંબિકાદેવીના આ કથનને માન્ય રાખી ‘સમરાવદા' વગેરે ૧૪૦૦ ગ્રન્થની રચના કરી. અને શિષ્યવિરહના સૂચનરૂપ ઘણું ગ્રન્થ વિ૬ શબ્દથી અંકિત કર્યા. તેમજ મહાન છેદ સૂત્ર તરીકે ગણાતા શ્રી મહાનિશીથસૂત્રને તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો.
આ ગ્રન્થોને લખાવી તેને ફેલા કરવા માટે તેઓએ કાર્યાસિક નામના ગ્રહસ્થને અવસરચિત ધર્મદેશના દ્વારા પ્રતિબોધ આપીને પિતાના તે કાર્યની અનુકૂલતા કરી લીધી હતી. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના શુભ સમાગમથી ધર્મની પ્રાપ્તિ થયા બાદ કાર્યાસિકને વ્યાપારમાં વિપુલ પ્રમાણમાં ધનલાભ થયો હતો. આથી તેણે શ્રુતજ્ઞાનની આરાધનાના કાર્યમાં ભક્તિપૂર્વક પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો હતો. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના પ્રત્યે લખાવીને તેણે સર્વ સ્થાનોએ પહોંચાડ્યા હતા, અને સરિઝના સાહિત્યને તે કાલમાં આ રીતે સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો, તેણે એક ચોરાશી દેવકુલિકાયુક્ત જિનમંદિર પણ કરાવ્યું હતું.”
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ સંબન્ધમાં “કથાવલી' ગ્રન્થમાં કંઈક હકીકતભિન્નતા આવે છે, જેને સાર આ મુજબ છેઃ “પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રી દશવૈકાલિક, શ્રી ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થની વૃત્તિઓ” “વાવનપુત્ર”ના નામથી અંકિત બનાવી હતી. અને અનેકાન્તજ્યપતાકા, રામના સમરાદિત્યકથા] વગેરે ગ્રન્થ “મવર' એ શબ્દથી અંકિત કરીને રહ્યા. આ વિશાલ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં પૂ. સુરિજીને લલિગનામના ગૃહસ્થ સેવાભાવથી ઘણી જ સુન્દર સહાય કરી હતી. લલિગ એઓશ્રીના શિષ્ય શ્રી જિનભદ્ર અને શ્રી વીરભદ્રના કાકા હતા. પૂ. આચાર્ય મહારાજશ્રીના સદુપદેશથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. ધર્મની પ્રાપ્તિ બાદ લલિગ શ્રાવકને પુણ્યના યોગે વ્યાપારમાં ઠીક પ્રમાણમાં ધનની કમાણ થઈ હતી. પૂર્વકાલીન પુણ્યના ભેગે મળેલી લક્ષ્મીને એણે આથી સારે ઉપયોગ કર્યો હતો. પૂ. સૂરિજીના કાર્યમાં તેણે દરેક રીતે ભાવપૂર્વક સહાય કરી હતી. વળી પૂ. સૂરિજીને ધર્મસ્થાનમાં તેણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તે રત્નના પ્રકાશથી તેઓ રાત્રે પણ ગ્રન્થરચનાનું કાર્ય કરતા અને ભીંત પાટી આદિ ઉપર લખી નાખતા જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તકરૂપે લખાવી લેવાતું.
આ ઉપરાંત પૂ. સૂરિજીના જીવનને સ્પર્શતી બીજી પણ કેટલીક હકીકતો “પ્રભાવક ચરિત' કરતા કાંઈક વિશેષ મળી રહે છે, તે આ મુજબ છે: “પૂ. શ્રી હરિભદ્રસૂરિજી જ્યારે આહાર કરવાને બેસતા ત્યારે લલ્લિગ શ્રાવક દીનજનોને અનુકંપા બુદ્ધિથી ભેજન આપવાને સારુ શંખ વજડાવતો, જે સાંભળીને યાચકે ત્યાં ભોજન લેવાને આવતા. લલિગ તેઓને ઇચ્છિત ભોજન દરરોજ આપતો હતો. ભોજનને મેળવીને યાચકે લલિગ શ્રાવકના ગુર તરીકે શ્રી હરિભદ્રસુરિને નમસ્કાર કરતા અને સુરિજી તેઓને “ભવવિરહ કરવામાં ઉદ્યમવાળા બને” આ આશિર્વાદ આપતા. તે સાંભળીને તે યાચક “ઘણું જીવો ભવવિરહસૂરિ આમ બોલતા અને પિતાના સ્થાનકે જતા. ક્રમે કરી શ્રી હરિભદ્રસૂરિજીની બીજી ઓળખ ભવવિરહસૂરિ'ના નામથી થવા લાગી.
એક વેળાયે બનારસથી વ્યાપારાર્થે આવેલા વાસુકી શ્રાવક પાસેથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીને “વર્ગ કેવલી”નું મૂળ પુસ્તક મલ્યું અને સંઘના અગ્રેસરની વિનતિથી તે મૂળપર તેઓશ્રીએ વિવરણ લખ્યું, પણ પાછળથી તે સંઘના અગ્રેસર શ્રાવકોની [ અમુક પ્રસંગને પામીને] વિનતિ થવાથી તે વિવરણ તેઓશ્રીએ રદ કરી નાખ્યું હતું. શ્રી ભવવિરહસૂરિએ જે વિશાલ પ્રમાણમાં શાસ્ત્ર રચ્યાં છે, તે શાસ્ત્રોમાંના રહસ્યને પામી શકવાની કે તે શાને વાંચી શકવાની શક્તિ વર્તમાલીન વિદ્વાનોમાં પણ નથી રહી. આ રીતે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પૂજનીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેટલા મુતધર થયા.૧૮
પં. શ્રી કલ્યાણવિજ્યજી ગણિ, “પ્રબન્ધર્યાલચનમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના જીવનની ટૂંક આલેચન કરતાં તેઓશ્રીના માટે પ્રચલિત એક કિવદન્તીને રહસ્યસ્ફોટ આ મુજબ કરે છે, જે તેઓના શબ્દોમાં હું અહીં મૂકું છું—“[ પૂ. શ્રી ] હરિભદ્ર [ સૂરિજી ] સંબધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદન પૂર્વક યાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પિતે ભેજન
૧૮ “કથાવલી ના આધારે “પ્રબન્ધ પર્યાલોચન” પરથી સૂચિત.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી
[૩૯] કરતા, અને આથી કેટલાક વિદ્વાન [ પૂ. શ્રી] હરિભદ્ર [ સૂરિ ]ને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે. પણ વસ્તુતઃ આમ નથી. [ પૂ. શ્રી ] ભદ્રેશ્વર [ સૂરિચિત] કથાવલીમાંથી આ પ્રૉપનો ખુલાસો મળી રહે છે, અને તે આ કે [પૂ. શ્રી ] હરિભદ્ર [રિ] પિતે એ કાર્ય નહોતા કરતા, પણ તેમનો ભક્ત લલિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકને બોલાવી ભોજન કરાવતા હતા.”
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની સાહિત્યકૃતિઓ લેકભોગ્ય કરતાં વિશેષ પ્રમાણમાં વિદ્વદભોગ્ય છે. આનું કારણ સ્પષ્ટ છે. તેઓશ્રીનું સાહિત્ય ખેડાણ દાર્શનિક સિદ્ધાન્તને અવલંબીને પ્રાયઃ બહુ પ્રમાણમાં થયું છે. દર્શનશાસ્ત્રોને અભ્યાસ તેઓશ્રીએ પોતાના પ્રતિભાબળથી ખૂબ જ વિકસાવ્યો હતો. એઓશ્રીના એ વિકાસનું મૂત પરિણામ આજે પણ આપણે અનેકાન્તજયપતાકા,” “અનેકાન્તવાદપ્રવેશ,” “ધર્મસંગ્રહણી,” “ન્યાયપ્રવેશસત્ર-વૃત્તિ.' ન્યાયાવતારસૂત્રવૃત્તિ” “ષદર્શનસમુચ્ચય,” “લોકતત્ત્વનિર્ણય.” “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” વગેરે એઓશ્રીના દાર્શનિક ગ્રન્થમાં જોઈ શકીએ છીએ. આ અને આને જેવા અનેક દાર્શનિક સિદ્ધાતગ્રન્થ, પ્રકરણગ્ર આગમશાસ્ત્રના વૃત્તિગ્રન્થ વગેરે લગભગ ચૌદસો જેટલા, ગ્ર દ્વારા જેન–જેનેતર સાહિત્યજીવી જનસમાજ પર અદ્વિતીય ઉપકાર કરનારા સાધુચરિત પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતાનું આયુષ પૂર્ણ કરી આજથી સૈકાઓના સૈકાઓ પૂર્વે સમાધિ પૂર્વક સ્વર્ગમાં સીધાવી ગયા. આથી આજે એઓશ્રી સ્કૂલ દેહરૂપે આપણી સમક્ષ બેશક નથી, છતાંયે તે વિશ્વવંદ્ય મહાપુરુષ, પિતાના અપૂર્વ સામર્થ્યથી સાહિત્ય તેમજ જૈનશાસનની અનન્ય સેવાના કાંટાળા માર્ગના પરમસાર્થવાહ તરીકે જગત તવારીખનાં સોનેરી પૂછ પર સદાકાલ અમર છે, અમર રહેશે જ ! - અમર તપ એ સાહિત્યસ્વામી સૂરીશ્વરજી સૂરિદેવના સાહિત્યની આછી નૈધ
જ્ઞાનનું દાન એ શ્રી જિનેશ્વરદેવવિહિત સર્વ દાનમાં શ્રેષ્ઠ છે. સુપાત્રદાન અને અભયદિનની યથાવિધિ આરાધનાનું મૂળ અંગ જ્ઞાનદાન છે. જ્ઞાન દ્વારા વસ્તુગત ત્યાજ્ય અને ગ્રાહ્ય તની વાસ્તવિક ઓળખ થઈ શકે છે. જ્ઞાન એ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓના માર્ગમાં યથાર્થ પ્રકાશ પાડી શકે છે. આવા પ્રકારના માર્ગદર્શનને આપનાર જ્ઞાનના દાનનું સત્કાર્ય, પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિએ પોતાના જીવનકાલ દરમ્યાન જેનશાસનના સનાતન સિદ્ધાન્તોની વફાદારી પૂર્વકની સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ દ્વારા સદાકાલ ચાલુ રાખ્યું હતું. શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય જ્ઞાનનું સાચું રહસ્ય કોઈ સ્થાને પામી શકાય તેમ છે નહિ. શ્રી જેનશાસનના આલંબનને પામનાર આત્માઓ જ જગતમાં સમ્યગૂ જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે, અને જગતના ભવ્ય જનસમૂહને વાસ્તવિક માર્ગદર્શન આપી શકે છે. પૂ. સૂરીશ્વરજીની સાહિત્યકૃતિઓ આથી જ સ્વ અને પરના યથાર્થ આત્મકલ્યાણને કરનારી બની શકી છે–બની રહી છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજીની સાહિત્યરચનાને પ્રદેશ ખૂબ વિસ્તૃત છે, તેઓશ્રીના વિશાલ ગ્રન્થસમૂહની નોંધ લેવાને મારે આ પ્રયત્ન નથી, કેવળ તેઓશ્રીના સાહિત્યની આછી નોંધ અહીં હું ટપકાવું છું
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ સાતમું અનુગાર લઘુવૃત્તિ [ બાવીસ હજાર શ્લોક પ્રમાણ], આવશ્યક બહટીકા [ ૮૪૦૦૦ શ્લેક પ્રમાણ], અઠ્ઠીચૂડામણિ, અષ્ટક, ઉપદેશપદ, ઉપદેશપ્રકરણ, ઘનિર્યુક્તિવૃત્તિ, ષડશક, કસ્તવવૃત્તિ, કુલકે, પચ્ચસ્થાનક, ક્ષેત્રસમાસવૃત્તિ, ચૈત્યવંદનસૂત્રવૃત્તિ-લલિતવિસ્તરા, ચિત્યવંદનભાષ્ય, જખ્ખદીપપ્રાપ્તિટીકા, જમ્બુદ્વીપસંગ્રહણી, જીવાભિગમ લઘુ વૃત્તિ, જ્ઞાનપંચકવિવરણ, તત્ત્વતરંગિણી, તત્ત્વાર્થલઘુવૃત્તિ, દર્શનશુદ્ધિપ્રકરણ, દર્શનસપ્તતિકા, દશવૈકાલિક લઘુ વૃત્તિ, દશવૈકાલિક બ્રહદ્રવૃત્તિ, દિનશુદ્ધિ, દેવેન્દ્રનગરકેન્દ્રપ્રકરણ, ધર્મબિન્દુ, ધર્મલાભસિદ્ધિ, યતિદિનકૃત્ય, ધ્યાનશતકવૃત્તિ, નન્દી સૂત્રવૃત્તિ, નાનાચિત્રપ્રકરણ, પંચનિયડી, પંચલિન્ગી, પજ્ઞ ટીકાયુક્ત પષ્યવસ્તુ, પચ્ચસૂત્રવિવરણ, પચાશક, પિડનિર્યુક્તિવૃત્તિ, પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા, પ્રતિષ્ઠાકલ્પ, યોગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, યોગશતક, યોગવિશતિ, લગ્નકુણ્ડલિકા, લમશુદ્ધિ, લઘુક્ષેત્રસમાસ, શ્રાવકધર્મતંત્ર, સંગ્રહણવૃત્તિ, સંપખ્યાસિત્તરી, સંસારદા વાસ્તુતિ, આત્માનુશાસન, આ અને આના જેવા અનેક પ્રકરણ ગ્રન્થ, આગમશાસ્ત્રના વૃત્તિગ્રન્થ વગેરે પ્રત્યે; તેમજ કથાકાશ, ધૂખ્યાજ્ઞ, ક્ષમાવલ્લી બીજ, મુનિ પતિચરિત્ર, યશોધરચરિત્ર, વીરાગદકથા, સમરાઈઐકહા, આ વગેરે કથા ચરિત્ર કે પ્રબન્ધ ગ્રન્થો; અને અનેકાન્તજયપતાક પિઝ ટીકા], અનેકાન્તપ્રધટ, અનેકાન્તવાદપ્રવેશ, ત્રિભગીસાર, કિંજવદનચપેટા વેિદાંકુશ], ધર્મસંગ્રહણી, ધર્મસાર, ન્યાયપ્રવેશવૃત્તિ, ન્યાયવિનિશ્ચય, ન્યાયાવતારવૃત્તિ, પરલેકસિદ્ધિ, બહ મિથ્યાત્વમથન, લોકતત્ત્વનિર્ણય, લેકબિન્દુ, વેદબાહ્યતાનિરાકરણ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમુચ્ચય, દર્શની, સર્વજ્ઞસિદ્ધિ, સ્યાદ્વાદકુચોઘપરિહાર આ અને આના જેવા દાર્શનિક સિદ્ધાન્તઝબ્બે, ચર્ચાગ્ર વગેરે ગ્રન્થ આજે પૂ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના નામપર પ્રસિદ્ધ છે.૧૯
એકંદરે૨૦ ચૌદસો ગ્રન્થોના સર્જનહાર પૂ. સૂરીશ્વરજી, સાહિત્યજગતમાં સદાકાલ
૧૯ પૂ. શ્રી હરિભકસૂરિજીની કૃતિઓ તરીકે રજુ થતા આ ગ્રન્થોની નોંધ, ૫. શ્રી કલ્યાણવિજયજી મ. દ્વારા સંપાદિત “ધર્મસંગ્રહણી પ્રસ્તાવના’ના આધારે મેં અહીં મૂકી છે. અહીં એક ખૂલાસે કરી લઉં-આ નામાવલી માં કેટલાક ગ્રન્થ પ્રસ્તુત સૂરિવરની કૃતિ તરીકે સંસચાસ્પદ છે, એટલે તે તે ગ્રન્થના કર્તાને અંગેનો કોઈ પણ પ્રકારનો નિર્ણય થઈ શકે તેવી સામગ્રી આજે મળી શકે તેમ નથી, કેટલાક ગ્રન્થને અંગે પૂ. સૂરીશ્વરના કતૃત્વનો નિર્ણય કરવામાં મતભેદ ઊભા છે. અને કેટલાક ગ્રન્થને અંગેના પૂર્વકાલીન પ્રબન્ધગ્રન્થામાં કે અન્ય પ્રાચીન ગ્રકારના ગ્રન્થમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિની કતિ તરીકેના ઉલ્લેખો મળી આવે છે. વળી કેટલાક મુદ્રિત છે જ્યારે કેટલા અમુદ્રિત છે. જે હકીકત છે તે આ મુજબ મેં જણાવી દીધી. આ બધું આમ છે, છતાંયે પ્રાસંગિક હેવાને કારણે આ નામાવલીમાં તે સઘળાયને ઉલ્લેખ [ ગતાનુગતિક ન્યાયે ] મેં અહીં કર્યો છે, વિશેષ નિર્ણય કરવાનું કાર્ય તે વિષયના જ્ઞાતાઓને શિરે રહે છે.
- ૨૦ પૂ. સૂવિની ગ્રન્યકૃતિઓની સંખ્યાને અંગે મુખ્યતઃ ત્રણ મતે પૂર્વકાલીન ગ્રન્થકારોમાં પ્રચલિત છે. પૂ. શ્રી અભયદેવસૂરિજી, પૂ. શ્રી મુનિચન્દ્રસૂરિજી, પૂ. શ્રી વાદિદેવસૂરિ વગેરે ગ્રન્થકારોએ ૧૪૦૦ ગ્રન્થના પ્રણેતા તરીકે પૂ. સૂરિજીને ઓળખાવ્યા છે. પૂ. શ્રી હર્ષનન્દનમણિ વગેરે ગ્રન્યકાર, ૧૪૪૦ ગ્રન્થોના રચયિતા તરીકે પૂ. સૂરિજીની ઓળખ આપી છે, અને પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, પૂ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી વગેરે ગ્રન્થકાર પૂ. સૂરિદેવને ૧૪૪૪ ગ્રન્થના કર્તા તરીકે સૂચવે છે. આ બધામાં પ્રથમ મતને અંગે વિશેષ ઉલ્લેખો મળી રહે છે, આથી મેં એ મતના અનુસાર આ લખ્યું છે.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપત્સવી અંક] શ્રીમદુ હરિભકસૂરીશ્વરજી
[૧] ચિરસ્મરણીય છે. આવી અણમોલ સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ દ્વારા પૂજનીય સૂરિજીએ જગતનાં સર્વ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો કે સાહિત્યશાસ્ત્રો વગેરેમાં માનનાર અનુયાયી વર્ગ પર અમૂલ્ય ઉપકાર કર્યો છે. આ રીતે ગ્રન્થકાર તરીકે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ન્યાય, ગ, સાંખ્ય, ધર્મશાસ્ત્ર, ધર્મકથાસાહિત્ય વગેરે અનેકવિધ વિષયોને અંગે મર્મસ્પર્શી, ગૂઢ અને સંગ્રહશીલ શૈલીથી નિજ માર્ગે ગમન કરતા ગજરાજની જેમ સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓ પિતાના જીવનકાલમાં અખંડ રીતે ચાલુ રાખી હતી. આથી નિ:શંકરીતે ગૌરવપૂર્વક પૂજનીય સૂરીશ્વરજીને સાહિત્ય જગતના સ્વામી તરીકે સમ્રાટ તરીકે ઓળખાવી શકાય તેમ છે.
પૂજનીય યાકિનીધર્મનું આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના જીવન અને કવનસાહિત્યસર્જનની આછી નોંધ અહીં પૂર્ણ થાય છે. ટૂટી ફૂટી ભાષામાં તે મહાપુરુષના જીવન અને કવનની વિગતો રજુ કરવાનો આ નોંધમાં મેં મારી શક્તિ મુજબ પ્રયન્ત કર્યો છે. સમર્થ શાસનપ્રભાવક તે સૂરિવરના જીવન કે સાહિત્યની સંપૂર્ણ નોંધ લેવાનું સામર્થ્ય મારા જેવામાં કયાંથી હોય ?
ટૂંકમાં હૃદયગત ભક્તિ અને શ્રદ્ધાના તારને પરસ્પર મીલાવીને નતમસ્તકે, વિનીત શબ્દોમાં પૂજ્ય સૂરીશ્વરજીની સેવામાં અર્થ ધરતા એટલું કહીશ
વન્દન, કેટિશઃ વન્દન શ્રી જૈનશાસનનભના ઝળહળતા એ નભમણિને !!!
ફરી ફરી કોટિશઃ નમન એ સંસારના સાહિત્યસાગરમાં અમીનાં વહેણો હેવડાવનારા પૂજનીય યાકિની ધર્મસૂનુ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીને.
૨૧ આ તકે હું સ્પષ્ટતા કરી દઉં કે “શ્રી ધર્મસંગ્રહણ” અને “જૈનદર્શન”ની પ્રસ્તાવના, “પ્રબન્ધપાચન” વગેરે નિબંધગ્રન્થ તેમજ “પ્રભાવકચતિ” વગેરેને આ નેધરૂપ નિબંધમાં મેં આધાર લીધો છે, એ ગ્રન્થકારોને આથી પરંપરા મારા પ્રયત્નમાં મને જે સહકારભાવ મલ્યો છે, તેને હું કેમ ભૂલી કું? બીજું મારે કહેવું જોઈએ કે મારે આ પ્રયત્ન અપૂર્ણ છે, છવસ્થ આત્માઓના પ્રયત્નો અપૂર્ણ હોય એ સંભાવ્ય છે, ક્ષતિઓ, ત્રુટિઓ કે કહેવાપણું કદાચ હશે ?” વિશેષ અવસરે જરૂર જણાવશે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
षड्दर्शनशास्त्रवेत्ता श्री हरिभद्रसरि
लेखकः-पं. ईश्वरलालजी जैन, स्नातक, न्यायतीर्थ, विद्याभूषण, विशारद, श्री आत्मानन्द जैन
गुरुकुल, पंजाब, गुजरांवाला.
प्रारंभिक वक्तव्य व परिचय
वीरनिर्वाण संवत् १००० से १७०० तकमें अर्थात् विक्रम सं. ५३० से १२३० तकके मध्य कालमें श्री देवर्द्धिगणि क्षमाश्रमण जैसे आगमोद्धारक जिन्होंने आगमशास्त्रोंको पुस्तकारूढ कराया, श्री हरिभद्रसूरि जैसे षड्दर्शनशास्त्रवेत्ता जिन्होंने दर्शनादि विषयक १४४४ ग्रन्थोंका निर्माण कर जैनसाहित्यकी समृद्धि की, श्री बप्पभट्टिसूरि जैसे नृपप्रतिबोधक जिन्होंने आम आदि राजाओंको उपदेश देकर धर्मकी ओर प्रवृत्त किया, श्री अभयदेवसूरि जैसे नवांगीटीकाकार जिन्होंने आगमग्रन्थों पर सर्वोपयोगी टोकायें निर्माग की, श्रीवादिदेवसूरि जैसे वादिमतंगज जिन्होंने वादमें धुरन्धर विद्वानोंको भी परास्त किया, श्री हेम चन्द्राचार्य जैसे कलिकालसर्वज्ञ जिन्होंने अभूतपूर्व विशाल साहित्य निर्माण करनेके साथ साथ जैनधर्मप्रभावनाके अनेक महत्त्वपूर्ण कार्य किये, आदि कई ऐसे आचार्य हो चुके हैं। ___ पूर्वकालके जैनाचार्य कितने अवसरज्ञ तथा अनेकों कष्ट सहन करके भी धर्मप्रचारके लिये कितने उत्साहो थे, इसके अनेक दृष्टान्त जैन इतिहाससे उपलब्ध हो सकते हैं। प्रस्तुत लेखमें सभी महापुरुषोंकी गुणगाथायें वर्णन कर सकना अशक्य होनेके कारण यहां पर केवल षड्दर्शनशास्त्रवेत्ता श्री हरिभद्रसूरिजीके सम्बन्धमें ही प्रकाश डालना अभीष्ट है।
समय समय पर जैनाचार्योंने आहत धर्मकी उन्नतिके लिये दुष्करसे दुष्कर कार्य करके शासनप्रभावना की है। उन आचार्यों में साहित्यधुरन्धर श्री हरिभद्रसूरिजीका भी प्रमुख स्थान है । पुरातत्त्वज्ञ श्री जिनविजयजीके शब्दोंमें “ श्री हरिभद्रसूरिका प्रादुर्भाव जैन इतिहासमें बड़े महत्त्वका स्थान रखता है। जैनधर्मके जिसमें मुख्यकर श्वेताम्बर सम्प्रदायके उत्तर कालीन स्वरूपके संगठनकार्यमें उनके जीवनने बहुत बड़ा भाग लिया है। उत्तर कालोन जैनसाहित्यके इतिहासमें वे प्रथम लेखक माने जानेके योग्य हैं, और जैनसमाजके इतिहासमें नवीन संगठनके
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેાત્સવી અક]
શ્રી હરિભદ્રસૂરિ
[ ४3 ]
एक प्रधान व्यवस्थापक कहलाने योग्य हैं, इस प्रकार वे जैनधर्मके पूर्वकालीन और उत्तरकालीन इतिहास के मध्यवर्ती व सीमास्तम्भ समान हैं ।
۹۶۱
यद्यपि हरिभद्रसूरि नामक आचार्य जैनसमाजके अन्दर भिन्न भिन्न समय में लगभग सात हो चुके हैं, परन्तु यहां पर सर्व प्रथम हरिभद्रसूरि जो कि १४४४ ग्रन्थोंके प्रणेता एवं याकिनीमहत्तरासूनुके नामसे सुप्रसिद्ध हैं उनके विषयमें ही उल्लेख किया जायगा ।
श्री हरिभद्रसूरिजी के जीवन पर प्रकाश डालने के साधन 'प्रभावकचरित, चतुर्विंशतिप्रबन्ध आदि ऐतिहासिक ग्रन्थ विद्यमान हैं । परन्तु हम यह नहीं कह सकते कि उनसे श्री हरिभद्रसूरिजी के सम्बन्ध में सभी बातों पर प्रकाश पड़ता है । क्योंकि उनके माता - पिता का परिचय, बाल्यकालकी घटनायें, दीक्षा के बादकी मुख्य प्रवृत्तियां, उनके विहारस्थान, शिष्यसमुदाय, स्वर्गवासस्थान आदि बहुतसी बातें ऐसी हैं, जिनके सम्बन्धमें हमारी जानने की इच्छा बनी ही रहती है, अस्तु, जो भी जीवन-परिचय उपलब्ध है वह भी हमारे लिये बोधप्रद तथा जानने योग्य है ।
जन्म, बाल्यकाल,
विद्याभ्यास
3
आचार्य श्री हरिभद्रसूरिका जन्म चित्रकूट (चित्तौड़ ) में ब्राह्मण जातिके अन्दर हारिद्रायण गोत्र में हुआ था । वे बाल्यकालमें प्रचुर विद्याभ्यास करके व्याकरण आदि शास्त्रोंमें पारंगत हो गये, उन्होंने अपने कुलकी परम्परा और धर्म के अनुसार वेदवेदांग आदिका भी अच्छा अभ्यास कर लिया । गृहस्थ - अवस्थामें भी आपका नाम हरिभद्र था और आप चित्तौड़ के राजा जितारिके पुरोहित - ब्राह्मण थे ।
एक प्रतिज्ञा
उन्हें अपनी विद्या - बुद्धि पर बहुत गौरव और दृढ विश्वास था, वह समझते थे कि कोई
"
शास्त्र ग्रन्थ, श्लोक या वाक्य ऐसा नहीं, जिसका मैं अर्थ न समझ सकुं । इस अभिमानमें उन्होंने प्रतिज्ञा करली, कि यदि मैं किसीके श्लोक, पद्य, या वाक्यका अर्थ न समझ सका तो उसीका ही मैं शिष्य हो जाऊंगा । ५
१ जैनसाहित्य संशोधक खं. १ अङ्क १.
२ कहीं कहीं मगधदेशके कुमारिया गांव में जन्म होनेका उल्लेख है ।
३ श्री मुनिचन्द्रजीके लेखानुसार हरिभद्रजी आठ व्याकरणों के अभ्यासी थे ।
४ प्रभावकचरितमें यह भी उल्लेख है कि उन्होंने अपनी इस प्रतिज्ञाको सोनेके पतरे पर कोतरवा कर पेट पर बान्ध रखा था ।
५ प्रतिज्ञाके अनन्तर वे तीर्थयात्रा के लिये निकल पड़े और भृगुक्षेत्र में पहुंचे, वहां पर उक्त घटना हुई, ऐसा भी उल्लेख मिलता है ।
ૐ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४४]
શ્રી જેન સત્ય પ્રકાશ [१५० सात 'बहुरत्ना वसुन्धरा' की उक्तिके अनुसार संसारमें बड़ी बड़ी शक्ति व ज्ञानके अधिकारी महापुरुष विद्यमान हैं, ज्ञानका सागर अपार है । एक प्रसङ्ग ऐसा उपस्थित हो गया कि वे एक सती साध्वी याकिनी महत्तराके पद्यको सुनकर उसका तात्पर्य न समझ सके, वह घटना इस प्रकार है।
एक दिन सायंकालके समय जैन उपाश्रयके पाससे होकर हरिभद्रजी घरकी ओर जा रहे थे, जैन उपाश्रयमें पण्डिता साध्वी याकिनी महत्तरा प्रतिक्रमण पूर्ण कर आवश्यकसूत्रको गाथाका स्वाध्याय कर रही थी
___ चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की।
केसव चक्की केसव दुचक्की केसव चक्की अ॥ अर्थात्-दो चक्रवर्ती, पांच वासुदेव, पांच चक्रवर्ती, एक वासुदेव, एक चक्रवर्ती, एक वासुदेव, एक चक्रवर्ती, एक वासुदेव, दो चक्रवर्ती, एक वासुदेव और एक चक्रवर्ती इस क्रमसे भरतक्षेत्रमें अवसर्पिगी कालके अन्दर १२ चक्रवर्ती और ९ वासुदेव हुए ।
हरिभद्रजीने इस गाथाको सुना तो वे इसका तात्पर्य न समझ सके, उन्हें यह सब 'चक चक' शब्द प्रतीत हुआ और साध्वीके पास जाकर उसकी हसी उड़ाते हुए कहा-यह क्या 'चक चक, लगा रखी है ?
सुशीला साध्वीने उत्तर दिया-'नवलितः चिकचिकायते,' अर्थात् नवीन शास्त्र लिखते समय चिकचिक शब्द होता है। साध्वीश्रीसे शिष्य बनानेका आग्रह
हरिभद्र इस उत्तरसे लज्जितसे हुए, उन्होंने साध्वीश्रीसे गाथाका अर्थ बतलाने और अपना शिष्य बनालेनेके लिये आग्रह किया ।
श्री हरिभद्रजी अलौकिक बुद्धिवैभवके स्वामी होते हुए भी अति सरल, नम्र, विनीत एवं सत्यके जिज्ञासु थे, एक वैदिक आचार विचार और क्रियाकाण्डमें रमा हुआ विद्वान् इस
६ सुप्रासद्ध विद्वान् डा. हर्मन याकोबीने 'समराइञ्चकहा ' की प्रस्तावनामें इस घटनाका 'प्रभावकचरित 'के आधार पर इस प्रकार वर्णन किया है
एक दिन एक मस्त हाथी छूटा हुआ रास्तेमें उत्पात मचा रहा था, हरिभद्रजी भी इस उत्पातके भयसे भागकर जैनमन्दिर पर चढ़ गये और अपनी रक्षा की, यहां अन्दर जाकर तीर्थङ्करोंकी प्रतिमा देखी और एक श्लोक द्वारा ‘वपुरेव तवाचष्टे..., से उसकी हसी उड़ाई, जब घर जाने लगे तो एक वृद्ध साध्वीसे एक गाथा सुनी जिसका वह अर्थ न समझ सके । दूसरे दिन गाथाके अर्थ समझनेके लिये आये और तीर्थकर भगवानकी भी स्तुति की, इत्यादि ।
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वीपोत्सवी ] શ્રી હરિભદ્રસૂરિ
[४५] प्रकार जैनदर्शनकी ओर झुक जाये, यह उनकी गुणग्राहकताका प्रबल प्रमाण है। उनमें दृष्टिराग न था, जाति या सम्प्रदायसे मोह न था, 'जो सच्चा सो मेरा' की दृढ़ भावना थी आर प्रतिज्ञापालनकी थी प्रबल इच्छा ।
साध्वीशिरोमणि याकिनी महत्तराने उन्हें समझाया कि-शिष्य बनानेका हमारा आचार नहीं, यदि आप चाहें तो मेरे गुरुके पास जाकर उनसे उक्त गाथा का अर्थ पूछे और उनसे ही दीक्षा लेलें। दीक्षा व आचार्यपद
याकिनी महत्तराके इस प्रकार समझानेपर वे विद्याधर कुल (गच्छ)के श्रृंगाररूप आचार्य श्री जिनदत्तसूरिजीके पास गये और उनसे दीक्षा ले ली। अपने गुरुके साथ विचरते हुए उन्होंने जैनदर्शनका अब्छा ज्ञान प्राप्त कर लिया। आचार्यश्रीने उन्हें सर्वथा योग्य समझ कर अपने पदपर स्थापित किया अर्थात् आचार्यपदवी दे दी।
दीक्षा और आचार्यपदके बाद उनकी अन्य मुख्य प्रवृत्तियां उपलब्ध नहीं, न ही उनके विहारस्थान आदिका विवरण प्राप्त होता है, फिर भी यह अनुमान किया जाता है कि उन्होंने साधुजीवनका अधिकांश समय राजपुतानाके आसपास और गुजरात प्रदेशमें व्यतीत किया होगा, क्योंकि जैनसाधुका कार्य ही विहार करते हुए उपदेश देना है, इसलिये सम्भव है कि वे दूर-देशान्तर भी गये हों।
अपूर्व साहित्यसेवा____ उनके जीवनकी मुख्य प्रवृत्ति यदि उपलब्ध है तो साहित्यनिर्माणका अभूपूर्व कार्य । उन्होंने जैनसाहित्यकी सरिताको विपुल प्रवाहमें बहाया, और उसे अधिक समुन्नत किया। अपने जीवनकालमें १४४४ ग्रन्थोंका भिन्न भिन्न विषयोंपर निर्माण करना साधारण कार्य नहीं। क्या उन्होंने १४४४ ही ग्रन्थ निर्माण किये थे? इतने ग्रन्थ निर्माण किये भी जा सकते हैं ___आचार्य श्री हरिभद्रसूरिजीके गुरु कौन थे? इस विषयमें कुछ मतभेद पाया जाता है, पहिले विद्वानोंका मन्तव्य था कि वे श्री जिनभटसूरिके शिष्य हुए, परन्तु अब कई ऐसे प्रमाण २ उपलब्ध हो चुके हैं जिससे यह मान्यता दृढ़ हो गई है कि उन्होंने श्री जिनदत्तसरिसे दीक्षा ली थी। विद्वानोंका मत है कि जिनभटसूरि उनके विद्यागुरु हों यह सम्भव हो सकता है ।
१ कहींपर जिनभद्रसूरिका भी उल्लेख है, परन्तु उसके प्रबल प्रमाण उपलब्ध नहीं । २ मुनीश्री कल्याणविजयजी निम्न पाठके आधार पर इस निर्णयपर पहुंचे हैं
" समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीकाकृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।-आवश्यकटीका।"
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ सात या नहीं ? उनमेंसे कितने ग्रन्थ उपलब्ध हैं ? आदि विषयोंपर यथाशक्ति आगे विवेचन किया जायेगा, परन्तु इतना तो मानना ही पड़ेगा कि उन्होंने अपूर्व और अनुपमेय साहित्यका निर्माण कर जैनसाहित्यमें विपुल वृद्धि की । - आचार्यश्री संस्कृत और प्राकृत भाषाके प्रगाढ़ पण्डित थे, उनमें मौलिक और असाधारण साहित्यनिर्माणकी अद्भुत शक्ति थी। इसी कारण जैनधर्म सम्बन्धी साहित्य आपने संस्कृत और प्राकृतमें गद्य-पद्यमय निर्माण किया । जैन साहित्यका कोई विषय उन्होंने नहीं छोड़ा। उन्होंने द्रव्यानुयोगमें-धर्मसंग्रहणी आदि, गणितानुयोगमें-क्षेत्रसमासटीका आदि, चरणकरणानुयोगमें धर्मबिन्दु और पञ्चवस्तु आदि और धर्मकथानुयोगमें समरादित्यकथा, मुनिपतिचरित्र आदि ग्रन्थोंका निर्माण कर अपनी सर्वतोमुखी प्रतिभाका परिचय दिया है।
आगमसूत्रोंपर सरल संस्कृतमें टीका निर्माण करनेका सर्वप्रथम श्रेय आपको ही है । आपश्रीको केवल जैनधर्म या जैनदर्शनका ही नहीं, बल्कि सभी दर्शन-सांख्य, योग, न्याय, वैशेषिक, अद्वैत और चार्वाक दर्शनका भी पूर्ण ज्ञान था, इसी कारण तत्कालीन समग्र दार्शनिक सिद्धान्तोंको चर्चावाले अनेक ग्रन्थ आपने निर्माग किये, जिनमें बहुत ही सुन्दर पद्धतिसे सर्व दर्शनोंकी समालोचना है। षड्दर्शनसमुच्चय और अनेकान्तजयपताका जैसे उपलब्ध ग्रन्थोंसे उनकी प्रखर प्रतिभाका परिचय प्राप्त कर सकते हैं। आचार्यश्रीने जिस विषयको लेकर साहित्यका निर्माण किया, उसीमें अगाध गंभीरता, बहुश्रुतता, समन्वयशक्ति, विचारपूर्ण मध्यस्थता और तलस्पर्शिताका परिचय प्राप्त होता है। उनके केवल योगसाहित्यको लेकर जैनसमाजके सुप्रसिद्ध विद्वान् पं. सुखलालजीने श्री हरिभद्रसूरिजीके सम्बन्धमें जो विचार प्रदर्शित किये हैं उसी परसे पाठक आचार्यश्रीकी साहित्यरचनापद्धतिका अनुमान लगा सकेंगे
"........इस शैलीको श्रीमान् हरिभद्रसूरिने एकदम बदलकर तत्कालीन परिस्थिति व लोकरुचिके अनुसार नवीन परिभाषा देकर और वर्णनशैली अपूर्व बनाकर जैन योगसाहित्यमें नया युग उपस्थित किया। इसके सबूतमें उनके बनाये हुए योगबिन्दु, योगदृष्टिसमुच्चय, योगविंशिका, योगशतक, षोडशक ये ग्रन्थ प्रसिद्ध हैं। इन ग्रन्थोंमें उन्होंने सिर्फ जैन मार्गानुसार योगका वर्णन करके ही सन्तोष नहीं माना है किन्तु पातञ्जलयोगसूत्र में वर्णित योगप्रक्रिया और उसकी खास परिभाषाओं के साथ जैन संकेतोंका मिलान भी किया है, 'योगदृष्टिसमुच्चय'में योगकी आठ दृष्टियोंका जो वर्णन है वह सारे योगसाहित्यमें एक नवीन दिशा है, श्रीमान् हरिभसूरिके योगविषय ग्रन्थ उनकी योगाभिरुचि ओर योगविषयक व्यापक बुद्धिके खासे नमूने हैं।
८ जैनसाहित्यसंशोधक, खण्ड २ अङ्क १.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપત્સવી અંક] શ્રી હરિભદ્રસૂરિ
४७) यह तो उनके योग विषयक ग्रन्थों की समालोचना है, इस प्रकारकी तलस्पर्शिता, मर्मज्ञता और नवीनता उनके दूसरे ग्रन्थों में भी पाई जाती है ।
उनके कथासाहित्यकी अमर कृति 'समराइच्चकहा है जिसका अनेक विद्वानोंने अंग्रेजीमें अनुवाद किया है, जिनमेंसे सुप्रसिद्ध डा. हर्मन याकोबीको टीका तो कलकत्ता एशियाटिक सोसायटी आफ बंगालकी ओरसे प्रकाशित हो चुकी है।
अंग्रेज विद्वानोंद्वारा उनके साहित्यको ऐसा सन्मान प्राप्त होना साधारण महत्त्वकी बात नहीं । विस्तारभयसे उनके प्रत्येक ग्रन्थका इस लेख में परिचय दुःशक्य होनेसे उनके ग्रन्थोंकी सूची देकर ही सन्तोष करेंगे । यद्यपि उन्होंने १४४४ ग्रन्थोंका निर्माण किया, परन्तु उनके सभी ग्रन्थ उपलब्ध नहीं। उनके उपलब्ध एवं प्रसिद्ध ग्रन्थोंके कुछ नाम यहां दिये जाते हैंपदर्शनसमुच्चय
पंचवस्तुप्रकरगटीका शास्त्रवार्तासमुच्चय
पंचसूत्रप्रकरगटीका योगदृष्टिसमुच्चय
श्रावकधर्मविधिपंचाशक योगशतक
दीक्षाविधिपंचाशक योगबिन्दु
ज्ञानपंचकविवरण धर्भबिन्दु
लग्नकुंडलिका अनेकान्तजयपताका
लोकतत्वनिर्णय अनेकान्तवादप्रकाश
अष्टकप्रकरण वेदबाह्यतानिराकरण
दर्शनसप्ततिका संबोधप्रकरण
श्रावकप्रज्ञप्ति संबोधसप्ततिका
ज्ञानचित्रिका उपदेशपदप्रकरण
धर्मसंग्रहणी विंशतिकाप्रकरण
षोडषक आवश्यकसूत्रबृहद्वृत्ति (शिष्यहितानामकटीका) ललितविस्तरा (नामक चैत्यवन्दनवृत्ति) अनुयोगद्वारसूत्रवृत्ति
कथाकोष दिग्नागकृत न्यायप्रवेशसूत्रवृत्ति
समराइञ्चकहा नन्दीसूत्रलघुवृत्ति
यशोधरचरित्र दशवैकालिकवृत्ति
वीरांगदकथा प्रज्ञापनासूत्रप्रदेशव्याख्या
धूर्ताल्यान जम्बूद्वीपसंग्रहिणी
मुनिपतिचरित्र
आदि
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ सातभु आचार्यश्री के उपलब्ध ग्रन्थोंमें भी कई अपूर्ण ग्रन्थ उपलब्ध हैं। तत्वार्थ भाष्यको लघुवृत्ति अधूरी-साढ़े पांच अध्याय को ही उपलब्ध है, इसी प्रकार पिण्डनियुक्तिको टीका भी अधूरी ही उपलन्ध है, इससे सम्भव है कि उनके कुछ ग्रन्थ अधूरे भी रहे हों। अथवा अन्य ग्रन्थोंकी तरह उनके अवशिष्टांश अनुपलब्ध हो गये हों। आचार्यश्री की उदारता
श्रीहरिभद्रसूरिजीका जीवन भव्य और लोकोत्तर था, सर्वदा शुभ अध्यवसाय और जनकल्याण करनेकी इच्छाके एक केन्द्र के तौर पर अपूर्व साहित्यरचनाका कार्य उन्होंने किया। उनके ग्रन्थों में तलस्पर्शिता, सम्पूर्ण गम्भीरता और अगाध ज्ञान तो है ही, उनके विचारों में भी उदारता, नम्रता और तटस्थता पूर्ण रूपसे झलकती है। उन्होंने जहां जहां अन्य दर्शनों के विषयोंका खण्डन किया है वहांपर, उनके आचर्यों और विद्वानांका नाम गौरवपूर्वक प्रतिष्ठाके साथ उदार व मधुर शब्दो में 'महात्मा, महर्षि, महामतिः' आदि नामसे लिया है। अन्य दार्शनिकोंके प्रति उनके स-मानसूचक शब्द उदारता के ज्वलन्त उदाहरण हैं। वे केवले उदार ही नहीं बल्कि एक निष्पक्ष विद्यासागर थे। उन्होंने जैनदर्शन या अन्य किसी दर्शन के प्रति पक्षपात नहीं किया, इस बातको उन्होंने बहुत सरल शब्दों में स्पष्ट किया है
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ अर्थात्-मुझे कोई महावीर भगवानके प्रति पक्षपात नहीं, एवं कपिल आदि महर्षियोंके प्रति मुझे द्वेष भी नहीं, परन्तु जिनका वचन युक्तियुक्त होता है वही ग्रहणकरने योग्य- आराध्य है ।
कितने सुन्दर शब्दों में उन्होंने अपना पवित्र हृदय निकालकर रखा दिया है । और देखियेबन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्ट वर एकतरो(तमों)ऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग् विदोषं, वीर गुणातिशयलोलतयाश्रिताः स्मः ॥
अर्थात्-जिनेन्द्र भगवान कोई मेरे भाई नहीं, तथा न ही दूसरे देव मेरे शत्रु हैं, क्योंकि उनमेंसे किसीको मैंने साक्षात् तो देखा नहीं, केवल वीर प्रभुका निषि चरित्र सुनकर और उन्हें अतिशयगुणवाला समझकर मैंने उनका आश्रय लिया है।
उनकी उदारताकी ओर संकेत करते हुए पं. सुखलालजीने अपने विचार इन शब्दोंमें प्रकट किये हैं
" इसी विचारसमता के कारण श्रीमान् हरिभद्र जैसे जैनाचर्याने महर्षि पतञ्जलिके प्रति अपना हार्दिक आदर प्रकट करके अपने योग विषयक ग्रन्थोंमें गुणग्राहकताका निर्भीक
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી હિરભસૂરિ
[ ४७ ] परिचय पूरे तौर से दिया है । और जगह जगह पतञ्जलिके योगशास्त्रगत खास सांकेतिक शब्द का जैन संकेतों के साथ मिलान करके सङ्कीर्ण दृष्टिवाले के लिये एकताका मार्ग खोल दिया है ।
क्या १४४४ ग्रन्थ निर्माण किये ?
ܕܕ
क्या हरिभद्रसूरिजीने १४४४ ही ग्रंथ निर्माण किये थे ? इसका कारण और उपलब्ध ग्रन्थोंकी संख्या आदि पर भी एक दृष्टिसे विचार करना आवश्यक है । इस विषय में सभी विचारोंको स्थान देना यहां अनुचित नहीं ।
(१) प्रतिक्रमण अर्थदीपिका आदिके आधार पर प्रसिद्धि तो यह है कि उन्होंने १४४४ गन्धका निर्माण किया ।
(२) " चतुर्दशशतप्रकरण प्रोतुंगप्रासादसूत्रणैकसूत्रधारैः" इत्यादि पाठसे उनके ग्रन्थोंकी संख्या १४०० निश्चित की जाती है ।
(३) राजशेखरसूरिकृत चतुर्विंशतिप्रबन्धके आधारपर ग्रन्थोंकी संख्या १४४० मानी जाती है ।
अस्तु, उक्त संख्यामेंसे जो भी हो, परन्तु यह तो निर्विवाद रूपसे मानना होगा, कि उन्होंने लगभग १४०० ग्रन्थोंका निर्माण कर जैन साहित्यभण्डारको विकसित किया था ।
हमारा दुर्भाग्य है कि आज उनका सम्पूर्ण साहित्य उपलब्ध नहीं, बल्कि सैंकडो ग्रन्थोंके नाम तक भी अब उपलब्ध नहीं है, पुरातत्त्व एवं इतिहासके विद्वान् श्रीजिनविजयजीके कथनानुसार उनके उपलब्ध ग्रन्थ २८ हैं जिनमें से २० ग्रन्थ छप चुके हैं । इतिहासवेत्ता पं. कल्याणविजयजीने उपलब्ध ग्रन्थोंकी सूची तैय्यार की है ।
For Private And Personal Use Only
सभी ग्रन्थ उपलब्ध क्यों नहीं !
यह प्रश्न हो सकता है कि यदि १४४४ जितनी विशाल संख्या में उन्होंने साहित्यरचना की थी तो फिर ग्रन्थ उपलब्ध क्यों नहीं ? इस प्रश्नके उत्तरके लिये हमें इतिहास की ओर दृष्टिपात करना होगा। आगेकी घटनासे यह भलीभांति प्रतीत होगा, कि उस समय बौद्धोंकी विशेष प्रबलता थी, बौद्धदार्शनिक जैनधर्मको समूल नष्ट करनेपर तुले हुए थे । समय समय पर वैदिक धर्मावलम्बियोंने भो जैनधर्मका उच्छेद करनेके लिये प्रयत्न किया। उक्त कारणोंसे जैनधर्म के साहित्यको पर्याप्त हानि पहुंची। इसके बाद मुसलमानों के भारतआक्रमण के समय भी भारतीय साहित्यके साथ जैन साहित्य नष्ट हुआ, और इन आपत्तियों के कारण साहित्यको सुरक्षित रखनेके लिये भण्डार बन्ध कर दिये गये,
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[५] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ सातभु तो कीड़ों आदिने अपना आहार बनाकर उन्हें नष्ट कर दिया, इसलिये विपुल साहित्यका उपलब्ध न होना सम्भव है। एक और प्रश्न
दूसरा प्रश्न यह है कि क्या यह सम्भव है कि एक आचार्य अपने जीवनकाल में १४४४ ग्रन्थ निर्माण कर सकता है ? इससे लिये हमें जैन साधुजीवन पर दृष्टि डालनेकी आवश्यकता है। जैन साधुआंका जीवन ही ऐसा निवृत्तिमय होता है कि उन्हें संसारका कोई झंझट नहीं होता। न धन आदि के परिग्रहकी चिन्ता, न ऐशो-आरामका विचार । उनका ध्येय केवल जनकल्याण और आत्मोनति ही होता है। ऐसे पावन जीवन में एक प्रखर विद्वान की लेखनी से इतने ग्रन्थोंका लिखा जाना कोई आश्चर्यजनक बात नहीं, और फिर उनके लिये तो इतनी विशाल संख्या के निर्माणका एक प्रबल कारण भी था जो कि जैन समाजके अन्दर किंवदन्तिके रूपमें प्रसिद्ध है
श्री हरिभद्रसूरिजीके हंस जौर परमहंस नामक दो परम शिष्य थे । वे आचार्यश्रीके पास जैनदर्शनका अच्छा अभ्यास कर धुरन्धर विद्वान हो गये, परन्तु फिर भी उनकी इच्छा बौद्ध दर्शनका विशेष अभ्यास करनेके लिये किसी बौद्ध प्रदेशमें जानेकी थी। उन्होंने इसके लिये आचार्य श्री हरिभद्रजीसे नम्रता पूर्वक आज्ञा मांगी, परन्तु आचार्यश्रीने भविष्यका विचार कर उन्हें न जानेके लिये समझाया, परन्तु फिर भी वे भेश बदल कर बौद्धाचार्य के पास अभ्यास करनेके लिये चले गये। बौद्धाचार्यके पास पहुंचकर खूब अभ्यास किया, और बौद्धधर्मकी शङ्काओंको अच्छी तरह समझकर कुछ कागजोंपर उनका खण्डन लिखा। बौद्धाचार्यको संदेह होगया कि सम्भव है वे जैन ही हो।उनकी परीक्षा के लिये जाने-आनेके मार्ग (एक दरवाजे में जिनप्रतिमा रखदी,१० बौद्ध विद्यार्थी तो उस पर पांव देकर चले आये और पढ़नेके लिये बैठ गये, परन्तु जब हंस और परमहंस आये तो उन्हें जिनप्रतिमा देखकर आश्चर्य हुआ,
९ वे दोनों शिष्य हरिभद्रसूारजी के गृहस्थावस्थामें भाणेज-बहिनके पुत्र थे, यह भी उल्लेख मिलता है।
१० बौद्धाचार्यने एक और परीक्षा भी लो,-"रात के समय सभी शिष्योंको एक कमरे में सुलाया. और उनके विचारोंको जाननेके लिये कुछ गुप्तचर नियत कर दिये। जब सभी विद्यार्थी सो गये तो मकानकी छतगर मिट्टीके टुकडे आदि फेंकनेसे ऐसा आवाज हुआ कि सभी विद्यार्थी भयभीत हो कर उठ बैठे और आपत्ति आई हुई जानकर अपने अपने इष्ट देवक। स्मरण करने लगे। हंस और परमहंस जिनेश्वरदेवकी प्रार्थना करते हुए पकडे गये, परन्तु दोनोंने दो छत्रियां ली
और खिडकी-बारी मेंसे बाहर कूद पडे, उन्हें किसी प्रकारका आघात न हुआ और वे तेजीसे भाग निकले।" इत्यादि कुछ परिवर्तित ढंगपर भी उल्लेस्त मिलता है।
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
શ્રી હરિભદ્રસૂરિ
[५]
वे उस पर कुछ चिह्नोंका परिवर्तन कर (जनेउ आदिकी रेखा खींचकर) पांव रखकर चले गये, बौद्धाचार्य भलीभांति सम्झ गया कि ये दोनों जैन हैं, और उन्हें कपटसे मरवा देनेका निश्चय किया । हंस और परमहंस भी वहांसे गुप्त रूपसे निकल भागे, परन्तु बौद्धोंकी सेना भी उन्हें मारडालनेके लिये पीछे पड़ गई, दोनों भाइयोंमेंसे हंसकी तो रास्तेमें ही क्रूरतापूर्वक हत्या कर दी गई। और दूसराभाई भी उस गांवके पास ही, जहांपर श्री हरिभद्रसूरिजी रहते थे, मारा गया ।
श्री हरिभद्रसूरिजीको जब यह दुःखप्रद समाचार मिला, तो उन्हें अपने विद्वान शिष्योंके मरजानेका अत्यन्त दुःख हुआ, उनके शान्त हृदयमें क्रोधकी ज्वाला धधक उठी, उन्होंने अपनी मंत्रशक्तिसे सम्पूर्ण बौद्ध सैन्यका मारडालनेका विचार किया । यह समाचार उनके गुरु श्री जिनदत्तसूरिको मालूम हुआ तो उन्होंने ११ अपने ही शिष्योंद्वारा समराइच्चकहाकी उपदेशप्रद मूल ३ गाथा कहला भेजी, उससे उनके विचारोंमें फिर परिवर्तन आया, क्रोध शांत हो गया और उन्होंने उन्हीं गाथाओंसे सम्पूर्ण 'समराइचकहा' की रचना की और उक्त क्रोधके लिये गुरुसे प्रायश्चित्त मांगा। उन्होंने प्रायश्चित्तके रूपमें ग्रन्थ रचनेकी आज्ञा दी।
प्रभावकचरितमें भी इस बातकी पुष्टी करते हुए कुछ परिवर्तनके साथ लिखा है कि श्री हरिभद्रसूरिका चित्त अपने प्रिय शिष्योंके वियोगसे दुःखी रहता था। उनका शोक दूर करनेके लिये शासनदेवी अम्बाने प्रत्यक्ष हो कर हरिभद्रसूरिसे कहा-तुम्हारे जैसे निस्पृही व्यक्ति भी मोहमें लिस हैं, यदि दुम्हारी शिष्यसंतति नहीं रही तो ग्रन्थोंका निर्माग कर अपना हृदय शान्त करो और पुस्तकोंकी संतति हो अपने पीछे छोड़ जाओ। . शिष्यविरहकी स्मृति
उक्त घटनासे हग भलीभांति जान सकते हैं कि आचार्य श्री हरिभद्रजीको अपने धुरन्धर विद्वान् शिष्योंका वियोग अत्यन्त दुःखप्रद हुआ, और वह दुःख उनके लिये असहनीय हो
११ इस प्रसंग के लिये यह भी कहा जाता है कि जब हरिभद्रसूरि क्रोधके आवेशमें बौद्धोंको मारनेके लिये तत्पर हुए उस समय उस गांवमें रही हुए एक विदुषी साध्वी ( कहीं कहीं याकिनीमहत्तराका भी उल्लेख है) एक श्राविकाको साथ लेकर प्रतिबोध देनेके लिये गई. आचार्यश्री के पास जाकर कहा-एक मेंडकी अज्ञानतावश पेरके नीचे आकर मर जाय तो उसका प्रायश्चित्त क्या होगा ? आचार्य महाराजने उसके लिये कुछ तपस्या और आलोयणा आदि बताई। इसके बाद साध्वीश्रीने कहा-महाराज! अज्ञानतावश एक मेंडकी पैरके नीचे आकर मर गई उसके लिये यह प्रायश्चित ? और आप जानबूझकर सेंकडों पंचेन्द्रिय जीवों (मनुष्यों) की हत्याके लिये प्रेरित हुए हैं, उसका प्रायश्चित्त क्या होगा ? बस, इसीसे इनके विचारोंमें एकाएक क्षमाभाव आया और उसके प्रायश्चित्तके तौरपर १४४४ ग्रन्थोंका निर्माण किया।
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ २] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ सातभु गया था इसी लिये प्रत्येक ग्रन्थके अन्तमें उन्होंने विरह१२ शब्दका प्रयोग किया है, इससे यह भलीभांति जान सकते हैं कि-ग्रन्थनिर्माणका कारण उक्त घटना अवश्य थी। उनको पुस्तकोंमेंसे 'विरह' शब्दअङ्कित कुछ पद्य नीचे दिये जाते हैं
मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ।-योगदृष्टिसमुच्चय । भवान्ध्यविरहस्तेन जनः स्ताद्योगलोचनः ।-योगबिन्दु । स तत्र दुःखविरहादत्यंतसुखसंगतः ।-धर्मबिन्दु प्रकरण । भवविरहबीजमनधं, लभतां भव्यजनस्तेन ।-शास्त्रवार्तासमुच्चय ।
भवविरहवरं देहि मे देविसारम् ।-संसारदावास्तुति । याकीनीमहत्तराके प्रति कृतज्ञता
जिस प्रकार श्री हरिभद्रसूरिने ग्रन्थके अन्तमें 'विरह' शब्द प्रयोग किया है उसी प्रकार अपने उपकारीका उपकार भी जगह जगह स्मरण किया है । प्रारम्भ में 'याकिनीमहत्तरा' से ही उनका अभिमान हरकर सद्बोधकी प्राप्ति हुई थी और उसीके ही कारण उन्हें सत्य मार्गपर चलनेका अवसर प्राप्त हुआ था, इसके लिये उन्होंने प्रायः प्रत्येक ग्रन्थ के अन्तमें 'याकिनीमहत्तरासुनु' यानिनीमहत्तराके धर्मपुत्र के तौर पर अपनेको बतलाकर 'याकिनीमहत्तरा के प्रति सन्मान प्रगट किया और उनका नाम अमर किया है।
जाइणिमयहरियाए रइता एते उ धम्मपुत्तेण ।
हरिभदायरिएणं भवविरहं इच्छमाणेणं ॥-उपदेशपद । इस गाथामें 'याकिनीमहत्तरा' और 'विरह ' शब्दको पाठक भलीभांति देख सकते हैं। स्वर्गवास
आचार्य श्री हरिभद्रसूरिजोके स्वर्गवासस्थान आदिका कहींसे पता नहीं चल सका, उनके समयके विषयमें भी विद्वानोंका एक मत नहीं ।
पूर्वपरम्परा और पट्टवाली आदिके अनुसार उनका स्वर्गवास वीरनि सं.१०५५ विक्रम सं.
१२ आचार्यश्री हरिभद्रसूरिजी के आवश्यक बृहद्वृत्ति न्यायप्रवेशिकाटीका आदि ग्रन्थ ऐसे भी उपलब्ध हैं, जिनमें 'विरह ' शब्दका प्रयोग नहीं किया गया। इससे यह बात स्पष्ट हो जाती है कि कुछ ग्रन्थोंका निर्माण उक्त दुखप्रद घटनासे पहिले भी किया होगा । १४४४ प्रथोंके निर्माता आचार्यने उक्त घटनासे पहिले कोई ग्रन्थ लिखा ही न हो यह बात विश्वसनीय नहीं हो सकती ।
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપિન્સવી અંક] શ્રી હરિભસૂરિ
[3] ५८५, ईस्वीसन् ५२९में हुआ कहा जाता है। परन्तु वर्तमान इतिहासज्ञ विद्वानोंका मन्तव्य है कि श्री हरिभद्रसूरिजीका समय पांचवी-छठी शताब्दि मानना भ्रान्तिपूर्ण है। पुरातत्त्वज्ञ विद्वान श्री जिनविजयजीने ‘हरिभद्रका समयनिर्णय' नामक गवेषणापूर्ण लेख लिखकर प्रबलयुक्तियोंसे उनका समय वि. सं. ७५७ से ८२७ तकका निश्चित किया है। सुप्रसिद्ध विद्वान् डा. हर्मन याकोबीने भी इसीको मान्य ठहराया है।
डा. त्रिभुवनदास लहेरचन्द शाह अपने प्राचीन भारतवर्षमें पट्टावलीके संवतके सम्बन्धमें लिखते हैं, कि वास्तवमें यह संवत गुप्तसंवत है, क्योंकि उस समय आचार्यश्री जिस राज्य (वल्लभीराज्य )में रहते थे, वहांपर उस समय गुप्तसंवत लिखनेकी प्रथा थी। यदि यह संवत गुप्तसंवत मानलिया जाये तो उस ३६५ वर्षको और सम्मिलित कर विक्रम सं.९६० आता है। परन्तु इसका समर्थन अभीतक किसी इतिहासज्ञ विद्वानने नहीं किया ।
उक्त विचारोंसे यदि हम ठीक संवतका निर्णन न भी कर सकें तो भी उनका समय आठवों शताब्दिके लगभग मानना अधिक उपयुक्त है।
उनका स्वर्गसमय कुछ भी हो, परन्तु उनका साहित्य आज भी अमर है, और उसीके कारण श्री हरिभद्रसूरि भी सदा अमर रहेगें। ऐसे धुरन्धर आचार्योकी सेवाओं के कारण जैनधर्मकी जड़ें गहरी जमी हुई हैं, और जैनधर्मका सिर सदा ऊंचा रहा है। इतिहासज्ञ विद्वान ऐसे आचार्योंके विषयमें अधिक खोजकर प्रकाश डालेंगे तो हमें और भी गौरवपूर्ण बातें जाननेका अवसर प्राप्त होगा।
१३ विचारसारप्रकरणकी गाथाके 'पणत्ति' शब्दसे ५३५ वि. सं. लिखा मिलता है, परन्तु विद्वानोंका मत है कि वह शब्द अशुद्ध हैं, उसके स्थानपर 'पणसीए ' शब्द होना चाहिये। तदनुसार ५८५ वि. सं. हो जायेगा।
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવાંગીત્તિકાર
શ્રી અભયદેવસૂરિ
-[ ટૂંકી પરિચયા ]
લેખક : શ્રીચુત મોહનલાલ દીપચંદ્ર ચાસી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રી
મકાલ એટલે સારાયે દિવસમાં ગરમીનું સામ્રાજ્ય હાય, પણ સધ્યાકાળનું આગમન થતાંજ એ સ્થિતિ પલટા લે. નિશાકાળના મેળા સૃષ્ટિ પર ઊતરતાં જ ઠંડક પથરાવા માંડે. પવનની શીતલ લહેરા જનસમૂહના પરતાપને દૂર કરી શાંતિ આપે અને એમાં મીઠી નિદ્રાને યાગ સાંપડે. એ વેળા આત્મા જે સુખશાંતિ અનુભવે છે તે અનુભવને વિષય લેખાય. મેટા શહેરની ધમાલમાં એ સુખની કલ્પના ઘડીભર વધારે પડતી જણાય, પણ જેની આસપાસ વિશાળ વનરાજી પથરાયેલી છે એવા ગામેામાં રાત્રિની નિરવ શાંતિ સાચે જ કાઈ અનેરું સુખ પ્રગટાવે છે. એમાં ચાંદની રાત હોય તે એ આનંદનું તે કહેવું જ શું ? ગામવાસી જનના એ આનંદ સાટે, ધંધાના ધીકતા ધામ ગણાતા શહેરમાં વસનાર માનવાએ કૈવલ સ્વપ્નાં જ સેવવા રહ્યાં.
ભાણપુર નામના ઉપર વર્ણવી સ્થિતિવાળા એક ગામની ભાગાળે આવેલ વાડીમાં સમીપસ્થ દહેરીના એટલાની નજીકના એક વટ વૃક્ષ હેઠળ એક સંતે સંથારા કર્યા હતેા. મધ્યરાત્રિને સમય થવા આવ્યા છતાં હજી તેમની આંખમાં નિદ્રાનું ધેન નહોતું વ્યાપ્યું. એ મહાત્મા કુષ્ટ રોગથી પીડિત હતા. એ રાગથી દેતુ સાવ જીણું બની ગયા હતા, છતાં સમતાથી મુનિધર્માંની ક્રિયા આચરતાં આ સંત આત્મલક્ષ ચૂકયા ન હતા. ખખડી ગયેલ કાયાને સથારા પર આડી અવળી ફેરવી તદ્રાનું સેવન કરી રહ્યા હતા, એટલામાં એકાએક ત્યાં શાસનદેવીનાં પગલાં થયાં, અને સૂરિજીને ઉદ્દેશી તેમણે પ્રશ્ન કર્યાં કે-‘આચાર્ય શ્રી જાગા છે કે ઊંધમાં પડયા છે.
>
સૂરિ ખેાલ્યાઃ ‘ દેવી, રાગગ્રસ્તને નિદ્રા ક્યાંથી આવે ? ’ શાસનદેવી–‘ આપ આ કાકડા હ્યા અને એ ઉકેલે !
ܕ
સૂરિજી– મારી શક્તિની બહારની એ વાત છે. હું તે સત્વર હવે આ કાયાને વેસિરાવી દેવાના વિચારમાં છું. ’
For Private And Personal Use Only
શાસનદેવી—‘ મહારાજ, રાગના આવેગથી આપ આટલી દે નાહિંમત ન બને ! આપના વરદ હસ્તે હજી શાસનપ્રભાવનાનાં મહાન કાર્યાં થવાનાં છે. આજે શ્રમણુ સમુદાયમાં જે વિદ્વાન અને ચારિત્રસંપન્નમહાત્મા દૃષ્ટિગેાચર થાય છે એમાં આપ જેવા જ્ઞાની તે દી દર્શી સૂરિનું સ્થાન મેાખરે છે. એ વાતની યાદ આપવા સારુ હું આપ
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢોપાસવી અંક ]
શ્રી અભયદેવસૂરિ
[૫૫]
સમક્ષ ઉપસ્થિત થઈ છું. એ કાકડા આપ જ ઉકેલી શકા તેમ છે. એમાં અન્ય કાઇને પદસંચાર થઇ શકે તેમ છે જ નહીં. આપ ધીરજથી એ માટે પ્રયાસ કરજો. પ્રથમ આપના આ રાગથી જર્જરિત બનેલ દેહને નવજીવન પ્રાપ્ત થવા દે–કાઢ રોગ રૂપી વિષ જડમૂળથી નષ્ટ થવા દો. એ માટે પુરુષાદાની અને પ્રગટપ્રભાવી શ્રીસ્થ ભણુપાર્શ્વનાથની ચમત્કારિક મૂર્તિને યાગ થવાની અગત્ય છે. '
સૂરિ–“દેવી તે પછી વિલંબ ન કરે ! એની પ્રાપ્તિને ઉપાય સત્વર દર્શાવે ! હું કાંઇ આ રાગની પીડાથી હતાશ બની ગયે! નથી. કર્મનિત એ કષ્ટ, સમ્યક્ રીતે સહન કરનાર હું આત્મામાં રહેલી અનંત શક્તિને પિછાનું છું. કર્મરૂપી જડ પુદ્દગલાને મારી હઠાવવાનું બળ આજે પણ મારા આ જીર્ણ-વિશાર્ણ દેહમાં ભરેલું છે. મારી નિરાશાનું કારણ-દુઃખમાં કે એની અસહનશીલતામાં નહોતું શમાયું, પણ મારા નિમિત્તે શિષ્યગણુને પરિશ્રમ વેઠવા પડે અને ઉપાસકવર્ગમાં કેવળ હું ભારભૂત બની રહું એમાં સમાયું છે, એ જાતના જીવન કરતાં અનશન શું ખોટું? બાકી મારા વડે શાસન દીપવાનું જ હોય તે ગમે તે કરી છૂટવા આ આત્મા તૈયાર છે, તેથી એના ઉપાય જલદી કહેા.”
શાસનદેવી—“શેઢી સરિતાના તટ ઉપર, પલાસવૃક્ષની નીચેની ચીકણી ભૂમિમાં નાગાજૈન નામના યાગીએ સ્વવિદ્યા સિદ્ધ કર્યા બાદ, શ્રીસ્થ ભણુપાર્શ્વનાથની મૂર્તિ ભંડારેલી છે. એ પ્રભુના સ્નાત્રજળથી આપને કાઢ રાગ નાબૂદ થશે, દેહયષ્ટિ કંચનવાઁ બનશે, અને કાકડા ઉકેલવાના કાર્ય પાળતા મર્મ આપ અવધારી શકશેા.”
આચાર્યશ્રી જ્યાં બેઠા થઇ દેવી પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરવા ઉદ્યુક્ત થાય છે ત્યાં તે વટવૃક્ષ ને પેાતાની શય્યા સિવાય કંઇ જ દેખતા નથી. શાસનદેવી તે અંતરધ્યાન થઇ ચૂકયાં છે, છતાં તેમની સાથેના વાર્તાલાપ અંતરમાં રમી રહ્યો છે. ખીજી સવારે એ સંબધમાં સૂરિજી કવા કાર્યક્રમ નિયત કરે છે તે જાણવા પૂર્વે આ રાગગ્રસ્ત આચાર્યનું નામ શું છે અને આવી રૂગ્ગુ દશામાં કેવી રીતે આવી પડ્યા છે એ વાતનું અવલેાકન કરી લઇએ.
મેવાડ દેશના વડસલ્લુ ગામમાં, રાજપૂતના ઘરમાં એક સગેા નામે તરુણુ પેદા થયા. ક્ષત્રિયના સંતાનને રાજ્ય તરફથી છવાઈ મળી રહેતી હાવાથી આ ઘરમાં અન્ય કાઇ વ્યવસાય તેા હતેા જ નહીં. પટાબાજીના દાવ ખેલવા, કિવા અશ્વારાહી થઇ ભ્રમણ કરવું અને વિલાસી જીવન ગાળવું એ રાજપુત્ર સગાનેા કાર્યક્રમ હતા. માનવજીવનના કેટલાંયે વર્ષો આ રીતે પસાર થયાં. એવામાં એક સમયે કૌટિકગચ્છના શ્રી જિનેશ્વરસૂરિનું ગામમાં આગમન થયું. કર્ણાપકર્ણ આ પ્રાભાવિક આચાર્ય'શ્રીની વાર્તા સગાના કાને પણ પહોંચી, એટલે એ પણ ધર્મદેશના શ્રવણુ કરવા આવ્યેા. મધુરા ઉપદેશની અસર એના પર સચાટ થઈ. અહર્નિશ શ્રવણુ કરતાં નાતે એનું અંતર ઉન્નળી દીધું. વિલાસમય જિંદગી એને અકારી ભાસી, સંસાર પર વિરાગ જન્મ્યા, ત્યાગમય જીવન વહાલું લાગ્યું, અને ઇચ્છાપૂર્વક આચાર્યશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. આમ શ્રમણુના સમાગમથી એક સમયને વિલાસી રાજપુત્ર સગા, અર્જુન્તદેવને ઉપાસક બની સર્વવિરતીધર સાધુ બન્યા. દીક્ષા વેળા તેનુ ‘અભયમુનિ’ નામ સ્થાપન થયું. રાજપુતનું બીજ એટલે જ્યાં એક વેળા નિર્ધાર કરે કે પછી તે અફર બને. કાયાને દમવા સારુ મંગલાચરણમાં જ છ વિગયનેા ત્યાગ કર્યાં. આમ શરીરના
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ સાતમુ બંધારણમાં મહત્ત્વને ભાગ ભજવનારા પદાથૅ જવાથી અને નીરસ આહારના સેવનથી મુનિશ્રી અભય શુષ્ક બનવા લાગ્યા. પણ ક્ષત્રિય .અચ્ચે એમ ગભરાય નહિ. નિયમપાલનમાં અડગ રહી એમણે તે જ્ઞાનાર્જન ચાલુ જ રાખ્યું. વિલાસમાં ટેવાએલા પેાતાના મનને કાબૂમાં આણી અભ્યાસમાં તલ્લાલીન કર્યું. એના પરિણામરૂપે સૂરિપદની પ્રાપ્તિ થઈ. સ્વબળથી આગળ વધેલા આ સૂરિ જ્ઞાનમાં અગ્રપદ ધરતા હતા, છતાં શરીરશક્તિમાં ક્ષીણ થતા હતા. જોતજોતામાં એમના શરીરે કાઢ રાગ વ્યાપી ગયે. પીડાને અતિરેક એટલેા થયા કે તે ભાણપુર ગામમાં શય્યાવશ બની ગયા. ગામની સૂકી હવા કે ચાંદનીની મધુરી ઠંડક એમના રાગપીડિત દેહને શાંત્વન પમાડી શકી નહીં.
શાસનદેવી સાથેના વાર્તાલાપ પછી અભયદેવસૂરિમાં કાઈ અનેરુ ચૈતન્ય પ્રગટયું. નિરાશા અદૃશ્ય થઈ ગઈ. શેઢી સરિતાના તટ પ્રતિ પગલા માંડયા. જેમ જેમ ઉપરાંત પ્રસગની જનતામાં પ્રસિદ્ધિ થતી ગઈ તેમ તેમ પ્રત્યેક સ્થળના જૈનસધામાં આશ્રય વધતું ગયું. વિહારમાં ઉપાસક વર્ગોના શ્રદ્ધાસ’પન્ન ગૃહસ્થાના સાથ વધતા ગયે. પલાસ વૃક્ષ દેવીના કહ્યા પ્રમાણે જડી આવ્યું ત્યારે સૂરિ મહારાજના સાથમાં શિષ્યા ઉપરાંત સારી સંખ્યામાં શ્રાદ્ધગણુ હાજર હતા. આચાર્યશ્રીએ ‘તિહુઅણુ’ સ્તંત્રની રચના આરંભી. ‘કૃષ્ણિકારકુર’ત રયણુકર' પદના ઉચ્ચાર સાથે વૃક્ષ નીચેની જમીનમાં ફાટ પડી અને શ્રીસ્થ ભણુપાર્શ્વનાથ પ્રભુનું શ્યામવર્ણી નિલમમય બિબ પ્રગટ થયું. સંધ સહિત સૂરિ મહારાજે વંદન કર્યું. સ્તુતિ પૂર્ણ થયા બાદ પ્રભુજીનું સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને સ્નાત્રજળરોગપ્રસિત વધુ પર છાંટતાં જ કાઢ રાગ નષ્ટ થયે, દેહલતા સુવર્ણવણી બની ગઈ. ત્યાં સ્થભણુપુર નામે નગર વસ્યું અને નવીન પ્રાસાદ તૈયાર કરાવી એમાં ચમત્કારી એવા તે શ્યામલ બિંબની સ્થાપના સૂરિજીના વરદ હસ્તે કરાવવામાં આવી. એ મૂર્તિ હાલ ખંભાતમાં બિરાજમાન છે. એ કેવી રીતે બન્યું તે જાણવાના જિજ્ઞાસુએ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ વાંચવેા.
સૂરિજી તે જાણે નવા જ અવતાર થયેા ન હોય એમ પૂર્ણ ઉલ્લાસ અને અનુપમ ચૈતન્યથી ભરપૂર ખતી ગ્રામાનુગ્રામ વિચરતાં ગૂજરાતના નાકસમા શ્રી અણહિલપુર પાટણુમાં આવી પહોંચ્યા. શ્રી પંચાસરા પાર્શ્વનાથના દેવાલયે દર્શીન કરતાં અને આ પ્રાચીનપુરીના જ્ઞાનભંડાર વિલાકતાં જ સૂરિજીને શાસનદેવીના ‘નવ કાકડાના ઉકલ’ની વાત યાદ આવી. ખાર અંગમાં છેલ્લું દૃષ્ટિવાદ અંગ તા વિચ્છેદ પામ્યું, પણ બાકીના અગિયાર અંગ મૂળ રૂપે જોવા મળ્યાં, પણ જ્યારે એ પર દેશકાળને અનુરૂપ ટીકા તરફ નજર ગઈ ત્યારે માત્ર પહેલા અને ખીન્ન અંગ પર જ તે થયેલી માલમ પડી. બાકીનાં નવે અંગે ટીકાવિહુાં જણાયાં. એ પર વિસ્તૃત ટીકાના અભાવે એ અણુમૂલું જ્ઞાન અણુવપરાયેલ અને અણખેડાયેલ જણાયું ! તરત જ વિચાર આવ્યા કે નવ કાકડાને ઉકેલ એટલે એ નવ અંગેા પર ટીકાની રચના કરવી તે. દેવીના કથનમાં એમ સિવાય અન્ય કાઈ હેતુ જડતા નથી. ગણધર મહારાજરચિત સૂત્રેા પર ટીકા રચવી એ કામ કંઇ જેવું તેવું ન લેખાય; સૂત્રના કાકડા ઉકેલવા કરતાં પણ વધુ કપરું! છતાં જ્યારે શાસનદેવીએ એ માટે મારા પ્રતિ મીંટ માંડી તેા હવે મારે એને ઉકેલ આણુવા જ રહ્યો. શ્રી સ્થંભણુપાર્શ્વનાથના
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાસવી અંક] શ્રી અભયદેવસૂરિ
[ ૭] દશને રોગ ગ, તે પછી આજે શ્રી પંચાસરા પાર્શ્વનાથની સમક્ષ મારે ટીકા રચવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી જ જોઈએ.
આમ પ્રતિજ્ઞાબદ્ધ શ્રી અભયદેવસૂરિ મહારાજે ટીકાની રચના કરતાં પૂર્વે છ માસ સુધી આયંબિલનું વ્રત કર્યું અને પછી ભલભલા વિદ્વાનોને આશ્ચર્યમુગ્ધ બનાવે એવી ટીકાઓની રચના કરી. ત્રીજા શ્રી ઠાણાંગસૂત્રથી તે અગિયારમા શ્રી વિપાસૂત્ર સુધીની ટીકાઓ તેઓશ્રીની રચેલી આજે ઉપલબ્ધ થાય છે, એ જોતાં આચાર્યશ્રીની વિદ્વત્તા, સમભાવવૃત્તિ અને ભવભરૂતાનાં દર્શન થાય છે. એમના લખાણમાં નથી તો જોવા મળતી ગચ્છની ખેંચતાણ કે નથી તેમ જણાતો સ્વમંતવ્યનો આગ્રહ. સીધી રીતે પિતાની સમજણનું નર્યું પ્રદર્શન! જ્યાં શંકાને સવાલ ઊઠે કે તુરત ઉભય મંતવ્ય ટાંકી, “તવં તુ ત્રિો વિવસિ’ એવો ઉલ્લેખ કર્યો જ હોય ! એક તરફ પ્રખર તૈયાયિક શ્રી સિદ્ધસેન દિવાકરજીનું જ્ઞાનદર્શનના ઉપયોગ પરનું મંતવ્ય અને બીજી તરફ પ્રખર આગમિક શ્રી જિનભદ્ધગણિનું મંતવ્ય સામસામે ખડું થયું હોય ત્યાં શું કરવું એ ભલભલાને મુંઝવે એવો પ્રશ્ન ! પણ આ મહાત્માએ તે પિતાની લાક્ષણિક શૈલીએ ઉભયના આશય અને વિદ્વત્તાનું યોગ્ય રીતે પ્રતિપાદન કરી, ઉભયમાંથી એકને પણ અન્યાય ન થાય એની પૂરી કાળજી રાખી, ઉભયની વિદ્વત્તાના મુક્ત કંઠે યશોગાન ગાઈ તત્ત્વની ભલામણ અર્થાત ઉભયમાં કેનું મંતવ્ય યથાર્થ છે એ વાતને નિર્ણય વિશિષ્ટ જ્ઞાનીઓના શિરે સોંપ્યો છે. હું માનું તે જ સાચું જેવી વૃત્તિ આ મહાત્માની રચનામાં કયાંય નથી. સ્વશક્તિ અનુસાર સાહિત્યની સેવા કરવાની તમન્ના અને સાથોસાથ ભવભરૂતાનાં સ્પષ્ટ દર્શન, તેઓશ્રી કી કલમ ડગલે ને પગલે કરાવે છે. નિષ્ણુત અભ્યાસીઓ અને તેમની પછી થયેલા વિદ્વાનો કહે છે કે-“તેઓશ્રીની વિદ્વત્તા ઉક્ત નવ અંગેની ટીકામાં આબેહૂબ જણાઈ આવે છે. કેઈ પણ જાતની ખેંચતાણ વગર કે સ્વગચ્છની મોટાઈ દેખાડ્યા વિના ઘણા પરિશ્રમે વિદ્વાનોને પણ આશ્ચર્ય ઉપજે એવી વૃત્તિઓ તેઓશ્રીએ રચી છે.”
જૈન અને જૈનેતર જગતમાં આ સંતનું નામ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ તરીકે સવિશેષ જાણીતું છે. આવા પ્રાભાવિક સૂરિ મહારાજને કોટિશઃ વંદન છે
આ ટીકાકાર મહર્ષિ ઐતિહાસિક વ્યક્તિ હોવા છતાં એમના જન્મ સંવત સંબંધમાં અને સ્વર્ગગમન સંબંધમાં જુદા જુદા પુસ્તકમાં થોડો ફેરફાર જોવામાં આવે છે. બહત તપાગચ્છ પટ્ટાવલીમાં શ્રીગોપનગરમાં તેઓશ્રીનું સ્વર્ગગમન થયું એમ જણાવ્યું છે, જ્યારે પ્રભાવક ચરિત્રમાં પાટણનું નામ છે; પણ એ વિષયના જાણકારોએ “કપડવંજ' ને વધુ મહત્વ આપ્યું છે અને એ શહેરમાં હાલ પણ તેમની પાદુકા વિદ્યમાન છે જે એ વાતનું સમર્થન કરે છે. સરિજીના જન્મ અને જીવનગાળા તેમજ કૃતિઓ સંબંધમાં મુનિશ્રી કાન્તિસાગરે “ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસ” નામક પુસ્તકમાં જે પ્રસ્તાવના લખી છે તેને ભાવાર્થ આલેખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે.
અભયદેવસૂરિને જન્મ વિ. સં. ૧૦૭૨માં થવો ઘટે છે. કારણ કે તેમને સોળ વર્ષની વયે વિ. સં. ૧૦૮૮માં આચાર્યપદ આપ્યાને ઉલેખ ઘણે ઠેકાણે મળે છે, અને તેમને કુષ્ઠ રોગ તો ૧૧૧માં શાંત થઈ ગયો હોવો જોઈએ, કારણ કે તેમણે “સ્તંભનકપુર” માં ઉક્ત પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીની નવા બનાવેલા મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ત્યાંથી અણહિલવાડ પાટણ તરફ વિહાર કર્યો અને સં. ૧૧૨૦ નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું છે તેમજ વૃત્તિઓ રચવાનો પ્રારંભ પણ કર્યો છે. એ કાર્યમાં નિવૃત્તિ કુળના દ્રોણાચાર્યું સહાય કર્યાનો ઉલ્લેખ પણ મળે છે. ૧ શ્રી સ્થાનાંગ સૂત્ર
રચ્યા સંવત ૧૧૨૦ શ્લોક સંખ્યા ૧૪૨૫૦ ૨ ,, સમવાયાંગ ,
૧૧૨૦
૩૫૭૫ ભગવતી
૧૧૨૮
૧૮૬૧૬ ૪ ,, જ્ઞાતાધર્મકથા ,,
૧૨૨૦
૩૮૦૦ ઉપાશદશા , અન્નકૃતદશા
૧૩૦૦ ૭ , અનુત્તરપપાતિક,, ૮ , પ્રશ્નવ્યાકરણ ,
४६०० ૯ ,, વિપાક સૂત્ર
૯૦૦ આ ઉપરાંત પંચનિગ્રંથી પ્રકરણ, પંચાશક વૃત્તિ (સં. ૧૧૨૪ માં) અને જયતિહુઅણસ્તોત્ર (સ. ૧૧૧૮ માં) આદિ તેઓશ્રીના રચેલા ઉપલબ્ધ થાય છે. વાસ્તવિક રીતે જયતિહુઅણ સ્તોત્રની ગાથા ૩૨ હતી, પણ ધરણેન્દ્રના કહેવાથી બે અતિશયયુક્ત ગાથા ભંડારી દીધેલી માટે મોજુદ ૩૦ મળે છે. આ સંત મહાવિદેહક્ષેત્રમાં જન્મી મેક્ષે જશે એવી ગાથા પણ પ્રાપ્ત થાય છે. તેઓશ્રીને સ્વર્ગવાસ સં. ૧૧૩૫, મતાંતરે સં. ૧૧૩૯ માં ગૂર્જરદેશમાં આવેલ કપડવંજ નામના ગામમાં થયો છે.”
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના દીપોત્સવી અંકના પુર:સંધાનરૂપ
બે વિશેષાંક [૧] શ્રી મહાવીર નિવણ વિશેષાંક [ ભ. મહાવીર સ્વામીના જીવનચરિત્રની સામગ્રીથી સમૃદ્ધ દળદાર અંક]
મૂલ્ય-છ આના (ટપાલ ખર્ચ એક આને વધુ) [૨] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
મૂલ એક રૂપિયે [ ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસની
સામગ્રીથી સમૃદ્ધ સચિત્ર દળદાર અંક] શ્રી જેનધમ સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ શાસનપ્રભાવક
શ્રી અભયદેવસૂરિજી
[ જીવન અને કવનની ફ્ેકી કથા ]: લેખક-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી, અમદાવાદ
મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં શ્રી માલવદેશની ધારા નગરીમાં ભોજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતેા. એક વખત શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે! આ ધારાનગરીમાં આવ્યા. તે મધ્યદેશમાં રહેનારા હતા તે વેદ વિદ્યાના વિશારદોને પણ પોતાના બુદ્ધિબળથી હરાવી દે તેવા અને ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણામાં ઢાંશિયાર હતા. તે જુદા જુદા દેશને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.
અંતે ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠની હવેલીમાં આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈ, તેમને આદરસત્કાર કરી તેમને ભિક્ષા આપી. તે શેઠની હવેલી સામે ભીંત પર વીસ લાખ ટકાનેા લેખ લખેલે હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણેાને યાદ રહી ગયેા. કેટલેાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી રોડની હવેલી બળી ગઈ, તેમાં પેલા લેખને પણ નાશ થયા. આ કારણથી શેડ ઘણી જ ચિંતામાં પડી ગયા. કેટલાક સમય વીત્યા બાદ ભિક્ષા લેવા માટે તે બ્રાહ્મણા આવ્યા. તેમણે શેઠને ચિંતાતુર જોઈ ને આશ્વાસન આપ્યું કે-હે શેઠ! તમારા જેવા ધીર પુરુષાએ આપત્તિના સમયમાં હીમત રાખવી જોઇએ. આ સાંભળી શેઠે કહ્યું કે ‘ મને (લેણાંદેણાંની ીનાવાળા) લેખ બળી ગયે। તેની જ વધારે ચિંતા થાય છે, બીજાની નથી થતી.' ત્યારે તે બ્રાહ્મણાને તે લેખ યાદ હોવાથી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત વર્ણ, જાતિના નામ અને વ્યાજ સાથે મૂલ્યદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તે લેખ લખી બતાવ્યા. તેના આધારે શેઠે ચેપડામાં ઉતારા કરી લીધા અને બ્રાહ્મણેાતા ઉપકાર માની ધણે। જ આદર સત્કાર કરવા પૂર્વક તે ખતે બ્રાહ્મણાને પેાતાને ત્યાં રાખી ઘણા સુખી બનાવ્યા. એક વખત શેડ વિચાર કરવા લાગ્યા કે–આ બંને બ્રાહ્મણો મારા ગુરુ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના શિષ્યા થાય તેા શ્રી જૈનશાસનને ઘણું જ દીપાવે.
સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલ્લરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે શ્રી જૈન સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચુ સ્વરૂપ સમજીને ચારાથી ચૈત્યાને ત્યાગ કર્યા હતા. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. આ બીના સાંભળી ઘણા જ ખુશી થઇને, પૂર્વે જણાવેલ બંને બ્રાહ્મણાને સાથે લઇને, શેડ લક્ષ્મીપતિ ગુરુમહારાજને
८
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ યોગ્ય સ્થાને બેઠા. અવસરે બ્રાહ્મણોને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે-આ બંનેની અસાધારણ આકૃતિ સર્વને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણે ગુરુના સામું જોઈ રહ્યા. આથી ગુરુજીએ તેમને મેઢાના બીજાં પણ ચિહ્નો ઉપરથી દીક્ષાને લાયક જાણીને વૈરાગ્યમય દેશના સંભળાવી. તે સાંભળીને તેઓએ દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. અવસરે ગુરમહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. તે વખતે શ્રી જિનેશ્વર અને બુદ્ધિસાગર એમ બંનેનાં નામ પાડ્યાં. મહાતપસ્વી એવા તે બંનેને ગોહનપૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો અને અવસરે તેમને આચાર્ય પદને લાયક જાણીને ગુરુએ સૂરિપદ આપીને પિતાના પટ્ટધર બનાવ્યા. ત્યારે તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહાર માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં ગુરુમહારાજે જણાવ્યું કે-પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં ટકવા દેતા નથી ને બહુ જ કનડગત કરે છે. તમારે તે જુલમને અટકાવવો, કારણ કે અત્યારે તમારા જેવા બુદ્ધિશાળીઓમાં શિરોમણિ બીજા કોઈ ભાગ્યે જ હશે. આ ગુરુવચનને વધાવી લઈ બંને સૂરિવરએ ગુજરાત તરફ વિહાર કરી અનુક્રમે પાટણ શહમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે પાટણમાં મહાપરાક્રમી અને નીતિશાળી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. તે બંને સૂરિ સેમેશ્વરદેવ નામના પુરોહિતના ઘેર ગયા. ત્યાં તેમણે કહેલાં વેદપદોનો ધ્વનિ સાંભળી પુરહિત ઘણો જ રાજી થયો અને તેણે ભક્તિપૂર્વક બોલાવવા માટે પોતાના ભાઈને મોકલ્યો, તેથી બંને સુરિજી પુરોહિતના ઘેર આવ્યા. તેમને જોઈને પુરહિત ઘણો ખુશી થઈને “આપ બંને ભદ્રાસનાદિની ઉપર બેસો” એમ વીનંતિ કરવા લાગ્યો. બને આચાર્ય મહારાજે પિતાના સંયમધર્મનો વ્યવહાર જણાવીને તે ઉપર બેસવાને નિષેધ કર્યો અને તેઓ શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ તેમજ જેનાગમના વચનથી સમાનતા (તત્ત્વનું રહસ્ય) પ્રકાશીને આશીષ દેતાં બેલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે જેનાગમન અર્થ રૂડી રીતે વિચારીને અમે જેનધર્મને સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરોહિતે પૂછયું કે તમે નિવાસ (ઉતાર) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે અહીં ચિત્યવાસીઓની મહાકનડગત થતી હોવાથી અમને ક્યાંય પણ સ્થાન મળી શકતું નથી. આ સાંભળી ગુણગ્રાહી પુરોહિતે સપરિવાર બંને સૂરિજીને રહેવા માટે પિતાનું મકાન ખાલી કરી આપ્યું. અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ ભિક્ષાધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
બપોરે પુરહિત યાજ્ઞિક સ્માત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કે “તમે
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
=
=
દીસત્વી અંક 1 શ્રી અભયદેવ સૂરિજી
[ ૬૧] જલદી નગરની બહાર ચાલ્યા જાઓ, કારણ કે ત્યબાહ્ય (ચૈત્યમાં રહેવાનો નિષેધ કરનારા) વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે–રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનો છે.” તેમણે પિતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરેહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે-“હે દેવ ! બે જૈનમુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપ્યો. એવામાં આ ચિત્યવાસીઓએ ભદ્ર-પુત્રને મારી પાસે મોકલ્યા, માટે આ બાબતમાં મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવે.
પુરોહિતે કહેલી બીના સાંભળીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે “હે ચૈત્યવાસીઓ ! કઈ પણ દેશથી આવેલા ગુણીજનો મારા નગરમાં રહે તેને તમે શા માટે અટકાવ (નિષેધ ) કરે છે ? તેમાં ગેરવ્યાજબીપણું શું છે?” રાજાને આ પ્રશ્નના ઉત્તરમાં ચૈત્યવાસીઓ બોલ્યા કે- હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગચ્છીય, ચૈિત્યવાસી શ્રી દેવચંદ્રસૂરિએ ઘણો ઉપકાર કરેલું હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે– સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, બીજા નહિ” તો
રાજન! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવો જોઈએ.” રાજાએ કહ્યું કે- તે પ્રમાણે કબુલ છે. પરંતુ ગુણીજનોને આદર જરૂર દેવો જોઈએ. જે કે રાજ્યની આબાદી તમારી અમીદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખો. રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવાના ઈરાદાથી કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યું. ત્યાં રહેલા બંને સુરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણું જીવોને સત્યધર્મના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦ માં મારવાડમાં જાલેરમાં રહીને આઠ હજાર બ્લેક-પ્રમાણુ “બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું. અને શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ અષ્ટકની ટીકા પણ તેમણે રચી છે.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધાર્યા. મહીધર શેઠ અને ધનદેવી શેઠાણને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ ગુરુજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસરતાને જણુવનારી દેશના સાંભળી અભયકુમારને હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ થયેતે સંયમ લેવાને ઉત્સુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરમહારાજે અભયકુમારને દીક્ષા આપી. સૂત્રાર્થને ભણવારૂપ ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ ક્રિયાને શિખવારૂપ આસેવન શિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાની અભયમુનિજી ગદ્દવહન કરવા પૂર્વક સો વર્ષની અંદર સ્વપરશાસ્ત્રના પારગામી બની શ્રીસંઘના પરમ ઉદ્ધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુગમય પંચમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડારાજા અને કેણિકની વચ્ચે થએલા રથ કંટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીરરસનું એવું સરસ વર્ણન કર્યું કે તે સાંભળીને ક્ષત્રિયે લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું શ્રાવક નાગનતુઓનું વર્ણન કરીને એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને બધા ક્ષત્રિય શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા–અહો અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનન અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનતુક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં વિવેક સહિત અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે-“હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું.”
- એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે-હે મહારાજ ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલ વરંતરવિવાળિચાર્દૂિ ઈત્યાદિ ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવો! ત્યારે શ્રી. અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષણનું ગારરસથી ભરેલું વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી ગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. એમ સાંભળીને કુંવરીએ વિચાર્યું કે આ મારો સ્વામી થાય તો જન્મ સફળ થાય. હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું. એવું વિચારી ઉપાશ્રયના બારણું પાસે આવીને બેલી કે-હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડો ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગાબ્દી કરવાને આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે ભૂલી ગયા અને જ્યાં ત્યાં હોશિયારી બતાવો છે ! હવે શું કરશો ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકવાસ) માં લઈ જનારી આ સમિતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે-“હે પૂજ્ય ! આપની કૃપાથી તે નિરાશ થઈને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આપ જરા પણ ચિંતા કરશો નહિ.” પછી અભયદેવે બારણું ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે-“હે રાજપુત્રી ! અમે જૈન સાધુઓ છીએ તેથી અમે એક મુદ્દત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહિ. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી, તેમજ નિર્દોષ એવું અન્ન ભિક્ષાવૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મળ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બિભત્સ છે. આવા દુર્ગધમય અમારા શરીરને સ્પર્શ કરવો તારા જેવી રાજપુત્રીને ઉચિત નથી. આ પ્રમાણે એવું બિભત્સ રસનું વર્ણન કર્યું કે જે સાંભળી તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરુમહારાજની પાસે આવ્યા ત્યારે શ્રી ગુરુમહારાજે કહ્યું કે તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવી દેવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશ નાંખીને બનાવેલ જુવારને હુમરો ( રેટ) તથા કાલિંગડાનું શાક વાપરવું જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુશ્રીએ અભયદેવને યોગ્ય જાણીને સં. ૧૦૮૮માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના
૧ આ સ્તવનના બનાવર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદીષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે-શ્રેણિક રાજાના પુત્ર નદીણ મુનિએ તે બનાવ્યું છે.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી અભયદેવસૂરિજી
[૬૩] નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીવોને સન્માર્ગની દેશના દઈ સાત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાયઃ ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્ર વગેરે હયાત રહ્યાં હતાં તેઓનું યથાર્થ રહસ્ય “વૃત્તિ આદિ વગેરે સાધને નાશ પામેલાં હોવાથી ” મહા પ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવું મુશ્કેલ થયું. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે–“ પહેલાં મહાશાસનના સ્થંભ સમાન પરમપૂજ્ય શ્રી શીલાંક (કેટ્યાચાર્ય) નામના આચાર્યો અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ બે અંગ (આચારાંગ, સૂયગડાંગ) ની જ વૃત્તિ હયાત છે, બાકીનાં અંગેની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ છે, તેથી સંઘના હિતને માટે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની નવી ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરે.” દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે હે માતાજી ! સુગ્રહિતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અલ્પબુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તો કેમ બનાવી શકું ? કારણ કે કદાચ કોઈ સ્થળે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તે મહાપાપ લાગે, તેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે-“હે સુશિરામણિ ! આ કાર્ય કરવા માટે તમે જ લાયક છો, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સદેહ પડે તો મને યાદ કરજો ને સદેહ જણાવજે. હું મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીને પૂછીને તે બાબતને ખુલાસો આપને જણાવીશ, માટે આ કાર્ય તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કેતમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ.” દેવીના વચનથી શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં ટીકાઓ રચી. બીજા ગ્રંથમાં એમ પણ કહે છે કે પાટણની બહાર રચી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહામૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી.
એક વખત શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રત્તિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે.” એમ કહી પિતાની જ્યોતિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી બીના કહી. પછી શ્રાવકેને બેલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય નહિ જાણતાં તે શ્રાવકે પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે–અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકે. તે જેટલું દ્રવ્ય આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કિંમત આંકી શકતા નથી. એટલે શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મુકયું, અને તેની સત્ય બીના
૧ આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે જે કે, અભયદેવસૂરિના સમયમાં નવ અંગેની ટીકાઓ હયાત ન લેવાથી, તેમણે નવી ટીકાઓ બનાવી એમ પ્રભાવચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ રસૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું પણ કહી દીધી. રાજાએ ખૂશી થઈને કહ્યું કે “કોઈ મહાતપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય
કે તે આપીને જ હું આ લઈ શકું.” શ્રાવકેએ કહ્યું “આનું મૂલ્ય જે આપ આપે તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રશ્ન (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તક લખાવીને સૂરિજીને વહેરાવ્યાં. તેમજ પાટણ, તાઋલિસી નગરી, આશાપલ્લી (આશાવલ), ધોલકા વગેરે નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકેએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતો લખાવી પરમ ઉલ્લાસથી આચાર્ય મહારાજને વહોરાવી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી નવે અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ.
ટીકાઓ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ઘેલકા નગરમાં પધાર્યા. ઉજાગર, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદેષ) રેગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઈર્ષ્યાળ લેકે કહેવા લાગ્યા કે–સૂત્રવિર દ્ધ બોલવાથી સૂરિજીને કોઢ થયો છે.” આ સાંભળી શકથી વ્યાકુળ થએલા અને પરલેકગમનની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વપ્નામાં ગુરુએ પિતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયો. આથી ગુરુએ વિચાર્યું કે “કાળરૂપ આ ભયંકર સ મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તો હવે અનશન આદરવું એ જ મને યોગ્ય છે. એ પ્રમાણે ચિતવતાં ગુરૂને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્ર કહ્યું કે “મેં તમારા દેહને ચાટીને રેગ દૂર કર્યો છે.” એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે “મરણની બીકથી મને ખેદ થતો નથી, પરંતુ રોગને લીધે ચાડિયા લેકે જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્કે કહ્યું કે-“હે ગુરુજી ! એ બાબત તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખુદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જેનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરે કે જેથી તે થતી નિંદા અટકી જશે, અને તે નિંદકે જ જૈનધર્મના વખાણ કરશે.
શ્રીકાંતા નગરીને રહીશ ધનેશ નામનો શ્રાવક વહાણ ભરીને સમુદ્ર માર્ગે જતો હતો. અધિષ્ઠાયક દેવે તેનાં વહાણ થંભાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. (આ બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે.) તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણ) ગામના પાદરમાં વહેતી એટીકા (સેઢી) નદીના કાંઠે વૃક્ષટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન ) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તેના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણ) નામનું ગામ વસાવ્યું.
આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપે તમારી આગળ બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે. એ પ્રમાણ કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા. ઈન્દ્ર કહેલી બીના જાણુને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રીતે બનેલ તમામ વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રીસંઘે યાત્રાએ જવા તૈયારી કરી.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી અભયદેવસૂરિજી
[ ૬૫ ] જેમાં ૯૦૦ ગાડાંએ ચાલતાં હતાં. શ્રીસંધના આગ્રહથી સુરિજી મહારાજ પણ સાથે પધાર્યાં. જ્યારે આ સધ સેઢી નદીના કાંઠે આવ્યો ત્યારે ત્યાં એ ઘરડા ધાડા અદૃશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંધ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગેાવાળે કહ્યું કે‘ હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીગુલ નામે મુખ્ય પટેલ છે તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે, એટલે અહીં દૂધ ખાલી કરીને ( ડેલવીને ) તે ઘેર જાય છે. અને ત્યાં દાઢવામાં આવતાં મહામહેનતે લગાર પણ દૂધ દેતી નથી. તેનુ કારણ કંઇ સમજાતું નથી.' એમ કહીને તેણે તે સ્થળે ગુરુજીને દૂધ બતાવ્યું એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક ‘નતિદુંચળ ’ ઇત્યાદિ બત્રીસ ગાથાનું નવું સ્તેાત્ર રચીને ખેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રા પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંધ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, અને એમને રાગ મૂલમાંથી દૂર થયા. તે વખતે શ્રાવકાએ ગંધાદકથી પ્રભુબિંબને ન્હેવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્ત્વિક પૂજાને અપૂર્વ લ્હાવા લીધા. તે સ્થળે નવું દેરાસર બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લેાકેાએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી.
શ્રીમલવાદી શિષ્યના શ્રાવકાએ ત્યાંના આત્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. ઘેાડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરાજ પગાર તરીકે એક દ્રમ્મ આપવામાં આવતા હતા. તેમાંથી ઘેાડું ભેજનાદિના ખĆમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પેાતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે હાલ પણ હયાત છે. પછી શુભ મુતૅ અભયદેવસૂરિજીએ ત્યાં બિબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણેન્દ્રે આવીને સૂરિજીને વિનતિ કરી કે“ મારા ઉપર કૃપા કરી આપ આ તવનમાંથી છેલ્લી બે ગાથાએ ગેાપવી રાખેા.” સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ કરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહાત્સવમાં પ્રથમ ધાળકાના મુખ્ય શ્રાવકે જળથી ભરેલા કળશ લઈને ભગવંતને અભિષેક કર્યાં. આ બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષરપતિ પહેલાં લખી હતી, એમ લેાકેામાં સંભળાય છે.
શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમ જીવન પાળી છેવટે અનશન કરીને સ્વગે` ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પચાશક શાસ્રની ઉપર અપૂર્વ વિદ્વત્તાભરેલી ટીકા બનાવી છે, જે થાડાં વર્ષો પહેલાં શ્રી જૈનધર્મી પ્રસારક સભાએ છપાવી હતી. આ તે ટીકાના પરિચય આગળ જણાવીશ.
શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્ત ંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશપ્રાસાદને અનુસારે આ વૃત્તાંત છે.
આચાય પદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી વિહાર કરતાં સંભાણુક ગામથી ધેાલકા થઈ ને ભનપુરમાં પધાર્યાં. ત્યાં અતિતુચ્છ આહાર કરવાથી કેાઢના મહારાગથી તે એવા દુઃખી થયા કે હાથપગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહિં. એક દિવસ સાંજે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ } ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકાને કહ્યું કે-આ રાગની પીડા બહુ થતી હાવાથી હું એક ક્ષણ તે સહન કરવા સમ નથી. તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવક્રા ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કે– હું ગુરુજી! ઊંધા છે કે જાગે છે ?' ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે−‘ જાગુ' છું.’ દેવીએ કહ્યું કે ‘ઊઠો, આ સૂતરની નવ કાકડી ઊકલા !' ગુરુ ખેલ્યા કે− આવા શરીરે હું શી રીતે ઊકેલી શકું ? ' દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું –‘ લાંખે। કાળ જીવીને હજી નવ અંગની વૃત્તિ કરવાનું મેાટું કામ જેના હાથમાં છે તેને આ પીડા શા હિસાબમાં છે ? ’દેવીનુ વચન સાંભળીને ગુરુએ કહ્યું કે-‘ આવા શરીરે હું નવ અંગેની ટીકાએ શી રીતે બનાવીશ ? ' દેવી ખેાલી કે- છ મહિના સુધી આયંબિલ તપ કરજો.' સૂરિજીએ છ મહિના સુધી આય’બિલ તપ કર્યાં, અને કઠિન શબ્દોથી ટીકા બનાવીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયા ત્યારે ધરણેન્દ્ર ધેાળા સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીને ચાટીને નીરોગી બનાવ્યું, અને સુરિજીતે કહ્યું કે—‘ સેઢી નદીના કાંઠે, પલાસ ( ખાખરાનું ઝાડ )ના વનમાં શ્રી 'લન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરે. ત્યાં એચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે. તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું સ્થાન નિશ્ચયે જાણો.' સવારે સૂરિજી સંધની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગાવાળના બાળકાએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનના નિશ્ચય કરીને ગુરુજીએ પાર્શ્વનાથનુ સ્તંત્ર રચવા માંડયું. તેના ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગેાપવી દીધું. બત્રીસ કાવ્યેાના આ તેંત્રની શરૂઆતમાં ગતિદૈયળ પદ હાવાથી જયંતિહુયણ નામે એ સ્તેાત્ર એળખાય છે, તે પ્રતિમાનાં દર્શીન થયાં કે તરત જ રાગ મૂળથી નાશ પામ્યા ને ગુરુજી નીરોગી બન્યા. પછી શ્રીસ'ધે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી ત્યારે ગુરુજીએ શ્રી રત’ભપ્રદીપ વગેરેમાં જણાવેલી ખીના શ્રીસંધની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કાણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રીસંધે તે જ સ્થાને નવું દહેવુ. બધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે વિ. સં. ૧૭૬૮ ની સાલમાં જુલ્મી રાજાઓએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યાં ત્યારે વમાન સ્તંભતીર્થ (ખંભાત)ની સ્થાપના થઇ. એટલે તે સાલમાં આ પ્રતિમાજી ખંભાતમાં પધરાવ્યાં. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનુ બિખરત ભનતી ( ખંભાત, તખાવતી નગરી )માં હયાત છે.
શ્રી અભયદેવસૂરિજીના રવવાસના સબંધમાં પ્રભાવકચરિત્રમાં કહ્યું છે કે-સૂરિજી પાટણમાં કર્યું રાજાના રાજ્યમાં દેવલાક પામ્યા. આ વાકયને અર્થ એમ પણ સભવે છે ક્ર—કના રાજ્યકાલમાં તે પાટણમાં સ્વર્ગીવાસ પામ્યા. ખીજાએ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે ક` રાજા પાટણમાં રાજ્ય કરતા હતા તે વખતે સૂરિજી સ્વગે ગયા. પટ્ટાવલિઓના ઉલ્લેખ પ્રમાણે તે! ઘણાખરા એમ માને છે કે અભયદેવસૂરિજીને કપડવંજમાં સ્વર્ગવાસ થયેા. સંવતને વિચાર એ છે કે પટ્ટાવિલમાં સ’. ૧૧૩૫માં સ્વર્ગે ગયા એમ કહ્યું છે, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૭૯માં સ્વગે` ગયા.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપાત્સવી અંક ]
શ્રી અભયદેવસૂરિજી
શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવેલા ગ્રંથા અગટીકાનો વિભાગ
૧ સ્થાનાંગ ટીકા—આ મૂલ સૂત્રમાં પહેલા અધ્યયનમાં આત્મા વગેરે એકેક પદાર્થો જણાવ્યા છે, બીજા અધ્યયનમાં એ એ પદાર્થો કયા કયા તે જણાવ્યું છે. આ ક્રમે અંતે દશમા અધ્યયનમાં દસ દસ સખ્યામાં કયા કયા પદાર્થો છે? તે જણાવ્યું છે. આ રીતે આ ગ્રંથમાં જીવ, અજીવ વગેરે તત્ત્વા, સ્વસમયાદિની બિના, નદી પર્યંત ક્ષેત્ર વગેરેની બિના જણાવી છે, ચોથા અધ્યયનમાં નરકે જવાનાં ચાર કારણેા, એ રીતે થતા શ્રાવકના ચાર પ્રકારે; પાંચમાં અધ્યયનમાં સમિતિ, અણુવ્રત વગેરેની બીના; નવમા અધ્યયનમાં શ્રી વીર પ્રભુના શાસનમાં ભાવી તીર્થંકરના ૯ જીવા શ્રેણિક, શંખ, શતક, સુપાર્શ્વ, સુલસા, રેવતી શ્રાવિકા વગેરે થયા તેની ખીના આપી છે. ‘ અંગુત્તરનિકાય ’ નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ સૂત્રની શૈલી માલુમ પડે છે. અવસરે દૃષ્ટિવાદની પણ કેટલીક ખીના જણાવી છે. આ સૂત્ર ઉપર આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકા બનાવી છે. આ ટીકાના અંતમાં સરિજી મહારાજે પાતાથી જે કંઇ ઉત્સૂત્ર ખેલાયું હોય સુધારવા મહાપુરુષોને જે વિનંતી કરી છે તે ઉપરથી સૂરિજીની અનહદ નમ્રતા અને પાપભીરૂતા જણાઇ આવે છે. વધુમાં તે જણાવે છે કે-આ ટીકા બનાવવામાં શ્રી અજિતસિહસૂરિના શિષ્ય યશેાદેવ ગણિએ મને મદદ કરી છે. શ્રી દ્રોણાચાય વગેરે મહાપુરુષોએ પણ સંશાધન કરીને આ વિવક પ્રત્યે આદરભાવ દર્શાવ્યા છે. મૂલ સૂત્રનું પ્રમાણુ શ્લોક-૩૭૦૦ અને ટીકાના શ્લોક ૧૪૨૫૦ છે. વિ. સં. ૧૧૨૦માં આ ટીકા બનાવી. અભયદેવસૂરિ ચદ્રકુલમાં થયા છે. અભયદેવસૂરિ નામના આચાર્યાં બીજા ગચ્છમાં પણ થયા છે. તેમાં પ્રસ્તુત અભયદેવસૂરિજી નવાંગીટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૭ ]
૨ સમવાયાંગ ટીકા—મૂલ સૂત્રમાં એકથી માંડીને ૧૦૦ ઉપરાંત જીવાજીવાદિ પદાર્થોનું વર્ણન કર્યું છે. દ્વાદશાંગી ગણિપિટકનું પલવાત્ર એટલે ટૂંકા સારથી ભરેલું આ ચેથુ અંગ છે. આની ઉપર અભયદેવસૂરિ મહારાજે ૩૫૭૫ શ્લોકપ્રમાણ ટીકા બનાવી છે. મૂલસૂત્રનું પ્રમાણ–૧૬ ૬૭ શ્લોક છે. વિ. સં. ૧૧૨૦ની સાલમાં અણહિલપુર પાટણમાં આ
ટીકા બનાવી છે.
For Private And Personal Use Only
૩ શ્રી ભગવતીસૂત્ર ટીકા—મૂલસ્ત્રમાં જીવ, અજીવ, લોક, અલેક, સ્વસમયાદિનું વર્ણન આવે છે. એટલે ચારે અનુયાગની બીનાથી ભરેલું આ સૂત્ર છે. આમાં શ્રી ગૌતમરવામી વગેરે ભવ્ય જીવેા પ્રશ્નો પૂછે અને પ્રભુ શ્રી મહાવીરદેવ ઉત્તર આપે, આ રીતે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરવાળું આ પાંચમું અંગ છે. અતિમુક્ત મુનિ, તુંગિયા નગરીના શ્રાવકા, યુદ્ધ જાગકાદિ ભેદો, સુપ્તપણું અને જાગવાપણું વગેરે અંગે જયંતી શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નો, પાંચ પ્રકારના દેવનું તથા દાનનું સ્વરૂપ, આઠ પ્રકારના આત્મા, કષાયના વિપાકા, નારકી વગેરેના આહારાદિની બીના આમાં આવે છે. મૂળ ગ્રંથ ૧૫૭૫૨ શ્લોક પ્રમાણ છે. આના ઉપર અભયદેવસૂરિજી મહારાજે વિ. સ. ૧૧૨૮માં ૧૮૬૧૬ શ્લોકપ્રમાણ ટીકા બનાવી છે. આ ટીકાને શ્રી દ્રોણાચાર્યે શુદ્ધ કરી છે. ૧. આચારાંગ ચૂર્ણિ, ૨. સૂત્ર કૃતાંગ ચૂર્ણિ, ૩. ભગવતી ચૂર્ણિ, ૪. અનુયાગદાર ચૂર્ણિ, પ. નંદી ચૂર્ણિ, ૬. દશવૈકાલિક ચૂર્ણિ, છ. ઉત્તરાધ્યયન ચૂર્ણ, ૮. આવશ્યક ચૂર્ણિ, આ આઠ ચૂર્ણિપ્રથા હાલ હયાત છે. તેમાંથી શ્રી ભગવતી
૯
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સૂત્રની ઉપર પણ ચૂર્ણિ છે, એમ જાણવાનું મળે છે. તે પૂર્વાચાર્યે રચેલી છે, જેનું પ્રમાણ ૪૦૦૦ લેક છે. આ રીતે મૂલ (૧૫૭૫૨), ટીકા (૧૮૬૧૬) અને ચૂર્ણિ (૪૦૦૦)નું પ્રમાણ ભેગું કરતાં–૨૮૩૬૮ શ્લોક થાય છે. વિ. સં. ૧૫૩૮માં શ્રી દાનશેખર મહારાજે અભયદેવસૂરિજીની ટીકા વગેરેના આધારે ૧૨૦૦૦ શ્લેક પ્રમાણુ નાની ટીકા બનાવી છે.
૪ જ્ઞાતાસૂત્ર વૃત્તિ–મૂલ સૂત્રનું પ્રમાણે ૫૫૦૦ શ્લોક છે. તેમાં શૈલકરાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વગેરેનું વર્ણન આવે છે. શ્રી અભયદેવસૂરિજીએ વિ. સં. ૧૧૨૦ વિજયાદશમીએ પાટણમાં ૪૨૫૨ કલેકપ્રમાણ ટીકા બનાવી છે. આમાં હાલ ૧૯ અધ્યયન અને ૧૯ કથાઓ છે. શેષ ભાગ વિચ્છેદ પામે છે.
૫ ઉપાસકદશાંગ વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૮૧૨ શ્લેક છે. તેમાં (૧) આનંદકામદેવ વગેરે ભવ્ય જીવોને પ્રભુ શ્રી મહાવીરદેવને સમાગમ કઈ રીતે થયો? (૨) પ્રભુદેવે સમ્યગ્દર્શન સહિત બારે વ્રતનું સ્વરૂપ સમજાવીને કઈ રીતે દેશવિરતિ ધર્મ અંગીકાર કરાવ્યો (૩) વ્રતધારી થયેલ આનંદશ્રાવક પ્રભુદેવને શું કહે છે? (૪) દશે શ્રાવકો કઈ રીતે પિતાનું નિર્મલ શ્રાવકજીવન ગુજારે છે? (૫) કઈ રીતે તેમણે પ્રતિમા વહનની ક્રિયા કરી. (૬) તેમને ધર્મથી ડગાવવા માટે દેવોએ કયા ક્યા ઉપસર્ગો કર્યા? (૭) તે વખતે કઈ રીતે સ્થિર રહીને ધર્મશ્રદ્ધા ટકાવે છે? (૮) એમની આરાધનામાં દઢતા જોઈને શ્રી પ્રભુદેવે શ્રી ગૌતમાદિ મુનિવરેને કેવી શીખામણ આપી ? (૯) આનંદ શ્રાવકને કેવું અવધિજ્ઞાન થાય છે? (૧૦) શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બીને તેના કહેવાથી જાણે છે, ત્યારે શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકને શું કહે છે? (૧૧) આ બાબતમાં પ્રભુદેવને પૂછતાં પિતાની ભૂલ જણાઈ, તેથી શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકની આગળ મિચ્છામિ દુક્કડ' દે છે. (૧૨) અગિયારે શ્રાવકે કેવા પ્રકારની સંખના કરીને સમાધિમરણ પામીને કયા દેવલોકમાં ઉપજ્યા ? (૧૩) ત્યાંથી ચવીને કયા ક્ષેત્રમાં કઈ રીતે મોક્ષે જશે ? વગેરે પ્રશ્નના ખુલાસા આ સૂત્રમાંથી મળી શકે છે. આ સૂત્રમાં ફક્ત દશ શ્રાવકેની બીના જણાવી છે. તેથી આ ઉપાસકદશાંગસૂત્ર કહેવાય છે. આની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ લગભગ ૯૦૦ પ્રમાણ ટીકા બનાવી છે.
૬. અંતકૃદશાંગસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૯૦૦ લેક છે. તેમાં ક વર્ગ છે. શરૂઆતમાં દ્વારિકા, કૃષ્ણ વગેરેનું વર્ણન આવે છે. શ્રી ગૌતમકુમાર વગેરે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. અગિયાર અંગેનો અભ્યાસ કરી છેવટે સમાધિમરણ પામી શ્રી શત્રુંજય ગિરિરાજની ઉપર મેસે જાય છે. અભાદિ અધ્યયનમાં અભાદિ કુમારની બીના જણાવી છે. દેવકીના છ પુત્ર, ગજસુકુમાલ, મિલ બ્રાહ્મણ, જાતિ વગેરે કુમારની બીન; દ્વારિકાને નાશનું કારણ, જરાકુમારના નિમિત્તે કૃષ્ણનું મરણ, ત્રીજી નરકમાં જવાનું સાંભળી કૃષ્ણને થયેલો ખેદ, ભાવિ તીર્થંકરપણું જાણીને થયેલે આનંદ, કૃષ્ણ દ્વારિકામાં ઢોલ વગડાવે છે, ઘણું રાજાઓ સંયમ સાધીને મોક્ષે જાય છે, અર્જુનમાલી, અતિમુક્ત મુનિ, સુદર્શન વગેરેની બીના; કેણિકની ચુલ્લમાતા ચંદનબાલાની પાસે દીક્ષા લઈ રત્નાવલી તપ કરે છે, સુકાલીરાણી કનકાવલી તપ કરે છે, મહાકાલી વગેરે રાણીઓ સંયમ લઈને વિવિધ તપ કરે છે–આ વગેરે બીના આમાં જણાવી છે. આ સૂત્રની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક |
શ્રી અભયદેવસૂરિજી
[૬૯]
૭-અનુત્તરોપપાતિક વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ–૨૯૨ લેક છે. સંયમના પ્રભાવે જેઓ અનુત્તર વિમાનમાં ગયા, તેમની બીના અહીં જણાવી છે. આનો વિસ્તાર દેશનાચિતામણિના ભાગ પહેલાના ૮૬મા પાને જણુવ્યો છે. આ સૂત્રની ઉપર શ્રી અભય. દેવસૂરિજીએ લગભગ ૧૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે.
૮ પ્રશ્નવ્યાકરણ વૃત્તિ-મૂલ સુત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લોક છે. તેમાં હાલ પાંચ આશ્રવ-સંવરની બીના મળે છે, બાકીને ભાગ વિષેદ પામ્યો છે. તેની ઉપર શ્રી અભયદેવસુરિજી મહારાજે ૪૬૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે.
૯ વિપાકસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લેક છે. અહીં બે શ્રુતસ્કંધ (વિભાગ) છે, તેમાં સુખના અને દુઃખના વિપાકે જણાવ્યા છે. એટલે અહિંસા ધર્માદિને સાધીને કયા જીવો કેવા કેવા સુખને પામ્યા ? અને હિંસાદિના ફળરૂપે કયા જીવો કેવાં કેવાં દુઃખ ભેગવે છે, તે બીના જણાવી છે. દેશનાચિંતામણિના પહેલા ભાગને ૮૭મા પાને આ બીના જણાવી છે. આ સૂત્રની ઉપર અભયદેવસૂરિજી મહારાજે ૯૦૦ ઑપ્રમાણુ ટીકા બનાવી છે.
૧૦ પપાતિક વૃત્તિ અને ૧૧ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદની સંગ્રહણી ૧૩૩ ગાથામાં બનાવી છે.
વિશેષ બીના આ નવ અંગોની ટીકાઓ બનાવવા ઉપરાંત સૂરિજીએ ૧૨ જિનેશ્વરસૂરિકૃત ષસ્થાનક ગ્રંથનું ભાષ્ય, ૧૩-શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશકની ટીકા, ૧૪ આરાધના કુલક, ૧૫ જયતિહુ અણસ્તોત્ર વગેરેની રચના કરી છે. | નિવૃત્તિગછના શ્રી માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્ય અથવા શીલાંકાચાર્ય મહારાજે વિ. સં. ૯૩૩ (શક સં. ૭૯૯)માં આચારાંગ સૂત્રની ટીકા બનાવી. અને વાહગિણિની મદદથી બીજા સૂત્રકૃતાંગની ટીકા બનાવી. આ રીતે તેમણે અગિયારે અંગેની ટીકા બનાવી હતી, તેમાંની નવ અંગેની ટીકા વિચ્છેદ પામી ગઈ. તેથી અભયદેવસૂરિએ નવી ટીકા બનાવી. અહીં જણાવેલા શીલાંકાચાર્યનું બીજું નામ કેટયાચાર્યું છે, એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથે જણાવે છે.
અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનંદસૂરિએ હિતોપદેશમાલા પ્રકરણું બનાવ્યું છે. અને તેની ઉપર વૃત્તિ પણ પિતે બનાવી છે.
નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ મહાજ્ઞાની અને નિર્મલ સંયમના ધારક હતા. તેમની જીવનરેખા બીજા ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે. અહીં જણાવેલી ટૂંક જીવનરેખા અને તેમના બનાવેલા ગ્રંથની બીના યાદ રાખીને ભવ્ય જીવો તે મહાપરષના પંથે ચાલી આત્મકલ્યાણ કરે, એ જ હાર્દિક ભાવના !
૧ શીલાંકાચા (1) પ્રાકૃતમાં ૫૪ મહાપુરુષોનાં જીવનચરિત્ર રચ્યાં છે તેનું પ્રમાણ ૧૦૦૦૦ શ્લોક છે, (૨) જીવસમાસવૃત્તિ (૩) જિનભદ્રગણિત વિશેષાવશ્યક ભાષ્યની ટીકા, વગેરે પ્રથા બનાવ્યા છે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મલયગિરિજીત ગ્રંથો
[ ટૂંકી નેંધ ]લેખક : પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપધ્ધસૂરિજી
ગજેન્દ્રશાસનમાં થયેલા મહાપ્રભાવક પુરુષની નામાવલિમાં પૂજ્ય શ્રી મલ્યગિરિજી મહારાજનું પણ નામ આવે છે. ઐતિહાસિક ગ્રંથોના અવલોકન અને તે મહાપુરુષે બનાવેલા ગ્રંથોના અનુભવ વગેરે સાધનોથી અને પોતે બનાવેલા ૬૦૦૦ લેક પ્રમાણ પુષ્ટિ થાઇ નામના શબ્દાનુશાસનમાં આપેલા “અહાન્ કુમારપટોડરાતી” આ ઉદાહરણ ઉપરથી તથા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ તથા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની સાથે કુમાર ગ્રામમાં સાધેલા શ્રી સિદ્ધચક્રમંત્રની બીનાના આધારે એટલું તો જરૂર કહી શકાય કે તેઓશ્રી બારમા સૈકામાં એટલે કુમારપાલના સમયમાં વિદ્યમાન હતા. શ્રી સિદ્ધચક્રમંત્રની સાધનાને અંગે આ પ્રમાણે હકીકત મળે છે:
ગુરુ મહારાજ શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજે હેમચંદ્રસૂરિમહારાજને મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રનો મંત્ર સમજાવ્યું, તેને વિધિપૂર્વક સાધવા માટે હેમચંદ્રસૂરિજી, મલયગિરિજી અને દેવેન્દ્રસૂરિજી-એ ત્રણે તૈયાર થયા. પવિત્રની સ્ત્રીની મદદથી તે મંત્ર સિદ્ધ થાય છે, તેથી ત્રણે સૂરિજી તેની શોધ કરવા લાગ્યા. અનુક્રમે કુમારગ્રામમાં આવતાં એક ધોબી લૂગડાં ધેતિ હતો, તેણે એક વસ્ત્ર સુકવ્યું હતું, તેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. તે જઈને તેમણે નિર્ણય કર્યો કે અહીં પતિની સ્ત્રી હોવી જોઈએ. તપાસ કરી તે ત્રણે સૂરિજી તેના ઘેર ગયા અને તેના સ્વામીને અવસર ઉચિત ધર્મદેશના સંભળાવી. તેથી રાજી થઈને તેણે સૂરિજી મહારાજને વિનયપૂર્વક બે હાથ જોડી પૂછ્યું કે–આપને અહીં આવવાનું કારણ શું? જવાબ દેતાં તેમણે જણુવ્યું કે–અમારે વિદ્યા સાધવાની છે. તેમાં તમારી પતિની સ્ત્રીની મદદ જોઈએ. આની આગળની બીના કહેતાં જીભ ઉપડતી નથી, કારણ કે તે શરમ ભરેલી છે. આ સાંભળી તે સ્ત્રીના સ્વામીએ કહ્યું કે-ખુશીથી વિના સંકોચે કહો. ત્યારે ગુરુએ જણાવ્યું કે-જ્યારે અમે વસ્ત્રરહિત અવસ્થાએ મંત્ર સાધવા બેસીએ, ત્યારે તમારી પદ્મિની સ્ત્રી પણ વસ્ત્ર રહિત થઈ અમારી સામે ઊભી રહે. તે અવસરે તમારે પણ હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભા રહેવું. આ વખતે અમારા ત્રણમાંથી કેઈનું મન લગાર પણ ચલાયમાન થાય તે અમારું માથું ધડથી જુદું કરવું. પદ્મિનીના પતિએ તે વાત કબુલ કરીને કહ્યું કેહું ખુશીથી આપના કહ્યા મુજબ કરીશ. પછી યોગ્ય અવસરે વિદ્યા (સિદ્ધચક્રનો મંત્ર) સાધવા માંડી. લગાર પણ ચલાયમાન થયા વગર નીડરપણે મંત્રસાધના કરવા લાગ્યા. ત્યારે સૌધર્મેન્દ્રના સામાનિક દેવ-શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વરદેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરષોને કહ્યું કે-ઈચ્છિત વરદાન માગો ! તેમાં શ્રી હેમચંદ્રાચાર્યે રાજાને દેશના શક્તિથી પ્રતિબંધ કરવાનું વરદાન માગ્યું, શ્રી દેવેન્દ્રસૂરિમહારાજે એ વરદાન માગ્યું કે–તમારી મદદથી ઉપદ્રવવાળી કાંતિનગરીના જિનમંદિરને નિરુપદ્રવ સ્થાનકે (સેરીસે) લઈ જવા સમર્થ થાઉં, તથા શ્રી મલયગિરિજી મહારાજે શ્રી જેન સિદ્ધાંત ગ્રંથની ઉપર સરલ સુબોધક ટીકા બનાવવાનું વરદાન માગ્યું. ત્રણેને વરદાન દઈને દેવ સ્વર્ગમાં ગયો.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક 1 શ્રી મલયગિરિજીકત છે
[૭૧] ઐતિહાસિક ગ્રંથોના સૂક્ષ્મ અવલોકનથી જાણી શકાય છે કે–તેઓશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તો મને પણ અનુભવસિદ્ધ છે કે-એમની ટીકા બનાવવાની સુંદર અને રોચક શૈલી મારા જેવા ઘણાંય બાલજીવોને પણ સ્પષ્ટ બોધદાયક નીવડી છે. તેવી જ શૈલી થી અનુયોગદ્વારસૂત્રની ઉપર અને શ્રી વિશેષાવશ્યકસૂત્રની ઉપર મલધારિ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બનાવેલી ટીકામાં દેખાય છે. અનુભવી મહાગીતાર્થશિરોમણિ મહાપુરુષો જણાવે છે કે-શ્રી હરિભદ્રસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ, ન્યાયાચાર્ય યશવિજયજી મહારાજ આદિ મહાપુરૂષોએ રચેલા ગ્રંથની કઠિન પંક્તિઓનું રહસ્ય સમજવાને માટે સૌથી પહેલાં શ્રી મલયગિરિ મહારાજ અને માલધારિ હેમચંદ્રસૂરિજીના ગ્રંથે જરૂર ગુરુગમથી જાણવા જોઈએ. વ્યાજબી જ છે કે બાલજીને સરલ શબ્દોમાં અને સંક્ષેપમાં સંગીન બોધ થઈ શકે છે. તે મુદ્દો શ્રી મલયગિરિ મહારાજે આબાદ રીતે જાળવ્યો છે. તેમના ગ્રંથ વાંચતાં ઘણી વાર એવો અનુભવ થયો છે કે–જાણે પિત સરલ ભાષામાં તત્ત્વનો ખજાને ન આપતા હોય ! પ્રાચીન કાળમાં તે તે મહાપુરુષોનાં આદર્શ જીવનચરિત્રે લખવાનો રિવાજ બહુ જ થોડા પ્રમાણમાં હતો. અથવા પાછળથી તે ચરિત્રોને યુદ્ધાદિ કારણથી નાશ થયો હોય એમ સંભવે છે. શ્રી મર્યાગિરિજી મહારાજની બાબતમાં પણ તેવું બન્યું છે. તેમના સમકાલીન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી વગેરેના જીવનની બીના જેમ વધારે પ્રમાણમાં મળી શકે છે તેવી વિશેષ બીના મલયગિરિજી મહારાજની મળી શકતી નથી. શ્રી મલયગિરિજી મહારાજના ગ્રંથને પરિચય
અંગવિભાગ ૧-સર્વાનુયોગ પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના બીજા શતકની અને વીસમા, શતકની વૃત્તિ-મૂલ સૂત્રમાં ચારે અનુયોગની બીના ભરી છે. સરસ્વતી દેવીના વરદાનને પામેલા શ્રી મલયગિરિજી મહારાજ બે જ શતકની ટીકા બનાવે ને બીજા શતકની ટીકા ન બનાવે એમ સંભવતું નથી. હા, કદાચ એમ સંભવે છે કે-ટીકાકાર જે જે શતક સરલ હોય, એટલે જેની ટીકા જલદી બનાવી શકાય એમ હોય તે પહેલાં બનાવે અને કઠિન શતકોની ટીકા પછી બનાવે. સંભવ છે કે ભગવતીસૂત્રની સંપૂર્ણ ટીકા બનાવી હોય!
ઉપાંગવિભાગ ૨-જિપ્રક્રીય (રાયપાસેણીય) વૃત્તિ-મૂલ ગ્રંથમાં કેશિ ગણધરને રાજા પ્રદેશિએ જે જે પ્રશ્નો પૂછવ્યા હતા તેની જવાબ સાથેની બોના આવે છે. રાજા પ્રદેશ કઈ રીતે સમ્યકત્વમૂલ બાર વ્રતને સાધે છે? પિતાની રાણી ભેગમાં વિઘભૂત જાણીને પુત્રને કહે છે કે તારા પિતાને મારીને તું રાજા થા. આ બાબતમાં પુત્ર ના પાડે છે. છેવટે રાણી પોતે ઝેર દઈને રાજાને મારવા તૈયાર થાય છે. અજાણતાં રાજા ઝેરી પદાર્થ છઠ્ઠના પારણે ખાય છે. અંતે તે રાણીનું કાવતરું જાણે છે, છતાં સમતાભાવ રાખતાં સમાધિ મરણે મરણ પામી સૂર્યાભ નામે મહર્દિક દેવ થાય છે. સૂર્યાભદેવ પ્રભુ મહાવીરને શા શા પ્રશ્નો પૂછે છે ? તે બીના આવે છે. આ સૂત્ર બીજા અંગના ઉપાંગ તરીકે ગણાય છે. અંગમાં કહેલી બીનાનો વિસ્તાર જેમાં હોય, તે ઉપાંગ કહેવાય. આની ઉપર શ્રી મલયગિરિ મહારાજે સરલ ટીકા બનાવી છે. તે થોડાં વર્ષો પહેલાં આગમેદય સમિતિએ છપાવી હતી. પછીથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે છપાવી છે.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ( ૩-જીવાભિગમવૃત્તિ–મૂલ સૂત્રમાં છવ, અજીવ, જખદીપના ક્ષેત્ર, પર્વત વગેરેની બીના જણાવી છે. તેની ઉપર શ્રીમલગિરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે તે દે. લા. તરફથી નં. ૫૦ માં છપાએલી છે.
૪-પ્રજ્ઞાપનાવૃત્તિ-મૂલસૂત્રકાર શ્યામાચાર્ય મહારાજ છે, તે આર્ય સુધર્માસ્વામી ગણધરથી ૨૩મી પાટે થયા. પ્રજ્ઞાપના શબ્દનો અર્થ એ છે કે–પ્ર=પ્રકર્ષપણે શાપના જણાવવું છે જેમાં એટલે જે જીવ-અછવ વગેરે પદાર્થોની યથાર્થ (સ્વાદ્વાદશૈલીએ ) બીના જણાવે, તેનું નામ પ્રજ્ઞાપના કહેવાય. આ સૂત્રના ૩૬ ભાગ પાડ્યા છે. સૂત્રકાર દરેક ભાગને પદ શબ્દથી ઓળખાવે છે. ૧-૩-૫-૧૦-૧૩મા પદમાં જીવ-અજીવની બીના જણાવી છે. ૧૬-૨૨મા પદમાં મન વચન કાય-એ-યોગ (આશ્રવ)ની બીના જણાવી છે. ૨૩મા પદમાં બંધની બીના જણવી છે. ૩૬મા સમુદ્દઘાતપદમાં સમુદ્દઘાતનું સ્વરૂપ જણાવતાં-સંવર, નિર્જરા, મોક્ષની બીના જણાવી છે. પુણ્યતત્ત્વ અને પાપતત્વને આશ્રવતત્વમાં ગણ્યાં છે. એ પ્રમાણે લેશ્યા વગેરે પદાર્થોની બીના વીસ દંડકના ક્રમે જણાવી છે. ૩૬ પદે આ પ્રમાણે જાણવાં. ૧–પ્રજ્ઞાપનાપદ-અહીં જીવસ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૨-સ્થાનપદઅહીં નારકી વગેરે જેના સ્થાનની બીને જણાવી છે. ૩-અપબહુત્વ (બહુવક્તવ્ય) પદઅહીં કયા છે કયા જીવોથી ઓછા અને વધારે છે ? આ પ્રશ્નને ખુલાસો વગેરે બીના જણાવી છે. ૪-સ્થિતિપદ-અહીં નારકી–અસુરકુમાર વગેરે, પૃથ્વીકાયાદિ, બેઈદ્રિય વગેરે, ગર્ભ જ તિર્યંચ અને મનુષ્ય, વ્યંતર, તિષ્ક, વૈમાનિકના આયુષ્યની બીના જણાવી છે. ૫-પર્યાય (વિશેષ) પદ-અહીં પર્યાયની બીના જણાવી છે. ૬-ઉપપાતોના (વ્યુત્ક્રાંતિ) પદઅહીં દરેક દંડકમાં કેટલા પ્રમાણમાં બીજી ગતિના છો આવીને ઉપજે અને ત્યાંથી નીકળે? આ પ્રશ્નને ખુલાસો વિસ્તારથી જણવ્યો છે. છ–ઉધ્વાસપદ–અહીં ઉચ્છવાસની બીના જણાવી છે. ૮-સંજ્ઞાપદ–અહીં આહારાદિ સંજ્ઞાને ચોવીસ દંડકમાં ગોઠવીને સમજાવી છે. ૯-નિપદ–અહીં કયા દંડકના જીવને કેટલી નિ હોય ? તે ખુલાસે છે. ૧૦-ચરમાચરમપદ–અહીં ચરમ કણ કહેવાય ? અને અચરિમ કણ કહેવાય? તે પ્રશ્નનો ખુલાસો જણવ્યો છે. ૧૧-ભાષાપદ–અહીં સત્યાદિભાષાની બીના જણાવી છે. ૧૨-શરીરપદ–અહીં ઔદારિકાદિ શરીરની બીના દંડકના ક્રમે જણાવી છે. ૧૩–પરિણામપદ–અહીં વિવિધ પરિણામની બીના જણાવી છે. ૧૪-કષાયપદ-અહીં દડકના ક્રમે કષાયની બીના જણાવી છે. ૧૫-ઇદ્રિયપદ–અહીં દંડકના ક્રમે ઈદ્રિયોની બીના સમજાવી છે. ૧૬-પ્રયોગપદ–અહીં પ્રયોગના ભેદો દંડકના ક્રમે જણવ્યા છે. ૧૭–લેશ્યાપદ–અહીં દંડકના ક્રમે છએ લેસ્યા સમજાવી છે. ક્યા કયા દંડકમાં કેટલી કેટલી લેમ્યા હોય ? આ ખુલાસે આ પદમાંથી મળે છે. ૧૮-કાયસ્થિતિપદ-અહીં કયા કયા દંડકના જીવો નિરંતરપણે સ્વદડકમાં કેટલી વાર ઉપજે ? આ પ્રશ્નનો ખુલાસો કર્યો છે. ૧૯-સમ્યકત્વપદ–અહીં કયા કયા દંડકના જેવો સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, મિચ્છાદષ્ટિ હોય તે બીને જણાવી છે. ૨૦-અંતક્રિયાપદ–અહીં દંડકના ક્રમે અંતક્રિયાની બીન જણાવી છે. ૨૧-અવગાહના પદ–અહીં દરેક દંડકના જીવના શરીરની ઉંચાઈ સમજાવી છે. ૨૨-ક્રિયાપદ–અહીં દંડકના ક્રમે ક્રિયાના ભેદ સમજાવ્યા છે. ૨૩-કર્મપ્રકૃતિપદ–અહીં દંડકના ક્રમે કર્મના ભેદ સમજાવ્યા છે. ૨૪ કર્મબંધ-અહીં કર્મના બંધનું સ્વરૂપ દંડકના ક્રમે જણાવ્યું છે. ૨૫-કર્મવેદ–અહીં કયા જીવોને કેટલા કર્મને ઉદય હેય? તે બીને જણાવી છે
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી મલયગિરિષ્કૃત ગ્રંથા
[ ૭૩ ] ૨૬-ક વેદ બધ-અહીં દંડકના ક્રમે કમને વેદવાની અને બધની બીના જણાવી છે. ૨૭– કમ`પ્રકૃતિ વેદ વેદ-અહીં એક કર્મીના ચાલુ ઉદયમાં બીજાં કર્મોના ઉદય સમજાવ્યે છે. ૨૮-આહાર–અહીં દંડના ક્રમે ભેદ સાથે આહારની બીના જણાવી છે. ૨૯–ઉપયાગ—અહીં દંડકના ક્રમે ઉપયેગની બીના જણાવી છે. ૩૦-પશ્યત્તાપદ—અહીં દંડકના ક્રમે પશ્યત્તાનું સ્વરૂપ સમજાવ્યું છે. ૩૧-સંજ્ઞા (પરિણામ)પદ. ૩૨-સયમ(યેાગ)પદ. ૩૭-જ્ઞાનપરિણામ (અવધિ)પદ. ૩૪-પ્રવિચારપરિણામ–(પ્રવિચારણા), ૩૫–વેદનાપદ, ૩૬-સમુદ્લાતપદ—અહીં દંડકના ક્રમે વેદના સમુદ્ધાત વગેરે સાત સમુદ્ધાતની બીના જણાવી છે.
ઐતિહાસિક ગ્ર ંથામાં હરિભદ્રસૂરિમહારાજના મુદ્રિત—અમુદ્રિત ૮૨ ગ્રંથ જણાવ્યા છે, તેમાં “પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા''નું નામ આવે છે. તેના આધારે મલગિરિમહારાજે બહુ જ સરલ ટીકા બનાવી છે. ટીકામાં પ્રસંગે દિગંબરે સ્ત્રી મેક્ષે ન જાય' એમ માને છે. તેનું ખંડન કર્યું છે. તથા લેસ્યાનું સ્વરૂપ સમાવતાં ત્રણ પ્રશ્નો ઊભા કરીને બંને પ્રશ્નોનું ખડન કરીને છેવટે જણાવી દીધું કે લેસ્યા એ યેાગપરિણામ છે. કના નિયંદરૂપ લેશ્યા હોય જ નહિ. જ્યાં સુધી યાગ પરિણામ હોય ત્યાં સુધી જ લેસ્યા હેાય છે, માટે ક્રમસર છેવટે તેરમા સયાગિ ગુણસ્થાનક યાગનિરાધ કર્યા પહેલાંના ટાઈમ સુધી શુકલ લેશ્મા હાય એમ જણાવ્યું. ચૌદમા અયાગિ ગુણસ્થાનક યાગ ન હોવાથી લેફ્સા ન હોય ઍજ્ઞોની અહેશા” વગેરે ખીના સમજાવી છે. કયા ગ્રંથ કઈ સાલમાં કયા સ્થળે બનાવ્યો ? પોતાના ગુરુ કાણુ ? વગેરે ખીના મલયગિરિમહારાજે પેાતાના કાઈ પણ ગ્રંથમાં જણાવી નથી. દરેક ગ્રંથની છેવટે જેમ જણાવે છે તેમ અહીં પણ પૂજ્યશ્રી મલયગિરિજીમહારાજે જણાવ્યું છે કે‘આ ગ્રંથ બનાવવાથી મને જે લાભ થયેા હાય, તેના પ્રતાપે જગતના તમામ જીવા ખેાધિખીજને પામે એમ હું ચાહું છું.' બીજા ગ્રંથાની અંતમાં એમ પણ જણાવ્યું છે –‘આ ગ્રંથ બનાવવાના લાભમાં હું એ જ ચાહું છું કે સર્વાંજીવે સમ્યકત્વને પામે, આત્મકલ્યાણ કરે, મેાક્ષને પામે.'
૫ સૂર્ય પ્રાપ્તિવૃત્તિ——મૂલ સૂત્રનું પ્રમાણ ૨૨૦૦ છે. શ્રીમલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણ ૯૦૦૦ શ્લાક અને ચૂર્ણિ ૧૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં સૂર્યાદિ જ્યોતિષચક્રની ખીના જણાવી છે. ‘ આ સૂત્રની ઉપર ભદ્રબાહુસ્વામી મહારાજેનિયુક્તિ રચી હતી, તે કલિકાલના દોષથી વિચ્છેદ પામી, તેથી હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરૂં છું. ' એમ ટીકાકાર શ્રીમલયગિરિજી મહારાજ જણાવે છે. અહીં-૨૦ પાહુડા (પ્રાભૂત=ગ્રંથના નાના નાના વિભાગ) છે-તેમાં અનુક્રમે બીના આ પ્રમાણે જણાવી છે: ૧ મંડલની ગતિ અને સંખ્યા, ૨-સૂ તિ” દિશામાં કઇ રીતે ભમે છે ? ૩ કેટલા ક્ષેત્રમાં સૂર્યપ્રકાશ ફેંકે છે ૪ પ્રકાશના આકાર, ૫ લેસ્યાને પ્રતિઘાત, ૬ એજઃ સ્થિતિ, ૭ સુર્યાવરક, ૮ ઉદયસસ્થિતિ, હું પૌરુષી છાંયાપ્રમાણ, ૧૦ યેાગસ્વરૂપ, ૧૧ સવત્સરાની આદિ અને અંત, ૧૨ સવત્સરના પ્રકારો, ૧૩ ચંદ્રમાના તેજની વૃદ્ધિ તથા ઘટાડા. ૧૪ જ્યે!સ્નાનું પ્રમાણ, ૧૫ શીઘ્રગતિ નિણૅય, ૧૬ જ્યોત્સ્નાનું લક્ષણ, ૧૭ ચ્યવન અને ઉપપાત, ૧૮ ચંદ્ર-સૂર્ય વગેરેની ઉચાઇ, ૧૯ તેમનું પરિમાણ, ૨૦ ચદ્રાદના અનુભવ.
૬ ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા--આમાં ચંદ્રની ગતિ વગેરે બીના જણાવી છે. મૂલ સૂત્રપ્રમાણુ(સૂર્યાં૦ ના જેટલું) ૨૨૦૦ શ્લોક છે. મલયગિરિજીકૃત ટીકાનું પ્રમાણુ–૯૪૧૧ શ્લાક તથા લધુવૃત્તિનું પ્રમાણ–૧૦૦૦ ક્ષેાક છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
===
==
[ ૭૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૭ નંદીસૂત્રટીકા–મૂલસૂત્રનું પ્રમાણ ૭૦૦ શ્લેક છે, તેમાં પાંચ જ્ઞાનની વિસ્તારથી બીને જણાવી છે. શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીદેવવાચકે આની રચના કરી છે. ચૂર્ણિની રચના, સં. ૭૩૩માં થઈ છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્લેક, લઘુટીકાકાર શ્રીહરિભદ્રસૂરિમહારાજ, તેનું પ્રમાણ ૨૩૧૨ શ્લોક. આ બંનેના આધારે શ્રીમાલયગિરિમહારાજે ૭૭૩૫ શ્લેકપ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રીચંદ્રસૂરિકૃત ૩૦૦૦ લોકપ્રમાણુ ટિપ્પણ છે.
બે છેદ ગ્રંથની ટીકા ૧-બૃહત્કપટીકા–અધ્યયન ૨૪. શરૂઆતમાં પીઠિકાની ટીકા શ્રી મલયગિરિમહારાજે બનાવી છે. આ ટીકા અધૂરી હતી તે બૃહતશાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. ટીકાનું પ્રમાણ ૪૨૦૦૦ લેક, મોટા ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લેક, લઘુભાષ્યનું પ્રમાણ ૮૦૦૦ લેક, ચૂર્ણિનું પ્રમાણ ૧૪૩૨૫-સર્વ સંખ્યા ૭૬૭૯૮ શ્લોક છે.
૨-વ્યવહારસૂત્રટીકા–આમાં દશ અધ્યયન છે. જૂની ટીપમાં મૂલ સૂત્રનું પ્રમાણ ૬ ૦૦ લેક જણાવ્યું છે. ચૂર્ણિનું પ્રમાણ ૧૩૬૧ શ્લેક, જૂની ટીપમાં ભાષ્યનું પ્રમાણ ૬૦૦૦ લેક કહ્યા છે. આ બધાં સાધનોના આધારે શ્રીમગિરિજી મહારાજે ૩૩૬૨૫ લેકપ્રમાણ સરલ ટીકા બનાવી છે. સરવાલે ૫૦૫૮૬ શ્લેક થાય છે.
પ્રકીર્ણ ટીકા ૧તિષ્કરડક ટીકા–મૂલ સૂત્ર ૫૦૦ શ્લોક પ્રમાણ છે. શ્રીમલયગિરિમહારાજે ૫૦૦૦ કપ્રમાણુ ટીકા બનાવી છે. અહીં ચંદ્રાદિના મંડલ, ચાર વગેરેની બીના જણાવી છે.
બીજાં સૂત્ર વગેરેની ટીકાઓ ૧-આવશ્યક બહવૃત્તિ-મૂલ સત્રમાં છએ આવશ્યકની બીના જણાવી છે. આની ઉપર શ્રી ભદ્રબાહુવામી મહારાજે ૩૧૦૦ પ્રમાણ નિર્યુક્તિ (ગાથાબદ્ધ) બનાવી છે. ભાષ્યનું પ્રમાણ ૪૦૦૦ શ્લેક, ટીકા-હરિભદ્રસૂરિકૃત ૨૨૦૦૦ શ્લેક પ્રમાણ, ચૂર્ણિનું પ્રમાણ ૧૮૦૦૦ ક–આ બધાં સાધનોના આધારે શ્રીમાલયગિરિજી મહારાજે ૨૨૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા બનાવી હતી, તે સંપૂર્ણ મલતી નથી. એટલે ભાગ મળ્યો તેટલે આગમેદય સમિતિએ છપાવ્યો છે. તિલકાચાર્યે ૧૨૩૨૧ લેક પ્રમાણ લઘુવૃત્તિ બનાવી. અંચલગચ્છના આચાર્ય ૧૨૦૦૦ શ્લોક પ્રમાણુ ટીકા બનાવી. મલધારિ હેમચંદ્રસૂરિજીએ ૪૬૦૦ શ્લેક પ્રમાણુ ટિપ્પણની રચના કરી છે. સરવાલે સંખ્યા ૯૮૧૪૬ લેક
ર-ઘનિર્યુક્તિવૃત્તિ, ૩ પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪ વિશેષાવશ્યવૃત્તિ, ૫ ક્ષેત્રસમાસટીકા, ૬ શ્રીશિવશર્મસુરિકૃત ૪૧૫ ગાથા પ્રમાણુ કર્મ પ્રકૃતિની ટીકા (આના આધારે શ્રીયશેવિજયજી મહારાજે મેટી ટીકા બનાવી.) ૭ શ્રીહરિભદ્રસૂરિકૃત ધર્મ સંગ્રહણીની ટીકા, ૮ ધર્મસાર ટીકા, ૯ શ્રી ચંદ્રમહરરકૃત પંચસંગ્રહની ૧૮૮૫૦ શ્લેકપ્રમાણ ટીકા મુ. ગા. ૩૮૯, મૂલ ટીકા ૯૦૦૦ કલેક, ૧૦ ષડશાતિવૃત્તિ, ૧૧ સપ્તતિકા (છઠ્ઠા કર્મગ્રંથોની ટીકા.
આ પ્રમાણે જે ગ્રંથ જાણમાં હતા તેની બીના ટૂંકમાં જણાવી. પૂજ્ય શ્રીમલયગિરિ મહારાજના ગ્રંથો વાંચતાં એમના હૃદયનો નિર્ણય જરૂર થઈ શકે છે. તેમના આશયની વિશાળતા, કહેવાની સ્પષ્ટતા, અપૂર્વ પરમોપકારદષ્ટિ વગેરે અનુકરણ કરવા લાયક ગુણો ગ્રંથનું મનન કરતાં જરૂર જણાય છે. ભવ્ય છે આમાંથી સાર ગ્રહણ કરીને શ્રીમલયગિરિમહારાજના પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના !
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મધ્યકાલીન ભારતના
મહાવૈયાકરણ
સિદ્ધહેમ વ્યાકરણ અને તેના પ્રણેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ]
લેખક : શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે; વ્યાકરણતી, મુંબઈ.
૧ ઉપક્રમ
આરમી સદીના ગુજરાતનેા ઇતિહાસ સ્ફટિકસમા ઉજ્જવળ, ભવ્ય અને જવલ’ત છે. તેમાં અનેક તેજસ્વી તારલાએ આપણી નજરે ચડે છે. સિદ્ધરાજ જયસિંહ અને પરમાત કુમારપાલ–એ છે રાજવીએ વચ્ચે એક નાનેા સરખા બાળક પેાતાની બુદ્ધિ-પ્રતિભાથી સૌને આંજી નાખતા સિંહાસન માંડે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા યુદ્ધવીરાની ગરવી ગુજરાતમાં નૈતિક સંસ્કૃતિનાં એજસ પૂરે છે, અને ગૂર્જરીની નંદનવનસની અનેકવિધ સંસ્કૃતિની વાડીએ હેમચંદ્રનાં પ્રેરણા-પીયૂષ પીને મઘમઘી ઊઠે છે. તેમાંથી આજે પણ અવશેષસમાં મળી આવતાં અનેક જૈનવિહારા, શિવાલયે, કિલ્લાનાં શિલ્પ-સ્થાપત્યેા ઇતિહાસની આરસીસમાં બની રહ્યાં છે. પાટણની પ્રભુતા અને રમ્યતા કાક ધરતીકંપના આંચકે પૃથ્વીપેટાળમાં સમાઈ ગઈ; તેની સાથે જ આમાંનાં ઘણાં ખરાં શિલ્પ-સ્થાપત્યેા ક્ષર બન્યાં. અમર રહ્યું છે એક માત્ર તે સમયનું વાડ્મય.
માલવપતિ૧ યોાવમાં પર વિજય મેળવી આવેલા સિદ્ધરાજે રઉજ્જૈનીથી લાવેલા સરસ્વતી ભંડારમાં ભોજરાજના અનેક વિષયના ગ્રંથમાં તેનું મોઝ-ચારળ જોઈ, તેની પાંડિત્યકીર્તિ પર પણ વિજય મેળવવાની આ રાજવીને મહત્ત્વાકાંક્ષા જન્મી. વિજયી રાજ વીને મૂમિ હ્રામવિ...વગેરે પ્રરિતઓ રચી ખૂશ કરનારા વિદ્વાનોમાં અગ્રણી હેમચ
દ્રાચાર્ય પર રાજવીની આંખ ઠરી.
રાજવીએજ એ વિદ્ન્મ'ડલી આગળ પેાતાની મહત્ત્વાકાંક્ષાને મૂર્ત સ્વરૂપ આપ્યું, પણ હેમચંદ્ર સિવાય તે કાર્યોની યેાગ્યતા અને ક્ષમતા બતાવવાની ક્રાઇ હિંમત ન કરી શકયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પસમયે ગુજરાતમાં જાતન્ત્રજાપ વ્યાકરણના અત્યંત પ્રચાર હતા. પણ તેનાથી વિદ્યાર્થીને પૂર્ણ જ્ઞાન મળી શકતું નહિ. તેથી વ્યાકરણનાં વિખરાયેલાં અંગાને સ`કલિત કરી સર્વાગપૂર્ણ સરળ વ્યાકરણ બનાવવાની પ્રેરણા હેમચંદ્રને મળી.
૧ પ્રભાચંદ્રસૂરિષ્કૃત પ્રમાવતિમાંના હેમચન્દ્રપ્રવન્પના શ્લોક ૭૦ ૨ પ્રમા॰ ૬૦ ના ફ્રેમ પ્ર॰ Àા ૭૧-૭૮
૩ સિદ્ધહેમાદ્દાનુશાસનની અંતિમ પ્રશસ્તિને શ્લા ૨૪
O
૪ પ્રમા૦ ૨૦ ફ્રેમ પ્ર॰ શ્લા ૭−૮૧
.
૫ પ્રમા॰ ૬૦ ના ફ્રેમ પ્ર॰ શ્લા૦ ૮૨
૬ સિ॰ à૦ ની અંતિમ પ્રશસ્તિને શ્લા ૩૫
૧૦
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 0 ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષાં સાતમુ
આમ એક બાજુ સિદ્ધરાજ જયસિંહને બાજરાજની પાંડિત્યકીર્તિનેય જીતે તેવી રાજસી મહત્ત્વાકાંક્ષા જન્મી તેમ ખીજી બાજુ હેમચંદ્રને નવું વ્યાકરણ બનાવવાની સાત્ત્વિક પ્રેરણા મળતાં ગુજરાતની અસ્મિતા જાળવવાના કાડ મૂ` થયા,
તેમને ગૂજરાતને વાલ્મીકિ કે કાલિદાસ, ગુજરાતના પાણિનિ, ગુજરાતના પતંજલિ, ગૂજરાતને પિંગલાચાર્ય, ગૂજરાતને અક્ષપાદ ગૌતમ, ગૂજરાતને અમરસિંહ, ગૂજરાતના ટ્ટિથી ચડે તેવા ભટ્ટ અને ગુજરાતના આનન્દવ નાચાર્ય કે મમ્મટ થવાની ભાવનાઓ પ્રગટી.
તેમને લાગ્યું કે, ગુજરાતમાં વૈભવ અને સત્તા છે, વિદ્વત્તા અને ધાર્મિક સકારે છે, તે આ બધાની અસ્મિતા જાળવતું તેનું પેાતાનું અમર વાડ્મય ક્રમ નિહ ?
હેમચંદ્રના આ વિચારેા પાછળ ધ્યેયલક્ષી રચનાત્મક ખમીર હતું જે તેમના અનેક વિષયના સાહિત્યફાલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ અને તેથી જ તેમને સંસ્કૃત સાહિત્યના સર્વસંગ્રહ” ( Encyclopaedia ) અને તે વખતે તેમને અપાયેલા બિરુદ પ્રમાણે ‘‘કલિકાલસર્વજ્ઞ'' કહેવામાં જરાયે અતિશયેાક્તિ નથી. કલિકાલસર્વજ્ઞ એટલે કલિયુગના સમયથી લઈને તેમના સમય સુધીના સર્વાં સાહિત્ય ગ્રંથૈાને સંપૂર્ણ રીતે જાણુનાર–એટલે જ ‘“સર્વસંગ્રહ” કે “જ્ઞાનકે શ” એ અસૂચક વિશેષણ તેમને મળ્યું હતું. પાશ્ચાત્ય વિદ્વાના તા તેમને “Ocean of the knowledge' (જ્ઞાન–મહાવ) કહીને સન્માવે છે.
તેમણે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી “પાણિનિ-વ્યાકરણ” જેવું (૧) વિદેમરાષ્ટ્રાનુરાાલન-ત્તવૃત્તિ રચ્યું અને ત્યારપછી પરમાત કુમારપાલની પ્રાર્શ્વનાથી “પાતજલ “ચેગસૂત્ર” જેવું (૨) ચોળાસ્ત્ર, વ્યાકરણના પ્રયાગે સિદ્ધ કરતું ૯“ટ્ટિકાવ્ય” જેવું (૩) ઢથાશ્રયમઢાવાય, પિંગળના “છન્દશાસ્ત્ર” જેવું (૪) ઇન્વોનુરાસન, ૧૦આનન્દવનના “ધ્વન્યાલેાક” અને ૧૧મુમ્મટના “કાવ્યપ્રકાશ”ના સ્થાનાપન્ન-તારણસમું (૫) काव्यानुशासन, ૧૨અક્ષપાદ ગૌતમના “ન્યાયસૂત્ર” જેવું (૬) પ્રમાળમીમાંસા, અમર
७. अपारश्रुतकूपारदृश्यतया सात' कलिकाल सर्वज्ञ' प्रसिद्धेः - कुमारपाल चरितसंग्रह ( सिंघी જૈન પ્રથમાહા ) પૃ. ૭૨
૮ ત્રિદિરાજાાપુષચરિત, પર્વ ૧૦ ની પ્રશસ્તિના ક્ક્ષા૦ ૧૮-૨૦
૯ ટ્ટિઅનેા કર્તા ભટ્ટ, જે મત્રીશ્વર તરીકે પ્રસિદ્ધ હતા, તે વલભી (વળા)ના ચેાથા ધરસેન રાજાના રાજ્યકાળ ઇ. સ. ૬૪૧ થી ૬૫૧ સમયે વિદ્યમાન હતા.
૧૦ આનંદવધ નાચાર્ય કાશ્મીરના રાજા અવન્તિવર્માના રાજ્યકાળ ઇ. સ. ૮૫૭ થી ૮૮૪ માં વિદ્યમાન હતા.
૧૧ મમ્મટની ઉત્તર સીમા હેમચંદ્રાચાર્યેના જાવ્યાનુશાસનમાં ઉદ્ધૃત કરેલાં લાંબાં અવતરણા દ્વારા નિશ્ચિત થાય છે કે તેઓ હેમચંદ્રની પૂર્વે થયા. હેમચંદ્રના જન્મકાળ ૧૦૮૮ ઇ. સ. છે. અને તેમની પૂર્વ સીમા ન્યાો પરતી હોવન ટીકાના કર્તા પર નિર્ભર છે. તેમનેા સમય ઇ. સ. ૧૦૫૦ નિર્ણીત થાય છે. તેથી તેમને સમય તે પૂર્વે ઈ. ૧૦૨૫ થી ૧૦૭૫ વચ્ચે હોઈ શકે.
૧૨ અક્ષપાદ ગૌતમને સમય ઇ, સ, થી કંઈક પૂર્વના છે,
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલ્સવી અંક] મહયાકરણ
[૭૭] સિંહના “અમરકોશ”૧૩થીયે ચડે તેવા (૭) અમિધારિતામણિ, (૮) અને વાર્થતંત્ર, (૧) નામHI, (૧૦) નિધvોરા વગેરે કશે અને વાલ્મીકિ તેમજ કાલિદાસની કવિતા-સરિતા જેવું નિર્મળ પ્રવાહભર્યું (૧૧) રિષદરાઢા પુષત્વરિત વગેરે અનેક ગ્રંથે રહ્યા છે.
આમ પ્રત્યેક વિષયના સાહિત્ય માટે તેમને પૂર્વન ગ્રંથકારેને જેવા પડ્યા છે અને તેથી જ પૂર્વના ગ્રંથમાં રહેલી ક્ષતિઓને સુધારતા, પિતાની નવી માન્યતાઓ રજુ કરતા અને સૌના બુદ્ધિજને પિતાની માર્તડ મંડળશી પ્રતિભા–પ્રભામાં સંક્રમાવી દેતા તેમણે પ્રત્યેક વિષય પર લલિતપ્રવાહભર્યું સુંદર અને કળામય સાહિત્ય-સર્જન કર્યું છે.
તેમના બીજી પ્રથે અને વિષયોની ચર્ચા છોડીને આ લેખમાં તેમના વ્યાકરણનું મહત્ત્વ બતાવવાનો પ્રયાસ કરીશ. બીજે વ્યાકરણ સાથેની વિસ્તૃત તુલના આ મર્યાદિત લેખમાં આલેખવી શકય નથી તેથી જ હેમચંદ્ર પૂર્વનાં વ્યાકરણ અને વૈયાકરણે, જેમનો એક યા બીજી રીતે પોતાના ઘરમાં કે વૃત્તિમાં ઉલ્લેખ કરેલ છે તેના ઈતિહાસ–પારાવારમાં ડુબકી મારવી યોગ્ય લેખાશે. અને શુષ્ક ગણાતા વ્યાકરણને ઈતિહાસ રસપ્રદ થઈ પડશે.
૨. વ્યાકરણને આરંભ અને ક્રમિક વિકાસ ભાષા ભાવનું કલેવર છે અને સંસારનો બધો વ્યવહાર ભાષાથી થાય છે. આ ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને લિપિબદ્ધતાનો એક વિશિષ્ટ ઈતિહાસ છે. આજની આપણી પ્રાતીય ભાષાઓને કોઈ એક ઉદ્દગમ હતો અને એ ઉદ્દેગમની શોધમાં આપણે નીકળીએ તો તે ઉદ્દગમસ્વરૂપના ભાષા–ભાવીઓની જાતિ, તેમનું અસલ સ્થાન અને આર્યાવર્તમાં તેમનું થયેલું આગમન-એ વિષય પર ઊતરી જવું પડે. આપણે તો કેવળ પ્રાચીન કાળના લિપિબદ્ધ થયેલા ગ્રંથમાં પણ જેટલા મળી શકે છે તેમાંથી કે જેમણે ભાષાના પ્રવેગોને નિયમબદ્ધ કરવા વ્યવસ્થિત મુખ્ય વ્યાકરણે રચ્યાં છે અને જે મહત્ત્વના ટીકા ગ્રંથે છે, તેમનું સામાન્ય વિહંગાવલોકન કરતાં આપણું વિષ્ય ઉપર આવીશું.
વ્યાકરણનું વિજ્ઞાન કેઈ પણ દેશ કરતાં ભારતમાં પ્રાચીન કાળથી ફૂલ્યું છે તે આપણે ૩૦૦ જેટલા વૈયાકરણ અને હજારે ટીકાકારે તથા વિવરણકારોના આપણને મળી આવતા ઉલ્લેખો અને ગ્રંથ પરથી જાણી શકીએ છીએ.
વેદ-આ બધું જોતાં આપણી દષ્ટિ સૌથી પ્રથમ વેદો પર પડશે. તેના રચનાકાળ માટે છે. મેકસમૂલર ઈ. સ. પૂર્વે ૧૨૦૦ થી ૮૦૦, ગ્રેડ મેકડોનલ ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૨૦૦ અને ભારતીય વિદ્વાન ઓઝા જેવા ભારતયુગની અને વૈદિક કાળની સમાપ્તિ ઈ. સ. પૂર્વે ૧૪૭૧ માને છે, જ્યારે પ્ર. યાકેબી જેવા વિદ્વાને તેને ઈ. સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ સુધી ખેંચી જવાનો પ્રયત્ન કરે છે. આમ તેને રચનાકાળ વિવાદગ્રસ્ત હોવા છતાં તેમાં રહેલા પ્રયોગથી ભાષાની તે સમયની સ્થિતિ અને ત્યારપછીના વિદ્વાનોએ કરેલ વિકાસ આપણી નજરે પડે છે.
૧૩ અમરસિંહનો સમય ઇ. સ.ની ચોથી શતાબ્દિ છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ મારતીય વિદ્યા વર્ષ ૧ અંક ૪ માં પ્રગટ થયેલે મારે લેખ સંસ્કૃતના ચોરાसाहित्यमां अमरकोशनुं स्थान.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
י
[ se j
શ્રી જૈન સત્ય પ્રકારી
વર્ષ સાતમુ
'
વેદાંગ-વેદમાં પણ ઉત્તરાત્તર ભાષામાં વિકાસ થયેલા જોવાય છે. વૈદિક ગ્રંથાના સમગ્ર સમુદાયના “ લેવાંન ” એ નામથી ? શિક્ષા (સ્વરશાસ્ત્ર), ર્ ર્, રૂ વ્યારા, * નિહ, વ્યુત્પત્તિશાસ્ત્ર ), ૧ hq (ધર્મ-આચાર), ૬ ચૈત્તિર્ (ખગેાળશાસ્ત્ર) –એમ છ વર્ષોં પાડવામાં આવ્યા છે; તેમાં પ્રથમના ચાર વર્ગો કેવળ ભાષાશાસ્ત્રાને જ દર્શાવનારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ, પ્રાતિશાખ્યું અને નિરુક્ત-વૈદિક પ્રાજ્ઞળો માંથી આપણને વિમત્તિ, વચન, પુર્વન્ત ( વર્તમાન કૃદન્ત) એવાં વ્યાકરણનાં સંજ્ઞાસૂચક નામે મળે છે. પછી તા ઉત્તર વૈદિક કાળના સર્વપ્રથમ વ્યાકરણુ-ગ્રંથ પ્રાતિજ્ઞાસ્થાનું નામ જોવાય છે. અને તે પછી યાક, જે ઇ. સ. પૂર્વે ૬૦ થી અર્વાચીન નથી, તેનાં નિોમાંથી મળી આવતાં નામ, સર્વનામ, આયાત, ઉપસર્ન અને નિપાત વગેરે શબ્દોથી તેનું વ્યાકરણનું વિશિષ્ટ જ્ઞાન જાણી શકાય છે. યાસ્ક પહેલાં વ્યાકરણનું અધ્યયન ઘણું આગળ વધેલું હરો એમ લાગે છે કેમકે તેણે પ્રાજ્ય અને ઉદ્દીન્ય એવી એ શાખાઓના ભેદ દર્શાવ્યા છે અને તે ઉપરાંત તેની આગળ થઇ ગયેલા વીશેક આચાર્યાંનાં નામે પણ તેણે ગણાવ્યાં છે. તેમાંના શાકટાયન, ગાગ્ય અને શાકલ-એ સૌથી વધારે મહત્ત્વના છે. યાક શાકટાયનના સિદ્ધાંતેાને અનુસરતાં તેની રસભરી ચર્ચા પણ કરે છે. ત્યારપછી કાત્યાયન અને કાશકૃત્સ્નનાં નામેા પણ મળે છે.
ઐન્દ્ર—આ સૌમાં વધારે આશ્ચર્યકારી નામ, જે પ્રથમ વૈયાકરણ તરીકે ઉલ્લેખાયેલું સૈત્તિરીયસંહિતા ૪માં મળે છે, તે ઇન્દ્રનું છે, બધા વૈયાકરણા તેના ઉલ્લેખા અને પદ્ધતિની નોંધ કરે છે, પણ તે પેન્દ્ર-વ્યારા આજે આપણને ઉપલબ્ધ૧૫ નથી.
એ પછી પાણિનિએ ઉલ્લેખેલાં કેટલાંક નામેામાંથી આપિશલિ, કાશ્યપ, ગાગ્ય, ગાલવ, ચાક્રવાણી, ભારદ્વાજ, શાકઢાયન, શાકય, સૈનક અને ફાટાયન પણ વૈદિક કાળથી લઇને યાસ્કમુનિ અને પાણિનિ સુધીના સમયમાં થયેલા ગણાવી શકાય.
પાણિનીય-ત્યારપછી પાણિનિનું ઇ. સ. પૂર્વે ૩૫૦ નું પાળિનીય વ્યાકૂળ બચી શકેલા ગ્રંથામાં અવશેષસમું પણ પૂર્ણ જોવા મળે છે. પાણિનિની આગળ થઈ ગયેલા ૬૪ વૈયાકરણા ગણાવવામાં આવ્યા છે; તેમાંના કેટલાકનાં નામેા ઉપર આપ્યાં છે. એ
१४ वाग् वै पराच्यव्याकृतावदत् । ते देवा इन्द्रमनुवन्निमां नो वाचं व्याकुर्विति । ... तामिन्द्रो મયતોડવામ્ય વ્યાોત્ ॥ તે સંબધમાં ડા. બરનલ કહે છે કે
Panini and others Katantra and in
“ Aindra was the oldest school of Sanskrit grammars and that Aindra treatises were actually known to and quoted by and that Aindra still exist in the Pratishakhyas in the similar works, though they have been partly recast or corrected. " " तेन प्रणष्टमैन्द्रं तदस्मद्व्याकरणं भुवि । जिताः पाणिनिना सर्वे मूर्खीभूता वयं पुनः || ” થાસરિત્સાગર તરંગ ૪, શ્લાક ૨૫.
१५
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અક]
મહાવૈયાકરણ
[ ૭૯ ]
બધાની પાણિનિ પર સંપૂર્ણ અસર છે. ૧૬ છતાં તેને પ્રયત્ન વિશિષ્ટ અને અત્યંત સંસ્કારી છે . એટલું જ નહિ પણ શતાબ્દિથી બ્રાહ્મણેા મર્યાદા તાડનારી સંસ્કૃત-ભાષાને વ્યાકરણાના નિયમાને અધ બાંધીને સ્થાયી કરતા રહ્યા છતાં તેમને તેમાં જે સફળતા ન મળી તે, અંતમાં જનપદેાની સીમાએ તેાડીને સામ્રાજ્ય સ્થાપિત કરનારા યુગના પ્રતાપી શાસક નદીના૧૭ (ઈ. સ. પૂર્વે ૩૬૬-૩૨૫) કાળમાં, પાણિનિને મળી.
પાનનીય માં ૪૦૦૦ સૂત્રેા છે. આ વ્યાકરણ પર વાર્તિકકાર, ભાષ્યકાર અને અનેક ટીકાકારા થયા છે. વ્યાકરણને લગતા સાવિસૂત્ર, ધાતુપાઇ, માત્રા વગેરે પ્રથા પણ ભિન્ન ભિન્ન કર્તાએએ રચેલા જોવામાં આવે છે,
સંગ્રહ–પાણિનિ પછી વ્યાડિના સંર્દેનું નામ મળે છે.૧૮ આ ગ્રંથ એક લાખ શ્લોકાત્મક હતા. પરંતુ તે નષ્ટ થયેા છે. પત ંજલિએ આ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. સંભવતઃ આ ગ્રંથ વ્યાકરણ યા કાશનેા હશે.
વાર્તિક-વ્યાઽિ, ઇંદ્રદત્ત અને વરુચિ એ ત્રણે સહાધ્યાયી હતા. તેમને ઉપાધ્યાય વર્ષાં નામે તા.૧૯ તેમાં વરુચિ જેને ખીજા નામથી કાત્યાયન તરીકે એળખવામાં આવે છે, તે ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ૨૦૦ ની આસપાસ થયા. તેણે વાળનીયનાં ૧૨૪૫ સૂત્રેા પર વાતિો રચ્યાં. તે સિવાય થારના, માતગારા, પુષ્પસૂત્ર, लिङ्गवृत्ति વગેરે ગ્રન્થા તેણે બનાવ્યા છે.
મહાભાષ્ય—આ બધા વૈયાકરણાના સંસ્કૃત પ્રચારનું અધિક ફળ ત્યાં સુધી ન આવ્યું જ્યાં સુધી ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દિની મધ્યમાં શૃંગેાના ગુરુ ગેાન ય॰ પત ંજલિ, પોતાનાં બુદ્ધિપ્રભા અને જ્ઞાન શુંગાનાર૧ પ્રભુત્વ સાથે મેળવી તેના પ્રતિનિધિરૂપે ઊભા ન થયા. મહર્ષિ પતંજલિએ૨ પાળિનીય અને તે પૂના બધા વ્યાકરણગ્રંથાના અભ્યાસ કરીને પાનનીય નાં ૧૭૧૩ સૂત્ર પર મજ્જામાણ્ય ની રચના કરી. આ ગ્રંથ પ્રૌઢ ભાષામાં લખાયેલા અતિવિસ્તૃત ગ્રન્થ ગણાવી શકાય. એટલું જ નહિ પણ નિીયના સંસ્કૃતને ચિરસ્થાયી સ્વરૂપ આપવાનું ગૌરવભર્યું માન મામ વ્યકારને ધટે છે,
૧૬ “ What is clear from Panini's own work is that he summarizes the efforts of many privious writers, from whom we may be sure he borrowed his form as well as many facts.'' A History of sanskrit Literature," Keith
પૃ. ૪૨૩.
१७ “ नन्दोऽपि नृपतिः श्रीमान् पूर्वकर्मापराधतः । विरागयामास मन्त्रीणां, नगरे पटलाहृये ॥... आयुस्तस्य च वै राज्ञः षट्षष्टीवर्षी तथा । तस्याप्यन्यतमः सख्यः पाणिनिर्नाम માળવા મંનુશ્રીત્વ પટ૦ રૂ પૃષ્ઠ ૬૧૨.
',
૧૮
" प्रायेण संक्षेपरुचीनल्पविद्यापरिग्रहान् । संप्राप्य वैयाकरणान् संग्रहेऽस्तमुपागते ॥ " વાચનનીય, કાંડ ૨, શ્લે ૪૮૪.
૧૯ ચારિત્સાગર તરંગ ૪ ના ક્ષ્ાકા ૧, ૨, ૨૦.
૨૦ માલવામાં, વિદિશા અને ઉજ્જૈનની વચ્ચે, ભેાપાલની પાસેનું કાઈ સ્થાન હતું. ૨૧ શુંગાના સમયના જ સૌથી પહેલવહેલા સંસ્કૃત લેખા મળે છે.
૨૨ Systems of Sanskrit Grammar પૃ. ૩૨
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું એ પછીનો લગભગ ૩૦૦-૩૫૦ વર્ષને સમય–પ્રદેશ નવા વૈયાકરણ વિનાનો કરેવેરાન દેખાય છે. એટલે એ સમય દરમ્યાન સંસ્કૃતની ગતિ કંઇક મંદ અને કંઈક તેજ થતી રહી પણ ગુપ્તના સમયમાં સંસ્કૃતને જે સ્થાન મળ્યું તે આજે પણ તેવું જ થાયી છે.
કાત~-ત્યારપછી શિવશર્મા (સર્વવર્મન ?)નું વતન્દ્ર દવારા જોઈ શકાય છે. તેનો સમય નિશ્ચિત નથી પણ તે લગભગ ઈ. સ. ના ત્રીજા સૈકામાં રચાયું હશે. ૨૩ તેણે પાણિનીનાં ૪૦૦૦ સુત્રોનાં ૮૮૫ સૂત્ર અને કૃદંતનાં સૂત્ર ગણુએ તે કુલ ૧૪૦૦ સુત્રો બનાવી તેણે મંગલાચરણમાં કરેલી પ્રતિજ્ઞા
છાલ સ્થલપમતથા, રાધાન્તરતાર્થ ईश्वरा व्याधिनिरतास्तथाऽऽलस्ययुताश्च ये ॥ वणिकूसस्यादिसंसक्ता लोकयात्रादिषु स्थिता
તેવાં ક્ષિપ્રવધાર્થમ્................ યથાર્થ કરી હોય તેમ લાગે છે. આટલું નાનું અને જલદી કંઠસ્થ રહી શકે તેવું વ્યાકરણ જોકપ્રિય બને તેમાં નવાઈ નથી. તેના પર સુરત-વૃત્તિ જે લગભગ ઈ. સ. ૮૦૦ પછીની નહિ હોય તે અને બીજી ટીકાઓ પણ રચાયેલી જોવામાં આવે છે.
ચાન્દ્ર- તે પછી બૌદ્ધ વૈયાકરણ ચંદ્રગેમિન નજરે પડે છે. એણે, સાંપ્રદાયિકતાને વશ થઈ પતંજલિ મહાભાર્થના બૈજી, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાકકેના હાથે નાશ થતા મઠ્ઠામોના ભાગને જાજ સ્થાથી સાચવી રાખ્યો ન હતો તે તે બીજા ગ્રંથની માફક કયારનું યે કાલકવલિત થઈ ગયું હોત. ૨૪
ચંદ્રગેમિને પિતાના વ્યાકરણમાં જ્ઞથ ગુનો દૂખાનું એવું ઉદાહરણ મૂકયું છે તે પરથી જાણી શકાય છે કે સ્કન્દગુપતે દૂણ પર જે સામાન્ય વિજય મેળવ્યો તેનો સમય ઈ. સ. ૪૫૫ થી ૪૬૭ લગભગનો છે અને યશોવર્માએ જે સંપૂર્ણ વિજય મેળવ્યો તેનો રાજ્યકાળ લગભગ ઈ. સ. ૪૯૦ થી ૫૨૦ ને છે;૨૫ તેથી ચંદ્રગેમિનનો સમય ઈ. સ. ૪૬૦ પછી આસપાસનો ગણી શકાય.
ચંદ્રગેમિનના સમય વિષે રાતના
" चन्द्राचार्यादिभिर्लब्धादेशं तस्मात् तदागमम् प्रवर्तितं महाभाष्यम् ॥" 'ઉલ્લેખ પર અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ વિચિત્ર લંક કર્યા છે. :તેમાં કેટલાકે પાઠસધારા કરીને પણ વાસ્તવિક અર્થ કાઢયો નથી. પણ ડૉ. કીલોને ઉપર્યુક્ત પાકને
"चन्द्राचार्यादिभिर्लब्ध्वा देशान्तरात् तदागमम् प्रवर्तितं महाभाष्यम् ॥" આ પ્રકારે સુધારીને શુદ્ધ તર્ક પૂર્વક અર્થ કાઢવાની કોશિશ કરી છે અને તેને પ્રામાણિક ઠરાવવા વાપીયને .. 23 Katantra (1 ) must have been written during the close of the Andras in the 3rd century A. D.–Mythic Journal, જાન્યુ. ૧૯૨૮ ના અંકમાં ડે. શામ શાસ્ત્રીને લેખ.
૨૪ વાવાય ભતૃહરિકૃતને કાંડ ૨ ના કે ૪૮૭–૪૮૯ , ૨૫ ભારત પ્રાચીન રાવંરા વિશ્વનાથ રેકૃત પૃ. ૨૮૮. ૨. કેશવલાલ ધ્રુવે પિતાના “સાહિત્ય અને વિવેચન”માં “એશિયાઈ દૂણે” નામના લેખમાં વાવનની સારવારમાં ઊંડાણથી વિચાર કર્યો છે પણ તેમને સમય હજુ વિદ્વાનોને સ્વીકાર્ય નથી બન્યો.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહાવૈયાકરણ
[૧] " पर्वतादागमं लब्ध्वा भाष्यवीजानुसारिभिः ।
__ स नीतो वहुशाखत्वं चन्द्राचार्यादिभिः पुनः ॥ આ ઉલ્લેખ આપ્યો છે. જે ખરેખર આપણું વૈયાકરણોની સમય શંખલામાં બંધ બેસતો છે. આથી એટલું જાણી શકાય છે કે ચંદ્રગેમિનને સમય થાકવીરકાર ભતૃહરિથી પૂર્વ છે. છતાં તે સમય કયો હશે તે તેમણે પોતાના વ્યાકરણમાં આપેલા “રય ગુપ્ત દૂ ” એ ઉદાહરણથી નક્કી કરી શકાય છે.
ચંદ્રગેમિને પિતાના ચાવમાં પાણિનિ, કાત્યાયન અને પતંજલિના પાઠેને સુધાર્યો છે અને બની શકે તેટલું લાઘવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે giforનારા પ્રત્યાહાર કાઢીને નવા મૂક્યા છે. તેણે વિલા વાળ અને ધાતુપર કાઢી નાંખ્યો છે. તેણે પાદિનીશ થી લગભગ ૩૫ જેટલાં સૂત્રો નવાં બનાવ્યાં છે. અને નિરકનાં ૪૦૦૦ સૂત્રોની સંખ્યાને ઓછી કરી ૩૧૦૦ જેટલી કરી નાંખી છે. ચા વ્યાજ પર ઘણી ટીકાઓ અને તેને લગતા લગભગ ૧૫ જેટલા ગ્રંથો રચાયાના ઉલ્લેખ મળે છે. ૨૬ આ ગ્રંથના તિબેટી ભાષામાં થયેલા અનુવાદોમાંથી સ્થિરમતિ૭ નામના બૌદ્ધાચાર્યે કરેલા કેટલાક અનુવાદો આજે પણ મળે છે.
જૈનેન્દ્ર-ચંદ્રગેમિનની માફક સાંપ્રદાયિકતાને વશ થઈ જૈનાચાર્યોમાં સૌથી પ્રથમ વ્યાકરણની રચના કરનાર જૈનેન્દ્રના કર્તા દિગંબરાચાર્ય દેવનંદી નજરે પડે છે. તે ચંદ્રગોમિનના સમકાલીન કે આસપાસના છે. તેમને કેટલાક પૂજ્યપાદ પણ કહે છે. બે પદેવ અને આચાર્ય હેમચંદ્ર ને ના કર્તા તરીકે દેવનંદીનો ઉલ્લેખ કરે છે. ૨૮ મિ. કીલોને આ બંને વ્યક્તિઓ ભિન્ન હોવાનો ઉલ્લેખ કરે પરંતુ નરીલંઘ-પાવટી ના ઉલ્લેખ પ્રમાણે
ચઠ્ઠાર્તિ-ચનન્સી સેવનની મદાતિઃ |
- श्रीपूज्यपादापराऽऽख्यो गुणनन्दी गुणाकरः॥ તેમનાં આટલાં પર્યાયવાચી નામોથી એ શંકા દૂર થાય છે. આ ગ્રંથ પર ઘણી ટીકાઓ અને ન્યાસ રચાયા છે, જેનો આગળ સમયક્રમાનુસાર ઉલ્લેખ થશે. દેવનંદીએ બીજા પણ કેટલાક ગ્રંથો રચ્યા છે.
વાકયપદીય-એ પછી ભર્તુહરિનું વાપી જે મામળ પર ટીકાગ્રંથ ગણાય છે, તે નજરે પડે છે. ભર્તુહરિને મૃત્યુસમય ચીની યાત્રી ઈસંગે ઈ. સ. ૬પ૦ નોંધ્યો છે. આ ગ્રંથ વિદ્વાનોમાં પ્રમાણભૂત મનાય છે.
કાશિકા–એ પછી પાકિનારા પર રિવ્રુત્ત આવે છે. આ વૃત્તિના જયદિત્ય અને વામન–એમ બે કર્તાઓ મળે છે. જ્યાદિત્ય આ વૃત્તિને પૂર્ણ કરે તે પહેલાં જ દિવંગત થયા હશે તેથી વામને એ કાર્ય પૂરું કર્યું હોય એમ લાગે છે. જય વ્યાકરણ પર
4 The Indian Autiquary April 1875. પૃ. ૧૦૭ ૨૬ Indian Antiquary XXV ના પૃષ્ઠ ૧૦૩ પર લેખ. ૨૭ સ્થિરમતિના સભ્ય લગભગ ઈ. સ. ૧૦૦૦ ને બેલવેલકરે નોંધ્યો છે.
૨૮ વિશેષ હકીકત માટે નૈન સાદિ સંશોના અંક ૧ ના પૃ. ૬૪ પરનો પં. નાથુરામ પ્રેમીજીને નૈનેન્દ્ર વ્યાકરણ ચૌર લાવાર્થ સેવન શીર્ષક લેખ જુઓ.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમુ આ એક સુંદર ટીકાગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ સાતમી સદીને હેવાનું અનુમાન છે. જેનાચાર્ય વર્ધમાનકૃત ૨જળસ્ત્રમાધિમાં આ વૃત્તિના કર્તા વિશ્રામ્નવિદ્યાધર એવું વામનનું બીજું નામ આપે છે. હેમચંદ્રાચાર્યે પણ વિશ્રાતવિદ્યાધરનો ઉલ્લેખ કર્યો છે. વામન કૃત એક સ્ટિફનુરાસન પણ મળે છે. તે કયા વામનનું હશે તે જાણી શકાતું નથી. બીજો એક વામન જે થાઇરસૂત્ર નામના અલંકારગ્રંથન કર્યા છે તે આ ટીકાકાર વામનથી સર્વથા ભિન્ન છે એવું તવિદેએ નિર્ણત કર્યું છે.
કાશિકાન્યાસ–તે પછી જાવિત્તિ પર જિનેન્દ્રબુદ્ધિ બૌદ્ધાચાર્યને થાણ પ્રાપ્ત થાય છે. તેમને સમય નિણત નથી છતાં લગભગ ઈ. સ. ૭૦૦ ને માનવામાં આવે છે. - શાદાયન-ત્યાર પછી ફારાથન ૪૩૯ જોવાય છે. વિટાનિકાર ખાસ કરીને સૈનેન્દ્રના ઋણી છે. છતાં ઠીક ઠીક લાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ. શાકટાયને પોતે જ પિતાના વ્યાકરણ પર શોધવૃત્તિ રચીને સુંદર વિસ્તાર કર્યો છે અને તેમણે વ્યાકરણની પંચાંગી રચી પૂર્ણતા આણી છે. ફાટાન તેના સમયમાં લોકપ્રિય બન્યું હતું; જે તેના પર રચાયેલી ટીકાઓ અને કેટલાક ગ્રંથો પરથી જાણી શકાય છે. તેના પર વર્ધમાનસૂરિકૃત જાત્રામદધિ અને મધવધતુત્તિવગેરે સુંદર ગ્રંથ ગણાવી શકાય.
આ. શાકટાયને રાષ્ટ્રકૂટવંશીય રાજા અમેઘવર્ષના રાજ્યકાળ (ઈ. સ. ૮૧૪–૮૭૭) માં થયા છે. તેથી આ વ્યાકરણ પણ તે સમયનું માની શકાય. આચાર્ય મલયગિરિજીએ પિતાની નમૂત્ર ની ટીકા (પૃ. ૧૫)માં શાકટાયનને “રાજનીતિશામાઝળઃ” લખે છે. એટલે તેઓ ચાપનીય સંઘના આચાર્ય હતા. યાપનીય સંઘનો બાહ્યાચાર ઘણોખરે દિગંબર સાથે મળતો-ઝુલતો છે. તેઓ નગ્ન રહેતા, અને વેતાંબર આગમોને આદરની દૃષ્ટિએ જોતા. આ. શાકટાયને પિતાની સમોવૃત્તિમાં છેવત્ર, નિયુક્તિ, આદિ વેતામ્બર ગ્રંથને અત્યંત આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ. શાકટાયને કેવલિકલાહાર અને સ્ત્રીમુક્તિના સમર્થન માટે સ્ત્રી અને જિમુક્તિ નામનાં બે પ્રકરણો પણ રચાં છે.૩૧ આમ યાપનીય સંઘ વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોની કેટલીક વાતોને સ્વીકાર કરતો હતો. એક રીતે આ સંધ બંને સંપ્રદાયને જોડવા માટે શૃંખલારૂપ કાર્ય કરતો.૩૨
આ સમયે મીમાંસક કુમારિલ, જે આઠમી સદીમાં થયા તેમણે વ્યાકરણની ચીવટ ધરાવનાર બ્રાહ્મણોમાં ખળભળાટ મચાવ્યો. તેણે મદભાષ્ય અને વાવસ્થામાં ઉલ્લેખેલ “તમીઠું સ્થાન પદનીયમ્” જે લૌકિક વ્યાકરણ ભણવાનું સૂચવે છે તેનું પિતાના તત્રવત માં ખંડન કર્યું. તેમાં તેણે જણાવ્યું કે-વેદ પર પ્રતિરો એટલે વૈદિક વ્યાકરણ છે તે જ ભણવું જોઈએ. તેથી કંઈ લૌકિક વ્યાકરણ ભણવાની આવશ્યક્તા સિદ્ધ થતી નથી. એટલે તેણે વ્યાકરણની મહત્તામાં લૌકિક પરંપરાને માન્ય ન રાખતાં વેદ
२९ सप्तनवत्यधिकेष्वेकादशसु शतेष्वतीतेषु ( ११९७ ) ।
वर्षाणां विक्रमतो गणरत्नमहोदधिर्विहित : ॥ ૩૦ છે. પાઠકનો Indian Antiquary માંનો ઍક. ૧૯૧૪ના લેખ. ૩૧ આ બંને પ્રકરણે જૈન સાત્રિ સંશોધ ખંડ ૨ ના અંક ૩-૪ માં મુદ્રિત છે. ૩૨ ૫. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યની ચાચવુમુદ્વન્દ મારુ ૨ ની પ્રસ્તાવના.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહાયારણ
[૮૩] પરનાં પ્રત્યેક પ્રાંતિજ્ઞાથોનું મહત્ત્વ રવીકાર્યું. એટલે મીમાંસકે પ્રથમ પ્રતિરોને મહત્ત્વ આપીને બીજાનું વિધાન કરે એવી માન્યતા ઠસાવી.
જૈનેન્દ્ર-મહાવૃત્તિ-તે પછી સૈને ચાદર પર આ. અભયનંદિત મદાવૃત્તિ ઉપલબ્ધ થાય છે. પં.નાથુરામ પ્રેમીજીએ પોતાના જે વા રાજર્ષિ દેવની વાળા લેખમાં જેને વ્યાકરણના પ્રચલિત બે સૂત્રપાઠમાંથી અભયનંદિકૃત સમ્મતસૂત્ર પ્રાચીન અને પૂજ્યપાદકૃત સિદ્ધ કરેલ છે. પં. પ્રેમીજીએ અભયનંદિને ર મતિ કાર વીરનાદિના ગુરુ બતાવ્યા છે. અને તેમનો સમય અગિયારમી શતાબ્દિ નિર્ધારિત કર્યો છે. આ. નેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવતીના ગુરુ પણ આ જ અભયનંદિ હતા. આ. નેમિચંદ્રને સમય ઈ. સ. ૮૯૮૦ ની આસપાસનો નિશ્ચિત કરી શકાય છે.૩૩ તેથી તે જ સમય અભયનદિને હેવો જોઈએ. અભયનાદિએ મેદવૃત્તિમાં વાપવીય, માઘ તેમજ જાનવત્તાને ઉલ્લેખ કર્યો છે. જે આ. અભયનંદિએ જ કેન્દ્ર પર મદાવૃત્તિ રચી હોય તો તેમણે નિર્વિવાદતઃ ઈ. સ. ૯૬૦ની લગભગમાં તે બનાવી હશે.
શબ્દાજભાસ્કર–આ મવૃત્તિ પર ઈ. સ. ૧૦૬૦ ની લગભગમાં દિ. આચાર્ય પ્રભાચંદ્ર રામોલમાર નામનો ન્યાસ બનાવ્ય; કેમકે તેની રચના તેમણે પ્રકથામમારુ અને ચામુત્ર પછી કરી છે. ચામુવ ધારાપતિ જયસિહદેવ (ઈ. સ. ૧૦૫૬) ના રાજ્યના પ્રારંભકાળમાં બનાવવામાં આવેલ છે.૩૪ આ. પ્રભાચંદ્ર વ્યાકરણ જેવા શુષ્ક શબ્દવિષયક ગ્રંથને દર્શન-શાસ્ત્રની તાર્કિક ચર્ચાવડે રસસભર બનાવી દર્શનગ્રંથની કટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
પંચવસ્તુ પ્રક્રિયા-જૈનેન્દ્રના પ્રાચીન સૂત્રપાઠપર આચાર્ય શ્રુતકીર્તિકૃત વં g
ચા ઉપલબ્ધ છે. શ્રુતકીતિએ પિતાની પ્રક્રિયા ના અંતમાં શ્રીમત્તિ શબ્દથી અભયનંદિકૃત વૃત્તિ અને ચાર શબ્દથી સંભવતઃ પ્રભાચંદ્રકૃત થાવો ઉલ્લેખ કર્યો છે. શ્રુતકીર્તિને ૫ સમય લગભગ ઈ. સ. ૧૯૮૦ મનાય છે. શ્રુતકીર્તિએ ચારને જૈનેન્દ્ર વ્યાકરણરૂપી પ્રાસાદની રત્નભૂમિની ઉપમા આપી છે. તેથી એ વાતની રચના લગભગ ઈ. સ. ૧૦૬ ની જ સમર્થિત થાય છે.
શબ્દાર્ણવચંદ્રિકા- નેત્ર પર ફારિયા નામની વૃત્તિ પણ ઉપલબ્ધ છે. બુદ્ધિસાગર–એ પછી વેતાંબર જૈનાચાર્યોમાં વ્યાકરણની સૌથી પહેલી રચના
૩૩ નેમિચંદ્ર સિ. ચ. એ ગમનસાર ગ્રંથ ચામુંડરાયના સંબંધનાર્થ બનાવ્યો હતો. ચામુંડરાય ગંગવંશીય મહારાજ મારસિંહ દ્વિતીય (૯૭૫ ઈ. ) તથા તેમના ઉત્તરાધિકારી રાજમલ દ્વિતીયના મંત્રી હતા. ચામુંડરાયે શ્રવણબેલગુલસ્થ બાહુબલિ-ગોમ્પટેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા ઈ. ૯૮૧ માં કરાવી હતી. તથા ચામું પુરાણ ઈ. સ. ૯૭૮ માં સમાપ્ત કર્યું હતું. તેથી આ સમય સુનિશ્ચિત છે.
३४ श्रीजयसिंहदेवराज्ये श्रीमद्धारानिवासिना परापरपञ्चपरमेष्ठिप्रणामोपार्जितामलपुण्यनिराकृतનિરિશમન શ્રીમત્રમાન્દ્રાન્તિન / શામોનમશ્નર પરને પુષ્પિકા લેખ. '
૩૫ કન્નડી ભાષાના વન્નામચરિતના કર્તા દિ. અગલ કવિ શ્રુતકીર્તિને પિતાના ગુરુ બતાવે છે. આ ચરિત શક સં. ૧૦૧૧ ઈ. સ. ૧૯૮૯ માં સમાપ્ત થયું હતું. ૧૧
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
કરનાર બુદ્ધિસાગરસૂરિ દષ્ટિગેાચર થાય છે. તેમણે વ્રુદ્ધિસાગર ધ્વારા રચ્યું. આ બુદ્ધિસાગરસૂરિ વ માનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિના ગુરુભાઈ હતા. તે ચૌલુકયવશાય દુČભરાજના રાજ્યકાળ−ઇ. સ. ૧૦૯ થી ૧૦૨૧ દરમ્યાન હતા. અને તેથી આ વ્યાકરણની રચના પણ તે સમય લગભગની ગણાવી શકાય.
આ બધા વૈયાકરણાના વ્યાકરણપ્રદેશને જોતાં જોતાં માનસ સરેવરસમા હેમદ્રાચાર્ય'ના સિદ્ધહેમરાŽાનુરાસનનાં દર્શન થાય છે.
૩. સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના
હેમચંદ્રાચાર્ય ને નવું વ્યાકરણ બનાવવા માટે ઉપર્યુક્ત વ્યાકરણેાના અભ્યાસ કરવે। જરૂરી હતા. અને તેથી જ સમયે કાશ્મીર દેશથી જ નહિ પણ ભિન્ન ભિન્ન દેશેામાંથી વ્યાકરણના પ્રાપ્ય ગ્રંથા સિદ્ધરાજે મંગાવી સૂરિજીને અર્પણ કર્યાં. સૂરિજીએ પોતાની અતુલ બુદ્ધિપ્રભા અને સતત પરિશ્રમથી, પ્રવચિન્તાળિકારના કથન મુજબ, એક જ વર્ષમાં સવાલાખ શ્લોકાત્મક વ્યાકરણના ગ્રંથ બનાવ્યા. તેમાં તેમણે ત્રૈમાસ ની પણ ગણના કરી હશે. પરંતુ વિદેમ સૂત્ર ૧-૧-૨૬ પરના ફ્રેમમ્યાલ માં પોતાના જાવ્યાનુરાાલનની ઘોષજ્ઞઅટ્ટા-ચૂડાળિ નામની વૃત્તિને ઉલ્લેખ જોવાય છે. અને અચૂકાળિ માં રાષ્ટ્રાનુરાસનના ઉલ્લેખ આવે છે. આથી જાણી શકાય છે કે હેમચંદ્રાચાયે સિદ્ધહેમરાષ્ટ્રાનુશાલનનાં પાંચ અંગે સૂત્ર, ૨ સવૃત્તિ–ાળપાટ, રૂ ૩ળાવ, ૪ ધાતુપાય અને હું જિજ્ઞાસુરાાલન ઇ. સ. ૧૧૩૭ (સં. ૧૯૪ ) માં રચ્યાં. આ મૂળ મૂળ પાંચ અંગે લખતાં એક વર્ષ લાગ્યું હોય તે તે અસભવિત નથી, પણ પાંચ અંગેાના શ્લેાકાની સંખ્યા સવા લાખ થઇ શકતી નથી. અને તેથી જ જર્મન વિદ્વાન . ખુરને આ ન્યાસ સાથેના વ્યાકરણના નિર્માણુકાળ માટે ત્રણ વષઁની કલ્પના કરાવી પડી છે. તેથી તેની રચના ઇ. સ. ઇ. ૧૧૪૦ (સ. ૧૧૯૭)માં થઇ એમ
તેઓ
માને છે,૩૭ તેમણે આપેલી ગ્રંથાની
આ વ્યાકરણ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાથી અને સહાયથી રચાયેલું હોવાથી તેનું નામ સિદ્ધહેમરાન્દ્રાનુરાલન આપવામાં આવ્યું. કાઈકે તા सिद्धराजेन कारितत्वात् “ सिद्धम् " हेमचन्द्रेण कृतत्वाद् 'हेमचन्द्रम् ', એવી યથાર્થ કલ્પના કરી છે, ૩૮
"f
આ વ્યાકરણમાં આઠે અધ્યાયેા છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદે છે. તેથી કુલ્લે ખત્રીશ પાદ થાય. તેમાં ૪૬૮૫ સૂત્રેા છે, અને કળાનાં ૧૦૦૬ સૂત્રેાની સખ્યા મેળવવામાં આવે તે કુલ ૫૬૯૧ સૂત્રેાની સખ્યા છે. તેમાં સાત અધ્યાય સુધી તે। સ ંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને આઠમા અધ્યાયમાં છ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપવામાં આવેલું છે. કેવળ સંસ્કૃત વ્યાકરણુસૂત્રેાની સંખ્યા ૩૫૬૬ છે જ્યારે પ્રાત વ્યારા વાળા આઠમા અધ્યાયમાં ૧૧૧૯ સૂત્રેા છે. તેમાં પ્રત્યેક અધ્યાયની સૂત્રસખ્યા નિમ્નલિખિત છે.
For Private And Personal Use Only
३६. श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे ।
સબ્રીજનાત્રાહિપુર તાનું દગ્ધ મા સપ્તસન્નત્વમ્ ।। યુદ્ધિસાગર, વ્યારન ની અંતિમ પ્રશસ્તિ. ૩૭ The Life of Hemchandra. ખુલ્લુરકૃત, સિંઘી જૈન ગ્રંથમાળાથી પ્રકાશિત. ૩૮ Systems of Sanskrit Grammar પૃ. ૭૫,
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહાયાકરણ
[૮૫] પ્રથમ અધ્યાય-૨૪૧ ( ચોથો અધ્યાય-૪૮૧ | સાતમો અધ્યાય-૬૭૩ બીજો અધ્યાય-૪૬૦ | પાંચમે અધ્યાય-૪૯૮ | આઠમો અધ્યાય-૧૧૧૯ ત્રીજો અધ્યાય-પર૧ | છો અધ્યાય-૬૯૨
આ બધામાં છઠ્ઠો, સાતમે અને આઠમે અધ્યાય બહુ વિસ્તૃત છે. પાંચ અધ્યાયમાં જેટલી સૂત્રસંખ્યા છે તેથીયે અધિક બાકીના ત્રણ અધ્યાયમાં છે. કેમકે તેમાં ક્રમશ:
ન્ત, તદ્ધિત અને પ્રાત છ ભાષાઓનાં વ્યાકરણનાં મોટાં પ્રકરણે આવેલાં છે. પ્રત્યેક વૈયાકરણને આ પ્રકરણનો વિસ્તાર કરે પડે છે કેમકે તેમાં ઘણા વિષયો પર વિસ્તૃત વક્તવ્ય હોય છે.
એકલા હેમચંદ્રાચાર્યે જ વ્યાકરણનાં પાંચ અંગો રચ્યાં અને તે પર વાર્તિકની પણ જરૂર ન પડે તેવી કુશળતાથી રચના કરી એ જ આ વ્યાકરણનું મહત્ત્વ છે. વળી આ પાંચે અંગો ઉપર વિસ્તૃત દેમપ્રચાર પણ પિતે જ રો એ ખરેખર તેમની અદ્દભુત ગ્રહણ અને સંગ્રહ શક્તિને આપણને ખ્યાલ આપે છે.
હેમચંદ્રાચાર્યું ન કેવળ સંસ્કૃત ભાષાનું જ એકલું વ્યાકરણ બનાવ્યું પણ આઠમાં અધ્યાયમાં ૨ પ્રાકૃત, ૨ રસેન, રૂ માધી, ઉરા, ૧ મૂઢિા -પૈરાત્રી અને ૨ અપભ્રંશ—એમ ધ્યે શિષ્ટ સાહિત્યમાં પ્રસિદ્ધ ભાષાઓનું વ્યાકરણ રચ્યું. ગૂજરાતી ભાષાની માતા સમી સપભ્રંશ ભાષાનું વિશદ વ્યાકરણ સૌથી પ્રથમ હેમચંદ્ર આપી અપભ્રંશના આદિ વૈયાકરણ તરીકેની ખ્યાતિ મેળવી.
જેમ પાણિનિએ લૌકિક વ્યાકરણ પછી વૈદિક સાહિત્યના જ્ઞાન માટે અંતમાં વૈવિ
રચી તેમ હેમચંદ્રાચાર્યે આઠમા અધ્યાયમાં અમારી ભાષામાં રચાયેલા જૈન ગામ ગ્રંથના જ્ઞાન માટે ટૂંકમાં પ્રયોગાનુકૂળ વાર્ષમાપનું દિગદર્શન પણ કરાવ્યું.
આ અષ્ટાધ્યાયી વ્યાકરણના બત્રીશ પાદમાં પ્રત્યેક પાની અંતે એક એક લોક-એમ બત્રીશ અને ત્રણ અનુપૂર્તિને મળી પાંત્રીશ કાના સુંદર લાક્ષણિક અને ઐતિહાસિક કાવ્યમાં ચૌલુકયવંશીય સાત રાજાઓની પ્રશસ્તિ આપી છે, જે કે એક રીતે પિતાના સંસ્કૃત, દ્રથાશ્રય-માથના નિષ્કર્ષ સ્વરૂપના લાગે છે. તે સાત રાજાઓનો રાયકાળ આ પ્રમાણે છે-૧ મૂળરાજ ઇ. સ. ૯૬૦ થી ૯૫ ( વિ. સં. ૧૦૧૭ થી ૧૦૫૨), ૨ ચામુંડરાજ (નં. ૧ નો પુત્ર) ઈ. સ. ૯૫ થી ૧૦૦૬, ૩ વલ્લભરાજ (નં. ૨ ને પુત્ર) છ માસ, ૪ દુર્લભરાજ (નં. ૩ નો ભાઈ) ૧૦૦૯ થી ૧૦૨૧, ૫ ભીમદેવ (નં. ૪ ને ભત્રીજે) ઈ. સ. ૧૦૨૧ થી ૧૦૬૩, ૬ કર્ણદેવ (નં. ૫ ને પુત્ર) ઈ. સ. ૧૦૬૩ થી ૧૦૯૩, ૭ સિદ્ધરાજ જયસિંહ (નં. ૬ ને પુત્ર) ઈ. સ. ૧૦૯૩ થી ૧૧૪૨.૩૯ આનો ગૂજરાતી અનુવાદ પં. બહેચરદાસજીએ “પુરાતત્ત્વ” નૈમાસિકમાં આપેલ છે.
૪ બીજા વ્યાકરણ સાથે સિદ્ધહેમની તુલના વ્યાકરણમાં ગુરુપણું દોષરૂપ મનાયું છે. અને તેથી જ માત્રાઢા પુત્રોત્સવીર મજ થાવર જેવી ઉક્તિ યથાર્થ થયેલી હેમચંદ્રના વ્યાકરણમાં પ્રતીત થાય છે.
૩૯ આ બધા સોલંકીવંશના રાજવીઓના ઈતિહાસ માટે જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીત “ગુજરાતીના મધ્યકાલીન રાજપૂતોને ઇતિહાસ ભા. ૧-૨.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[< j
શ્રી જૈન સત્ય પ્રકાશ
વાર્તિકા વિના સૂત્રેા રચતાં શાન્તિનીય આદિથી સદહેમનાં નથી. સિદ્ધદૈમના સૂત્રશ્લેાકેાની સખ્યા કેવળ ૧૧૦૦ વ્યાકરણના કાઈ પણ પ્રયાગ તેમણે બાકી રાખ્યા નથી. જ્યાં એક વિષયમાં સાત-આઠ સૂત્ર રચવાં પડયાં છે ત્યાં હેમચંદ્ર વિષયને એકમાં સમેટી પોતાના વિષયની ગંભીરતા કુશળતાથી બતાવી આપે છે. જેમ—
પાણિની
હેમચંદ્
[ વર્ષે સાતમુ
સુત્રાની સંખ્યા વધી જતી જેટલી જ છે અને તેમ છતાં પાણિનિ અને વાર્તિકકારને એક જ સૂત્રથી એ આખાય
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१ ध्रुवमपायेऽपादानम्
२ जुगुप्साविरामप्रमादार्थानामुपसंख्यानम् (वार्तिक)
३ भीत्रार्थानां भयहेतुः ४ पराजेरसोढः
५ वारणार्थानामीप्सितः ६ अन्तर्धे येनादर्शनमिच्छति ७ जनिकर्तुः प्रकृतिः
८ भुवः प्रभवः
પાળિનીયના અધ્યાયી ક્રમમાં કાઇ પણ પ્રકારને પ્રકરણવિભાગ નથી. આ ક્રમ વિધાનના ક્રમે રચાયેલે છે. તેને ચદ્રગેામિન, દેવનન્દી અને શાકટાયન અનુસર્યા છે. અને તેથી આ ક્રમ વિદ્યાર્થીને દુર્ગંધ લાગવાથી ભટ્ટો દીક્ષિત, જેમના સમય લગભગ ૧૬૩૦ ઇ. સ. ની આસપાસ છે, તેમણે પાળિનીયનાં સૂત્રેાને પ્રકરણ પુરસ્કર પેાતાની વિજ્ઞાન્તકૌમુદ્રીમાં ગોઠવ્યાં છે. સિદ્ધહેમન્ત્ર વ્યાકરણ પરથી દૈમામુદ્દી અથવા સ્વરૂપમાં નામનું સુંદર વ્યાકરણ રચનાર જૈનાચાર્ય મેવિજય ઉપાધ્યાયે એ જૌમુદ્રી ક્રમને હેમચંદ્રના અનુકરણ રૂપે લેખ્યા છે.૪° તેના ક્રમ જોવાથી થાડા ફેરફાર સિવાય મેવિજયજીનું કથન સત્ય પુરવાર થાય છે, એમ લાગ્યા વિના નથી રહેતું.
४० भोजिनाम्ना भवदीक्षितेन सिद्धान्तचुक्ता वरकौमुदी या ।
श्री सिद्ध है मानुगता व्यधायि सैवाश्रिता भानुविभोदयाय ॥
า
પાણિનિને જો આદિ વૈયાકરણુ માનીએ તે હેમચંદ્રને અતિમ મહાવૈયાકરણ માનવામાં જરાયે અતિશયોક્તિ નથી. તેમણે વેફ થી લઇને વ્રુત્તિ વ્યાકરણ પર્યંત, જેમને અગાઉ નિર્દેશ કરવામાં આવ્યા છે, તે બધાયનું પરિશીલન કર્યું–એમ તેમણે આપેલા વૈયાકરણાના નામનિર્દેશપૂર્વકના ઉલ્લેખા પરથી આપણે જાણી શકીએ છીએ. તેમાંના કેટલાકનાં નામેા ઉદાહરણાર્થે અહીં અપાય છે---
૧ ઇન્દ્રિગામિન, ૨ ઉત્પલ, ૩ ઉપાધ્યાય ( કૈયટ), ૪ કક્કલ, ૫ કલાપક ૬ કાશિકાકાર ( જયાદિત્ય; વામન ), ૭ ક્ષીરસ્વામી, ૮ ચંદ્રગેામિન, ૯ જયંતિકાર, ૧૦ દુર્ગસિંહ, ૧૧ દેવનંદી, ૧૫ ન્યાસકાર (જિનેન્દ્રબુદ્ધિ ), ૧૩ પાણિનિ, ૧૪ ભાષ્યકાર ( પતંજલિ ), ૧૫ શેષરાજ કે શ્રીશૈલ, ૧૬ ભાજ, ૧૭ વામન, ૧૮ વાતિકકાર (કાત્યાયન), ૧૯ વિશ્રાંતવિદ્યાધર, ૨૦ શાકટાયન, ૨૧ શ્રુતપાલ વગેરે.
For Private And Personal Use Only
अपायेsaधिरपाવનમ્ || રારાર°
જૈનોમુદ્રી પ્રશસ્તિને। શ્લા ૧૨.
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક]
મહાવૈયાકરણ
[ ૮૭ |
તે ખાસ કરીને શાકઢાયન અને કાતત્રના ઋણી છે અને તે તે વૈયાકરણાના સીધા ઉલ્લેખા-ઉતારાઓ લેવા છતાં તેમનું સર્વાંગીણ સર્જક વ્યક્તિત્વ વિદ્યાર્થી ઉપર સીધી અસર પાડયા વિના રહેતુ નથી. એટલે જ તેમનું રચના-કૌશલ તત્કાલીન ષ્ટિને આલેખતું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે એમ કહેવું અસ્થાને નથી, અને તેથી જ તેમના સ્વાસમાં, જેમ પ્રભાત્રે રામોલમમાં તર્ક શૈલી અપનાવી છે, તેમ તેમણે નિપજાવેલા સમન્વયભર્યાં નવીન પ્રવાહ આપણે નિહાળી શકીએ છીએ, જે એમની વ્યાપક ભાવના—શૈલીને આભારી છે. તેમાં શું સાહિત્ય-વિષયતા, શું ધાર્મિકતા કે શું રાષ્ટ્રિયત્વ–એ બધાને સમુચિત મેળ, મહાસાગરમાં ભળતી નદીઓનાં મુખસમે દૃષ્ટિગોચર થાય છે. આ જ દૃષ્ટિ તેમની અંતિમ મહાવૈયાકરણ તરીકેની ખ્યાતિને સમુવલ કરવા માટે પૂરતી છે.
હેમચંદ્રનું પ્રાત વ્યાજ્જળ એ એક ખાસ સ્થાન રાકે તેવા ગ્રંથ છે, છતાં અહીં તે એટલું જ કહેવું ઉચિત થશે કે હેમચંદ્ર પૂર્વનાં પ્રાત વ્યાકરણા કરતાં તેમનું આ વ્યાકરણ અનેક અંશે પૂર્ણ છે. એટલું જ નહિ, તેમાંનું અપભ્રંશ વ્યાકર્ણ, જેમાંથી ચૂલાતી ભાષાનાં ઉત્પત્તિ અને વિકાસ થયાં તેના રચિયતા તરીકે હેમચંદ્રને સૌની મેાખરે મૂકે છે. તેથી જ તેમને અપભ્રંશ વ્યાકરણના આદિ વૈયાકરણ લેખવા અનુચિત નથી. આને લગતાં દેશી નામમાહા અને પ્રાતચાશ્રય વ્યિ પણ તેટલાં જ મહત્ત્વનાં ગણાવી શકાય. ૫. સિદ્ધહેમને લગતા પ્રા
આચાર્ય. હેમચન્દ્રે ૧ મૂળસૂત્રેા. ૨ એ પર શ્રૃવૃત્તિ ૧૮૦૦૦ શ્લેાકાત્મક અને લઘુવૃત્તિ ૬૦૦૦ શ્લોકાત્મક, ૩ સવિસ્તર વૃત્તિયુક્ત ધાતુપારાયણ ૫૬૦૦ શ્લોકાત્મક, ૪ સવ્રુત્તિ ઉષ્ણાદિ સૂત્ર અને પ મૃડીકાયુક્ત લિંગાનુશાસન ૩૬૮૪ શ્લેાકાત્મક એ પાંચે અંગે અને ૮૪૦૦૦ શ્લોકના ન્યાસ અને લઘુન્યાસ શ્લાક (?) પણ તેમણે એકલે હાથે રચ્યા. ખીજા વ્યાકરણેામાં તે સૂત્ર કાઇ રચે તો વૃત્તિ કાઇ જા, તેમ ઉણાદિ, ધાતુપાઠ અને લિગાતુશાસન કાઇ ત્રીજા-ચેાથાના હાથે રચાય. પણ આ વ્યાકરણમાં ઉપર્યુક્ત પાંચે અંગે ના કર્તા એક જ હાવાથી વિદ્યહેમરાજ્ઞાનુરાસનની એ વિશેષતા સૌને હૃદયંગમ બની રહે છે અને કોઇ પણ શંકાનું એક જ હાથે આલેખાયેલું એક સરખું સમાધાન આપણે મેળવી શકીએ છીએ. વ્યાકરણના પ્રયોગા સિદ્ધ કરતું ઊઁચાશ્રયમદાઢાવ્ય રચીને પણ પેાતાના વ્યાકરણના વિદ્યાર્થીઓની અથવા ગૂજરાતની પરામ્મુખ અપેક્ષા તેમણે દૂર કરી છે.
આ દયાશ્રયની સંપૂર્ણ વિશેષતા આ મર્યાદિત લેખમાં દર્શાવવી શકય નથી. પણ એટલું કહેવું તે જરૂરી છે કે ભિટ્ટના ટ્રાજ્ય કરતાં સુંદર શૈલીમાં આ કાવ્યની રચના થઈ છે. એટલું જ નિહ પણ મટ્ટિાવ્યમાં પ્રયોગે ક્રમપુરસ્કર સાધવાના ઉદ્દેશ રખાયા નથી, જ્યારે ઢચાશ્રય કાવ્ય પ્રત્યેક સૂત્રના ક્રમાનુસાર પ્રયાગા સિદ્ધ કરતું, સિદ્ધરાજની વંશાવલી અને તેના ઇતિહાસને ક્રમશઃ નિર્દેશ કરતું સરિતા જેવું પ્રવાહબદ્ધ ચાલ્યું જાય છે. આજે એ કાવ્ય ગુજરાતના સોલંકી વંશના પ્રતિહાસને નકકુર ખજાને ખતી રહ્યું છે. સંસ્કૃત-ઢયાશ્રયમાં ૨૦ સર્યાં છે. અને સિદ્ધરાજ સુધીના ઇતિહાસ પૂર્ણપણે આલેખાયેલે પ્રાપ્ત થાય છે. પ્રાકૃત-યાશ્રય તેજ રીતે આડમા અધ્યાયનાં પ્રાકૃત સૂત્રેાના પ્રયાગે સાધતું અને કુમારપાલને ઇતિહાસ દર્શાવતું આ સ`માં રચાયું છે.
હેમચંદ્રના મિયાનચિન્તામાં, અનેાથસંહૈં અને દેશીનામમાહા ઉપર્યુ ક્ત વ્યાકરણસિદ્ધ યૌગિક અને રૂઢ શબ્દોના સંગ્રહ કરતા હેાવાથી તેને જ લગતા ગણાવી શકાય.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[<<]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
આ સિવાય ખીન્ન આચાર્યો કે જેમણે હેમચદ્રના વ્યાકરણ ઉપર જ સ્વતંત્રરૂપે લખ્યું છે તેમને અને તેમના રચિત ગ્રંથેના ઉલ્લેખ નીચે કરાય છેઃ
ગ્રંથ
ગ્રંથકારો
જયાનંદ
↑ જિજ્ઞાસુરાાલનવૃત્તિ (બીજી)
૨ ધાતુપાઇ ( સ્વરવર્ણાનુક્ષ્મચુસ્ત ) રૂ યિારત્નનમુય (૫૬૬૧ શ્ર્લાકસંખ્યા)
४ हैमविभ्रमसटीक
५ हैमविभ्रमवृत्ति
६ है मलघुन्यायप्रशस्ति अवचूरी
७ न्यायमञ्जुषा
८ स्यादिशब्दसमुच्चय
૨ ચન્દ્રજ્ઞમા [હૈમજૌમુવી ] ૭૦૦૦ શ્લોક. ३ हैमशब्दचन्द्रिका
४ है प्रक्रिया
५ है लघु प्रक्रिया
""
વન્યાસ ૩૫૦૦૦ શ્લોક
આ બધાય ગ્રંથા પાતપેાતાના વિષયમાં સિદ્ધહેમ વ્યાકરણના અંગભૂત છે. અને તેથી સિદ્ધદેમના અભ્યાસીને વ્યુત્પત્તિ માટે આટલાં સાધને પૂરતાં છે એવા સ્વાનુભવ છે. આ વ્યાકરણ પરથી સંક્ષિપ્ત કરેલાં કેટલાંક વ્યાકરણા આપણને ઉપલબ્ધ થાય છે; તેમાં નીચે મુજબનાં ગણાવી શકાયઃ
१ सिद्धसारस्वत
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યસુંદરગણિ૪૧ ગુણરત્નસૂરિ૪૨
ગુણચંદ્રસૂરિ જિનપ્રભસૂરિ
ઉદયચંદ્ર
હેમહ'સ (સં॰ ૧૫૧૧) અમરચંદ્રસૂરિ૪૩
For Private And Personal Use Only
દેવાનંદ
મેઘવિજય ઉપાધ્યાય.૪૪
५ "" "3
७ बालभाषा व्याकरणसूत्रवृत्ति ८ हैमवृहत्प्रक्रिया
(આધુનિક)
ગિરજાશ’કર શાસ્ત્રી
આ સિવાય આધુનિક સમયમાં આ. શ્રી વિજયનેમિસૂરિજીએ લિવ્રુન્દેમ વ્યાકરણ પરથી
,,
મહેન્દ્રસુત વીરસી. વિનવિજયાપાધ્યાય
',
૪૪
* વિનયન્તે તે ગુફ્તઃ રોજરારીનુવત્સરે તેષામ્ '' (૧૭૫૮)
૪૧ જામે વજ્રસર્વવત્સરમિતે ૧૪૬૬ વિ॰ સં.માં ગ્રંથ બન્યા. જ્યારત્નસમુચયની અંતિમ પ્રશસ્તિ શ્લા ૬૩
४२ अकारि गुणचन्द्रेण वृत्तिः स्त्र- परहेतवे ।
ટેવસૂરિમામોનચચરી સર્વા। દૈમવિત્રમવૃત્તિની અંતિમ પ્રશસ્તિ.
તેએા વાદિદેવસૂરિના શિષ્ય છે. જ્યારે વાદિદેવસૂરિને સમય સં. ૧૧૪૩-૧૨૨૬ તે છે, તેથી તેમને સમય પણ તે જ નક્કી થાય છે.
૪૩ તેઓ વિસલદેવના રાજ્યકાલ ઈ. સ. ૧૨૪૩-૧૨૬૧ માં વિદ્યમાન હતા. જીએ प्रबन्धकोश गत अमर चन्द्रसूरि प्रबन्ध.
272
દૈમૌમુદ્દીની અંતિમ પ્રશસ્તિના શ્લા ૭
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
કનકપ્રભ૪૬
દીપોત્સવી અંક |
મહાયાકરણ ચાર અને આ. શ્રી સાગરાનંદસૂરિજીએ એક વ્યાકરણ બનાવેલ છે. તે સિવાય પ્રતિ વ્યાકરણને કૌમુદીક્રમે ખરતરગચ્છીય શ્રી કૃપાચંદ્રસૂરિજીએ બનાવેલું જોવાય છે.
આ સૌમાં મેઘવિજય ઉપાધ્યાય અને વિનયવિજય ઉપાધ્યાયનાં વ્યાકરણની રચના ગંભીર અને સ્વસ્થ હોવાથી વધારે સફળ છે. અને આજે પણ જૈન સાધુઓમાં તેનું પઠનપાઠન કયાંક ક્યાંક જોવામાં આવે છે.
૬. સિદ્ધહેમ પર ટીકા સિમ વ્યાકરણ પર અનેક ટીકાગ્ર આજે પણ આપણને ઉપલબ્ધ થાય છે. તેમાંના મળી શક્ય તેટલાં નામો નીચે દર્શાવવામાં આવે છે. ટકાગ્રંથનામ શ્લેસંખ્યા
કર્તા
સંવત १ बृहन्न्यास
८४००० હેમચંદ્રસૂરિ २ लघुन्यास
૫૩૦૦૦ રામચંદ્રસૂરિ (હેમચંદ્રના શિષ્ય, સમકાલીન)
ધર્મઘોષ ४ कतिचिद् दुर्गपदव्याख्या દેવેન્દ્ર ૪૫ (હેમચંદ્રના શિષ્ય ઉદયસાગરના શિષ્ય) ५ न्यासोद्धार ६ हैमलधुवृत्ति
કાકલ (કલ) કાયસ્થ હેમચંદ્રને સમકાલીન) ७ हैमबृहद्वृत्ति ढुंढिका
સૌભાગ્યસાગર
૧૫૯૧ ८ हैमसंस्कृत (व्याकरण) ढुंढिका । વિનયચંદ્ર ९ हैमप्राकृत (व्याकरण) ढुंढिका । ઉદય સૌભાગ્ય ગણિ. १० हैमलघुवृत्ति ढुंढिका
મુનિશેખર ११ हैम-अवचूरि
ધનચંદ્ર १२ हैमचतुर्थपादवृत्ति
ઉદયસૌભાગ્યો
૧૫૯૧ १३ हैमव्याकरणदीपिका
જિનસાગર १४ हैमव्याकरणअवचूरि
રત્નશેખર १५ प्राकृत दीपिका
હરિભદ્ર (દ્વિતીય) १६ प्राकृत अवचूरि
હરિપ્રભસૂરિ १७ हेमदुर्गपदप्रबोध
જ્ઞાનવિમલશિષ્ય વલભ. १८ हैमकारकसमुच्चय
શ્રીપ્રભસૂરિ
૧૨૮૦ १८ हैमवृत्ति २० आख्यातवृत्ति
નંદસુંદર ૪૫ “હેમચંદ્રાચાર્યના શિષ્ય ઉદયચંદ્ર, તેના શિષ્ય દેવેન્દ્રસૂરિ ૪૬ હેમચંદ્રસૂરિના ઉદયચંદ્ર, તેના શિષ્ય દેવેન્દ્ર, તેના શિષ્ય કનકપ્રભ હતા. ४७ षट्तर्ककर्कशमतिः कविचक्रवर्ती, शब्दानुशासनमहाम्बुधिपारदृश्वा । ___ शिष्याम्बुजप्रकरजृम्भणचन्द्रभानुः कक्कल एव सुकृती जयति स्थिरायाम् ॥
દૈવિઝમની અંતિમ પ્રશસ્તિને ૦ ૫ અને માં- ૨૦ માંના ૦ ૨૦ ને શ્લેટ ૧૧૨-૧૧૫
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આમાંથી વૃદન્યાને શેડો ભાગ, કનકપ્રભને ચાટ્ટાર અને આઠમા અધ્યાય પ્રાંત વ્યાકરણ પર ઉદયસૌભાગ્યે રચેલી દૃમટુક્તિ મુદ્રિત થઈ પ્રગટ થયાં છે. બાકીના ટીકાગ્રંથે પ્રાય: અપ્રગટ છે.
૭. સિદ્ધહેમનો પ્રચાર ઉપર્યુક્ત વિશેષતાઓથી પરિપૂર્ણ આ વ્યાકરણ જ્યારે હેમચંદ્ર પૂર્ણ કર્યું ત્યારે ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે તેને સમારેહ પૂર્વક હાથી પર મૂકી, પિતાના મહેલમાં પધરાવી ભક્તિ પૂર્વક પૂજા કરી અને ૩૦૦ કુશળ લહિયાઓ પાસે તેની નકલે કરાવી, અંગ, બંગ, કલિંગ વગેરે બત્રીશ દેશોમાં પ્રચાર કરવા માટે આ વ્યાકરણની નકલે મોકલી. એકલા કાશ્મીરના સરસ્વતી ભંડાર માટે જ વીસ જેટલી નકલે મોકલવામાં આવી હતી.
પિતાને આધિન રાજ્યોમાં વિક્રમ વ્યાકરણ ભણવાની રાજ-આજ્ઞા કરવામાં આવી અને આઠ વ્યાકરણને જાણકાર કાકલ નામને કાયસ્થ વૈયાકરણ દૈમ થાવાર ના અધ્યાપક તરીકે નિયુક્ત થયો. આ વ્યાકરણના અભ્યાસીઓને પરીક્ષામાં પાસ થતાં ઉત્તેજન અને પુરસ્કાર અપાવા લાગ્યાં.
* આ રીતે હેમચંદ્રના જીવનકાળમાં જ આ વ્યાકરણનો ખૂબ પ્રચાર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પણ હેમચંદ્રના સ્વર્ગગમન પછી પ્રાયઃ બ્રાહ્મણોની સાંપ્રદાયિકતાથી અને કુમારપાળ પછી અજયપાલ (સં. ૧૧૭૩-૭૬) ના જૈનો તરફના પ્રત્યાઘાતી વલણથી આ વ્યાકરણના જૈનેતર વિદ્વાનો વધુ ન નિકળ્યા. જેન સાધુઓમાં તેનો પ્રચાર વિશેષપણે હતો. પણ શ્રાવકે વ્યવસાયી હોવાથી સંસ્કૃત ભણતા નહોતા. પાછળથી જૈન સાધુઓમાં પણ આ વ્યાકરણને પ્રચાર ધીમે ધીમે ઘટતો ગયો. અને પરિણામે શ્રી હેમચંદ્રાચાર્યનું આ વ્યાકરણ તેની ખ્યાતિ અને ગ્યતા મુજબના પ્રચારથી વંચિત રહી ગયું. અહીં એટલું કહેવું જરૂરી છે કે અત્યારે જેટલા સંસ્કૃત-પાકૃત-ભાષાના જૈન સાહિત્યમાં રસલેનારા જેન અને મુખ્યત્વે જૈનેતર વિદ્વાને દૃષ્ટિગોચર થાય છે તેટલા પ્રાયઃ કાઈ કાળે નહોતા. એટલે આ સમયે આ વ્યાકરણ તેમજ બીજા જૈન સાહિત્યના પ્રચાર માટે સમર્થ પ્રયત્ન કરવામાં આવે તો ઘણો જ લાભ થઈ શકે એમ છે. આપણું પૂજ્ય મુનિવર અને સમાજના આગેવાન ગૃહ આ તરફ અવશ્ય લક્ષ આપે એમ ઈચ્છીએ.
ઉપસંહાર ગમે તેમ હોય પણ હેમચંદ્રનું વ્યાકરણ જે ગૂજરાતની અસ્મિતાનું રક્ષક અને સર્જક છે તેને આપણે જોઈએ તેટલું ન અપનાવ્યું, અને તેથી તેની મહત્તા આપણે સમજી શક્યા નથી. પણ યુરોપીય વિદ્વાનોએ તો ધાતુપ થઇ, કળાવિત્તિ, સ્ટિજાનુરાસન, વાર્થસંદ અને માનચિત્તામા જેવા ગ્રંથે સંશોધિત કર્યા અને તે ગ્રંથનો આજે પણ પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. અરે ! હેમચંદ્રની મહત્તા ગાતા બુલ્હર જેવા વિદ્વાને તો તેમના જીવન પર સુંદર પ્રકાશ પાડતો એક આ ગ્રંથ રચે છે.
આપણે પણ એ મહાપુરુષની વિદ્વત્તાને વધુ પિછાણીએ !
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય
અને
તેમનું સાહિત્ય બારમી-તેરમી સદીના પરમપ્રભાવક, યુગપ્રવર્તક સૂરીશ્વરના ઓજસપૂર્ણ જીવન અને અતિસમૃદ્ધ સાહિત્યને પરિચય
લેખકઃ પૂ. મુનિરાજ શ્રી સુશોવિજ્યજી, રાધનપુર Oી જરાતની અસ્મિતાના આદ્ય દ્રષ્ટા, ૧૨-૧૩ મા સૈકાની અસાધારણ સમર્થ 1. વ્યક્તિ, કલિકાલસર્વજ્ઞ બિરુદધારક, મહારાજા સિદ્ધરાજની સભાના
- શિરતાજ, કુમારપાલ ભૂપાલના પ્રતિબંધક ગુરુ, અને વ્યાકરણ–ન્યાયસાહિત્યકોશધર્મશાસ્ત્ર વગેરે વિષયોના સાડાત્રણ કરોડ કપ્રમાણ પ્રથેના પ્રણેતા શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનું નામ ભારતીય ઈતિહાસમાં અમર છે. આ લેખમાં એ મહાપુરુષના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગો તરફ આપણે દષ્ટિપાત કરીશું. જન્મસ્થાન માતાપિતાદિ.
સદ્દગુણ અને સમૃદ્ધિથી ભરપુર ગુર્જરભૂમિના પાટનગર અણહિલપુરમાં ચૌલુક્યવંશી મહારાજા સિદ્ધરાજનું રાજ્ય તપતું હતું. આ વખતે ધંધુકા (અત્યારે પણ જે અમદાવાદ જિલ્લામાં એ જ નામથી વિખ્યાત છે તે) શહેરમાં મોઢ વંશમાં પ્રતિભાશાલી ચાચ (ચાચિંગ) નામે શ્રેષ્ઠિ રહેતા હતા. તેને ધર્મપરાયણું શીલવંતી પાહિની નામે સ્ત્રી હતી. આ પાહિનીદેવીએ એક રાતે સ્વપ્નમાં ચિતામણિ રત્ન જોયું; માત્ર જોયું એટલું જ નહીં પણ ભક્તિના આવેશથી તે ગુરુમહારાજને સમર્પણ કર્યું. પ્રભાતકાળ થતાં પાહિનીએ ત્યાં બિરાજતા ચંદ્રગ૭મુકુટમણિ પૂર્ણતલગચ્છીય પ્રૌઢપ્રતાપી શ્રીમાન દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજને સ્વપ્નની હકીકત નિવેદન કરી. ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરે જણાવ્યું કે : “હે ભદ્રે ! જિનશાસનરૂપ મહાસિધુમાં કૌસ્તુભ સમાન તને પુત્રરત્ન પ્રાપ્ત થશે, જેના સુચરિત્રથી આકર્ષાઈને દેવતાઓ પણ તેના ગુણગાન કરશે. આ પ્રમાણે સૂરીશ્વરજીનું ભાવી શુભસૂચક વચન સાંભળીને હર્ષમાન થયેલી તે આહંતપાસક પાહિણી ગુરુમહારાજને વંદન કરી સ્વગૃહે ગઈ. એકદા તે ગર્ભને પ્રભાવથી પાહિણીને જિનેશ્વર પ્રભુના બિબેની પ્રતિષ્ઠા કરવાને દેહલે ઉત્પન્ન થયા. અને તે દેહલો ચાચીંગપતિએ પૂર્ણ કર્યો. આ રીતે દિવસે પૂર્ણ થતાં ઈસ્વીસન ૧૦૮૮-૮૯, વીરસંવત્ ૧૬૬પ, વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાના
૧ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” ગ્રંથમાં (૫. ૨૮૮-૨૮૯) આ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીની પર પરા આ પ્રમાણે આપી છે. પૂર્ણતલ્લગચ્છીય શ્રીદત્તસૂરિજીના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ શ્રી ચશભદ્રસૂરિના શિષ્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ગુણસેનસૂરિ અને શ્રી ગુણ સેનસૂરિજીના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કર] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું પરમ પવિત્ર દિવસે પાહિનીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ચાચ ટીએ ઘણું જ આડંબર પૂર્વક પુત્રને જન્મત્સવ ઉજજો. નામકરણ અને ધાર્મિક સંસ્કાર
બારમે દિવસ વ્યતીત થતાં ચાચ શ્રેણીએ સલ પરિવારને એકત્રિત કર્યો, અને પુત્રજન્મ પહેલાં પાહિનીને જે દેહલે ઉત્પન્ન થયો હતો તે હકીકત ચાચ બ્રેકીએ સૌને કહી સંભળાવી. અને તે પુત્રનું અંગદેવ એવું નામ પાડવામાં આવ્યું. પુત્રનાં લક્ષણો પારણમાંથી ખબર પડે છે. બીજને ચંદ્રમાની જેમ વધતા પ્રતિભાશાળી અને પરાક્રમી પુત્રને બાલ્યાવસ્થામાં જ પૂર્વભવના ઉચ્ચત્તમ સંસ્કારે ઉદયમાં આવવાના હોય તેમ ધર્મપરાયણા માતા પાહિનીએ ધાર્મિક સંસ્કારેને વારસો આપ્યો હતો.
માતાપાહિની હમેશાં પુત્ર સહિત દેવદર્શન કરવા જતી હતી. એક વખત જિનમંદિદરમાં દેવદર્શન કરી ગુરુવંદન કરવા તે પુત્ર સહિત ઉપાશ્રયમાં ગઈ. ત્યાં નાને બાળ ચંચળ ચંગદેવ એકદમ ગુરુમહારાજના આસન ઉપર બેસી ગયા. એ વખતે તેની સુંદર આકૃતિ, ભવ્ય લલાટ, વિશાલ નેત્રો વગેરે સુલક્ષણે જોઈ ગુરુ મહારાજે માતા પાહિનીને સ્વપ્નની વાતનું સ્મરણ કરાવ્યું. અને તેની ભૂરી ભૂરી પ્રશંસા કરી. બાદ પુત્ર સહિત માતા વંદન કરીને પોતાના ગૃહે પાછી ફરી. માતા પાસે પુત્રની યાચના
શ્રીમાન દેવચંદ્રસૂરીશ્વરજી ચંગદેવનાં સામુદ્રિક લક્ષણો ઉપરથી તે કે પ્રભાવક મહાપુરુષ થવાને છે તે બરાબર સમજી ગયા હતા એટલે તેમણે સંઘ સમક્ષ સર્વ હકીક્ત નિવેદન કરી. પછી સૂરીશ્વરજી અને સર્વે નક્કી કર્યું કે આપણે ચાચિંગ શ્રેષ્ઠિને ત્યાં જવું અને ચંગદેવની યાચના કરવી. સુરીશ્વરજી અને સંઘના સંગ્રહસ્થ ચાચિંગ શ્રેષ્ઠિને ત્યાં ગયા. ગુરુમહારાજ અને સંઘને સ્વગૃહે આવેલો જાણુ હર્ષિત થયેલી પાહિનીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું “હે પ્રભો ! આજ મારે જન્મ કૃતાર્થ થયો. આપના અને સંધના પૂનત ચરણ કમળથી મારું આંગણું પવિત્ર થયું. હે પ્રભો ! મારા માટે આજ્ઞા હોય તે ફરમાવો ! આપની અને સંઘની આજ્ઞા શિરસાવંઘ કરવાને તૈયાર છું.” આ પ્રમાણે પાહિણીનાં વચન સાંભળી સૂરીશ્વરજીએ કહ્યું: “હે રત્નકુક્ષિણી! ઘર્મરૂપી કલ્પવૃક્ષને નવપલ્લવિત કરનાર, સંધરૂપી નંદનવનને શોભાવનાર, જૈનધર્મને વિજય વાવટો ફરકાવનાર, સમર્થ રાજવીઓને પ્રતિબંધ પમાડનાર, અનેક ગ્રન્થરૂપી પુલમાલાઓને ગુંથનાર, તારા પુત્રરત્નને પૃથ્વીમંડલમાં જૈનધર્મને ડિડિમનાદ પ્રસાવવા અમને સમર્પણ કર !”
પાહિનીએ વિચાર્યું કે અત્યારે પુત્રને પિતા વિદ્યમાન નથી. આ બાજુ ગુરુમહારાજ અને સંધની માગણી છે. હવે મારે શું કરવું? પ્રાણપ્રિય એકનાએક પુત્રને વિરહ પણ કેમ સહન થાય ? ગુરુમહારાજ અને સંધનું વચન પણ કેમ ઉત્થાપન થાય ? આખરે પુત્રમોહને દૂર કરી હૃદયમાં દઢ નિશ્ચય કરી માતાએ કહ્યું: “હે પ્રભો ! આપની અને સંઘની આજ્ઞા ઉલ્લંધન કરવી ઉચિત નથી. આપને અને સંધને યોગ્ય લાગે તેમ કર !” અને માતાએ પુત્રને ગુરુદેવના કરકમલમાં સમર્પણ કર્યો. સંઘ અને ગુરુદેવ હર્ષિત થયા. ધન્ય છે એ બડભાગી માતાને! આવી માતાઓ અને આવા પુત્રથી જ ભારતભૂમિ ઉજજવલ બનેલી છે.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપત્સવી અંક ] શ્રી હેમચન્દ્રાચાર્ય
[ ૯૩ ] દિક્ષા અને નામસ્થાપન
સૂરીશ્વરજી ચંગદેવને સાથે લઈ સ્થંભનપુરમાં પધાર્યા. ઉદયનમંત્રોને સર્વ વાતથી વાકેફ કર્યા. ધર્મરંગી સમયજ્ઞ બુદ્ધિશાલી મંત્રીશ્વરે તેમાં સહાનુભૂતી પૂરી. ચંગદેવના પિતા ચાચીગ પરદેશથી દેશમાં આવ્યા. પુત્રવિરહની ખબર પડતાં તે કોપાયમાન થયા. અને પુત્રને પાછો લાવવા ખંભાત ગયા. પણ મહાબુદ્ધિનિધાન ઉદયનમંત્રીએ તેમને સમજાવી લીધા અને ઘણું જ ઠાઠમાઠ પૂર્વક ચંગદેવને ત્યાં ભાગવતી પ્રત્રજ્યારે (દીક્ષા ) આપવામાં આવી. અને તેમનું નામ સેમચંદ્ર જાહેર કરવામાં આવ્યું. અને બાલસાધુ તરીકે તેમની પ્રસિદ્ધિ થઈ જ્ઞાનાભ્યાસ, કાશ્મીર તરફ પ્રયાણ
ધારણશક્તિ, પૂર્વભવના સુસંસ્કાર, બાલ્યજીવન, એકનિષ્ઠતા, અને સાધન સામગ્રીબધું મળી આવે એટલે પછી પૂછવું જ શું ? બુદ્ધિનિધાન બાલમુનિવર સોમચંદ્ર સંયમ માર્ગમાં આગેકુચ કરતાં, જ્ઞાનાભ્યાસમાં ઓતપ્રોત થઈ ગયા. અને ચેડાં જ વર્ષમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ અનેક વિષયોના પારગામી બન્યા. એકદા એકાદથી લક્ષપદ કરતાં અધિક પૂર્વનું ચિંતવન કરતાં તેમને એકદમ ખેદ થવા પૂર્વક વિચાર ઉદ્દભવ્યો કે–અલ્પબુદ્ધિ એવા મને ધિક્કાર છે. બુદ્ધિના અધિક વિકાસ માટે કાશ્મીરવાસી દેવીનું આરાધન અવશ્ય કરવું જોઈએ. એમ નિશ્ચય કરી ગુરુમહારાજની આજ્ઞા માગી. ગુરુવયે આજ્ઞા આપી. એટલે કેટલાક ગીતાર્થ સાધુઓ સાથે સોમચંદ્ર મુનિવરે તામ્રલિપ્તિથી કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. ગિરનાર પર ધ્યાન, સરસ્વતીદર્શન
વિહાર કરતાં રસ્તામાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના નામથી સુપ્રસિદ્ધ એવા શ્રી રૈવતગિરિ (ગિરનાર-જુનાગઢ) તીર્થમાં ગીતાર્થોની અનુમતિથી સેમચંદ્રમુનિવરે એકાગ્ર ધ્યાન આદર્યું. રાત્રિ વ્યતીત થવા લાગી. અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સાક્ષાત સરસ્વતી દેવી આવી ખડી થઈ અને કહેવા લાગીઃ “હે નિર્મળ બુદ્ધિમાન વત્સ ! હવે તારે ત્યાં જવાની જરૂર નથી. ભક્તિથી વશ થયેલી હું તારી સર્વ ઈચ્છા પૂર્ણ કરીશ.” આટલું કહીને વાદેવી અદશ્ય થઈ ગઈ. બાકીની રાત ધ્યાનમાં પસાર કરી સોમચંદ્રમુનિ પ્રભાતે સ્વસ્થાનમાં આવતા રહ્યા. સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્ર મુનિ સિદ્ધસારસ્વત, અને બુદ્ધિના ભંડાર થયા. જે ઉદ્દેશથી કાશ્મીર જવાનું હતું તે વચમાં જ સધાઈ ગયે એટલે એ તરફનો વિહાર મોકુફ રહ્યો. આચાર્યપદવી, નામમાં પરિવર્તન
શાસનની ધુરાને ધારણ કરવાનું સામર્થ્ય, સહજ ઓજસ્વીતા, સિદ્ધસારસ્વતપણું, ગહન જ્ઞાન અને આદર્શ બાલબ્રહ્મચારી જીવન વગેરે ગુણોથી આકર્ષાઈ શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ. શ્રી સંધની વિનતિથી, મહત્સવપૂર્વક, પોતાના બાલશિષ્ય સોમચંદ્ર મુનિવરને વિ. સં. ૨ ચંગદેવની દીક્ષા કયારે થઈ તે માટે બે અભિપ્રાય મળે છે: [1] પ્રભાવક ચરિત્રકારના લખવા મુજબ વિક્રમસંવત્ ૧૧૫૦ માધ શુદિ ૧૪ શનિવારે બ્રહ્મ
મુહૂર્તે પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં દીક્ષા આપવામાં આપી અને સેમચંદ્ર નામ પાડવામાં આવ્યું. અર્થાત્ એ વખતે ચંગદેવની ઉમ્મર પાંચ વર્ષની હતી. દીક્ષા સમયે ગ્રહોની કઈ સ્થિતિ વર્તતી હતી તે પણ તેમણે પ્રદર્શિત કર્યું છે. જિજ્ઞાસુઓએ
ત્યાંથી જોઈ લેવું. [૨] મેતુંગસૂરિના મત પ્રમાણે વિક્રમસંવત્ ૧૧૫૪ના માઘ શુદિ ૪ શનિવારે દીક્ષા થઈ.
અર્થાત્ ચંગદેવની ઉમ્મર એ વખતે નવ વર્ષની હતી.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ૧૨૬૬ ની અક્ષયતૃતીયા (વૈશાખ શુદિ ત્રીજના દિવસે ૨૧ વર્ષની વયે આચાર્યપદથી વિભૂષિત કર્યા. આચાર્યપદવી પછી સેમચંદ્રમુનિ હેમચન્દ્રસૂરિના નામથી વિખ્યાત થયા. હેમચન્દ્રાચાર્યની માતૃભક્તિ
હેમચન્દ્રાચાર્યની માતૃભક્તિ પણ કોઈ અનેરી જ હતી. સાધુ અને આચાર્ય થવા છતાં તેમના હૃદયમાંથી માતૃપ્રેમનું વિસ્મરણ નહોતું થયું. પુત્રને આટલા ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં નિમિત્તભૂત માતા જ હતી. માતાએ પણ સંસાર પરથી મેહ ઉતાર્યો અને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. તે વખતે શ્રી હેમચંદસૂરીશ્વરે પૂજ્ય ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરીશ્વરને વિનંતી કરીને પિતાની માતા સાધ્વીને ગુરુદેવના હસ્તે પ્રવર્તિની પદ અપાવ્યું. અને સંઘ સમક્ષ સિંહાસન પર બેસવાની છૂટ અપાવી. ધન્ય હો એવા પુત્ર રત્નને કે જેણે માતાને પણ તારી. સિદ્ધરાજ સાથે સમાગમ અને રાજસભામાં આગમન - શ્રી સંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન ભગવાન હેમચંદ્રાચાર્ય રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત ગુજરેશ્વર સિદ્ધરાજની રાજધાની અણહિલપુર પાટણ નગરમાં પધાર્યા.
એક દિવસ મહારાજા સિદ્ધરાજ સૈન્યથી પરિવરેલા ગજરાજ પર આરૂઢ થયેલા રથવાડીએ જવા નગરમાં થઈને પસાર થઈ રહ્યા હતા. નગરજને બન્ને બાજુ ઊભા રહી આ દશ્ય નિહાળી રહ્યા હતા. સમયજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય પણ એક બાજુએ રેગ્ય સ્થળમાં ઊભેલા હતા. સિદ્ધરાજની દૃષ્ટિ તે દિવ્ય મૂર્તિ પર પડી. બ્રહ્મચર્યના તેજથી તેમનું ભવ્ય લલાટ ચમકી રહ્યું હતું. દેખતાંની સાથે જ પ્રણિપાત કરવાનું મન થઈ જાય એવી એ ભવ્ય આકૃતિ હતી. બન્નેની દષ્ટિનું મીલન થતાં સિદ્ધરાજે દૂરથી જ પ્રણિપાત કર્યો. અને શ્રી હેમચન્દ્રાચાર્યે મિતવદને સંસ્કૃત પદામાં અવસરચિત આશીર્વાદ આપે
कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशङ्कितम् ॥ प्रस्यन्तु दिग्गजाः किं तैर्भस्त्वयैवोद्धता यतः ॥६७॥ (प्रभा० हेम० चरित्र)
“હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ, ભલે દિગગજો ત્રાસ પામે, તેથી શું? ભૂમડલને તે તું જ ધારણ કરી રહ્યો છે.”
આ પ્રમાણે સંસ્કૃતમય મધુરવાણી સાંભળી સિદ્ધરાજ પ્રસન્ન થયા, એટલું જ નહીં પણ તેણે શ્રી હેમચંદ્રાચાર્યને અહર્નિશ રાજસભામાં પધારી આવી સુંદરવાણી સંભળાવાની વિનંતી કરી. આ રીતે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યનો પ્રથમ સમાગમ થયો.
જેમ જેમ હેમચંદ્રાચાર્યને રાજસભામાં જવાના પ્રસંગે આવતા ગયા તેમ તેમ સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યની વચ્ચે સ્નેહની સાંકળ ગુંથાતી ગઈ રાજસભામાં તેમનું માન વધવા લાગ્યું. એક વખત રાજસભા ભરાઈ હતી. મહારાજા સિદ્ધરાજ સિંહાસન પર આરૂઢ થયા હતા. મંત્રિમંડળ યોગ્ય સ્થાને બેઠું હતું. વિદ્દવર્ગ પોતપોતાને સ્થાને સ્થિત હતા. હેમચંદ્રાચાર્ય પણ સ્વસ્થાને બિરાજ્યા હતા. એવામાં સિદ્ધરાજે રાજસભામાં સૌ સમક્ષ પ્રશ્ન કર્યો કે-“વિશ્વમાં કયો ધર્મ સંસારથી મુક્ત કરનાર છે?” દરેક દર્શનકારે પિતા પોતાના ધર્મની મહત્તા સમજાવી. પછી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્ય તરફ દૃષ્ટિ ફેંકી. હેમચંદ્રાચાર્ય એમ તો કહી શકે એમ નહતું કે મારો ધર્મ સાચો છે અને સંસારથી મુક્ત કરી શકે એવે છે. કારણ
૩ કોઈ સ્થળે વિ.સ. ૧૧૬૨માં આચાર્યપદ મળ્યાનો ઉલલેખ છે. આ ઉલ્લેખ પ્રમાણે આચાર્ય પદવી વખતે ૧૭ વર્ષની ઉમર હતી.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય
[૫] કે સિદ્ધરાજ શૈવધર્મ હતો. એટલે સમયજ્ઞ હેમચંદ્રાચાર્યે રાજાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પુરાણના શંખાખ્યાનને અધિકાર સંભળાવી–“સંજીવિની ન્યાય જણાવી બતાવ્યું કે –
तिरोधीयते दर्भाधैर्यथा दिव्यं तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नप ॥ परं समग्रधर्माणां सेवनात् कस्यचित् कवचित् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ॥
“હે રાજન ! જેમ દર્શાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધીની પિછાન થતી નથી, તેમ આ યુગમાં કેટલાક ધર્મોથી સત્યધર્મ તિરભૂત રહ્યો છે, પરંતુ સમગ્ર ધર્મોના સેવનથી, દભંમિશ્રિત દિવ્ય ઔષધિની પ્રાપ્તિની જેમ, કોઈકને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે.”
હેમચંદ્રાચાર્યનો આવો નિષ્પક્ષ પ્રત્યુત્તર સાંભળી સિદ્ધરાજ ઘણે જ મુગ્ધ બન્યો. ગુર્જરેશ્વરે હેમચંદ્રાચાર્યને કરેલી વિનતિ: નૂતન વ્યાકરણની રચના
માલવદેશના વિજયમાં જે રાજકીય જ્ઞાનભંડાર અણહિલપુર પાટણમાં લાવવામાં આવ્યો હતો તેમાંથી માલવપતિ ભોજરાજકૃત લક્ષણશાસ્ત્ર-શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અલંકાર, ત, વૈદક, જ્યાતિષ, રાજનીતિ, અંક, શકુન, અધ્યાત્મ, વાસ્તુશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, આર્યસદ્દભાવ વિવરણ, મેઘમાળા, પ્રશ્નચૂડામણિ, વગેરે વિષનાં અનેક પુસ્તક નીકળ્યાં. સિદ્ધરાજને આવો જ્ઞાનભંડાર પિતાના રાજ્યમાં પણ કરવાના મનોરથે પ્રગટ્યા. લક્ષણશાસ્ત્ર માટે સિદ્ધરાજે પૂછ્યું કે “આ શું છે?” હેમચંદ્રાચા જણાવ્યું કે-“એ માલવપતિ ભોજરાજકૃત ભજવ્યાકરણ છે. એ સિવાય પણ એમના સ્વરચિત અનેક ગ્રન્થા છે. આ સાંભળી સિદ્ધરાજે કહ્યું કે-“આપણું ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જરદેશમાં શું કોઈ વિદ્વાન નથી? આપણી રાજસભાના વિદ્વાનો શું નિસ્તેજ થઈ ગયા છે ?” આ શબ્દો સાંભળતાં જ રાજસભા ખળભળી ઊઠી અને વિદ્વાને એકબીજાની સામે જોવા લાગ્યા. આખરે દરેકની દૃષ્ટિ હેમચંદ્રાચાર્ય પર પડી. મહારાજા સિદ્ધરાજે વિજ્ઞપ્તિ કરી કે- “હે ભગવન! એક અભિનવ વ્યાકરણ બનાવી આપ અમારા મને રથ પૂરા કરે ! આપને જોઈતી બધી સામગ્રી હું પૂરી પાડીશ. મારી અને આપની કીર્તિ ચાવવંદ્રદ્ધિવાર જયવંતી વર્તે, જગત પર મહાન ઉપકાર થાય અને આપણે જ્ઞાનભંડાર નૂતન વ્યાકરણથી અલંકૃત બને તે માટે મારી આ વિનંતીને સ્વીકાર કરે.”
ગુર્જરેશ્વરની વિનંતીને હેમચંદ્રાચાર્યે સ્વીકાર કર્યો. સૂરીશ્વરની પ્રેરણાથી સેવકને કાશમીરદેશના ભારતીદેવીના ભંડારમાંથી વ્યાકરણશાસ્ત્રનાં આઠ પુસ્તકે લાવવા મોકલ્યા. તેઓ કાશ્મીરદેશના પ્રવર નામના નગરમાં પહોંચ્યા. ભારતીદેવીની ચંદનાદિકથી પૂજા-સ્તુતિ કરી. એટલે સંતુષ્ટ થયેલ ભારતીએ સ્વઅધિષ્ઠાયકોને આજ્ઞા કરી કે-“શ્રી હેમચંદ્ર વેતાંબર મારે પ્રસાદ પાત્ર છે, એટલું જ નહીં પણું મારી મૂર્તિમંત પ્રતિકૃતિ છે, માટે તેમના નિમિત્તે પ્રધ્યવર્ગને પુસ્તક આપી વિદાય કરે!” અધિષ્ઠાયક આજ્ઞા પ્રમાણે પુસ્તક આપી તેમને વિદાય કર્યા. તેઓએ અણહિલપુરપાટણ આવી એ પુસ્તકે મહારાજા સિદ્ધરાજને સમર્પણ કર્યા. અને ભારતિને હેમચંદ્રાચાર્ય પર કેટલે આદરભાવ છે તે હકીક્ત નિવેદન કરી, જે સાંભળી
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ સાતમું સિદ્ધરાજ અતિ સંતુષ્ટ થશે. પછી સિદ્ધરાજે આઠે પુસ્તકે હેમચંદ્રાચાર્યને સમર્પણ કર્યા. ટૂંક મુદતમાં જ સિહસારસ્વત હેમચંદ્રાચાર્યજીએ એક સવાંગસંપૂર્ણ અભિનવ વ્યાકરણ તૈયાર કર્યું. તેમાં આઠ અધ્યાય બનાવ્યા. એકેક અધ્યાયમાં ચાર ચાર પાદ મૂક્યાં. એટલે આઠે અધ્યાયનાં કુલ ૩૨ પાદ થયાં. સાત અધ્યાય સંસ્કૃત વ્યાકરણના રચ્યા. અને આઠમે અધ્યાય પ્રાકૃતમાં વ્યાકરણનો બનાવ્યા. સાતે અધ્યાયનાં મૂળ સૂત્ર ૪૬૮૫, ઉણુદીનાં ૧૦૦૬ સૂત્ર અને આઠમા અધ્યાયનાં ૧૧૧૯ સૂત્રો છે, એમ સર્વે મળી આઠે અધ્યાયનાં ૫૬૯૧ સૂત્ર છે. કુલ સૂત્રના કે ૧૧૦૦ છે. આ વ્યાકરણનું નામ તેના પ્રેરક અને રચયિતાને નામના સમન્વય રૂપે “સિદ્ધહેમ' રાખવામાં આવ્યું. અને આની ઉપર ખુદ હેમચંદ્રાચાર્યે બ્રહદ્ર, મધ્યમ અને લઘુ એમ ત્રણ પજ્ઞ ટીકાઓ બનાવી. બૃહદ્ વૃત્તિનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણનું છે. મધ્યમ વૃત્તિનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણુનું છે. અને લઘુત્તિનું પ્રમાણ ૬૦૦૦ શ્લોક પ્રમાણનું છે. પ્રત્યેક પદને અંતે એકેક શ્લેક મૂકવામાં આવેલ છે. તે આર્યા, ઉપજાતિ, અનુષ્ય, શિખરિણી, શાર્દૂલવિ, વંસતતિલકા, માલિની, ઉપેન્દ્રવજી વગેરે છંદથી અલંકૃત છે. તેમાં મૂળરાજના સમયથી માંડીને સિદ્ધરાજ સુધીના રાજવૈભવ વગેરેને આબેહુબ ચિતાર છે. તેમાંથી અનેક ઐતિહાસિક ઘટનાઓ નીકળી શકે છે. પ્રશસ્તિ સહિત કુલ ૩૫ શ્લેકે છે. આટલું મોટો ગ્રંથ રચવા છતાં મંગળાચરણને માત્ર એક જ શ્લેક છે. આ જ વ્યાકરણ ઉપર ફેર ૯૦૦૦૦ શ્લોકપ્રમાણુ બન્યાસ રચેલે છે. જે અત્યારે સંપૂર્ણ મળતો નથી, ત્રુટક મળે છે. પ્રાયઃ એક પાદ જેટલે છપાયેલ છે. આ ત્રુટક બન્યાસને સંપૂર્ણ કરી જે બહાર પાડવામાં આવે તો વિદ્વાનોન-વ્યાકરણના અભ્યાસીઓને તેમાંથી ઘણું જાણવાનું મળે. આ ત્રુટક બન્યાસને પૂર્ણ કરવાને પૂજ્યપાદ પ્રગુરુદેવ વ્યાકરણચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે અને સિદ્ધહેમ બ્રહદ્દવૃત્તિ, બન્યાસ, લધુન્યાસ સહિત માણેકલાલ મનસુખભાઈ તરફથી છપાઈ રહી છે.
આ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે સવા લાખ શ્લેક પ્રમાણુ પંચાંગપૂર્ણ વ્યાકરણ પૂર્ણ કર્યું એટલે મહારાજા સિદ્ધરાજને ખબર આપવામાં આવી. તેનો ધામધૂમ પૂર્વક વરડો કાઢવામાં આવ્યો. હાથીની અંબાડી પર તે પુસ્તકને આરૂઢ કરી રાજદરબારમાં લાવવામાં આવ્યું. અને પૂજા સત્કારથી તેનું બહુમાન કરવામાં આવ્યું. સિદ્ધરાજ અને સાક્ષરવર્ગ તથા સભાજને આ કૃતિથી ઘણું જ ખુશી થયા. તેના પ્રણેતાની કીર્તિ ચારે તરફ પ્રસરવા લાગી. તેની નકલ લખાવવા માટે ત્રણ તૈયાઓને જુદા જુદા દેશોમાંથી બેલાવામાં આવ્યા. ગ્રંથ સંપૂર્ણ લખાઈ ગયા બાદ જુદા જુદા પ્રદેશમાં તે મોકલવામાં આવ્યું. અને અંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કેકણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરંડક, હરદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુજ, ગોડ, શ્રી કામરૂપ, સપાદલક્ષ. જાલંધર, ખસ, સિહલ, મહાબોધ, બોડ, કૌશિક ઇત્યાદિ દેશોમાં આ વ્યાકરણ ખૂબ વિસ્તારને પામ્યું. પ્રથમનાં વ્યાકરણમાં કેટલાંક અત્યંત વિસ્તીર્ણ, કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ
અને દોષ યુક્ત હતાં, તેથી આધુનિક વિદ્વાનેએ આ વ્યાકરણને પ્રમાણભૂત માન્યું. ( ૪ સિદ્ધિહેમ બૃહત્તિ લઘુન્યાસ સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી બહાર પડી ચૂકેલ છે. મધ્યમવૃત્તિ હજુ સુધી બહાર પડેલ નથી. પરંતુ તે છપાય છે એમ સાંભળ્યું છે. અને લઘુવૃત્તિની તો બે આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય
[૭] આ વ્યાકરણનું અધ્યાપન કરાવવા માટે કક્કલ નામના અધ્યાપકને રોક્યો. અણહિલપુરમાં અધ્યયન શાળા શરૂ કરી. આ વ્યાકરણરચનાનો કાલ લગભગ ૧૧૯૨-૯૩ નો હતે. હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ બાદ આ વ્યાકરણ પર અનેક ટીકાઓ રચાઈ છે. એ પરથી અનેક બૃહદ્ધ-મધ્યમ લઘુ વ્યાકરણ રચાયાં છે અને જુદા જુદા વિભાગો પર ટીકાઓ પણ લખાણી છે.
આ જ વ્યાકરણ ઉપરથી દેવાનંદે સિદ્ધસારસ્વત વ્યાકરણ [ વિ. સં. ૧૩૩૪ માં ] બનાવ્યું, ઉપાધ્યાય વિનયવિજ્યજી મહારાજે [ સં. ૧૭૧૨] ‘લઘુહંમપ્રક્રિયા” નામનું વ્યાકરણ રચ્યું, અને તેના પર ૩૪૦૦૦ શ્લોપ્રમાણ હંમપ્રકાશ ર. [આ બન્ને પ્રત્યે બહાર પડેલા છે.] દુર્ગપદ વ્યાખ્યા નામને “લઘુન્યાસ ૩૦૦૦૦ શ્લોકપ્રમાણુ ર. [ આ ગ્રન્થ પણ સિદ્ધહેમ સહિત બહાર પડેલ છે. ]વાદિદેવસૂરિની પાટે થયેલા વિદ્યાધર ગણિએ [ સં. ૧૩૬૮ ] બ્રહદ્દવૃત્તિ પરથી ‘દીપિકા ઉદ્ધરી. સદર વ્યાકરણ પર શ્રી રત્નશેખરસૂરિએ અવસૂરિ રચી. મહોપાધ્યાય મેઘવિજયજી ગણિએ એના ઉપરથી ચદ્રપ્રભા (હૈમમુદી) વ્યાકરણ પ્રક્રિયાક્રમે રચ્યું. શ્રી હેમહંસગણિએ એના ઉપર ન્યાયસંગ્રહ અને ન્યાયમજુષા ટીકા રચી. આ જ વ્યાકરણમાં સાધેલા ષલિંગ શબ્દોનો સંગ્રહ “વિરતપુરા નામથી
અમરચંદસૂરિએ કર્યો. વર્તમાન વિદામાન આચાર્ય મહારાજ વગેરેએ પણ આ વ્યાકરણ પર પિતાની શક્તિને ફાળો આપ્યો છે. અનેકગુણાલંકૃત સુરિસમ્રાટ, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણી પ્રગુરુગુરુદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે આ જ વ્યાકરણપરથી પ્રક્રિયાક્રમે બૃહદ્દ હેમપ્રભા, લઘુહેમપ્રભા અને પરમલધુહેમપ્રભા રચ્યાં. આગમે દ્ધારક શાસનપ્રભાવક સાગરાનંદસૂરીશ્વરજીએ આ જ વ્યાકરણપરથી પ્રક્રિયાક્રમે “સિદ્ધપ્રભા” બનાવ્યું. આ રીતે આ સિદ્ધહેમની અદ્યાવધિ પ્રવૃત્તિ ચાલુ રહી છે અને જૈન-જૈનેતર દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. સાંગોપાંગ સિદ્ધહેમ વ્યાકરણ
સિદ્ધહેમ બૃહદ્દવૃત્તિ, ૧૮૦૦૦ કપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. સિદ્ધહેમ લઘુવૃત્તિ, ૬૦૦૦ શ્લોકપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. સિદ્ધહેમ બન્યાસ, ૮૪૦૦૦-૯૦૦૦૦ શ્લેકપ્રમાણ, (અપૂર્ણ મળે છે.) સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ, ૨૨૦૦ કપ્રમાણુ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. લિંગાનુશાસન સટીક, ૩૬૮૪ કપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. ઉણાદિગણ વિવરણ, ૩૨૫૦ શ્લેકપ્રમાણે, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. ધાતુપારાયણ વિવરણ, પ૬૦૦ શ્લેકપ્રમાણે, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. આ સિવાય સિદ્ધહેમ મધ્યમવૃત્તિ પણ હોવાનો સંભવ છે.
ધાતુપારાયણસંક્ષેપ-આ ગ્રંથ પણ હેમચંદ્રાચાર્યને છે. આ જ ધાતુપારાયણ પરથી ક્રિયારત્નસમુચ્ચય' ગ્રંથ ગુણરત્નસૂરિએ રચ્યો.
આ સિવાય હાલમાં પણ આ વ્યાકરણ ઉપયોગી ધાતુરત્નાકર, હેમધાતુમાલા વગેરે અનેક ગ્રન્થ મોજુદ છે, નવા નવા અનેક બહાર પણ પડતા જાય છે. આ આખું સાંગોપાંગ સપાદલક્ષ સિદ્ધહેમ વ્યાકરણ સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે રચીને ભારત ભૂમિની કીતિ, ગુર્જરદેશનો યશ, અને સિદ્ધહેમ' શબ્દની જોડણી અખંડિત રાખી છે. આ અંગે વિશેષ જિજ્ઞાસુએ શ્રી. મેહનલાલ દ. દેસાઈકૃત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ’ પુસ્તક જેવું.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૯]
[ વર્ષ સાતમુ
હેમચ’દ્રાચાયની અન્ય કૃતિઓ
આ મહાપુરુષે પંચાગી વ્યાકરણ ઉપરાંત ખીજા અનેક ગ્રન્થા રચ્યા છે. અભિધાનચિંતામણિ કોષ-આ ગ્રંથ સ્વપન ટીકા સહિત છે. આના છ કાંડ છે. પ્રથમમાં દેવાધિદેવ, ખીજામાં દેવ, ત્રીજામાં માનવતા, ચોથામાં તીર્યચને, પાંચમામાં નાટકનો, અને છઠ્ઠા કાંડમાં સાધરણને સંગ્રહ કરવામાં આવેલ છે, યૌગિક, યેાગરૂદ્ર અને રૂઢ શબ્દો ખૂબ સ્પષ્ટ કરવામાં આવેલ છે. છઠ્ઠામાં અવયવની ચર્ચા ઉપરાંત તેનાં સ્થાન ખતાવેલ છે. આ ગ્રંથની શ્લોકસંખ્યા ૧૦૦૦૦ની છે. આ ગ્રંથ સં. ૧૨૦૦ના અરસામાં રચાયેલા હાય એમ સંભવે છે. આ ગ્રંથની પૃથક્ પૃથક્ પાંચ આવૃત્તિએ મુદ્રિત થયેલ છે. આ ગ્રંથ ‘સિદ્ધહેમ’ રચાયા બાદ રચાયેલ છે અને તેનું નામ ‘નામમાળા' છે તે તેના પ્રથમ શ્લોક પરથી જણાઈ આવે છે. આ ગ્રંથની શરૂઆતમાં વ્યાદ્રિ, વાસુકી, અને મહાકવિ ધનપાલ વગેરે પૂ પડતાને આધાર બતાવી ગ્રંથની મહત્તા વધારી છે. આના પર અભિધાન ચિંતામણિ પરિશિષ્ટ' ૨૦૪ શ્લેાકપ્રમાણ છે.
અનેકાર્થ કાષ—કાષ ગ્રંથનેા આ દ્વિતીય વિભાગ છે. અભિધાનચિંતામણિ કાષમાં એકઅવાચી અનેક શબ્દોને સંગ્રહ કર્યો ત્યારે આમાં એક શબ્દના અનેક અર્થો બતાવ્યા. આ ગ્રન્થની ક્લાક સંખ્યા ૧૮૨૮ શ્લોકપ્રમાણુ છે. આના પર ૬૦૦૦ શ્લાકપ્રમાણની સ્વાપનવૃત્તિ છે. અને અન્ય વૃત્તિ તેમના શિષ્ય મહેદ્રે રચી છે તે ૧૨૦૦૦ લાક પ્રમાણ છે. આ ગ્રન્થા મુદ્રિત થયેલા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઘંટુશેષ—આ ગ્રન્થમાં વનસ્પતિનાં નામેાતા સંગ્રહ કરેલ છે. વૈદક દૃષ્ટિએ આ ગ્રન્થ અતિ મહત્ત્વના છે. આ ગ્રન્થની શ્લોકસંખ્યા ૩૯૬ ની છે. આના પર હેમાચાયે અગર કાઈ અન્ય ટીકા લખી હોય તેમ જણાતું નથી. ગ્રન્થ પરિપૂર્ણ છે. મુદ્રિત થયેલ છે. લિંગાનુશાસન (સટીક)—આ ગ્રંથમાં જુદા જુદા શબ્દોના લિંગ સંબંધી સ્પષ્ટતાપૂર્વક ખુલાસા આપવામાં આવ્યા છે. આ ગ્રન્થ ઉપર સ્વાપન્ન ટીકા છે. ટીકાસહિત ગ્રંથ ૩૬૮૪ શ્લેાકપ્રમાણ છે. મૂળશ્લોકા ૧૩૮ લગભગ છે. પદ્યબંધ રચાના છે. એકના એક શબ્દ એક અર્થમાં એક જિતને હોય તે જ શબ્દ અન્ય અર્થાંમાં ખીજી જાતિને હોય તેને પણ ફાટ કરવામાં આવેલ છે. આ ગ્રન્થ અને ટીકા મુદ્રિત થયેલ છે.
વાદાનુશાસન—આ ગ્રન્થ ઉપલબ્ધ નથી. વાદની ચર્ચા વિષયક આ ગ્રન્થ હોય તેમ એના નામ ઉપરથી પના થઈ શકે છે.
દેશીનામમાળા—આ ગ્રંથમાં, જે શબ્દો વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધ ન થઈ શકે છતાં ભાષામાં વપરાતા હોય એવા દેશ્ય શબ્દોને સંગ્રહ કરેલ છે. પ્રાચીન ભારતીય ભાષાની શોધખેાળ અંગે આ ગ્રન્થ મહત્ત્વને છે. આ ગ્રન્થ મુદ્રિત થયેલ છે. સ્વાપત્તવૃત્તિ સાથે આ ગ્રંથના શ્લેાકની સંખ્યા ૩૫૦૦ છે,
કાવ્યાનુશાસન ( અલંકાર ચૂડામણિ-વિવેકત્તિ સહિત )—આ ગ્રન્થના આર્ડ અધ્યાય બનાવ્યા છે. તેમાં રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, કાવ્યના ગુણા, છ પ્રકારના શબ્દાલકાર, અનુપ્રાસ, અલ’કારના એગણત્રીશ વિભાગે, નાયક—નાયિકાના પ્રકાર, વગેર પર વિવેચન કરેલ છે. આ ગ્રન્થ ઉપર અલંકારચૂડામણુિવૃત્તિ અને વિશેષ જિજ્ઞાસુ અર્થે વિસ્તૃત વિવેચન ‘વિવેક’ નામની વૃત્તિ હુંમચદ્રાચાયે` બનાવી છે, બન્ને ટીકાએ સહિત આ ગ્રન્થની
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી હેમચંદ્રાચાય
[ ૯૯ ] શ્લોકસંખ્યા ૬૮૦૦ છે. સાહિત્યના વિષય પર આ ગ્રન્થ સર્વ દેશીય અને મહત્ત્વને હાવાથી વિ'માં ઘણી પ્રશ’સા પામેલા છે. આ ગ્રંથ બન્ને ટીકા સહિત મુદ્રિત થયેલ છે.
ઈદાનુશાસન ( છંદચૂડામણિ વૃત્તિ સહિત )—આ ગ્રન્થ કાવ્યાનુશાસન રચાયા બાદ રચાયા છે. આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ઉભય ભાષાનું પિંગળ છે. આમાં આ અધ્યાયેા છે. કુલ સૂત્રેા ૭૬૩ છે. પ્રાકૃત તથા અપભ્રંશ વૃત્તો માટે તે આ એક જ ગ્રન્થ બસ છે. આના પર સ્વાપન્ન ‘છંદચૂડામણિ' નામની વિસ્તૃત વૃત્તિ છે. ટીકા સહિત આનું પ્રમાણ ૩૦૦૦ શ્લાકનું છે. આ શ્ર'થ મુદ્રિત થએલ છે.
સંસ્કૃત તથા પાકૃત દ્વાશ્રય મહાકાવ્ય—આ અને ગ્રન્થા કાવ્યસાહિત્યમાં મહાકાવ્ય તરીકે સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ચાય મહાકાવ્યમાં વીશ સ છે. તેમાં ચૌલુકયવશનું ( એટલે મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુ`ભરાજ, ભીમદેવ, કર્ણદેવનું ) તથા સિદ્ધરાજ જયસિંહના દિવિજયનું મુખ્ય વર્ણન આવે છે. સાથે સાથે સિદ્ધહેમ' વ્યાકરણમાં આવતાં સૂત્રાનાં ક્રમશ: ઉદાહરણા વણુવેલાં છે. તેથી કરીને જ તેનું નામ દ્વાશ્રય રાખેલ છે. આનું શ્લોકપ્રમાણ ૨૮૨૮ છે. કાવ્ય અને ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મહત્ત્વને ગ્રંથ છે. સિદ્ધહેમ વ્યાકરણના અભ્યાસીને આ ગ્રન્થ ધણા જ ઉપયેગી છે. આના પર અલયતિલક ગણુિએ ટીકા રચેલી છે. તે ટીકા સહિત સંપૂર્ણ ગ્રન્થ બે વિભાગમાં ખેએ સસ્કૃત સીરિઝમાં પ્રે॰ કાથવટેએ મુદ્રિત કરેલા છે. ટીકા સહિત આ ગ્રંથ લગભગ ૬૦૦૦ શ્લાકપ્રમાણને છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર સ્વ. સાક્ષર મણિલાલ નભુભાઈએ વિસ્તૃત પ્રસ્તાવના સાથે વડેદરા કેળવણી ખાતા તરફથી પ્રગટ કર્યું છે.
આ
પ્રાકૃત દ્વવ્યાશ્રય મહાકાવ્યનું બીજું નામ ‘કુમારપાલચરિત' છે. એના આ સ છે. તેમાં કુમારપાલ ભૂપાલનું વન છે. આમાં પણ સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં આવતાં પાકૃત ઉદાહરણા આવે છે. પાકૃતના અભ્યાસીઓને આ ગ્રન્થ ઘણે! જ ઉપયોગી છે. આમાંથી અતિહાસિક હકીકત મળી શકે છે. આના પર પૂર્ણકળશ ગણિએ સુંદર ટીકા રચી છે. અને શંકર પાંડુરંગ પરએ એને બોમ્બે સંસ્કૃત સીરિઝમાં પ્રકટ કરેલ છે. આ ગ્રંથની ક્લાકસંખ્યા ૧૫૦૦ છે.
પ્રમાણમીમાંસા [ સ્વાપન વૃત્તિ સહિત ]—આ ગ્રંથ ત અનેકાંતવાદની છણાવટ ખૂબ કરી છે. ન્યાયગ્રંથ તરીકે તેની અધ્યાય છે. ખીજા અધ્યાયના પ્રથમ આફ્રિક સુધીને ભાગ સ્વાપન ટીકા પણ છે. ટીકા સહિત અપૂર્ણ આ ગ્રંથની ગણુત્રી ૨૫૦૦ શ્લોકની છે. સાંભળવા પ્રમાણે આની આખી પ્રત જેસલમેલના ભંડારમાં છે. તેની શોધ કરવાની જરૂર છે.
પ્રધાન છે. એમાં સ્યાદ્વાદપ્રસિદ્ધિ છે. આના પાંચ ઉપલબ્ધ છે. આના પર
વેદાંકુશ ( દ્વિજવદનચપેટા )–આ ગ્રંથની શ્લાકસખ્યા ૧૦૦૦ની છે. આમાં અનેક ગ્રન્થાના શ્લોકાને સંગ્રહ કરેલ છે. આ ગ્રંથ મુદ્રિત થયેલ છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર-આ ગ્રંથ કુમારપાલની પ્રેરણાથી રચાયેલ છે. તેના દશ પર્વો છે. અનુષ્ટુપૂછંદમાં તેની રચના છે. લગભગ શ્લોકા ૩૨૦૦૦-૩૬૦૦૦ છે. કાવ્ય ગ્રંથ તરીકે તેની પ્રસિદ્ધિ છે. આમાં ચાવીશ તીર્થંકરા, ખાર ચક્રવર્તીએ, નવ વાસુદેવે, નવ પ્રતિવાસુદેવે અને નવ બળદેવનાં એમ સર્વાં મળી ગ્રેસફ ચરિત્ર છે. આદ્ય તીર્થંકર શ્રી
૧૩
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ઋષભદેવ અને ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવ અને રામ-લક્ષ્મણનાં ચરિત્ર કર્તાએ ખૂબ વિસ્તારથી આપ્યાં છે. આ આખો ગ્રંથ અને તેનું ભાષાંતર મુદ્રિત થયેલ છે.
પરિશિષ્ટપવ—આ ગ્રંથમાં શ્રુતકેવલિ જંબૂવામીથી આરંભીને આર્ય રક્ષિતસૂરિ સુધિનાં ૧૩ આચાર્યોનાં ચરિત્રો આલેખેલાં છે. અનુષ્ય, દમાં સુંદર રચના કરેલ છે. આના કુલ ૧૩ સર્ગો છે. આ ગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર બાદ રચાયેલ છે. એટલે ત્યાર પછીને ઈતિહાસ માં આલેખેલ છે. આ ગ્રંથના કુલ બ્લેક ૩૪૫૦-૩૫૦૦ લગભગ છે. ભાષા એટલી બધી સરલ છે કે માર્ગો પદેશિક ભણેલે પણ સહેલાઈથી વાંચી શકે. આ ગ્રંથને પ્રો. હર્મન યાકેબીની વિસ્તૃત પ્રસ્તાવના સાથે બેં. . એ. સોસાયટીએ છપાવ્યો છે. જેનધર્મ પ્રસારક સભાએ પણ આ ગ્રંથ અને તેનું ભાષાંતર છપાવેલ છે.
યોગશાસ્ત્ર (સટીક)-કુમારપાલ ભૂપાલની પ્રેરણાથી કુમારપાલ માટે જ આ ગ્રંથ રચાયો છે. યોગશાસ્ત્રનું અપરનામ “અધ્યાત્મપનિષદ્દ” છે. પજ્ઞ ટીકા સહિત ૧૨૫૭૦
ઑકે છે. આ ગ્રંથના બાર પ્રકાશ છે. આ ગ્રન્થ કુમારપાલના આત્મય માટે રચાયો છે. આ ગ્રંથ ઘણો જ પ્રસિદ્ધ છે. આના પર ચર્ચાઓ પણ ઘણી ઘણી થયેલ છે.
વીતરાગસ્તોત્ર-જિનેશ્વર ભગવંતના પૃથગૂ પૃથગ લોકોત્તર ગુણોથી ભરપૂર પરમાભાની સ્તુતિરૂપે કુમારપાલ ભૂપાલની પ્રેરણાથી આ ગ્રંથ રચવામાં આવેલ છે. તેમાં વીશ સ્તવ-વિભાગ પાડેલ છે. અનુષ્ય, છંદમાં તેની મનોહર રચના છે. કુલ લેકે ૧૮૮ છે. ભાષા ઘણી જ સુંદર છે. આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. આના પર અન્યની સંસ્કૃત ટીકા છે.
અગવ્યવર છેદિક અને અન્ય વ્યવદિકા (બે બત્રીશીઓ)-આ બન્ને બત્રીશીઓ બત્રીશ બત્રીશ કમાં રચેલી છે. વિવિધ છંદોમાં તેની રચના છે. અગવ્યવચ્છેદિકામાં જૈનધર્મ પરના આક્ષેપોની અસત્યતા બતાવી છે. આ ગ્રંથ મુદ્રિત થયે છે. અન્ય વ્યવચ્છેદિકામાં અન્ય દર્શનકાર કહે છે કે અમારા મતો સત્ય છે, એ કથન પર ચર્ચા કરી જેનદષ્ટિએ જવાબો આપ્યા છે. આ બત્રીશી પર મહિલેણે સ્યાદ્વાદમંજરી નામની ૩૦૦૦ શ્લોકપ્રમાણની વૃત્તિ રચેલ છે, જે છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે વિસ્તૃત ઉદ્દઘાત સાથે બોમ્બે સંસ્કૃત સીરિઝ (નં. ૮૩) તરફથી પ્રગટ કરેલ છે.
મહાદેવસ્તુત્ર–આ ગ્રંથમાં મહાદેવ સંબંધી સ્પષ્ટ વિવરણ કરેલ છે. ૪૪ શ્લેકમાં તેની રચના કરેલ છે. આ ગ્રંથ અને તેનું ભાષાન્તર મુદ્રિત થયેલ છે.
સપ્તસંધાન કાવ્ય–આ ગ્રંથ તેમણે રો સંભળાય છે. પરંતુ ઉપલબ્ધ નથી.
સપ્ત તત્વ પ્રકરણ—આ ગ્રંથની ૧૪૦ ગાથાઓ છે. સંસ્કૃતમાં તેની રચના છે. નવતર પર વિવરણ કરેલ છે. ભાષાંતર સહિત નવતરવસાહિત્યસંગ્રહમાં પ્રસિદ્ધ થયેલ છે.
અહંનીતિ–અહેસહસ્ત્રનામસમુચ્ચય વગેરે ગ્રન્થ એમના મનાય છે. આ ઉપરાંત બીજા ગ્રન્થો હોવાનો સંભવ છે. ઘણુ ગ્રંથ ઉપલબ્ધ નથી. કોઈ પણ એવો વિષય નથી
૫, ૧ પ્રસ્તાવના સ્તવ, ૨ સહજાતિશચવર્ણન સ્તવ, ૩ કર્મક્ષયજાતિશય વર્ણન સ્તવ, ૪ સુરકૃતાતિશયવર્ણન પ્રકાશ, ૫ પ્રાતિહાર્યવર્ણન સ્તવે, ૬ વિપક્ષનિરાસ પ્રકાશ, ૭ જગત્કતૃત્વનિરાસ પ્રકાશ, ૮ એકાંતપક્ષનિરાસ પ્રકાશ, ૯ કલિપ્રશમસ્તવ, ૧૦ અદ્દભુત સ્તવ, ૧૧ અચિંત્યામહિમ સ્તવ, ૧૨ વૈરાગ્ય સ્તવ, ૧૩ વિધનિરાસ સ્તવ, ૧૪ એગશુદ્ધિ સ્તવ, ૧૫ ભક્તિ સ્તવ, ૧૬ આત્મગ સ્તવ, ૧૭ શરણ સ્તવ, ૧૮ કઠોર સ્તવ, ૧૯ આજ્ઞા સ્તવ, ૨૦ આશી; સ્તવ.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી હેમચંદ્રાચાય
[ ૧૦૧ ]
કે જેમાં એમની કલમ ન ચાલી હોય. શ્રી હેમચંદ્રાચાર્યનું આવું સતે મુખી સાહિત્ય જોઇને જૈનેતર વિદ્વાને પણ તેમની મુક્ત કંઠે પ્રશંસા કરે છે.
પાંડવકથાના કરેલા ફેટ—
શ્રી હેમચંદ્રાચાય' એક વખત અણહિલપુરમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા, તેમાં પાંડવાને પ્રસ’ગ આવતાં તેમણે જૈતી દીક્ષા ગ્રહણ કરી હતી અને શત્રુંજય પર તેઓ નિર્વાણુ પામ્યા હતા એ વાત આવી. આ સાંભળી શૈવા ખળભળી ઊઠયા અને આ હકીકત લેશમાત્ર સત્ય નથી એમ કહેવા લાગ્યા. ઊહાપાતુ ખૂબ વધ્યા. છેવટે એ વાત રાજદ્વારે પહોંચી. સિદ્ધરાજ શૈવધર્મી હતા છતાં તેને હેમચંદ્રાચાર્યના વચન પર શ્રદ્ધા હતી. એટલે આમાં સત્ય શું છે, એને સ્ફાટ કરવા હેમચંદ્રાચાર્યને ખેાલાવ્યા. જેન-જૈનતર તમામ પ્રજા ભેગી થઇ હતી. બ્રાહ્મણાએ સ્વધર્મની વાત ઊકેલી કે પાંડવા શૈવધર્મી હતા અને હિમાલય પર પચત્વ પામ્યા હતા, એ પ્રમાણે મહાભારતનું વચન છે. તેથી હેમચંદ્રાચાર્યનું કથન કેવી રીતે સંગત હોઈ શકે ? આ વાતને ખુલાસા કરવા સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને કહ્યું એટલે બુદ્ધિના ભંડાર સમયજ્ઞ હેમચંદ્રાચાર્યે એના જ મહાભારતનું પ્રમાણુ આપ્યું-કે મહાભારતમાં ગાંગેયનું એક આખ્યાન આવે છે. તેમાં ગાંગેય પોતાના પરિવારને કહે છે કે-યુદ્ધની અંદર મારા પ્રાણને અંત થાય તે જ્યાં કાર્યતા પણ અગ્નિસ'સ્કાર ન થયા હોય તે સ્થળે મારા અગ્નિસંસ્કાર કરજો યુદ્ધમાં ગાંગેય પ્રાણમુક્ત થયા, એટલે તેમનું શશ્ન એક એવા પર્યંતના ઊંચા શિખર પર લઇ ગયા કે જ્યાં કાઇને પણ પગસંચાર ન હતા. અહીં કાઇને પણ અગ્નિર્સસ્કાર થયેલ નથી એમ વિચારી શબ ઉતાર્યું, એટલામાં તે આકાશવાણી થઈ કે~~
अत्र भीष्मशतं दग्धं पाण्डवानां शतत्रयम् ॥
द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ १६२ ॥ प्रभा० हेम० चरित्रे અર્થાત્ “ અહીં તેા સે। ભીષ્માને, ત્રણસે પાંડવાના, સહસ્ર દ્રોણાચાર્યતા અને અસંખ્ય કર્ણાને અગ્નિ સંસ્કાર થયા છે.
હેમચંદ્રાચાર્યે મહાભારતના ઉપ ક્ત શ્લોક તરફ બ્રાહ્મણોનું ધ્યાન ખેચ્યું. અને જણાવ્યું કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે સે ભીષ્મા, ત્રણસે પાંડવા, હજાર દ્રોણાચાર્યો અને કર્ણાની તે। સંખ્યા જ નથી. તે પછી જૈનશાસ્ત્રમાં વર્ણવેલા પાંડવા જૈન હાય અને મહાભારતમાં કથન કરેલ પાંડવા ચૈવ હાય એમાં નવાઈ જેવું નથી. કારણ કે પાંડવેની પ્રતિમાએ જેવી તમારા કેદાર તીર્થમાં મળી આવે છે તેવી જ અમારા પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર અને નાસિકના ચંદ્રપ્રભુના મંદિરમાં પણ મળી આવે છે. માટે આમાં અસત્ય જેવું કંઈ નથી. આ પ્રમાણે હેમચદ્રાચાર્યનું યુક્તિયુક્ત વચન સાંભળીને સિદ્ધરાજને ખાત્રી થઈ. દેવળેાધિએ કરેલી પ્રશંસા
હેમચંદ્રાચાર્યાંની વિદ્વત્તા અને સચ્ચરિત્રતાની ખ્યાતિ દિવસે દિવસે વધતી જતી હતી. મહારાજા સિદ્ધરાજની રાજસભામાં તેમનું સ્થાન ઊંચું હતું. સિદ્ધરાજ ચર્ચાના શાખાન હતા. તેની સભામાં અવારનવાર અનેક વિષયે પર ચર્ચાએ થતી હતી. એકદા ભાગવત મતદર્શીની દેવોધિ નામના પડિત હેમંદ્રાચાર્યની કીર્ત્તિને ઝાંખી કરવા અહિલપુર પાટણમાં આવ્યા. સિદ્ઘરાજે તેની વિદ્વત્તાથી આકર્ષાઈ સત્કાર કર્યાં. એક તા અભિમાની અને
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
f૧૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું એમાં રાજ્ય તરફથી સત્કાર થયો એટલે તો પછી પૂછવું જ શું ? ધીમે ધીમે સ્વભાન ભૂલી મદિરાપાન સુધી તે પહોંચી ગયા. ખુદ સિદ્ધરાજે પણ તેને મદિરાપન કરતા નજરે નિહાળ્યા. એટલે રાજાની શ્રદ્ધા કમી થઈ. આવક ધીમે ધીમે અટકવા લાગી. અને દેવબોધિને સ્વભાન થયું. હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા, સચ્ચરિત્રતા, પ્રખરપાંડિત્યથી આકર્ષાઈ દેવધિ મદદ માગવા તેમની પાસે ગયા. અને હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે
पातु वो हेमगोपालः कम्वलं दण्डमुद्वहन् ।
षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥ દંડ અને કંબલને ધારણ કરતા શ્રી હેમ ગોપાલ તમારું રક્ષણ કરે, કે જે જૈન ગોચરમાં દર્શન રૂ૫ પશુઓને ચારી રહ્યા છે.”
હેમચંદ્રાચાર્યે આ વિદ્વાનને આસન આપ્યું, રાજસભાના પંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અને સિદ્ધરાજ પાસે લક્ષ દ્રવ્ય અપાવ્યું. આ દેવબોધિ પંડિતને હેમચંદ્રાચાર્ય પાસે પિતાનો પરાભવ કબુલ કરે પડ્યો હતો. પ્રાંતે દેવબોધિએ ગંગાકિનારે જઈ આત્મસાધન કર્યું. હેમચંદ્રાચાર્ય સાથે સિદ્ધરાજ યાત્રા
પિતાને પુત્ર નહીં હોવાથી સિદ્ધરાજને ઘણું ખટક્યું હતું. પણ કરે શું? એ ભાગ્યની વાત ગણાય ! છતાં અંતઃકરણમાં તે શલ્ય સાલ્યા કરતું હતું. ખેદયુક્ત સિદ્ધરાજ અડવાણે પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળ્યો. હેમચંદ્રાચાર્યને સાથે લીધા અને શ્રી શત્રુંજય ઉપર જઈ યુગાદિદેવની પૂજા-ભક્તિ કરી અને તે તીર્થની પૂજા માટે બાર ગામ સમર્પણ કર્યા. ત્યાંથી નીકળી રૈવતાચલ પહોંચ્યો. ત્યાં શ્રી સજજન મંત્રીએ રાજ્યના ખર્ચ શ્રી નેમિનાથ પ્રભુના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેને કબૂલ રાખી એ તીર્થની ભાવપૂર્વક યાત્રા કરી હેમચંદ્રાચાર્ય સહિત પ્રભાસપાટણના શિવમંદિરમાં આવ્યાં. ત્યાં હેમચંદ્રાચાર્યે સ્તુતિ કરી કે–
यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥
ગમે તે સમય [શાસ્ત્ર]માં ગમે તે રીતે અને ગમે તે નામથી તમે છે, પણ જે તે તમે દેશની કલુન્નતા રહિત છે, તે હે ભગવન્ ! તમે એક જ છે માટે તમને નમસ્કાર છે.”
ત્યાંથી અંબિકાદેવીથી અધિણિત કાટિ નગરમાં આવ્યા. ત્યાં હેમચંદ્રાચાર્યો, અઠ્ઠમ તપ કર્યો. પ્રાંત દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે –“હે મુનિવર ! સિદ્ધરાજના ભાગ્યમાં સંતતિ નથી. પરંતુ તેમના ભ્રાતાને પુત્ર કુમારપાલ તેમની ગાદીનો વારસ થશે. પુણ્યશાલી એવો તે અનેક દેશોને જીતી પિતાની આણ મનાવશે, અને આઈ તપાસક પરમ શ્રાવક થશે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજને આ હકીકતથી વાકેફ કર્યો. કુમારપાલનું થયેલ સંરક્ષણ
કુમારપાલ એ ત્રિભુવનપાલના પુત્રરત્ન, ભાવિના અઢારદેશના મહારાજા, પ્રૌઢ પ્રતાપશાલી અને ભાવીને પરમાતા પાસક હતા. પુત્રની આશાના ભંગથી ખેદ પામેલ સિદ્ધરાજે નૈમિત્તિકાને બોલાવ્યા. નૈમિત્તિકોએ જણાવ્યું કે–“આપનું રાજ્ય કેઈને પણ નમ્યા વિના કુમારપાલ ચલાવશે. પિતાના પ્રતાપથી અનેક દેશોને છતી રાજાઓને પિતાની આણ મનાવશે. તેના પછી રાજ્ય વિનાશ પામશે.” આ સાંભળી “ર મર્થ તત્ એવધે એ વાકય સમજવા છતાં, પૂર્વભવનાં કર્મોએ જેર કર્યું. સિદ્ધરાજની બુદ્ધિ ફરી. કુમારપાલ પર દ્વેષ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય
[૧૩] જાગ્યો. તેનો વધ કરી નાખવા સુધી તેને વિચારો સર્યા. એ વાત કુમારપાલના જાણવામાં આવી એટલે એ ભસ્મ લગાવી જટાધારી તાપસ થઈ ચાલી નીકળ્યો. સિદ્ધરાજને આ બાબતની જાણ થઈ, એટલે તેને ગમે તે રીતે પકડવા મહેનત કરી. પરંતુ તેમાં સફળતા ન મળી. તાપસ વેશમાં પણ કુમારપાલ પર વિપત્તિના પહાડ તૂટી પડ્યા. આવી વિકટ અવસ્થામાં પણ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મંત્રી ઉદાયન, વાગભટ્ટ, આલિગ, સજન કુંભાર, ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણીઓ, સિરિ વિપ્ર વગેરેએ કુમારપાળને કિમતી મદદ કરી તેમનું સંરક્ષણ કર્યું. હેમચંદ્રાચાર્યે પણ કેટલાક વિકટ પ્રસંગમાંથી બચાવી લીધા. કુમારપાલને રાજ્યાભિષેક અને વિજય
મહારાજા સિદ્ધરાજ વિ સં. ૧૧૯૯ માં પંચત્વ પામ્યા. કુમારપાલને દેશાટનને અવધિ પૂરે થયો. કુમારપાલ પણ ત્યાં આવી પહોંચ્યા. અને ગુરુદેવ હેમચંદ્રાચાર્યને આશીર્વાદ લીધે. અને સં. ૧૧૯૯ માગશર સુ. ૪ ને દિવસે ગાદિનશીન થયે. રાજ્યાભિષેક ઘણું જ મહત્સવ પૂર્વક ઉજવા. કુમારપાલને વિટ અવસ્થામાં જે જે લોકોએ આશ્રય આપી મદદ કરી હતી તેઓને ઉપકારનો ગ્ય બદલે વાળી તેણે પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી.
ગુર્જરેશ્વર કુમારપાલે અનેક દેશો જીત્યા. શાંકભરીને અર્ણોરાજ સાથેના યુદ્ધમાં સૈન્ય કુટી જવાથી બીજાની સહાયતા વિના એકલાએ જ વિજય મેળવ્યો. રાજ્યભિષેક પછી તરત જ આશરે વિ. સં. ૧૨૦૦ માં આ યુદ્ધ થયેલ છે. ત્યાર પછી માળવા સૌરાષ્ટ્ર કાંકણ વગેરે પ્રદેશોમાં યુદ્ધ કરી પોતાની આણ પ્રવર્તાવી. અઢારદેશનું આધિપત્ય કુમારપાલ ભૂપાલે ભગવેલું છે, એ વાત નિર્વિવાદ છે. કુમારપાલે કરેલાં ધાર્મિક કાર્યો
સંવત્ ૧૨૧૬નાં માગશીર્ષ શુકલ દ્વિતીયાને દિવસે કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યોતેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. હેમચંદ્રાચાર્ય અને કુમારપાલને ગુરુ-શિષ્ય જેવો સંબંધ . કુમારપાલે સાત કુવ્યસનનો ત્યાગ કર્યો. સ્વરાજ્યની અંદર અમારિપટની ઉલ્લેષણ કરાવી. જે પ્રભુ મહાવીરના સમયમાં શ્રેણિક મહારાજાએ નતું કર્યું તે કુમારપાલે હેમચંદ્રાચાર્યના સમયમાં કર્યું. જુગાર સર્વથા બંધ કરાવ્યો. અપુત્રિયાનું ધન લેવાને કાયદે રદ કરાવ્યો. તેને રાજ્યમાં ઢોરોને પણ પાણી ગળીને પાવામાં આવતું. એક માખીની પાંખ સરખી પણ કોઈ દુભાઈ ન શકે. રાજ્યલક્ષ્મીને ધર્મકાર્યમાં પણ સારો વ્યય કર્યો. મદ્યપાનને પ્રચાર પણ સર્વત્ર બંધ કર્યો. સોમનાથ પાટણમાં સોમેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિર બનાવ્યાં. ૭ર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્યો. પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે પ્રભુની પ્રતિમાઓ પધરાવી. દાનશાળા ખેલાવી, તેની વ્યવસ્થા શ્રીમાળી નેમિનાથના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને સુપ્રત કરી. પિશાળ, ધર્મશાળાઓ કરાવી. વાવ, તળાવો, કુવાઓ, હવાડાઓ વગેરે કરાવરાવ્યાં. દાનને વરસાદ વરસાવ્યો. સાધર્મિક બધુઓને મદદ કરી. પના દિવસે બ્રહ્મચર્યવ્રત પાળ્યું. રત્સવ અને અઢાઈ મહેત્સવ કર્યો. શત્રુજ્ય તીર્થની યાત્રા કરી. સોમનાથની યાત્રા કરી. ૧૬૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા અને ૧૪૪૪ નવાં જિન મંદિર પર કળશ ચઢાવ્યા. પિતાના રાજ્યમાં ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા. અને બીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કર્યા છે. આ રીતે મહારાજા કુમારપાળે જે ધાર્મિક કાર્યો કર્યા તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને જ પ્રતાપ છે.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું હેમચંદ્રાચાર્યને શિષ્ય પરિવાર
હેમચંદ્રાચાર્યને રામચદસૂરિ, ગુણચંદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ, વર્ધમાનગણિ, મહેન્દ્રસૂરિ, દેવચંદ્ર, બાલચંદ્રાચાર્ય વગેરે સમર્થ શિષ્યો હતા. આ રીતે ગૃહસ્થ શિષ્યમાં સિદ્ધરાજ, પરમહંત કુમારપાલ, મંત્રીશ્વર ઉદાયન, આંબડ, શ્રીપાલકવિ, મુંજાલ વગેરે મુખ્ય હતા.
૧ આ રામચંદ્રસૂરીશ્વર તેમના મુખ્ય પટ્ટધર હતા. સિદ્ધરાજ જયસિંહે તેમને કવિ કટારમલ” નામનું બિરુદ આપ્યું હતું. વિદ્યાત્રથીચણ” “અચુબિત કાવ્યત” “વિશીર્ણ કાવ્ય નિર્માતન્દ્ર” “પ્રબંધશતક કર્તા” વગેરે બીજાં પણ તેમના વિશેષણો હતાં. તેમને “નાટયદર્પણ વિવૃત્તિ” નામનો ગ્રંથ રચ્યું છે. સમસ્યા પૂરવાની શક્તિ તેમનામાં અદ્દભુત હતી. હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં સ્વર્ગસ્થ થયા બાદ કુમારપાલને થયેલા શેકનું શમન રામચંદ્રાચાર્યું કર્યું હતું.
૨ ગુણચંદ્રસૂરિએ પણ બે કૃતિઓ રચેલ છે.
૩ મહેન્દ્રસૂરિએ “અનેકાર્થ કરવાકરકૌમુદી' નામની હૈમઅનેકાર્થ સંગ્રહપરની ટીકા સ્વગુરુના નામથી જ સં. ૧૨૪૧માં રચી હતી.
૪ વદ્ધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય-વ્યાખ્યાદિ રચેલ છે. ૫ દેવચંદ્રનામના શિષ્ય ચંદ્રલેખા વિજય પ્રકરણ રચેલ છે.
૬ ઉદયચંદ્ર નામના શિષ્યના ઉપદેશથી ચંદ્રગચ્છના ધર્મસૂરિ-રત્નસિંહ-દેવચંદ્રસૂરિના શિષ્ય કનકપ્રભે હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો.
૭ બાલચંદ્ર રામચંદ્રને પ્રતિસ્પદ્ધિ હતિ. “સ્નાતસ્યાની સ્તુતિ આ બાલચંદ્ર રચેલ છે.
આ સિવાય અન્ય શિષ્યએ પણ ગ્રથે આ હોય એમ સંભવે છે. હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો સ્વર્ગવાસ ૧૨૨૯માં ૮૪ વર્ષની પુક્ત ઉમ્મરે થયે હતો. પિતાનો અંતસમય પહેલેથી જ જાર્યો હતો. પાછળની જિંદગીમાં નિરંતર અન્તર્મુખ બની આત્મકલ્યાણમાં જ વધુ મશગુલ રહેતા. પ્રાંતે સમસ્ત સંધ સમક્ષ મિથ્યા દુષ્કત” આપી પિતાને વારસો ભાવી પ્રજાને સમપ સ્વર્ગલેકે સિધાવ્યા. તેમના સ્વર્ગગમન પછી છ મહિને મહારાજા કુમારપાલ સ્વર્ગે સીધાવ્યા. હિમયુગ
ભારતવર્ષના પ્રાચીન પડિતોની ગણત્રીમાં વેતામ્બરાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્કૃત સાહિત્યમાં વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું, શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનું અને ભોજરાજાના દરબારમાં પરમાહંત મહાકવિ ધનપાલનું હતું તે જ સ્થાન ગુર્જરપતિ સિદ્ધરાજના દરબારમાં હેમચંદ્રાચાર્યનું હતું. અને કુમારપાલના ઇતિહાસમાં તે ગુરુ-શિષ્ય જેવું હતું. ટૂંકમાં હેમચંદ્રાચાર્ય એ એક યુગપ્રભાવક મહાપુરુષ હતા. તે વખતના ધમ, સાહિત્ય, સમાજ, રાજકરણ અને લેકજીવન-એ દરેક ઉપર આચર્ય હેમચંદ્રસૂરિને ખૂબ પ્રભાવ પડયો હતો. એટલે એમના યુગને હૈમયુગ” કહીએ તે તે સર્વતા ઉચિત જ છે. ગુજરાતમાં લ૯મી સાથે ભારતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. આ મહાપુરુષની સાહિત્યસેવા ભારતભરમાં જ નહીં, પણ સમસ્ત જગતમાં જયવંતી છે. એમને હાલના પાશ્ચાત્ય વિદ્વાનો સમર્થ વ્યક્તિ તરીકે
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક | શ્રી હેમચન્દ્રાચાર્ય
[ ૧૦૫ ] માને છે . પીટર્સન પિતાના વ્યાખ્યાનમાં હેમચંદ્રાચાર્યને ભરતભૂમીના કહીનૂર’, ‘જ્ઞાનને સાગર તરીકે સંબોધે છે. ડો. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ જણાવે છે કે- ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. તેઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનના બેશક સારા વિદ્વાન હતા.” જર્મન કેલર ડૉ બુહલર વગેરેને પણ હેમચંદ્રાચાર્ય પ્રત્યે બહુ માન હતું. આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે હૈયુગ એટલે સુવર્ણ યુગ પ્રવર્તાવ્યો હતો. હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ સંબંધી પ્રાચીન ઇતિહાસક સાધને
હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના એતિહાસિક સંબંધમાં અનેક જૈન વિદ્વાનોએ વિવિધ પ્રન્થ લખ્યા છે, જે નીચે પ્રમાણે ટાંકવામાં આવે છે–
૧-૨ હેમચંદ્રાચાર્યકૃત દયાશ્રય મહાકાવ્ય (સંસ્કૃત પ્રાકૃત) ૩ મંત્રી યશપાળ (સં. ૧૨૩૨) કૃત મહારાજય નાટક ૪ સેમપ્રભાચાર્યકૃત (સં. ૧૨૪૧-અજયપાલના સમયમાં) કુમાર–પ્રતિબંધ ૫ પ્રભાચંદ્રાચાર્યકૃત (સં. ૧૩૩૪) પ્રભાવકચરિત્ર ૬ મેરૂતુંગસૂરીશ્વરકૃત (સં. ૧૩૬૧) પ્રબંધચિંતામણિ ૭ રત્નશેખરસૂરીશ્વરકૃત (સં. ૧૪૦૫)ચતુર્વિશતિપ્રબંધ ૮ જયસિંહરિકૃત (સં. ૧૪૨૨) કુમારપાલચરિત્ર ૯ સમતિલકસૂરિકૃત (સં. ૧૪૨૪) કુમારપાલચરિત્ર ૧૦ ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર ૧૧ હરિશ્ચંદ્રકૃત કુમારપાલચરિત્ર (પ્રાકૃત) ૧૨ જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ ૧૩ દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ ૧૪ હીરકુશલકૃત કુમારપાલ રાસ ૧૫ શ્રાવક રૂષભદાસકૃત કુમારપાલ રાસ ૧૬ જિનહર્ષકૃત કુમારપાલ રાસ
આ ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોમાં વર્ણન મળી શકે છે. હેમચંદ્રાચાર્ય સંબંધમાં લખાયેલા લેખો –
હેમચંદ્ર માટેના લેખઃ-જર્મન કેલર ડૉ. બુલરકૃત Buller das Lebendes Hemchandra? Wier 1889.
જિનવિજયની કુમારપાલચરિત્તની પ્રસ્તાવના તથા તેમના સંપાદિત સમપ્રભસૂરિકૃત કુમારપાલપ્રતિબંધની પ્રસ્તાવના, પં. શિવદત્ત શર્માને લેખ નામે “શ્રી હેમચંદ્રાચાર્ય હિન્દીમાં નાગરી પ્ર પત્રિકા ભાગ ૬, ૪ અને ભાગ ૭, ૧; ૫. હરગોવિન્દદાસનો લેખ “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અને તેમના પ્રઢ પાંડિત્યનો પરિચય –જેનશાસન સન ૧૯૧૧ ને ત્રણ અંક, મધપૂડો એ નામના ગ્રંથમાં હેમાચાર્ય” નામને રા. નરહરિ
૧ આ પુસ્તક મૂળ જર્મન ભાષામાં લખાયું છે. તેનું અંગ્રેજી તથા ગુજરાતી ભાષાંતર પણ પ્રગટ થયેલ છે.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
પરીખને લેખ, શ્રી કેશરવિજયજીના યોગશાસ્ત્ર ભાષાંતરની પ્રસ્તાવનામાં “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એ નામનો મારો લેખ, સ્વ. મનસુખલાલ કિરતચંદને તે આચાર્યપરનો લેખ પ્ર૦ જેનાપતાયા” અને “જેનયુગ” .”
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ૦ ૩૨૬ ટિપ્પણી. સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૩૮મું હેમચંદ્રાચાર્ય (લે. પ. બેચરદાસ જીવરાજ દેસી) હેમચંદ્રાચાર્ય (લે. ધૂમકેતુ) આ લેખ પુસ્તક આકારે બહાર પડેલ છેઃ
ગુજરાતની અસ્મિતાને આ દ્રષ્ટા હેમચંદ્રાચાર્ય (શ્રી હૈમસારસ્વત સત્રને પ્રસંગે તા ૮-૪-૩૯ ને દિને પાટણમાં પ્રમુખસ્થાનેથી કનૈયાલાલ મુનશીએ કરેલ ભાષણ. આ જેન’માં છપાએલ છે.)
મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ’ (લે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ) જૈન’માં પ્રકાશિત.
હેમચંદ્રાચાર્ય તથા યોગશાસ્ત્ર” (3. પીટર્સને પુનાની ડેક્કન કોલેજમાં આપેલ અંગ્રેજી ભાષણ) આને અનુવાદ જૈન ધર્મ પ્રકાશમાં છપાયે છે.
“સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેમાંના ઐતિહાસિક ૩૫ શ્લેક અર્થ સહિત.” (લે. મૌક્તિક.) જેનધર્મ પ્રકાશમાં પ્રકાશિત.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ' (લે. મોક્તિક) જૈનધર્મ પ્રકાશમાં પ્રકાશિત.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય” (લે. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ) શ્રી જેનસત્ય પ્રકાશમાં પ્રકાશિત.
“કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે” લે. મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી) શ્રી જૈન સત્ય પ્રકાશમાં પ્રકાશિત.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (લે. ૫. ઈશ્વરલાલ જેન)
આ સિવાય પણ અનેક લેખો લખાયેલા છે અને બીજા નવા નવા લખાતા જાય છે. આ ઉપરથી જૈન-જૈનેતર આલમમાં શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે કેટલું બહુમાન હતું તે જણાઈ આવે છે.
ઉપસંહાર આ બધી હકીકતો ઉપરથી સહજ ખ્યાલ આવી શકે છે કે શ્રી હેમચંદ્રાચાર્યનું જીવન કેટલું ઓજસપૂર્ણ અને તેમણે રચેલ સર્વતોમુખી સાહિત્ય કેટલું સમૃદ્ધ હતું. જે એ મહાપુરુષે આટલે સમૃદ્ધ સાહિત્ય વારસો ભાવી પ્રજાને સમર્પણ ન કર્યો હોત તો જૈનધર્મના સાહિત્યગૌરવમાં અને ગુજરાતની અસ્મિતામાં બહુ મોટી ખામી આવત. સાહિત્યની આટલી સેવા કરવા ઉપરાંત તેમણે સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ભૂપેન્દ્રોને પ્રતિબોધ્યા, “કલિકાલ સર્વજ્ઞ” બિરૂદની સાર્થકતા કરી અને અહિંસાને વિજયવાવટા ફરકાવી જૈનધર્મની અનુપમ પ્રભાવના કરી.
આ મહાપુરુષના જીવનને સામે રાખી સૌ આત્મસાધન કરે એ જ શુભ ભાવના!
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમની નવમી સદીના પ્રભાવક જૈન મહાત્મા
કર્ણા(કૃષ્ણ)મુનિ
[ લેખક–શ્રીયુત પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડાદરા. ]
ચીન પ્રાકૃત અપ્રસિદ્ધ વિશાલ સાહિત્ય તરફ હજી વિદ્વાનોનું જોયે તેવું લક્ષ્ય ખે ́ચાયું નથી–એથી અન્નુપયેાગી મહત્ત્વના આવસ્યક વિવિધ જ્ઞાનથી સમાજને વંચિત રહેવું પડે છે. ભાષાવિષયક કેટલાક બંધાયેલા પૂર્વગ્રહે! દુરાગ્રહો અને ઇતિહાસવિષયક અજ્ઞાન પણ એ સાહિત્યના પન-પાઠનથી ઘણે અંશે દૂર થવા સંભવ છે. કેટલાક સાક્ષરા ગુજરાત શબ્દને શુřાષ્ટ્ર શબ્દના અપભ્રંશ તરીકે પણ ઓળખાવતા હતા, પરંતુ પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાં મુત્તા શબ્દ જોયા પછી એ વિચારને ફેરવવા લાગ્યા છે. આજે એવે સુખત્તા શબ્દના પ્રાચીન પ્રયેાગ, વિક્રમની દસમી સદીના પ્રારંભમાં વિ. સ. ૯૧૫માં રચા યેલા પ્રાકૃત ગ્રંથમાંથી દર્શાવતાં અમ્હને આનંદ થાય છે, જે ગ્રંથમાંથી પ્રસ્તુત કહ(કૃષ્ણ) મુનિ—મહાત્માને અહિ· પરિચય આપવામાં આવે છે.
શ્રુતદેવીના સ્મરણુરૂપ મંગલાચરણવાળી ૧ વિમલગુણવાળી સુંદર જય-પતાકા જેવી ધર્માંદેશમાલા નામની પ્રાચીન પ્રાકૃત કૃતિ અતિસ ંક્ષિપ્ત-૧૦૪ ગાથાપ્રમાણની હાવા છતાં બહુ મહત્ત્વની છે; જેના પર હજારાક્ષેાકાવાળી વ્યાખ્યાઓ રચાયેલી છે. આ ધર્મોપદેશમાલા કર્મ-ક્ષય ઇચ્છતા જયસિંહરિએ રચી હતી, જેઓ પ્રસ્તુત જગપ્રસિદ્ધ કન્હ(કૃષ્ણ) મુનિના શિષ્ય હતા—તેમ તેના અન્તિમ ઉલ્લેખથી જણાય છે. આ મૂળ ગ્રં’થની અનેક નકલા પાટણ–જૈનભ’ડારમાં હેવાનું અમે તેની ગ્રંથ-સૂચીમાં સૂચવી ગયા છીએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧ ]
૫૭૭૮ શ્લોકપ્રમાણની જયસિ'હરિએ(મૂલગ્રંથકારે) એની પહેલી વ્યાખ્યા વિ. સ. ૯૧૫માં રચી હતી; આ વિવરણુરૂપ વ્યાખ્યાની તાડપત્રોથી પાટણમાં જૈનસબના ભંડારમાં અને જેસલમેરમાં ખડાભંડારમાં તાડપત્રપર તપાગચ્છ—ઉપાશ્રયના જૈન-ભડારમાં સં. ૧૬૭૭માં કાગળ પર લખેલી હોવાનું અમે તેનાં સૂચિપત્રામાં સૂચવ્યું છે, (પાટણ -પ્રથસૂચી પૃ. ૩૪૮, જેસલમેરભાં. સૂચી પૃ. ૧૩,૫૩)
લગભગ ચારસા વર્ષોં પહેલાં રચાયેલી શ્રૃત્કૃિપનિકા નામની પ્રાચીનજૈનગ્રંથ-સૂચી (જૈનસાહિત્ય-સ ંશોધક ભા ૧, અં. ૨માં પ્ર. પૃ. ૧૭૯–૧૮૦)માં આ જયસિંહરિની
२
૧૪
<<
૧ सिज्झउ मज्झ वि सुयदेवी तुज्झ भरणाउ सुंदरा ज्झति ।
धम्मोपमाला विमलगुणा जयपडाय व्व ॥ "
<<
ચ નયાયડન્દ્ર(જ) મુળિ-સીસજ્ઞલિ(સૌ) દૂરના રડ્યા । धम्मोपमाला कम्मक्खयमिच्छ्रमाणेण ॥
ܕܪ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ ૯૧૫ વર્ષીમાં રચાયેલી ધર્મોપદેશમાલા-લઘુવૃત્તિના ઉલ્લેખ છે અને આનું વિવરણુ સ્તમ્ભ તીર્થં (ખ ́ભાત) વિના ખીજે નથી—તેમ જણાવ્યું છે.૧
વિક્રમની દસમી સદીના પ્રારંભમાં સ્વાપન્ન ધર્મોપદેશમાલાની વ્યાખ્યા રચનાર આચાર્ય જયસિંહરિ વિક્રમની નવમી સદીના ઉત્તરાધમાં જન્મ્યા હશે, તે સદીના છેલ્લા ચરણમાં દીક્ષિત થયા હશે અને એ સમય દરમ્યાન ઉત્તમ ગુરુ-સહવાસમાં રહી સુશિક્ષિત થઈ સૂરિપદ પર પ્રતિષ્ઠિત થઈ પ્રશસ્ત જૈનધર્મના ઉપદેશક-પ્રચારક થયા હશે—એ વિચારી શકાય તેવું છે. આ જયસિંહસૂરિએ ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં પ્રાકૃતભાષામાં ૩૨ ગાથાઓ દ્વારા પોતાની ગુરુ-પર'પરા સાથે આવશ્યક ગુરુ-પરિચય કરાવ્યા છે-એથી આપણે તે કહ(કૃષ્ણ)મુનિ મહાત્માના પરિચય મેળવીએ છીએ. તેએાએ ત્યાં જણાવ્યું છે કે—
વધર—“ આ સ્થવિરાવલી, જે પૂર્વ મુનિએ વીરજિનથી પ્રારંભ કરીને કહી છે, ત્યાંથી બાકી રહેલાઓની આવલીને હું હવે કહું છું, તે તમે સાંભળે. દૈવવાચક(નંદીસૂત્રકાર) પછી અનેક સૂરિએ થઈ ગયા પછી મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવા વર્ટસર (વટેશ્વર) નામના ક્ષમાશ્રમણ થઈ ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વાચાય —તેના શિષ્ય ‘તત્ત્વાચાર્ય’ નામથી સુપ્રસિદ્ધ થયા, પાંચ પ્રકારના આચાર (જ્ઞાન, દશ`ન, ચારિત્ર, તપ અને વીય` સબંધી)ની શુદ્ધિથી જેમને જશ જગમાં પ્રકટ થયેા હતા, તેઓ જિન-પ્રવચનરૂપી ગગનમાં ચંદ્ર જેવા હતા.
ચક્ષ——તેમના પ્રધાન શિષ્ય યક્ષ નામે પ્રકટ થયા, જેમણે ખેટ્ટય(બેટ્ટકૂપ)માં સુપ્રસિદ્ધ જિન–ભવન સ્થાપ્યું હતું.
કૃષ્ણ મુનિ—તેમના શિષ્ય તે સુપ્રસિદ્ધ કણ્ડ(કૃષ્ણ)મુનિ થયા, જેઓ તપસ્તેજના રાશિ હતા. દુ:ખમકાલમાં અનેક રાજાએએ જેમનાં ચરણ-કમલ સેવ્યાં હતાં. ભવ્યજનરૂપી કમળાને વિકસાવવામાં–પ્રફુલ-વિકસ્વર કરવામાં જેએ સૂર્ય જેવા હતા.
તીથ'યાત્રા—સ`ધથી પૂજિત-સત્કૃત થયેલા જેમણે (કૃષ્ણમુનિએ) ભારતમાં રહેલી જિનવરાની અવતરણ (ચ્યવન), જન્મ, નિષ્ક્રમણ (દીક્ષા), [જ્ઞાન], નિર્વાણ (મેક્ષ)ની ધરા– કલ્યાણક ભૂમિને બહુપ્રકારે (મન, વચન, કાયાથી) નમન કર્યું હતું.
તપ-જિન-કલ્પ ધારણ કરનારની જેમ જેમણે કાય-કલેશ વિના એક માસ-ખમણુ (ઉપવાસ–તપ), ખેમાસી-ખમણ, ત્રણમાસી ખમણુ, અને ચેમાસી ખમણ(તા) કર્યા હતાં.
१
પ્રભાવ——ભક્તિથી જેમનું નામ ગ્રહણ કરવાથી મનુષ્યનાં અનેક પ્રકારનાં અનિષ્ટોજેમકે-દેવેા, મનુષ્યા કે તિર્યંચેાદ્વારા કરાતી પીડા, ગ્રહો, ભૂતા, રાગે, ઉપસર્ગા, મારિ(મરકી) અને શત્રુઓએ ઉત્પન્ન કરેલ અનિષ્ટ, ચારા તથા શત્રુઓ, મત્ત થયેલા રાજા, દુઃસ્વપ્ના, અને અશુભ શકુનેદ્વારા કરેલું-કરાતું અનિષ્ટ પણ જલદી ક્ષય પામે છે. સૂર્યંનાં કિરણોથી ભેદાયેલ ગાઢ અંધકાર ક્ષય પામે–એમાં વિસંવાદ કયાં છે ?
ધર્મવેશમાજા-રઘુવૃત્તિઃ ૨૬ વર્ષે નસદ્દીયા । ...વિવાં સ્તમ્મતીર્થં વિના ન | '-મૃ.
૨-૪ આ વટેશ્વર, તત્ત્વાચા અને યક્ષ, વિ.સ'. ૮૩૫માં પ્રા. કુવલયમાલાકથાકાર દાક્ષિણ્યચિન્હ ઉદ્યોતનાચાર્યાંના પૂર્વજો છે કે કેમ ? તે વિચારણીય છે,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક 1 કહ(કૃષ્ણ)મુનિ
[૧૦] સુમેરુ જેવા નિશ્ચલ જે મહાત્મા સ્મશાન-ભૂમિઓમાં સર્વ રાત્રિમાં દેવ વગેરે દ્વારા કરાતા બહુપ્રકારના ઉપસર્ગો વડે [ધ્યાનથી] ચલાયમાન કરી શકાયા ન હતા.
જેમણે ભારતવર્ષમાં અજ્ઞાનરૂપી ગાઢ અંધારામાં પડેલાઓને જિન-વચનરૂપી પ્રદીપ વડે સિદ્ધપુર(મેક્ષ)ને માર્ગ પ્રકટ કર્યો હતો-દર્શાવ્યો હતો.
જેમણે અનેક મહાસને-રાજાઓ, બ્રાહ્મણો અને શેઠને પ્રજ્યા આપી પ્રવૃજિત ર્યા હતા અને બીજાઓને ઠેકાણે ઠેકાણે અભય(મંત્રીશ્વર અભયકુમાર) જેવા શ્રાદ્ધોશ્રાવકે કર્યા હતા.
જિન–સંદિરો થવાં–જેમણે ઘણું દેશમાં ચતુર્વિધ(સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ) શ્રીસંઘદ્વારા કરાતી યાત્રાવાળાં મનહર અનેક જિન-મંદિરો કરાવ્યાં હતાં.
ગુજરત્તા(ગુજરાત) સુધીમાં નાગઉર(નાગાર-મારવાડ) વગેરે નગરમાં, તે મહાત્મા પિતે જાતે ભજન કરવા માટે પણ જયાં વસ્યા, ત્યાં ત્યાં (નાગઉર વગેરે નગરોમાં) અનેક જિન-મંદિરે થયાં હતાં.
' “૧ જાવા નિમંત્રિાળ ને ળિ ને ૪(૪)છા !
देसेसु बहुविहेसुं चउविहसिरिसंघजत्ताणि ॥ नगरेसु सयं वुच्छो भुत्तुं वा जाव गुज्जरत्ताए। नागउराइसु जिणमंदिराणि जायाणि णेगाणि ॥"
–જયસિંહસૂરિના ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં (ગાથા ૧૩, ૧૪) ગૂજરશબ્દનો પ્રાચીન ઉલ્લેખ, વિક્રમની ૭ મી સદીમાં સુપ્રસિદ્ધ કાદંબરી કાર મહાકવિ બાણભટ્ટે સંસ્કૃતમાં શ્રીહર્ષચરિતમાં ઉ. ૪ માં શ્ર ધ્વજ્ઞાન: વિશેષણદ્વારા પ્રતાપશીલ પ્રભાકરવધન રાજાધિરાજને પરિચય કરાવતાં કરે છે, તેમજ ૧૮ દેશી ભાષાઓને પરિચય કરાવનાર દાક્ષિણ્યચિહનસૂરિ અપરના ઉદ્યોતનાચાર્ય શકકોલ ૭૦૦=વિ. સં. ૮૩૫ માં રચેલી પ્રાકૃત કુવલયમાલાકયામાં ગુજર ા અને ગુજર મારા તથા ના પથિકના પ્રાકૃતમાં ઉલ્લેખ કર્યા છે, તે અહે અપભ્રંશકાવ્યત્રયી( ગા. એ. સિ. ન. ૩૭ ભૂમિકા પૃ. ૮૯-૯૪)માં દર્શાવ્યા છે.
અહીં દર્શાવેલ પ ત્તા શબ્દને આ ઉલ્લેખ, વિક્રમસંવત્ ૧૫ ને હાઈ પ્રાચીન છે, ઘટિયાલા(જોધપુર, મારવાડ)માંથી મળેલ જૈન પ્રાકૃત શિલાલેખમાં થયેલ સત્તાનો ઉલ્લેખ, આ પછી ત્રીજા વર્ષ-વિ. સં. ૯૧૮ને મળે છે. ઇતિહાસપ્રેમી મુંશી દેવીપ્રસાદજીએ “મારવાડના પ્રાચીન લેખ' પુસ્તકમાં સં. છાયા સાથે ૨૪ પદ્યોવાળા એ પ્રાકૃત શિલાલેખને છેડી અશુદ્ધિઓ સાથે પ્રકાશિત કર્યો છે તેને સ્વ. પૂ. નાહરજીએ જેનલેખસંગ્રહ (ખ. ૧, પૃ. ૨૫૬ થી ૨૬૧)માં પુનઃ પ્રકટ કરેલ છે. તે પરથી જણાય છે કે-પડિહાર (પ્રતિહાર) વંશી સદ્ગુણ રાજા શ્રીકક્કે ભક્તિથી જિનભવન કરાવ્યું હતું, અને તે, સિદ્ધ-ધનેશ્વરના ગચ્છમાં ગઠિકોને અર્પણ કર્યું હતું.
આ કકકુક મહારાજાએ પિતાને સરિત-ગુણવડે મરુ વગેરે અનેક દેશે( જેમાં રાજપાત્તાપુ આર્ય ગુજરાત દેશ છે)માં જનોને અનુરાગ ઉત્પન્ન કર્યો હતો. [ “નનાનાપ્રમવા fહ સઃ ' આ નીતિ-વચન તરફ કવિનું સૂચન સાર્થક જણાય છે. ]
જેણે વિષમ પ્રસંગમાં ગિરિ-વાલાથી પ્રજવલિત પલ્લીમાંથી ગે-ધન આદિને ગ્રહણ કરી તેની રક્ષા કરી હતી, જેણે ભૂમિને નીલેમ્પલ વગેરેની સુગંધથી સુગંધવાળી અને આંબામહુડા તથા શ્રેષ્ઠ શેલડી વગેરે વૃક્ષો દ્વારા મધુર રમણીય બનાવી હતી.
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
| ૧૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમુ
વ્યાધિ-નાશક લબ્ધિઓ——આમેાસહિ(ઔષાધિરૂપ થતા સ્પ), ખેલેસિહ (ઔષધિરૂપ થતા કક્), વિષ્પાસદ્ધિ (ઔષિધરૂપ થતાં મલ-મૂત્ર), જલ(ઔષધિરૂપ થતા મેલ) પરમ ઔષધિ જેવી આશ્ચકારક લબ્ધિએ વડે આ મુનિ વ્યાધિએને નાશ કરતા હતા.
અગણિત ગુણા—એવી રીતે તે મહામુનિના ગુણ્ણાનું વર્ણન કરવા ક્રાણુ સમ થઈ શકે? (ગુણાને પાર કાણુ પામી શકે ?); અથવા ગગનના વિસ્તારમાં રહેલાં દ્રવ્યે (તારા)નું પ્રમાણુ કાણુ જાણી શકે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણકાર શિષ્ય—દેવા અને મનુષ્યથી સ્તુતિ કરાયેલા તે(કૃષ્ણમુનિ)ના જયસિંહાચા નામના અસમ શિષ્યાવયવે (નમ્ર શિષ્યે) અભ્યાસ કરેલા આગમને અનુસારે, શ્રુતદેવીના પ્રસાદથી ફૂલ-માળ જેવું વિમલ ગુણવાળુ ધર્મોપદેશમાલાનું વિવરણ કર્યું છે.
જે કઝુકે હિંસકુઅ ગામમાં કીર્તિ-વૃદ્ધિ માટે મહાજન, વિપ્ર, પ્રકૃતિ અને વિજ્રનાની બહુલતાવાળું હાટ–વેપારી માર સ્થાપ્યું હતું,
જેણે મટ્ટોમ્બર(મ`ડાવર)માં એક અને બીજો રાહિંસકુખ ગામમાં; પેાતાના યશના પુત્ર જેવા આા છે સ્તંભા સારી રીતે સ્થપાવ્યા હતા; તે શ્રીકઝુકે રિત-નાશક, સુખ-જનક જિનદેવનું આ અથક્ષ–ભવન ભક્તિથી કરાવ્યું હતું. એ ભવન, સિધ્ ધનેશ્વરના ગચ્છમાં તથા—સત (?), જખ, અભય, વણિક ભાઉડ વગેરે ગોષ્ઠી(વહીવટદાર-ટ્રસ્ટી-સમિતિ)ને અર્પણ કર્યું હતું-એવું સૂચવતી ગાથાએ આ પ્રમાણે છે—
""
मरु- माडवल्लतमणीपरिअंका अजगुज्जर (र) त्तासु । जणिओ जेण जणाणं सच्चरिअ-गुणेहि अणुराओ || वरिससपसु अ णवसु अट्ठारहसमम्गलेसु चेत्तम्मि | थे वारे घवलीये ||
.
सिरिकक्कुरण हट्टं महाजण - विप्प - पयइ-वणिबहुलं । रोहिन्सकुअगामे णिवेसिअं कित्तिविद्धिए || मडोअरम्मे एको बीओ रोहिन्सकुअगामम्मि । जेण जसस्स व पुंजा एए त्थम्भा समुत्थविआ ॥ ते सिरिकक्कुपणं जिणस्स देवस्स दुरिअणिद्दलणं । कारविअं अचलमिमं भवणं भत्तीए सुहजणयं ॥ अप्पियमेअं भवणं सिद्धस्स धणेसरस्स गच्छमि । સદ્દસંત-સંવ-અવયવ-માસ-પમુદ્દોઢી ॥
,'
જૈનલેખસંગ્રહ (ખ. ૧, ૪. ૨૫૯ થી ૨૬૧ ગા. ૧૬, ૧૯ થી ૨૩) માલવાના મહારાને મુંજ અને ભેાજના માનનીય જૈન મહાકવિ ધનપાલે તિલકમ'જરીના પ્રાર્શમાં તથા સત્યપુરમડન મહાવીરૅાત્સાહમાં ચૂરાનું સ્મરણ કર્યું છે.—
चासिष्ठैः स्म कृतस्मयो वरशतैरस्त्यग्निकुण्डोद्भवो
भूपाल: परमार इत्यभिधया ख्यातो महीमण्डले । अद्याप्युद्गतहर्षगद्गदगिरो गायन्ति यस्यार्बुदे
વિશ્ર્વામિત્રનયોજ્ઞિ(નિ)તસ્ય મુખયોવિનિત પૂર્નઃ ।''
በ
—તિલકમ જરીકથા ક્ષેા. ૩૯
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] કહ(કૃષ્ણ)મુનિ
[૧૧૧ ] ગ્રંથનું મહત્ત્વ--અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરે વડે જે કંઈ અયુક્ત રચ્યું હોય, તેને મૃતદેવીના ગુણવાળા શ્રુતજ્ઞાનવંત ગુણી જને સુધારીને સુલિષ્ટ-સુસંબદ્ધ કરે. આ સર્વ, આગમ-વિધિ-વિધાન) પ્રમાણે કહ્યું છે, કલ્પનાથી ન્યૂન નથી; તેથી જિનવચનો પ્રત્યે સતૃષ્ણ-શ્રદ્ધાળુજનો આગમ પ્રત્યેની ભક્તિથી આને ગ્રહણ કરે. મૃતદેવીના સાંનિધ્યથી રચેલું વિચારીને જે(ઉપદેશક આચાર્ય વગેરે) આ ગ્રંથને પર્ષદામાં વાંચશે, તે મૃતદેવી-સંબંધ મોક્ષ વગેરેને જાણશે. પિતાની મતિ પ્રમાણે મોક્ષ માટે ઉદ્યમ કરનાર, ગ્રંથ(ધન) વગેરે પરિહરવા છતાં બીજા પુરુષાર્થો(ધર્મ વગેરે)થી મુક્ત થતો નથી; કણધાન્ય માટે ઉદ્યમ કરનાર, પલાલ(પરાળ)થી મુક્ત થઈ શકતો નથી-તેમ. કારણ કે આ ગ્રંથમાં( જિનો-તીર્થંકર ), ગણધરે, ચક્રવર્તઓ, બલદે, વાસુદેવ, કેવલજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ અવધિજ્ઞાનીઓ, પ્રત્યેકબુદ્ધો, જિનકલ્પીઓ વગેરેનું ચરિત્ર કહેવામાં આવે છે; તે અનિષ્ટ-વિઘાત કરનાર અને મોક્ષ સુધીનું આ લેક અને પરલોક સંબંધી ચિંતિત-ચાહેલું સુખ આપવામાં ચિંતામણિ(રત્ન) જેવું છે. તેથી [ હે મુમુક્ષો !] આ લેકમાં અને પરલેકમાં દુરિતોના વિઘાતને અને કલ્યાણને ઈચ્છતો તું આ ગ્રંથને સાંભળ અને સર્વ સને વંચાવ-સંભળાવ. આ ગ્રંથને વાંચનાર, સાંભળનાર અને એમાં કહેલાં-અનુષ્ઠાનમાં વર્તનાર-એમાં જણાવેલ ધર્મોપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરનાર ત્રીજા ભવમાં અથવા ૭-૮ ભવોમાં સિદ્ધ થાય છે.
જ્યાં સુધી ઠી, સમુદ્રો, કુલપર્વત, ચંદ્ર, સૂર્ય અને દેવલોકમાં દેવો છે; ત્યાં સુધી નેમિ-ચરિત જેવું મનહર (આ પુસ્તક) સ્કૂલના પામ્યા વિના પ્રસાર પામો.
રચના–સમય, સ્થળ, રાજા--૯૧૫ સંવત્સરી ગયા પછી ભાદ્રપદ શુદ્ધ પંચમી ને
સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય સ્વપજ્ઞ સિદ્ધહેમશબ્દાનુશાસન-બ્રહદ્રવૃત્તિમાં અને ચૌલુક્યવંશજયાશ્રય મહાકાવ્યમાં ગૃજ શબ્દને અનેકવાર ઉલ્લેખ કર્યો છે.
વિ. સં. ૧૧૬૯ માં સૂરિ–પદ અને સ. ૧૨૧૧ માં સ્વર્ગવાસ પ્રાપ્ત કરનાર જિનદત્તસૂરિએ પ્રાકૃત ગણુધરસાર્ધશતક (ગા. ૧૮ ) માં ‘પુનત્તા’ ને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે-પિતાના પૂર્વજ જિનેશ્વરસૂરિએ સરસ્વતીને ખોળાથી શુભતા અહિલ્લવાડ (પાટણ)માં શ્રીમદ્ દુર્લભરાજના
જ્ય-સમય(વિ. સં. ૧૦૬૬ થી ૧૦૭૮)માં રજન્સભામાં પ્રવેશ કરી નામાચાર્યો સાથે લોક અને આગમને અનુમત વિચાર કરી સાધુઓના વસતિ-વાસને સ્થાપ્યો હતો અને ગુજજરત્તા-ગુજરાત ભૂમિમાં વસતિ-નિવાસ રુકુઢ કર્યો હતે વિશેષ માટે જુઓ અપભ્રંશકાવ્યત્રી પરિ. ૨, ગા. ૬૪થી ૧૮ી.
–ત્યાર પછી ૧૩ મી સદીથી છેલ્લી સદી સુધી અનેક જૈન વિદ્વાનોએ પુષ્કળ ગ્રંથોમાં પ્રાકૃતમાં
, ગુઝત્તા અને સંસ્કૃતમાં , ગૂર્જરત્રા શબ્દનો પ્રયોગ ગુજરાત માટે કર્યો છે, તે સ્થળ-સંકેચને લીધે વિસ્તારના ભયથી અહીં દર્શાવી શકાય નહિ. “gg f યદુના?” १ " संवच्छराण गएहिं नवसरहिं पण्णरसवासअहिएहिं। .
भद्दवयसुद्धपंचमि-बुहवारे साइरिक्खंमि ॥ सिरिभोजदेवरज्जे पवट्टमाणमि जण-मणाणदे । . नागउर-जिणायतणे समाणियं विवरग एयं ॥ एयं जयपयडकण्हमुणि-सीस-जयसिंहसूरिणा रइयं । धम्मोवएसमाला-विवरणमिह विमलगुणकलियं ।।
--ધર્મોપદેશમાલા-વિવરણના અંતમાં (ગાથા ૨૮, ૨૯, ૩૧)
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું બુધવારે, સ્વાતિનક્ષત્રમાં, જનનાં મનને આનંદ પમાડનાર શ્રીદેવનું રાજ્ય પ્રવર્તમાન હતું ત્યારે નાગપુર(નાગોર )માં જિનાયતન(જિન-મંદિર )માં આ વિવરણ સમાપ્ત કર્યું. ..આ વિવરણ કરવામાં મેં જે કુશલ( પુણ્ય ) ઉપાર્જન કર્યું, તેથી ભવ્ય મોક્ષ-સુખ પામે.
વિમલ ગુણોવાળું આ ધર્મોપદેશમાલાનું વિવરણ, જગપ્રસિદ્ધ કહ(કૃષ્ણ)મુનિના શિષ્ય જયસિંહરિએ રચ્યું છે.” [ અંતમાં આની ક–સંખ્યા ૫૭૭૮ જણાવી છે. ] પ્રા. શીલપદેશમાલાના રચનાર જયકીર્તિ, આ જયસિંહસૂરિના શિષ્ય જણાય છે.
૧ સ. ૯૧૯ને ભેદેવના રાજ્ય-સમયને સ્તંભ-લેખ–આ ભેજદેવના રાજ્યસમચમાં, તેમના પ્રસાદ પાત્ર મહાસામત વિષ્ણુરાજના રાજયમાં વિ. સં. ૯૧૯ માં થયેલા. જત સ્ત(સ્તુપ ના લેખમાં જણાવ્યું છે કે “ પરમભટ્ટારક મહારાધિરાજ પરમેશ્વર ભેદેવનું કલ્યાણકારી વિજયવત રાજય, પૃથ્વીમાં પ્રવેદ્યમાન હતું, ત્યારે તેમણે આપેલા પાંચ મહાશબ્દોવાળા મહાસ મ ત વિશુરામના ભી વટાવાળા ૯ અગિરમાં શ્રીશાત્યાયતન-(શ્રી શાંન્તિનાથના મંદિર) અમીપમાં કમલદેવાચાર્યના શિય દવે આ સ્ત ભ કરાવ્યે હતે. સં. ૯૧૯ આસે માસના શુકલ પક્ષની ચતુર્દશી બહસ્પતિ-દિવસે ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં આ સ્ત ભ સમાપ્ત થયા હતા. વાજુના ગગાએ શષ્ટ કભતે આ સ્તભ ઘડયો હતો. કાર્દ ૭૮૪”-બાવા આશય વાળા દસ પંક્તિવાળે સં. લેખ,
એપિત્રાફિયા ઇન્ડિકા (વૈ. ૪, પૃ. ઉ૧૦) માં અંગ્રેજી લિપિમાં પ્રકટ થયા છે, તે અહીં નાગરી લિપિમાં દર્શાવવામાં આવે છે–
૧ “» [I) વરમમા[]-નારાગાધિરાન-પરમેશ્વર-મન-મરીઝવર્ધમાનગાળવિजयराज्ये तत्प्रदत्तपंचमहाशब्द-महासामंतश्रीविष्णु[र]म् परिभुज्यमाके(ने) लुअच्छगिरे श्रीशान्त्यायत न][सं]निधे श्रीकमलदेवाचार्यशिष्येण श्रीदेवेन कारा[पि]तम् इदम् स्तंभम् ॥ संवत् ९१९ अस्व(श्वयुजशुक्लपक्षचतुर्दश्याम् (बृ)हस्सतिदिनेन उत्तरभाद्रपद्[दा]नक्षत्रे इदं स्तम्भं समाप्त इति ।।।। વાસુબા ન શોષ્ઠિમૂતન રૂમ્ તમે ઘટિતમ કૃતિ | 0 રાજાવા૪(૨) રHફાતન ચતુનશીત્ય-ધાનિ ૦૮૪ [i] ” –- પિત્રાજવા (વે. ૪, પૃ. ૩૧૦)
આ ભાજદેવ, મહારાજા નાગાવલોક(આમ)ના પૌત્ર હતા. જે નાગાવલોકને વર્ગ-વાસ, પ્રભાવક ચરિત્ર(બપભટ્ટિસૂરિ-પ્રબંધ)માં ઉદધૃત કરેલા ઉલ્લેખ પ્રમાણે વિ. સ. ૮૯૦ માં થયો હતો. બપ્પભદિસૂરિદ્વાર જેનધર્મમાં પ્રતિબંધિત જે મહારાજાના સ્વર્ગવાસને સમય રચવતાં કવિએ દુ:ખેગારે દર્શાવ્યા છે– " मा भूत् संवत्सरोऽसौ वसु-शतनवतेर्मा च ऋक्षेषु चित्रा
धिग मास तं नभस्यं क्षयमपि स खलः शुक्लपक्षोऽपि यातु । सङ्क्रान्तिर्या च सिंहे विशतु हुतभुजं पञ्चमी या तु शुके
गङ्गातोयाग्निमध्ये त्रिदिवमुपगतो यत्र नागावलोकः ॥"
–પ્રભાવચરિત્રમાં બપ્પભક્ટિ(સ. ૮૦૦-૮૯૫)પ્રબંધમાં ઉધૃત લો. ૭૨૫ આ મહારાજા ભેજ દેવે વિ. સં. ૮૫માં બંપભદિસૂરિ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણે શેક દર્શાવ્યો હતો અને ગુરુના દેહના અગ્નિ સંસ્કારમાં પિતાનું ઉત્તરીય નાખી આંતરિક લાગણી દર્શાવી હતી. પ્રભાસરિના વિ. સં. ૧૩૩૪ના પ્રભાવક ચરિત્ર વગેરેમાં એ સંબંધમાં ઉલ્લેખ છે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]
કહ(કૃષ્ણ)ષિ
[ ૧૧૩]
[ 2 ]
બીજું વિવરણ—આ ગ્રન્થનું બીજું સવિસ્તર વિવરણ ૧૪૪૭૧ કપ્રમાણનું વિજયસિંહરિએ વિ. સં. ૧૧૯૧માં સિદ્ધરાજના રાજ્યકાલમાં રચ્યું હતું, જેમાં સુપ્રસિદ્ધ માલધારી હેમચંદ્રાચાર્યના પ્રથમ પટ્ટધર હતા. આ વિવરણકારની પ્રાંત પ્રશસ્તિ અહે પાટણ જેનભંડાર-ગ્રંથ-સૂચી (ગા. ઓ. સિ. નં. ૭૬ પૃ. ૩૧૧ થી ૩૧૩)માં દર્શાવી છે, જેની ૪૩૩ તાડપત્રવાળી પિથી પાટણમાં છે.
] ત્રીજી વ્યાખ્યા--આ ગ્રંથની ત્રીજી વ્યાખ્યા–વિવૃતિ (૬૮૦૦ લેક–પ્રમાણુ) મુનિદેવસૂરિએ વિક્રમની ૧૪મી સદીના પ્રારંભમાં રચી હતી, જેનો ઉલ્લેખ અહે. પાટણ-જેન-ભંડાર–ગ્રંથસૂચી (ગા. એ. સિ. નં. ૭૬ ભા. ૧, પૃ. ૧૦૯-૧૧૦)માં દર્શાવ્યો છે. તે વિદ્યુતિકારે કૃષ્ણઋષિને સુગૃહીતનામવાળા, ભવિક લોકોના શકને હરનારા જણાવ્યા છે અને તેમનો તારૂપી કલ્પવૃક્ષ, લબ્ધિરૂપ અવિરલ ફળાવડે ફળે હતો-તેમ જણાવ્યું છે. તથા તેમના શિષ્ય જયસિંહરિનું સ્મરણ કર્યું છે, કે જેમનાં શાસ્ત્રરૂપી વૃક્ષનાં અર્થ–પુષ્પોનો સંગ્રહ કરીને પિતે એ વૃત્તિ રચી હતી. વૃત્તિકારે પિતાને શાંતિનાથ-ચરિત્ર રચનાર તરીકે ત્યાં સૂચવેલ છે.
કણમનિ સંબંધમાં બીજા ઉલ્લેખો. વિ. સં. ૧૮૨૨માં ૬૩૭૦ શ્લોકપ્રમાણ કુમારપાલચરિત મહાકાવ્ય રચનાર જયસિંહ સૂરિએ પિતાના પૂર્વજ તરીકે આ કૃણમુનિનો પરિચય આપ્યો છે કે
આર્ય સુહસ્તીના મુખ્ય શિષ્ય શ્રીગુપ્તસૂરિથી ચારણલબ્ધિના કારણથી ચારણગણું પ્રખ્યાત થયો, તેની ચોથી શાખા વજનાગરીમાં, વિટપ નામના બીજા કુલમાં અનહદ લબ્ધિઓના વાસસ્થાનરૂપ દેવ–સમૂહથી વદન કરાતા, પ્રખ્યાત તપાવી, કૃપાસાગર કૃષ્ણ નામના મુનિ થયા. જેમણે મિત્ર-વ્યય(મરણ)-દુઃખથી વ્રત સ્વીકાર્યું હતું, જેમણે દુઃખે ગ્રહણ કરી શકાય એવા અભિગ્રહો ધારણ કર્યા હતા, જેમણે સર્પોના ઝેરથી આકુલ પ્રાણીઓને પગના પાણીથી ઉજજીવિત કર્યા હતા, જેમણે પ્રતિવર્ષ ૩૪ પારણું કર્યાં હતાં; રાજાઓને પ્રતિબંધ કરનારા, શમરૂપી ધનવાળા તે કૃષ્ણ ઋષિ હષ માટે થાઓ. તે
૧ આ મુનિદેવસૂરિ, વાદી દેવસૂરિની પરંપરામાં થયેલા મદનચંદ્રસૂરિના શિષ્ય હતા. દેવચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્યના ગુર)ને પ્રાકૃત (વિ. સ ૧૧૬૦ ના ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ) શાંતિનાથચરિત્રને વિ. સં. ૧૩૨૨ માં તેમણે સંક્ષિપ્ત કરી બીજું સંસ્કૃત રચ્યું હતું, જે અદ્દભુત ચરિત્ર જોઈને સં. ૧૪૧૦ માં મુનિભદ્રસૂરિએ ત્રીજું શાંતિનાથ-ચરિત્ર રચ્યું હતું. ઉપર્યુક્ત મુનિદેવસૂરિને પીટર્સન રિપાર્ટ ૧, ૪ માં ભૂલથી “મુનિને વિશેષણ સમજવાથી દેવસૂરિ સૂચવતાં તેના આધારે બીજા સાક્ષર લેખકોએ તેવી ભૂલ ચાલુ રાખી હતી. ખરી રીતે આનું નામ મુનિદેવસૂરિ સમજવું જોઇએ. પોતાના અને સમકાલીન અન્ય અનેક રસૂરિ-કવિઓના કાવ્ય-ગ્રંશેના સંશોધક સમરાદિત્ય-સંક્ષેપ રચનાર પ્રદ્યુમ્નસૂરિએ રચેલી પ્રવજ્યા-વિધાનવૃત્તિને આ મુનિદેવસૂરિએ પ્રથમ આદર્શ માં દર્શાવી હતી-આ સંબંધમાં અમહે જેસલમેરવ્યાં. ગ્રંથસૂચી( અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથકૃત્પરિચય પૃ. પર-પ૩) માં સૂચવ્યું છે. એથી આ મુનિદેવીયા ધર્મોપદેશમાલા-ત્તિ, વિક્રમની ૧૪ મી સદીના પ્રારંભમાં તેમણે રચેલી હેવી જોઈએ. બહથ્રિપનિકામાં તે સંબંધમાં ૧૧૯૦ વર્ષનો થયેલ ઉલેખ વાસ્તવિક જણાતું નથી.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૧૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
દ્વારા ઉત્તમ ચૈત્ય વિક્રમસંવત્ ૯૧૭
મુનિરાજે પહેલાં શ્રીમત્ નાગપુરમાં પોતાના વચનથી નારાયણ શેઠ (જિનમદિર) કરાવીને તેમાં વીરથી ૭૧૯ (અમ્હારા ધારવા પ્રમાણે જોઈ એ) વર્ષામાં શુ. પ`ચમીએ અંતિમ જિન( મહાર્દ ૨ તીર્થંકર )ની પ્રતિષ્ઠા કરી વંભ ( બ્રહ્મ ) વગેરે ૭૨ ગાહિકા ( જિનમંદિરની સાર સંભાળ કરનારા વહીવટદાર-ટ્રસ્ટી) સ્થાપ્યા હતા. ’↑
કૃષિંગચ્છઆ કૃષ્ણમુનિ(ઋષિ)ના નામથી કૃષિં-ગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારપાલચરિત્રકાર જયસિંહરિ પેાતાની ગુરુ—પરપરા સૂચવતાં જણાવે છે કે તેમાં થયેલા આચાર્યો વગેરેના ઉલ્લેખા અહીં દર્શાવવામાં આવે છે. ૧૪ મી, ૧૫ મી સદીમાં તે કૃષ્ણમુનિની પરપરામાં આશ્ચર્યોંકારી મનેહર–ચરિત્રવાળા સૂરિ થઇ ગયા પછી જયસિંહસૂરિ નિગ્રંથચૂડામણિ ઉત્પન્ન થયા, જેમણે વિ. સ. ૧૩૦૧માં મદેશ(મારવાડ)માં `ના તાપથી પીડાતા સંધને મત્રથી આકર્ષેલા પાણીના સમૂહ દ્વારા જીવાડ્યો હતા. તેમના પદ્મ પર પ્રસન્નચંદ્રસૂરિર પ્રભાવક–શિરામણ થયા; જેમના પટ્ટ પર નિસ્પૃહ-શિરામણ મહાત્મા મહેન્દ્રર થયા; જેએ મહમ્મદસાહિથી પ્રશસિત થયા હતા. [ ‘જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ' નામના પુસ્તકમાં અમ્હે એને ઉલ્લેખ કર્યાં છે–લે. ] કુમારપાલ-ચરિત્રકાર જયસિંહરિ, એ મહેન્દ્રસૂરિના પટ્ટધર હતા. ગુરુભક્તિથી કુમારપાલરિત્રના પ્રથમ આદર્શને લખનાર મુનિ નયચંદ્ર એ હમ્મીર-મહાકાવ્ય અને રભામજરી-નાટિકાના કર્તા જણાય છે.
ધર્મેટ ઊકેશવ શમાં થયેલા મૂહૂ નામના સુશ્રાવકે પોતાની માતાના શ્રેય માટે ગ્રહણુ કરેલું મહાવીર-ચરિત્ર (હેમચંદ્રાચાર્યાંનું ત્રિષ્ટિ શ.પુ. ચ. પ` ૧૦), પેાતાના ગુરુ-કૃષિશિષ્ય નન્નસૂરિ દ્વારા વિ. સં. ૧૭૬૮માં કાલાપુરીમાં સભા-વ્યાખ્યાનમાં વંચાવ્યું હતું એમ
"6
१ तत्रासीदपसी मलब्धिवसतिर्वन्दारुवृन्दारक
व्रातख्याततपाः कृपाजलनिधिः श्रीकृष्णनामा मुनिः ॥ यो मित्रव्यदुःखतो व्रतमधाद् योऽभिग्रहान् दुर्महान्, दधे व्यालविषाकुलान् पद - जलैरुज्जीवयामास यः । प्रत्यब्दं चतुरुत्तरां व्यरचयद् यः पारणात्रिंशतं
स क्ष्मापालविबोधनः रामधनः कृष्णर्षिरास्तां मुद्रे ॥ श्रीमन्नागपुरे पुरा निजगिरा नारायणश्रेष्ठितो
निर्माष्योत्तमचैत्यमन्तिमजिनं तत्र प्रतिष्ठाय च । श्री वीरान्नव - चन्द्र - सप्त (९१७) शरदि श्वेतेषुतिभ्यां शुचौ
भाद्यान् समतिष्ठत् स मुनिरा द्वासप्ततिं गौष्ठिकान् ॥ " —કુમારપાલચરિત મહાકાવ્ય-પ્રશસ્તિ (બ્લો. ૧ થી ૪)
૨ વિ. સં. ૧૭૭૯ માં ઉમેસ( ઓસવાળ ) જ્ઞાતિના સધપતિ ઝાઝાના પુત્ર...કે પિતાના એચ માટે કરાવેલ પાનાથ બિંબની પ્રતિષ્ઠા કૃષ્ણષિ-ગુચ્છના આ પ્રસન્નચંદ્રસૂરિએ કરી જણાય છે, જે પ્રતિમા મિર્જાપુરના પંચાયતી મંદિરમાં છે. તેને ઉલ્લેખ સ્વ. બાબુ પૂ. નાહરના જૈનલેખસંગ્રહ (ખ. ૧ લે. ૪૨૬ )માં પ્રકાશિત થયેલ છે.
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેાત્સવી અંક
કર્ણા(કૃષ્ણ)ઋષિ
[ ૧૧૫ ] એ જ પુસ્તકની પાટણુ–જૈનસંઘ-ભડારમાંની તાડપત્ર-પેથીના પ્રાન્ત પ્રશસ્તિવાળા ઉલ્લેખથી જણાય છે. (વિશેષ માટે જીએ પાટણજૈનભડાર–ગ્રંથસૂચી (ગા. એ. સ. ન. ૭૬ વેા. ૧, પૃ. ૩૨૭-૩૨૮)
એ પ્રસિદ્ધ કૃષ્ણ-ગચ્છમાં થયેલા શ્રમણ–વામી પ્રાનંદસૂરિએ હરિભદ્રસૂરિની ક્ષેત્રસંગ્રહણીની વૃત્તિ વિ. સ. ૧૭૯૦માં ભાદ્રપદ વિંદ ચેાથે રચી હતી. (જુએ પીટર્સન રીપે ૩, પૃ. ૨૭૬-૨૭૭)
એ કૃષિંગચ્છમાં થયેલા સુવિહિત-શિરામણ પદ્મચંદ્ર ઉપાધ્યાયના અન્વયમાં થયેલા ભટ્ટારક પૃથ્વીચંદ્રસૂરિના પટ્ટને શેલાવનાર એ પ્રભાન દરને સદુપદેશ સાંભળી પૃથ્વીમાં પ્રસિદ્ધ સુચિતિગાત્રથી પવિત્ર વશ–કુલમાં થયેલા સામસિંહના પુત્રાએ સ. ૧૩૯૧માં પેાતાની માતા સામશ્રીના શ્રેય માટે ત્રિષ્ટિ શ. પુ. ચરિત (૮મું પ^) તાડપત્ર- - પુસ્તક ગ્રહણ કર્યું હતું; તે સદા વંચાતું–સંભળાતું રહે તેવી ઇચ્છા તેના અંતમાં દર્શાવી છે.-ત્રિષ્ટિ શ. પુ. ચરિત (૮ મા પર્વની શાંતિનાથ-જ્ઞાનભંડાર-ખંભાતની તાડપત્રીય પ્રતિના અંતમાં ઉલ્લેખ છે.)
પૃથ્વીને હર્ષ આપનાર, વિકવર થયેલાં નવાં જાઇનાં ફૂલોના ગુચ્છા જેવા સ્વચ્છ મૂર્તિવાળા, વિવિધ બુધ-જન-સમૂહરૂપી ભમરો વડે ગવાયેલી કાર્તિવાળા, ચતુર જતાનાં મસ્તકા પર નિરંતર વાસ કરનાર કૃષ્ણ [ઋષિ]-ગચ્છ જયવંત વર્તે છે. આશ્ચર્યકારી ચરિતવાળા સરમંડલથી શોભતા તે ગચ્છમાં અનુક્રમે પ્રાન-શિર્માણ જયસિંહસૂરિ સુગુરુ થયા; જેમણે ષડ્વાષાના કવીન્દ્ર અને પ્રામાણિકામાં અગ્રેસર એવા સારંગ નામના વિદ્વાનને વાદ-વિદ્યાની વિધિમાં જલદી વિર્ગ બનાવ્યા હતેા. ન્યાયસારની ટીકા, નવું વ્યાકરણ અને કુમારપાલરાન્તનું કાવ્ય કરીને વૈવિદ્યવેદીમાં જે ચક્રવર્તી તરીકે પ્રખ્યાત થયા હતા. તેમના ગણના નાયક પ્રસન્ન પ્રભુ જયવંત વર્તે છે. જેએ નમતા જનની રક્ષા કરનારા છે, જેમની પ્રભા વાદીને ભેદનારી છે, જેમના ચરણ-કમળમાં મેટા રાખએનાં મસ્તકા પણ સદા નમતા ભ્રમર જેવું આચરણ કરે છે. તેમના પટ્ટરૂપી કમળને પ્રત્લ કરવામાં સૂર્ય જેવા, સર્વ શાસ્ત્રોના અદ્વિતીય જ્ઞાતા, કવિ-કુલરૂપી સાગરને ઉદ્દસિત કરવામાં ચંદ્ર જેવા નયચંદ્રસુરિ-ચંદ્ર જયવંત વર્તે છે; પેાતાના રિતને વિસ્તારવા તે જ રાજા હુમ્ભીર વડે સ્વપ્નમાં અત્યંત પ્રેરાયેલા તે કવિએ રાજ-સમૂહના હર્ષ માટે વીરાંકથી રમણીય આ સુંદર કાવ્ય રચ્યું છે.
કવિ-ગુરુ જયસિંહરિને પાત્ર(પ્રશિષ્ય) હોવા છતાં પણ આ નયચંદ્રસૂરિ, કાવ્યેામાં નવીન અર્થ—સમૂહ, ઘટના, પદ–પંક્તિ, યુક્તિ-વિન્યાસ, રીતિ, રસ, ભાવ, રચનાના યો વડે વિશેષ પ્રકારે પુત્ર જેવું આચરણ કરે છે.
જયસિંહસૂરિના શિષ્ય મહાવિ નઇંદ્રસૂરિએ રચેલા ૧૪ સર્ગાવાળાએ વીરાંક હુમ્મીમહાકાવ્યને વિ. સં. ૧૫૪૨માં ઘેરાજપુરમાં પોતાના પડન માટે લખનાર નયહંસ પણ એ કૃષ્ણ –ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય હતા.
સંસ્કૃત કવિત્વરૂપી કમલ-વનને વિકસાવવામાં સૂર્ય જેવા અને પ્રાકૃત કવિતારૂપી માલતીના મધુકર મહાકવિ નય કવિ રાજશેખરની રચેલી કપૂરમંજરી જેવી ૨'ભામંજરી
૧૫
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું નાટિકા રચી છે, તેમાં સૂત્રધારના મુખથી ઉચ્ચરાયેલ કવિ-પરિચય મળે છે કે–તે નયચંદ્ર કવિ બ્રહ્માષામાં કવિત્વ કરવામાં કુશલ હતા, તેમણે શારદા દેવતાના પ્રૌઢ વર-પ્રસાદથી રાજાઓને પણ રંજિત કર્યા હતા. પૂર્વ કવિઓના માર્ગને અનુસરનાર એ સમસ્ત વિદ્યાઓના નિધિ જેવા હતા. કવિ હર્ષ અને અમરચંદ્ર સાથે એની તુલના કરવામાં આવી છે. (વિશેષ માટે જુઓ રંભામંજરી નાટિકા)
વિ. સં. ૧૪૯૯ વર્ષે કા. શુ. ૯ શનિવારે સરસ્વતીપત્તન (પાટણ)માં કૃષ્ણર્ષીય ગચ્છના વા. જયવલ્લભના શિષ્ય પૂજ્ય દેવસુંદરે લખાવેલ વર્ધમાનવિદ્યા-કલ્પ જેસલમેર(મારવાડ)માં ડૂગરજી યતિજીના સંગ્રહમાં છે વિશેષ માટે જુઓ જેસલમેરમાં. ગ્રંથસૂચી પ. ૫૮ ગા. એ. સિ. નં. ૨૧)
વિ. સં. ૧૫૧૭માં ઉપકેશજ્ઞાતીય(ઓસવાળ) કાકરીયા-ગાત્રવાળા સં. સોઢલે કરાવેલ ચંદ્રપ્રભસ્વામીના બિબને કૃષ્ણર્ષિ–ગચ્છમાં થયેલા નયચંદ્રસૂરિના પટ પર થયેલા જયસિહસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું હતું.
કલા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું
ત્રિરંગી ચિત્ર મહાગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દેરેલું આ સુંદર ચિત્ર શાંત મુખમુદ્રા અને વીતરાગભાવનું સાક્ષાત્ દર્શન કરાવે છે.
* આર્ટ કાર્ડ ઉપર સુંદર ત્રિરંગી છપાઈ ક ૧૪” x ૧” ની મોટી સાઈઝ
- ચારે તરફ સેનેરી બેડર દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય હોવું જોઈએ. મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચ દેઢ આને વધુ)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘી કાંટા
અમદાવાદ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શીલાંસૂર તે કોણ ?
લેખક–શ્રીયુત પ્રેા. હીરાલાલ રસિકલાલ કાપડીયા એમ. એ.
જૈન દૃષ્ટિ અનુસાર આ અવસર્પિણી કાળમાં ચેવીસ તીર્થંકરા થઈ ગયા છે. એ પૈકી પહેલા, સેાળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચાવીસમા એ પાંચે તીર્થકરોનાં નામ જૈન સમાજમાં અને કેવળ ત્રેવીસમા તીર્થંકરનું પાર્શ્વનાથ નામ અજૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે, જ્યારે બાકીનાનાં નામ એટલાં સુપ્રસિદ્ધ નથી. આવી હકીકત જે જૈન મુનિવરા ગ્રંથકારા લેખકા થઈ ગયા છે તેમના સંબંધમાં પણ જોવાય છે. દાખલા તરીકે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી મલ્લવાદી, યાકિનીમહત્તરાધમ સૂનુ શ્રી હરિભદ્રસૂરિ, કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ અને ન્યાયવિશારદ શ્રી યાવિજયગણિ એ પાંચ મુનિવરેનાં નામથી જૈન જગત્ સુપરિચિત છે, જ્યારે અન્ય જૈન લેખકાને સામાન્ય જનતા ભાગ્યે જ એળએ છે. આથી તા શ્રી શીલાકરનું નામ સાંભળતાં ‘ એ શ્રી શીલાંકર તે ક્રાણુ . એવા પ્રશ્ન સહૂજ પૂછાય છે. આને ઉત્તર આપવા એ આ લેખકનું પ્રયાજન છે એટલે હવે હું એ દિશામાં પ્રયાણ કરું છું.
શ્રમણુ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ ગણધરામાંના પાંચમા ગણધર શ્રી સુધ સ્વામીએ રચેલાં ૧૨ અંગે (ાદશાંગી)માંથી આજે આપણને દિદ્ધિવાય સિવાયનાં ૧૧ અગા અમુક અંશે ઉપલબ્ધ થાય છે, એ અગ્યાર અગેામાં આયારે એ પહેલું અંગ અને સૂયગડુ એ બીજું અંગ ગણાય છે. આ બંને અંગે ઉપર સંસ્કૃતમાં ટીકા રચવાનું માન શ્રી શીલાકસૂરિને મળે છે.
નવાઈની વાત છે કે આયાર ઉપર કયારે ટીકા રચાઈ એ સંબંધમાં જુદી જુદી હસ્તલિખિત પ્રતિઓમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. રચનાસમય તરીકે શકસંવત ૭૭૨, શકસ ંવત્ ૧૮૪, શકસંવત્ ૭૯૮ અને ગુપ્ત સંવત્ છછર ના નિર્દેશ છે. આ પૈકી શકસ ંવત્ ૭૯૮ એટલે કે વિક્રમસંવત્ હ૩૩ મને વધારે વિશ્વસનીય જણાય છે. ગુપ્તસવથી શું સમજવું એ સબંધમાં મતભેદ જોવાય છે એટલે એને વિચાર હું અત્ર કરતા નથી.
સૂયગડની ટીકાના રચનાસમય પરત્વે કાઇ ઉલ્લેખ જોવાતા નથી, પણ એ તેમ જ આયરની ટીકા રચવામાં શ્રી વારિણુિએ શ્રી શીલાંકસૂરિને-શ્રી શીલાચાને સહાયતા કર્યાના ઉલ્લેખ તે તે ટીકામાં મળે છે. આ વાહુરિણિ તે કાણુ તે વિષે આપણે હજી સુધી તે। અંધારામાં છીએ. એટલે આ ઉલ્લેખ આ દિશામાં કશે। વિશેષ પ્રકાશ પાડતા નથી.
પ્રભાવકચરિત્રમાં જે અભયદેવસૂરિપ્રમન્ત્ર છે તેમાં એમ કહ્યું છે કે શ્રી શીલાંકસૂરિએ પહેલાં ૧૧ અગા ઉપર ટીકા રચી હતી, પણ પહેલાં એ અંગેા સિવાયનાં નવ અંગા ઉપરની ટીકા વિચ્છિન્ન જવાથી શ્રી અભયદેવસૂરિએ ત્રીજાથી અગ્યારમા સુધીનાં અંગા ઉપર ટીકા રચી. આ ઉલ્લેખ ભ્રાન્ત છે, કેમકે ઠાણની ટીકામાં શ્રી અભયદેવસૂરિ પોતે જ કહે છે કે એના ઉપર કાઇએ ટીકા રચી નથી. વળી શ્રી જિનવલ્લભસૂરિ પણ અષ્ટસપ્તતિકામાં એ જ વાત કહે છે. વિશેષમાં આગમેદ્ધારક જૈનાચાય શ્રી આન‰. સાગરસૂરિ પણ આ હકીકત સ્વીકારે છે, કેમકે આ વાત વિસઁસાવસયભાસની શ્રી
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮]
શ્રી જૈન સત્ય પ્રકારો
કાટવાચાર્યની વૃત્તિ સહિતની આવૃત્તિની એમની પ્રસ્તાવના ઉપરથી જોઇ શકાય છે. શ્રી અભયદેવસૂરિએ વિવાહુપત્તિની ટીકાના ૬૫૯ બ પત્રમાં એ પાંચમા અંગની સૃષ્ણુિ તેમજ ટીકાને નિર્દેશ કર્યો છે. એ ટીકાના કર્તા કદાચ શ્રી શીલાંકર હાય અને એ ટીકાને પ્રભાવકચરિત્રકારના સમય પૂર્વે ઉચ્છેદ ગયા હૈાવાથી ઉપર્યુક્ત દંતકથા પ્રચલિત બની હોય. આવી પરિસ્થિતિમાં બહુમાં બહુ પહેલા, ખીજા અને પાંચમા અંગની ટીકા શ્રી શીલાંકરિએ રચ્યાનું અનુમાન થઈ શકે.
આચારની ટીકામાં ત્રીજા પદ્યમાં શ્રી શીલકસૂરિએ સૂચવ્યું છે કે શારિજ્ઞા (જે આયારનું પહેલું અધ્યયન છે તે ) ના ઉપર ગધહસ્તીએ ટીકા રચી છે, પણ તે ગહન હાવાથી એને સાર હું રજુ કરું છું. આ ગધહસ્તી તે શ્રી ભાસ્વામીના શિષ્ય અને તત્ત્વાર્થાધિગમશાસ્રની ભાષ્યાનુસારિણી ટીકાના રચનારા શ્રી સિદ્ધસેનગણિ ઢાવા સંભવ છે. જો એમ હાય તા શ્રી શીલાકસુર આ ગણિતી પછી થયેલા ગણી શકાય.
નાગાર્જુને ધ સંગ્રહુમાં અને શ્રી સિદ્ધસેનગણુએ તત્ત્વાર્થની ટીકા (ભા ર, પૃ. ૬૭) માં જે પાંચ આનન્ત પાપાને વિષય ચર્ચ્યા છે તે શ્રી શીલાંસરએ સૂયગડની ટીકાના ૨૧૫ મા પત્રમાં આલેખ્યા છે. આ હકીકત પણ ઉપર્યુક્ત અનુમાન કરતાં વિચારાય તેા ખાટું નહિ.
[
વર્ષ સાતમુ
પાય ( સં. પ્રાકૃત ) ભાષામાં ચઉપન્નમહાપુરિસર્ચરય નામને ગ્રન્થ વિક્રમ સંવત્ ૯૨૫ માં રચાયેલા છે. એના કર્તા તરીકે શ્રી શીલાંકસૂરિનું નામ સૂચવાય છે. જો આ કથન વાસ્તવિક હોય તે આ ગ્રન્થ ઉપરથી એ જાણી શકાય છે કે શ્રી શીલાંકરિનું ખરું નામ વિમલમતિ છે,
કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ ચણાવલીની જે ટીકા રચી છે તેમાં ત્રણ સ્થળે શીલાંકના ઉલ્લેખ છે. એ શીલાક તે પ્રસ્તુત શીલાકસર છે કે કેમ તે જાણવું બાકી રહે છે. શ્રી શીલાંકરિએ જીવસમાસની વૃત્તિ રચી છે અને તે ઉપલબ્ધ છે એમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૮૧ ) માં ઉલ્લેખ છે તે! શું આ હકીકત સાચી છે અને આ શ્રી શીલાકસૂરિ તે આ લેખમાં નિર્દેશાયેલ સૂરિ છે ?
આયારની ટીકાના ૩૧૭ અ પત્ર ઉપરથી જણાય છે કે ત્રો શીલાંકનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું. દાક્ષિણ્યચિહ્ન શ્રી ઉદ્યોતનસુરિએ જે કુવલયમાલા લગભગ શકસંવત્ ૭૦૦ માં રચી છે તેની પ્રશસ્તિમાં તત્તાયરિયનો ઉલ્લેખ છે. આથી શ્રી જિનવિજયે એવી કલ્પના કરી છે કે તત્ત્પાદિત્ય તે આ તત્તાયયિ એટલે કે તત્ત્વાચાય હાય. વળી એ જ પ્રશસ્તિમાં રીવિકજન્નાહો એવા જે પ્રયાગ છે તેને શ્લેષાત્મક વિશેષણુ ગણી તેઓ એ દ્વારા શ્રી શીલાકસૂરિના નિર્દેશ કરાયા છે એમ માને છે. પરંતુ આ. શ્રી આનંદસાગરસૂરિએ આ મંતવ્યની વિરુદ્ધ પેાતાને અભિપ્રાય વિસેસાવસ્ચયની પ્રસ્તાવનામાં ઉચ્ચાર્યો છે. એની સવિસ્તર ચર્ચા કરવાનું અત્ર બની શકે તેમ નથી. શ્રી શીલાકસૂરિ તે વિક્રમસંવત્ ૮૦૨ માં અણહિલપુર પાર્ટણ ની સ્થાપના કરનારા વનરાજ ચાવડાના ગુરુ તરીકે સુપ્રસિદ્ધ શીલગુણસૂરિ છે એમ કેટલાક માને છે,
"
For Private And Personal Use Only
૧ આના આધારે શ્રી હેમચન્દ્રસૂરિએ ત્રિપષ્ટિશક્ષાકાપુરુષચરિત્ર રચ્ચાનું મનાય છે એ વાત ગમે તેમ હે, પણ આ ગ્રન્થ સર્વર પ્રસિદ્ધ થવા ઘટે, કેમકે પાઈયના અભ્યાસીએ વળ્યા છે અને વિદ્યાપીઠ આવા પ્રાચીન ગ્રન્થાને પાચપુસ્તક તરીકે સ્થાન આપવા ઉત્સુક છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક | શ્રી શીલાંક સુરિ તે કેણ?
[૧૧૮] આ માન્યતા શ્રી મુનિરત્નત અમરચરિત્રને આભારી હોય એમ લાગે છે. પણ આ મંતવ્ય વાસ્તવિક હોવા વિષે શંકા રહે છે, કેમકે આયારની ટીકા વગેરેનો રચના-સમય વિચારતાં શ્રી શીલાંકરિ વિક્રમસંવત ૯૦૭–૯૩૩ ની આસપાસમાં થયેલા ગણાય અને આ તે લગભગ સે વર્ષ પૂર્વેને સમય છે.
શ્રી શીલાંકરિને કેટલાક કેટયાચાર્ય ગણે છે એટલું જ નહિ પણ વીરસંવત ૧૧૧૫ એટલે કે વિકમસંવત ૬૪૫ ની આસપાસ થયેલા શ્રી જિનભદ્રગણિના શિષ્ય માને છે. આ સંબંધમાં વિશેષ વિચાર કરાય તે પૂર્વે એ નોંધી લઈએ કે કેટયાચાર્ય એ શ્રી જિનભણિના શિષ્ય નહિ, પરંતુ એના પ્રશિષ્ય–સંતાનીય કદાચ હોય એમ એ કોટ્ટાચાર્યે રચેલી વિસે સાવસ્મયભાસની ટીકા જોતાં જણાય છે, કેમકે ત્યાં પાઠભેદને ઉલ્લેખ છે. આ કયાચાર્ય તે શ્રી શીલાંકરિ નથી. પરંતુ શ્રી હરિભદ્રસૂરિના પૂર્વગામી છે એમ આ. શ્રી આનંદસાગરસૂરિનું કહેવું છે. એમની પૂર્વગામિતા સિદ્ધ કરવા માટે તેઓ એમ કહે છે કે શ્રી હરિભદ્રસૂરિએ અંબા, કુષ્માંડી વગેરેનો વિદ્યા તરીકે અને વિદ્યારાજ હરિણકમિષીને મંત્ર તરીકે નિર્દેશ કર્યો છે, જ્યારે કેટલાચાયે કેવળ કૂષ્માંડીને વિદ્યા તરીકે અને હરિણકમિષીનો મંત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પર વિશેષ ઊહાપોહ કરવો જોઈએ, પણ તે આ લઘુ લેખમાં બને તેમ નથી એટલે અહીં તો આટલે ઈસારે કરીશ અને સાથે સાથે ઉમેરીશ કે જેસલમેરની હસ્તલિખિત પ્રતિઓને સૂચીપત્ર (પુ. ૧૯૭) માં આ મુજબ નિર્દેશ છે –“ઝિનમદ્રાઉનક્ષમાશમાત્રાધા રHથતા થશેટ્યાત્રાર્ધવાવિત રિ) નમિત્ત” સદ્દગત સી. ડી. દલાલે વાને બદલે વારિની કલ્પના કરી છે, પણ તે સાધાર જણાતી નથી, કેમકે પાટણના જેન ભંડારાને લગતા સૂચીપત્રમાં વારિને જ ઉલ્લેખ છે. અત્રે એ પ્રશ્ન પૂછશ્વાનું મન થાય છે કે સમર્થિતીથી શું સમજવું ? પ્ર. વેલનકરે આ સંબંધમાં જે એમ સૂચવ્યું છે કે કેટાચાર્ય શ્રી જિનભદ્રગણિને મદદ કરી હતી તે શું વાસ્તવિક છે ? - શ્રી શીલાંકરિએ સૂયગડની ટીકાના ૨૧૮ બ પત્રમાં જે નિમિત્તશાસ્ત્રના નિર્દેશ કર્યો છે તેથી શું સમજવું એ પણ એક પ્રશ્ન છે. શું તેઓ નિમિત્તપાહુડને ઉદ્દેશીને આ કથન કરે છે ?
આ પ્રમાણે શ્રી શીલાંકરિ વિષે સમય અને સાધન અનુસાર આટલે ઊહાપોહ કરી હવે હું વિરમું તે પૂર્વે એટલી સૂચના કરીશ કે એમણે જે પહેલાં બે અંગે ઉપર ટીકા રચી છે તેમાં આવતાં અવતરણે એકત્રિત કરાવાં જોઈએ અને તેનાં મૂલ નક્કી કરવાં જોઈએ. સાથે સાથે ચઉપન્નમહાપુરિચરિય સમીક્ષાત્મક પદ્ધતિ પૂર્વક પ્રકાશિત થવું ઘટે. જો તેમ થશે તે શિલાંકસૂરિ તે કણ એને અંતિમ ઉત્તર આપી શકાશે.
૧ આમાં સૂચવાયું છે કે શ્રી જિનભદ્રગણિએ વિસાવસભાસ ઉપર પિતે જે ટીકા રચી છે તેની હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. જે એમ હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. .
૨ શ્રી શીલાંકરિ અંગે “ A History of the Canonical Literature of the lainas "માં અમાંની પ્રાયઃ બધી બાબતે છુટી છવાયેલી મેં' આલેખી છે. વિશેષમાં ત્યાં આચારના એક નષ્ટ થયેલા અધ્યયનની પણ ચર્ચા કરી છે, એટલે અજીમાં એ વિષય જાણવા ઇચ્છનારે આ અંગ્રેજી પુસ્તક જેવું.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરનિ. સં ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીનાં સાત વર્ષની
ગુરુપરંપરા [પટ્ટપરંપરાના આચાર્યો તથા બીજા મુખ્ય આચાર્યને પરિચય ]
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી અમદાવાદ.
જૈન સત્ય પ્રકાશના ગયા-બીજા વિશેષાંક, શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીથી ૨૭મી પાટ સુધીના આચાર્યોની જીવનઝાંખી આપી હતી. તેના અનુસંધાનમાં અહીં ૨૮ મી પાટથી શરૂ કરીને વીરનિ સં. ૧૭૦૦ સુધીના પટ્ટધર આચાર્યો તથા બીજા મુખ્ય મુખ્ય આચાર્યોને પરિચય આપણે સાધીશું.
મુખ્ય પાટ ઉપર થયેલા ૨૮મા આચાર્યને પરિચય આપતાં પહેલાં એ સમયમાં થઈ ગયેલ આ ચાર આચાર્ય ભગવંતોને પરિચય આપવો ઉચિત ધાય છેઃ ૧ શ્રી છવદેવસરિઝ, ૨ શ્રી મલ્લવાદીસુરિજી, ૩ શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ અને ૪ શ્રી હરિભદ્રસુરિજી.
વદેવસૂરિ–આ આચાર્ય મહાપ્રાભાવિક થયા છે. તેમના માટે પ્રભાવચરિત્રકાર લખે છે કે-“જેમણે આહંતવાણીરૂપ ધેનુને પ્રાણલ્લાસ પમાડી ચરણ (ચારિત્ર) ને ઉદય કર્યો એવા શ્રીછવદેવસૂરિ તમને કલ્યાણદાયક થાઓ !”
આ મહાન આચાર્યના પિતાનું નામ ધર્મદેવ, માતાનું નામ શીલવતી, જ્ઞાતિએ વાયડ અને વાયડનિવાસી હતા. તેમનું ગૃહસ્થાશ્રમનું નામ મહીધર હતું અને મહીપાલ નામે તેમને એક નાના ભાઈ હતા. મહીધરે વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. ભણી ગણીને ગીતાર્થ થતાં જિનદત્તસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું અને પોતાની શાખાને અનુસાર રાશિલસરિનામ પાડી પોતાના પટ્ટધર બનાવ્યા.
મહીપાલે રાજગૃહ નગરમાં દિગંબરાચાર્ય શ્રી શ્રુતકીર્તિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ સુવર્ણકીર્તિ રાખવામાં આવ્યું. ગુરુ પાસેથી અપ્રતિચક્ર વિદ્યાને આમ્નાય અને પરકાય પ્રવેશીની વિદ્યા તેમને પ્રાપ્ત થઈ. જ્યારે તેમની માતાએ સાંભળ્યું કે મહીપાલે દિગંબર દીક્ષા લીધી છે એટલે તેમને મલી વાયડદેશ તરફ પધારવા અને બન્ને ભાઈઓને એક જ જિનમત સ્વીકારવા સમજાવ્યા. સુવર્ણ કીર્તિ વાયડદેશમાં આવ્યા. બન્ને ભાઈઓ મલ્યા. માતાએ અને ધર્મની પરીક્ષા કરી. છેવટે નાના ભાઈ સુવર્ણકાતિએ દિગંબર મત છોડી વેતાંબર દીક્ષા લીધી. તેમનું નામ છવદેવસૂરિ રાખવામાં આવ્યું. અને એ પટ્ટધર આચાર્ય બન્યા.
એકવાર એક યોગીએ છવદેવસૂરિના શિષ્યની વાચા (ક્યાંક સૂરિજીની પિતાની વાચા લખેલ છે) બંધ કરી દીધી અને એકવાર તેમના સમુદાયની સાળી પર યોગચૂર્ણ નાખી પર. વશ બનાવી દીધી; સૂરિજીએ બન્ને સ્થળે મંત્રબળથી ભેગીને પરાજય કરી તેને 5 શિક્ષા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપિત્સવી અંક] શ્રી ગુરુપરંપરા
| [ ૧૨૧ ] કરી હતી. તેમના સમયમાં વાયડના શ્રીમહાવીર જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. વાયડમાં લલ્લનામે એક કેદીધ્વજ ધનાઢય શેઠ રહેતો હતો. તે બ્રાહ્મણોને બહુ ઉપાસક હતો. યજ્ઞાદિકરાવતો હતો. તેને પાછળથી સંયોગવશાત્ યજ્ઞાદિ અને બ્રાહ્મણે ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ જેથી તેણે સૂરિજીને આ વાત કરી. સૂરિજીના ઉપદેશથી તે ધનાઢ્ય શેઠે જૈનધર્મ સ્વીકાર્યો. પછી સૂરિજીના ઉપદેશથી તેણે “પિપલાનક” નગરમાં વિશાલ જિનમંદિર બનાવ્યું. ત્યાંની અધિષ્ઠાયિકા વિશ્વ નાખતી હતી તેને ઉપદેશ આપી ઠીક કરી મંદિરની પાસે જ તે ભૂવનદેવીની દેરી બનાવી. લલ્લશેઠ જૈન બનવાથી બ્રાહ્મણોને જૈનધર્મ ઉપર ઠેષ વળે. પરિણામે એકવાર એક મૃતપ્રાયઃ ગાય મહાવીર મંદિર તરફ વાળી. તે ગાય રાતે મરી ગઈ. સાધુઓએ આ દશ્ય જોઈ ગુરુને-છવદેવસૂરિજીને જણાવ્યું. સૂરિજીએ પરકાયપ્રવેશિની વિદ્યાથી તે ગાયને ઉઠાડી અને બ્રાહ્મણોના વિશાલ મંદિરમાં બ્રહ્મદેવના ગભારામાં સુવાડી દીધી. મરેલી ગાય તે મંદિરમાં જઈ પૂજારી અને બ્રાહ્મણે ગભરાયા. તેમને એમ લાગ્યું કે આપણે જેનેની છેડતી કરી છે તેનું આ પરિણામ છે. તેમણે સુરિજીને વિનંતિ કરી જણાવ્યું કે આપ આ ગાયને ઉઠાડી ઘો. સૂરિજીએ તેમના કથન ઉપર લક્ષ્ય ન આપ્યું. બ્રાહ્મણોએ લલ્લશેઠને વિનવ્યા કે હવે પછી અમે જેને ઉપર ઠેષ નહીં રાખીએ અને કદી પણ તેમની છેડતી નહીં કરીએ. આથી લલશેઠે સૂરિજીને વિનવ્યા અને બ્રાહ્મણે સાથે એક સુલેહનામું તૈયાર કર્યું કે જેમાં એ શરત હતી કે આ ગામમાં જેને કોઈ પણ ધાર્મિક ઉત્સવ કરે તેમાં કેઈએ કોઈ પણ પ્રકારનું વિઘન કરવું, દરેક ધર્મકાર્યમાં તે –જેન સાધુઓ અગ્રણી રહેશે અને જે નવીન આચાર્ય ગાદીએ બેસે તેને બ્રાહ્મણોએ સુવર્ણ જનોઈ આપી બ્રહ્માજીના મંદિરમાં પાટોત્સવ કરવો. આ સુલેહનામા પછી સૂરિજીએ ત્યાંથી ગાય ઉઠાડી અને ત્યારથી ત્યાં જેનો અને બ્રાહ્મણો વચ્ચે ભાઈચારા જેવો સંબંધ બંધાયો, જે અદ્યાવધિ-(પ્રભાવક ચરિત્રકારના સમય સુધી) અવિચ્છિન્ન ચાલ્યો આવે છે.
અને પિતાને સ્વર્ગગમનકાલ નજીક જાણ અનશન કરી, ગષ્ણવ્યવસ્થા કરી તેઓ સ્વર્ગે સીધાવ્યા. પેલે યોગી તેમના કપાલખંડ લેવા આવ્યો હતો પરંતુ તેની પહેલેથી વ્યવસ્થા થઈ હતી. સૂરિજીની પરંપરામાં અર્થાત વાયડગચ્છના શ્રી જિનદત્તસૂરિના શિષ્યબાલભારત, કાવ્યકલ્પલતા આદિ ગ્રંથના નિર્માતા પ્રસિદ્ધ કવિ અમરચંદ્રસૂરિ થયા, જેને ઉલેખ પ્રભાવરિત્રમાં પણ મળે છે.
વાયડગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી અદ્યાપિ પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસાની પાસે છે. આજ તો નાનું ગામડું છે. આ ગચ્છના પટ્ટધર આચાર્યોનાં નામ ઘણે ભાગે જિનદત્તરિ, રાશિલસૂરિ અને છવદેવસૂરિ જ હતાં. આ ગચ્છની પરંપરા વિક્રમના તેરમા શતક સુધી વિદ્યમાન હતી. મહામંત્રી વસ્તુપાલના સમયમાં એ ગચ્છના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય અમરચંદ્રસૂરિ વિદ્યમાન હતા. એ જ જિનદત્તસરિજીએ “વિવેકવિલાસ” અને “શકુન શાસ્ત્રની રચના કરી છે.
છવદેવસૂરિજીના સમયે બ્રાહ્મણોએ જેને સાથે જે સહચાર બાંગે તે જ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરરહીત થતાં જેના આશ્રિત થતા ભેજકે થયા.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષોં સાતમુ
ભોજક જાતિનું હજી પણ આદરસૂચક- ઠાકાર ' વિશેષણ એ જ સૂચવે છેકે પૂર્વે તે જ્ઞાતિ જમીનદાર-જાગીરદાર હશે. એ લેકાનું એ પ્રદેશમાં ઘણું માન છે. જેને ઉપર તેમના લાગા છે. દન્તકથા પ્રમાણે જે એમ કહેવાય છે કે શ્રી હેમચંદ્રાચાČજી અને ખતરગીય શ્રી જિનદત્તસૂરિજી તેમને જૈનમાં લેવરાવ્યા; અને જૈનને ઘેર ભોજન કરવાથી ભાજક નામ પાડયું તે વાત યથાર્થ જણાતી નથી, કારણકે નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીના સમયે તેમનું ભોજક-પૂજક નામ મલે છે. આ ઉરથી એમ લાગે છે પ્રસિદ્ધ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી અને જિનદત્તસૂરિજીની પહેલાં જ આ લેાકેાને વાયડગચ્છના જ કાઇ આચાયે જૈન મંદિરના પૂજક તરીકે કાયમ કર્યા હશે અને તે આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણ હાય તે। નવાઇ નથી. કારણ કે તે ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ જિનદત્તસૂરિ જ અપાતું. અર્થાત્ ભાજક તિ વાયડગચ્છના આચાર્યંના ઉપદેશથી જૈન બનેલ છે. આ આચાર્યના કેટલાય મંત્રના ચમત્કારોથી આકર્ષાઇ અન્ય ગચ્છના આચાર્યના નામે ચમત્કારો ચઢેલા છે, પરંતુ એ તે માત્ર કલ્પના જ છે. (પ્રભાવકચરિત્રની પર્યાલાચના )
મલવાદીસૂરિજી—આ નામના ત્રણ આચાર્યો ઉલ્લેખ મલે છે.
૧—સુપ્રસિદ્ધ શિલાદિત્યના ભાણેજ અને દ્વાદશારનયચક્રવાલના રચિયતા થયા છે. તેમણે શિલાદિત્યની સભામાં બૌદ્ધોને હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કાઢ્યા અને શ્વેતાંબર જૈનધર્મીના વિજયધ્વજ ફરકાવ્યેા. આ સબંધી પ્રભાવકચરત્રકાર લખે છે.
श्री वीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते ॥ जिग्ये स मलवादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥
‘વીર સંવત ૮૮૪ માં મહુવાદિએ બૌદ્ધોને તથા બૌદ્ધવ્યન્તરે તે યા.’ ‘ચતુર્વિ’શિત પ્રબંધ'માં પણ બૌદ્ધોને ત્યાને! તેમજ નયચક્ર ગ્રંથ તેમણે બનાવ્યાને ઉલ્લેખ છે.
દાદરારનયચક્ર બારહજાર શ્લાકપ્રમાણ ન્યાયના અદ્વિતીય ગ્રંથ છે, આ નયચક્ર ઉપર સિંહ ક્ષમાશ્રમણે વિશાલ ટીકા રચી છે. આખા ગ્રંથ સસ્કૃતમાં છે. આ આચાર્યના શ્રી હરિભદ્રસૂરિજી પોતાના ગ્રંથોમાં બહુમાન પૂર્વક ઉલ્લેખ કરે છે. કલિકાલસર્વજ્ઞ આચા શ્રી હેમચદ્રસૂરિજી તે પોતાના મહાન વ્યાકરણમાં લખે છે કે—
उत्कृष्टेऽनूपेन २ । २ । ३९ ॥
अनुमल्लिवादिनः तार्किकाः " ( સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત્ ટીકા) ૨-ખીજા મલવાદી જે વિક્રમની દસમી સદીના અંતમાં થયા, તેમણે લઘુધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણું બનાવ્યું.
૩–ત્રીજા મલ્લવાદી વિક્રમની તેરમી સદીમાં થયા જેમની કવિતાની પ્રશંસા મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે.
મલવાદી આચાર્યના નામથી મલ્લવાદી ગચ્છ થયા છે. આ મલ્લવાદી ગચ્છના કાઈ એક આચાયે પ્રતિષ્ઠિત કરેલી ધાતુસ્મૃતિ' દિલ્હીમાં લાલા હજારીમલજી ઝવેરીના ઘરમંદિરમાં છે, જે લગભગ ચૌદમી શતાબ્દિની મૂર્તિ છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ-આ આચાર્ય મહાપ્રતાપી અને પ્રખર વિદ્વાન થયા છે. તેમને સમય વીરિન સ. ૧૧૪૫ વિક્રમ સ. ૬૪૫- લગભગ મનાય છે. તેમને ખીજો વિશેષ પરિચય નથી મલતે, તેમણે રચેલા ગ્રંથો આ છે—
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] ગુરુપરંપરા
[ ૧૨૩] વિશેષાવશ્યક ભાષ્ય-મૂલ અને ટીકા. બૃહત્સંગ્રહણ ૪૦૦ થી ૫૦૦ ગાથા પ્રમાણ. બ્રહત્રસમાસ. વિશેષણવતી-૪૦૦ ગાથાનો પ્રકરણગ્રંથ. છતકલ્પસૂત્ર-સભાષ્ય જૈન સાધુઓના પ્રાયશ્ચિત્તનો સુંદર ગ્રંથ. તેઓની સ્તુતિ કરતાં સિદ્ધસેનસૂરિ–જતકલ્પચૂર્ણિ ઉપર ટીકા રચતાં લખે છે કે
“અનુયોગ એટલે આગમોના અર્થજ્ઞાનના ધારક યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ, અને દર્શન–જ્ઞાન ઉપગના માર્ગસ્થ એટલે માર્ગરક્ષક, જેમણે છેદસૂત્રોના અર્થાધારે પુરુષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર છતકલ્પસૂત્રની રચના કરી છે એવા સ્વપર સમયના સિદ્ધાન્તોમાં નિપુણ, સંયમશીલ શ્રમણના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણેમાં નિધાનભૂત જિનભદ્રગણ ક્ષમાશ્રમણને નમસ્કાર !”
ભાષ્યકાર તરીકે તેમની બહુ મોટી ખ્યાતિ છે.
વિશેષાવશ્યક ભાષ્ય જેનપ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે. જેનદર્શનપ્રતિપાદિત જ્ઞાનવિષયક વિચારને કેવલ શ્રદ્ધગમ્ય વિષયની કોટિમાંથી બુદ્ધિગમ્ય વિષયની કેટિમાં ઉતારવાને સુસંગત પ્રયત્ન એમણે આ ભાષ્યમાં કર્યો હોય તેમ લાગે છે.
જૈન આગમેના ગુરુપરંપરાગત રહસ્ય અને અર્થના તેઓ પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા મનાતા હતા તેથી તેમને યુગપ્રધાન એવું અનુપમ બિરુદ મલ્યું હતું.
સુપ્રસિદ્ધ મહાતાર્કિક સન્મતિતર્કના કર્તા શ્રીસિદ્ધસેન દિવાકરે સન્મતિતમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત થતાં નથી, અને એક છે, જુદાં નથી; આવું આગમન પરંપરાથી જુદુ પ્રરૂપ્યું હતું, જ્યારે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમપરંપરાના મતને વળગી રહી, યુક્તિ અને તર્કથી સિદ્ધસેન દિવાકરની માન્યતાનો સટ જવાબ આપ્યો હતા. તેઓ આગમપરંપરાના મહાન સંરક્ષક હતા, તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાન્તવાદી તરીકે પ્રસિદ્ધ છે. શ્રીજિનભદ્રગણિ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા હતા, આચાર્ય હેમચંદ્રસૂરિજી લખે છે કે
sufજનમહામાત્રમUT Oાથાતાઃ ”
વિશેષાવશ્યક ભાષ્ય ઉપર શ્રીકેટયાચાર્યજીએ સુંદર ટીકા બનાવી છે. શ્રીજિનભકગણિ ક્ષમાશ્રમણજીએ નદિસત્ર ચૂર્ણિ, નિશીથ સૂત્ર પર વિશેષ નામની ચૂર્ણિ, તથા અનુયોગદ્વાર ચૂર્ણિ રચી છે. નિશીથચૂર્ણિનાં અવતરણ આચાર્ય હરિભદ્રસૂરિજીએ પિતાની આવશ્યકવૃત્તિમાં લીધાં છે. ( વિશેષ પરિચય માટે જેન સા. સં. ઈતિહાસ જુઓ. )
આચાર્ય હરિભદ્રસૂરિજીએ તેમના ધ્યાનશતકપર ટીકા બનાવી છે. વિક્રમની સાતમી શતાબ્દિના આ પ્રકાંડ વિદ્વાન અને પ્રતાપી પુરુષ થયા છે.
આચાર્ય હરિભદ્રસૂરિજી–આ આચાર્યને સંક્ષિપ્ત પરિચય હું ગયા ઐતિહાસિક વિશેષાંકમાં આપી ગયો છું. છતાં પુનરુક્તિ દોષ વહોરીને પણ અહીં સંક્ષિપ્ત પરિચય આપું છું.
શ્રીહરિભદ્રસૂરિજી ચિત્રકુટના સમર્થ બ્રાહ્મણ, વિદ્વાન અને રાજ્યપુરોહિત હતા. વિદ્વત્તાના અભિમાને તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે જેનું કહેવું હું ન સમજું તેને શિષ્ય થાઉં.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૪]. શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું એકદા જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પિતે સમજી ન શક્યા, માન ગળ્યું એટલે એ આર્યા પાસે શિષ્ય થવા ગયા; તેણે પોતાના ધર્માચાર્ય શ્રીજિનભટસૂરિ પાસે દીક્ષા લેવા જણાવ્યું. તેમણે દીક્ષા લીધી, પરંતુ પિતાની ધર્મમાતા તે આર્યા મહત્તરાને જ રાખી. પિતાના દરેક ગ્રંથને અને પ્રાયઃ યાકિની મહત્તાસૂનું તરીકે પોતાને ઓળખાવ્યા છે.
તેઓ ગૃહસ્થાવસ્થામાં વૈદિક સાહિત્યના પ્રકાંડ વિદ્વાન હતા. જેન દીક્ષા લીધા પછી ટૂંક સમયમાં જ જૈન દર્શનના પણ ધુરંધર વિદ્વાન થયા. અને યોગ્યતા જોઈ ગુરુએ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા.
આચાર્ય થયા પછી તેમણે પિતાના હંસ અને પરમહંસ નામના બે ભાણેજને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. એમના જીવનની કથા બહુ જ કરુણ છે. આ કથા પ્રસિદ્ધ હોવાથી હું લંબાણના ભયથી તે નથી આપતે. વિશેષ જાણવા ઇચ્છનારે પ્રભાવકચરિત્ર, ચતુવિંશતિપ્રબંધ, જૈન સા. સં. ઈ. વગેરે ગ્રન્થ જોવા.
આ બન્ને શિષ્યોની કરુણ મૃત્યુકથાના નિમિત્તથી હરિભદ્રસૂરિજીના અનેક ગ્રંથની રચના આપણને મળી છે.
તેમના ક્રોધાગ્નિને શાંત કરવા ગુરુજીએ સમરાદિત્યના નવ ભવની સૂચક નવ ગાથાઓ મોકલી. તેમાંથી આખી સમરાઈચ્ચકહા નામને અદ્દભુત ગ્રન્થ બને છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ કે ૧૪૪૦ ગ્રંથ બનાવ્યાનું કહેવાય છે.
તેઓ વેતાંબર સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન આચાર્ય થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મ, કથા, દર્શનશાસ્ત્ર, તત્ત્વજ્ઞાનના પ્રતિપાદક અનેક ઉત્તમોત્તમ ગ્રંથ, સ્વમતને જરા પણ આગ્રહ કે પક્ષપાત રાખ્યા સિવાય રહ્યા છે.
તેમણે બનાવેલા ૮૨ ગ્રંથનાં નામ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં આપ્યાં છે.
તેઓ જૈનધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્થંભ સમાન ગણાય છે. તેમણે જેના મો પર પહેલ વહેલી સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓ રચી છે. તેમના બનાવેલા ગ્રંથનું અવલોકન કરતાં જણાય છે કે તેઓ પ્રકૃતિથી અતિ સરલ, આકૃતિથી અતિ સૌમ્ય અને વૃત્તિથી બહુ જ ઉદાર હતા. - શ્રીહરિભદ્રસૂરિજીએ પિરવાલ જાતિને સંગઠિત કરીને તેમને જૈન બનાવ્યા હતા. હર્મન યાકેબી ‘સમરાઈચ્ચકહા ની પ્રસ્તાવનામાં લખે છે કે “હરિભદ્ર તે તાંબાના સાહિત્યને પૂર્ણતાની ઊંચી ટોચે પહોંચાડયું.”
- શ્રીહરિભદ્રસૂરિ શ્વેતાંબર સાહિત્યમાં એક પ્રખર યુગપ્રવર્તક થયા છે. તેમને સમય હાલના વિદ્વાને સં. ૭૦૬ નક્કી કરે છે. જેન પરંપરા પ્રમાણે વિ. સં. ૧૮પને સમય છે.
તેમના ગ્રંથમાંથી તેમનો પરિચય આ પ્રમાણે મલે છે. તેઓ વેતાંબર સંપ્રદાયના હતા, ગચ્છનું નામ વિદ્યાધર, ગ૭પતિ આચાર્યનું નામ જિનભટરિ, દીક્ષાગુરુ જિનદત્ત અને ધર્મજનની સાધ્વી શ્રીયાકિની મહત્તરા હતું. (આવશ્યકસૂત્રની ટીકાનો અન્તિમ ભાગ.)
૧ હરિભદ્રસૂરિના નામથી લોભાઈ કેટલાક તેમને પોતાના ગચ્છના જણાવે છે, પરન્તુ તેઓ તે વિદ્યાધર ગઢના છે એ ભૂલવા જેવું નથી,
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેસવી અંક]
ગુરુપરંપરા
[૧રપ ] ૨૮ વિબુધપ્રભસૂરિ, ૨૯ જયાનંદસૂરિ, ૩૦ રવિપ્રભસૂરિ, ૩૧ યદેવસૂરિ– આ ચાર પટ્ટધર સંબંધી વિશેષ ઈતિહાસ નથી મળતો. સંક્ષિપ્તમાં આટલી નોંધ મળે છેઃ શ્રી જયાનંદસૂરિજી પ્રખર વિદ્વાન અને ધુરંધર વ્યાખ્યાતા હતા. તેમણે “દેવામતેત્ર” બનાવ્યું છે. અને સંપ્રતિ મહારાજાનાં નિર્માણ કરાવેલાં ૯૦૦ જિનમંદિરનો, ધર્માત્મા સામંતમંત્રી, કે જે પરવાડ હતો તેને ઉપદેશ આપી, જીર્ણોદ્ધાર કરાવરાવ્યો હતો. તેમના પટધર શ્રી રવિપ્રભસૂરિજીએ વિ. સં. ૭૦૦ માં નાડોલ નગરમાં નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા બહુ જ ઉત્સવપૂર્વક કરાવી હતી.
- બપ્પભદિસૂરિ–આ અરસામાં મહાપ્રભાવક શ્રી બપ્પભટ્ટસૂરિ થયા. તેમનું જન્મસ્થાન પંચાલદેશનું ડેબ ગામ, પિતાનું નામ બપ, અને માતાનું નામ ભક્ટિ હતું. પુત્રનું નામ સુરપાલ હતું. તેમનો જન્મ વિ.સં. ૮૦૦ માં ભા. શુ. ૩ ના દિવસે થયો હતો. સુરપાલ બાલ્યાવસ્થાથી જ પરાક્રમી અને બુદ્ધિશાળી હતો, નાનપણમાં જ પિતાથી રીસાઈ ઘર છોડી મોઢેર ગયે. ત્યાં મોઢ ગ૭ના પ્રતાપી જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિ સાથે તેને પરિચય થયો અને તેમના ઉપદેશથી પ્રતિબોધ પામી સાત વર્ષની ઉમ્મરે વિ. સ. ૮૦૭ માં દીક્ષા લીધી. તેઓ રેજ એક હજાર ક કંઠસ્થ કરતા હતા. તેમની યોગ્યતા જોઈ ગુરુએ તેમને ૮૧૧માં આચાર્યપદ આપ્યું.
તેમણે ગોપગિરિના પ્રસિદ્ધ રાજવી આમરાજાને પ્રતિબોધ આપી જેનધર્મને અનુરાગી બનાવ્યો હતો. રાજાએ સુરિજીના ઉપદેશથી શ્રાવકનાં અગિયાર વ્રત લીધાં હતાં. ગોપગિરિ કે જેને અત્યારે ગ્વાલીયર કહેવામાં આવે છે ત્યાં રાજાએ ૧૦૧ ગજ પ્રમાણુ શ્રી જિનવરંદ્રદેવનું ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું અને તેમાં ૧૮ ભાર પ્રમાણ સુવર્ણની મહાવીરદેવની ભવ્ય પ્રતિમા બિરાજમાન કરી હતી. લક્ષણાવતીના ધર્મરાજાની રાજસભામાં બૌદ્ધવાદી વધનકુંજરને હરાવી વિજયપતાકા ફેરવી હતી. તેથી રાજાએ તેમને “વાદિકુંજર કેસરી નું બિરુદ આપ્યું અને પિતે જૈનધર્મ સ્વીકાર્યો. ધર્મરાજાની સભાના પંડિત શ્રી વાપતિરાજને પણ સૂરિજીના ઉપદેશની સુંદર અસર થઈ હતી જેથી “ગાડવધ” અને “મહામહવિજ્ય” કાવ્યો રચી તેમાં શ્રીપભક્રિસૂરિજીને અને આમરાજાને અમર બનાવ્યા.
સૂરિજીએ લક્ષણાવતીના સેનાધિપતિને પ્રતિબોધ આપી જેન બનાવ્યા અને છેવટે તેમને દીક્ષા આપી સાધુ પણ બનાવ્યા હતા. શ્રી બપ્પભટ્ટસૂરિજીએ મથુરા, મોઢેરા, અણહિલપુર, ગાપગિરિ, સતારકક્ષાપુર આદિ સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવી છે.
આમરાજાએ સુરિજીના ઉપદેશથી શત્રુંજય અને ગિરનાર મહાન સંઘ કાઢ્યો હતો. ગિરનારમાં દિગંબરે એ માટે વિવાદ ઊભો કર્યો હતો. શ્રી બપ્પભદિસરિએ તેમને વાદમાં હરાવી, “ fકતલ ગાથા બનાવી તીર્થને કહેતાંબરી જૈન સંઘને આધીન કર્યું હતું. આમરાજા ત્યાંથી પ્રભાસમાં શ્રી ચંદ્રપ્રભુને વાંદવા ગયા હતા.
આચાર્ય મહારાજના ઉપદેશથી ધર્મરાજાની સભાના પંડિત વાપતિરાજ પણ અતિમ અવસ્થામાં જૈનધર્મ સ્વીકારી કૃતકૃત્ય થયા હતા. સૂરિજીએ પંડિતોના હિત માટે “તારાગણ” આદિ બાવન પ્રબંધોની રચના કરી છે જે અત્યારે ઉપલબ્ધ નથી. તેમણે બનાવેલ “સ્તુતિ ચતુર્વિશતિકા” ગ્રંથ અત્યારે ઉપલબ્ધ છે જે તેમના પાંડિત્યને પ્રકાશી રહેલ છે. તેમજ તેઓએ રચેલ સુંદર સરસ્વતી સ્તોત્ર પણ ઉપલબ્ધ છે.
૧ આ ગ્રંથ અને સ્તોત્ર દેવચંદ લાલભાઈ પુ. ફંડ સુરત તરફથી પ્રકાશિત થયેલ છે.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષાં સાતમુ
આમ રાજા વિ. સં. ૮૯૦ માં સ્વર્ગવાસી થયા. અને સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા. સૂરિજી મહારાજને સિદ્ધસારસ્વત, વાદિ કુજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત આદિ બિરુદેì હતાં. આમ રાજાના મૃત્યુ પછી તેના પૌત્ર ભોજરાજે બપ્પભટ્ટસૂરિજીના જ ગુરુભાઈએ શ્રીગાવિંદસૂરિજી અને નન્નસૂરિજીના ઉપદેશથી જૈનધમ પાળી જૈનશાસનની પ્રભાવના કરી હતી. આ બન્ને પણ મહાવિદ્વાન અને સારા ગ્રંથકાર થયા છે.
નવમી શતાબ્દિમાં શ્રી બપ્પભટ્ટિસૂરિ એક યુગપ્રવ`ક સૂરિ થયા છે. આમરાજાને એક વૈશ્ય પત્ની હતી, જે જૈનધમ પાળતી હતી અને જેના વંશજો-પુત્રા પણ જૈનધર્મ પાળતા હતા. આમની વંશપર ́પરા પ્રચલિત રહી, જેમાં શ્રી શત્રુંજય તીના ઉદ્દાર કરાવનાર સુપ્રસિદ્ધ ધર્માત્મા દાનવીર કર્માંશાહુ થયા. ( જુએ કર્માંશાહે ” )
સં. ૧૧૧૬ માં મહાપ્રાભાવિક વિજયસિંહસૂરિજી થયા.
સં, ૧૧૯૦ માં મહાપ્રતાપી શ્રી ઉમાસ્વાતિ↑ યુગપ્રધાન થયા.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܐܙ
વિ. સં. ૮૦૨માં વીર નિ. સ. ૧૨૭૨માં વનરાજે અણુહિલ્લપુરની સ્થાપના કરી. ચાવડા વંશના અંતિમ રાજા જયશિખરીના પુત્ર વનરાજને શ્રીશીલગુણસૂરિજીએ આશ્રય આપી તેનું રક્ષણ કર્યું. બાદમાં જ્યારે વનરાજને ગાદી મળી અને પાટણની સ્થાપના કરી ત્યારે પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય જિનમંદિરની સ્થાપના સૂરિજીના ઉપદેશથી થઈ હતી. વનરાજના રાજરક્ષણ અને વૃદ્ધિમાં ચાંપા નામના જૈન મંત્રીને પણ મેાટા હિસ્સા હતા. ગુજરાતના રાજની સ્થાપના, તેને વિસ્તાર અને તેના રક્ષણમાં મહાન જૈનાચાર્યો અને બુદ્ધિશાળી જૈન મત્રિઓને મેટો હિસ્સા હતા.
દસમી સદીમાં નીચેના ગ્રંથકારા થયા છે.
જયસિંહરિ—વિ. સં. ૯૧૩–૧૫માં કૃષિના શિષ્ય જયસિંહસૂરિએ ભાજદેવ રાજાના સમયમાં ( કનેાજનેા પ્રતિહાર વંશના આ રાજા હતા; રાજશેખર કવિને દાદો આ ભોજદેવના રાજકિવ હતા ) પ્રાકૃત ધર્મોપદેશમાલાત્તિ રચી. સ, ૯૧૬ માં રાણા નવષ્ણુના પુત્ર રા'ખેંગારે જુનાગઢમાં રાજ્ય મેળવ્યું. તેમના સમયમાં શ્રી અલિભદ્રસૂરિએ બૌદ્ધાના હાથમાં ગયેલ જૈનતીર્થ ગિરનાર પાછું વાળ્યું અને જૈન સધના હાથમાં અપાવ્યું. આ રાજા પણુ બૌદ્ધ થઈ ગયા હતા. સૂરિજીએ તેને પ્રતિષેાધી જૈનધર્માંતા અનુરાગી બનાવ્યેા.
વિજયસિંહસૂરિ-વિ. સ. ૯૭૫માં વિજયસિંહસૂરિજીએ પ્રાકૃતમાં ૮૯૧૧ ગાથાઅહં ભુવનસુંદરી કથા રચી. તેએ નાઇલ ( નાગે× ) કુલના આચાય* શ્રી સમુદ્રસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય હતા. આ જ સદીમાં સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ જ્ઞાનપચમી. માહાત્મ્ય પ્રાકૃતમાં બનાવ્યું. આ સિવાય સયમમજરી નામનું અપ્રભ્રંશ કાવ્ય રચનાર પણ આ જ આચાર્ય હોય તેમ લાગે છે.
For Private And Personal Use Only
શિલાંકાચાય --આ એક પ્રસિદ્ધ ટીકાકાર આચાય થયા છે. વિ. સ. ૯૨૫માં તેમણે દસ હજાર શ્લોકપ્રમાણ, પ્રાકૃતભાષામાં મહાપુરુષચરય બતાવ્યું છે, જેમાં ૫૪ મહાપુરુષોનાં ચરિત્ર આપ્યાં છે. તેમણે આચારાંગ સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર સંસ્કૃતમાં મનેહર ટીકા રચી છે. આ સિવાયનાં નવે અંગે! ઉપર તેમણે ટીકાએ બનાવી હતી એમ જણાય છે, પર'તુ અભયદેવસૂરિજીના સમયે ઉપરનાં એ સિવાય બાકીનાં અંગેની
૨ આ યુગપ્રધાન ઉમાસ્વાતી તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતીઝથી ભિન્ન સમજવા,
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૌત્સવી અંક |
ગુરુપરંપરા
[ ૧૭ ] ટીકાઓ ઉપલબ્ધ ન થતી હોવાથી અભયદેવસૂરિને નવ અંગ ઉપર ટીકાઓ બનાવવી પડી હતી. તેમણે જીવસમાસ ઉપર બનાવેલી વૃત્તિ ઉપલબ્ધ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્ય ઉપર ટીકા રચનાર કેટયાચાર્ય, ઉર્ફે શિવાંકાચાર્ય અને વનરાજના ગુરુતરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર શીલગુણસૂરિ કે શીલાંક નામ સૂરિ એક છે કે જુદા તેને હજી નિર્ણય થયો નથી. તેઓ ૯૨૫માં વિદ્યમાન હતા એટલે દસમી સદીમાં થયા છે.
સિદ્ધર્ષિ–-આ એક સમર્થ ગ્રંથકાર છે. તેમણે ઉપમિતિભવપ્રપંચાકથા ગ્રંથ રચ્યો છે, જે ભારતીય સાહિત્યમાં પહેલામાં પહેલો રૂપક ગ્રંથ છે. તેમનું જન્મસ્થાન ભિન્નમાલ, પિતાનું નામ શુભંકર, માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમનું પિતાનું નામ સિદ્ધ હતું. સિદ્ધને બાલ્યાવસ્થાથી ખરાબ સોબતોને લીધે ખરાબ વ્યસનોની ટેવ પડી હતી. એકવાર માતાના તિરસ્કારના કારણે ઘર છોડી ઉપાશ્રયે ગયા અને અને માતાપિતાની રજા લઈ ગર્ગષિ પાસે દીક્ષા લીધી. શ્રીગર્ગષિ નિવૃત્તિકુલના સુરાચાર્યની શિષ્ય પરંપરામાં થયેલા છે. સિદ્ધષિ પોતાના ગુરુની ઈચ્છા ન હોવા છતાં બૌદ્ધ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે, અને ત્યાં બૌદ્ધ ધર્મની દીક્ષા રવીકારે છે. પણ વચનબદ્ધ હોવાથી પોતાના મૂલ ગુરુ પાસે આવે છે. આવી રીતે ઘણીવાર (૨૧ વાર) બને છે અને છેવટ શ્રીહરિભદ્રસૂરિજીની લલિતવિસ્તર નામની ચિત્યવંદનસૂત્રવૃત્તિ વાંચી પ્રતિબોધ પામી જૈનધર્મમાં સ્થિર થાય છે. ત્યારપછી તેમણે ઉપમિતિભવપ્રપંચ નામની અદ્દભુત કથાની રચના કરી હતી. આ સિવાય ઉપદેશમાલાવૃત્તિ, ન્યાયાવતારવૃત્તિ વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેઓ અદ્દભુત વ્યાખ્યાતા હતા જેથી તેમને “સિદ્ધવ્યાખ્યાતા ”નું બિરુદ મલ્યું હતું. તેમના સમય વિષે વધુ જાણવાનું નથી મલતું. માત્ર સં. ૯૬૨માં તેમણે ઉપમિતિભવપ્રપંચ ગ્રંથ પૂર્ણ કર્યો આટલું મળે છે જેથી સિદ્ધ થાય છે કે વિક્રમની દસમી સદીમાં તેઓ થયા છે.
૩૧મા પટધર શ્રીયદેવસૂરિ નાગર બ્રાહ્મણ હતા. તેઓ મહાન વિદ્વાન અને સારા વક્તા હતા. તેમણે અનેક નાગર બ્રાહ્મણને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા હતા. તેમની પાર્ટ
૩૨ પ્રદ્યુમ્નસૂરિજી–આ નામના ત્રણ આચાર્યો બહુ પ્રસિદ્ધ થયા છે. અને લગભગ સમકાલીન જ લાગે છે. (૧) એક તે આ ૩૨ મા પટ્ટધર કે જેમણે ઉપધાનવિધિ ગ્રંથ બનાવ્યો. તેમણે પૂર્વદેશમાં વિચરી ઘણે ઉપકાર કર્યો છે. તેઓ સમર્થ ઉપદેશક હતા. તેમણે ઉપદેશ આપી પૂર્વ દેશમાં ૧૭ જિનમંદિર નેવાં સ્થાપિત કરાવ્યાં તેમજ અગિયાર જ્ઞાનભંડાર સ્થપાવ્યા હતા. સમેતશિખર તીર્થની સાત વાર યાત્રા કરી હતી. અ૮૫ આયુષ્ય છતાં શાસનપ્રભાવના ઘણી સારી કરી છે. તેમને જન્મ દીક્ષા કે સ્વર્ગગમનને ચોસ સંવત નથી મલતો.
(૨) બીજા પ્રદ્યુમ્નસૂરિ શ્રી હેમચંદ્રસૂરિજી જે પટ્ટપરંપરામાં થયા તેમાં શ્રી દત્તસૂરિ; યશોભદ્રસૂરિ અને તેમના શ્રી પ્રદ્યુમ્નસૂરિનો ઉલ્લેખ મળે છે. પ્રભાવક ચરિત્રમાં તેમને માટે લખ્યું છે કે “ત્યાં ચંદ્રગચ્છરૂપ સરોવરમાં, પદ્મસમાન અનેક ગુણોથી મંડિત એવા શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પદ્યુમ્નસૂરિના શિષ્ય હતા.” જ્યારે પં. શ્રી કલ્યાણ વિજયજી મહારાજ “કુમારચરિત્ર' મહાકાવ્યના આધારે લખે છે કે “ શ્રી પામ્નસૂરિના શિષ્ય ગુણસેનસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા.”
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
(૩) ત્રીજા પદ્યુમ્નસૂરિ—જેએ પ્રભાવકરિત્રના સંશોધક છે, અને પ્રભાવકચરિત્રકારે પ્રભાવકચરિત્રની પ્રશસ્તિમાં પોતાની ગુરુપર’પરામાં ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિજીના પ્રથમ પરિચય આપ્યા છે તેઓ પોતાના સમરાદિત્યસક્ષેપમાં પેાતાને પરિચય આ પ્રમાણે આપે છે– वादं जित्वाल्लुकक्ष्मापसभायां तलपाटके | आत्तैकपट्टोयस्तं श्रीप्रद्युस्तं पूर्वजं स्तुवे ॥
*
}}
તેમણે અલ્લુરાજની સભામાં દિગંબરેશને પરાજિત કર્યા હતા, અને શ્વેતાંબર જૈનધર્મની વિજયપતાકા ફરકાવી હતી. સૂરિજીએ સપાદલક્ષ, ત્રિભુવનગિરિ આદિના રાજાઓને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. શ્રી પદ્યુમ્નસૂરિ પ્રખર વિદ્વાન અને મહાન વાદી હતા. આ આચાય ચદ્રકુલમાં થયા છે જે ગચ્છ પાછળથી રાજગચ્છ તરીકે પ્રસિદ્ધ થયા. તે વિક્રમની અગિયારમી શતાબ્દિના પ્રારંભમાં થયા.
૩૩ માનવદેવસૂરિ-પ્રદ્યુમ્નસૂરિજીની પાટ ઉપર શ્રી માનદેવસૂરિ (ત્રીજા) થયા જેમણે ઉપધાન–વિધિગ્રંથ બનાવ્યેા. તેએ પણ અભ્યાસુધી હતા.
૩૪ વિમલચદ્રસૂરિ——તેમના પટ્ટધર શ્રી વિલચંદ્રસૂરિજી થયા. તેએ મહાપ્રાભાવિક હતા. તેમને પદ્માવતીદેવી પ્રત્યક્ષ હતાં. સૂરિજી મહારાજે દેવીની સહાયતાથી અનેક વાદીએને જીતી જૈનશાસનની વિજયપતાકા ફરકાવી હતી.
ઉપરના ત્રણે પડધરા સંબંધી વિશેષ ઇતિહાસ નથી મલતે, તેમના જન્મ-દીક્ષાસ્વર્ગાદિના સવતા પણ મલતા નથી.
૩૫ ઉદ્યોતનસૂરિ—તેમની પાર્ટ શ્રી ઉદ્યોતનસૂરિ થયા. આ આચાર્ય મહાપ્રભાવશાલી થયા. યપિ તેમનું પણ જન્મસ્થાનાદિ નથી મલતું તાપ સાધુજીવનનાં શુભ કાર્યોની નોંધ આ પ્રમાણે મલે છે—
તેમનું વિહારક્ષેત્ર પૂર્વદેશ હતા. તેમણે સમ્મેતશિખરજીની પાંચવાર યાત્રા કરી હતી. પૂર્વદેશમાં વિચરી અનેક ભવ્ય જીવોને પ્રતિાધી વીતરાગ ધર્મના અનુરાગી બનાવ્યા હતા. ત્યાં એકવાર તેએએ આમ્રુતીનું માહાત્મ્ય સાંભળ્યું, એટલે પૂર્વીદેશથી વિહાર કરી આખુ તરફ પધાર્યાં. ત્યાં આજીની તલેટીમાં ટેલી નામના ગામના સીમાડામાં વિશાળ વટવૃક્ષની છાયામાં વિસામે ખાવા બેઠા હતા; તે વખતે અદ્દભુત ચારિત્ર, ઉત્તમ તપ, અને અનુપમ જ્ઞાન જોઈ ત્યાં રહેલ સર્વાનુભૂતિ નામના યક્ષરાજ, સૂરિજીને પ્રત્યક્ષ થયા અને દૈવી વાણીમાં જણાવ્યું છે કે “ ગુરુજી મહારાજ ! આપનામાં આવા ઉત્તમ અનુપમ ગુણેા છે. આપના જેવા પ્રભાવશાલી અત્યારે ખીજા નથી, છતાં અત્યારે શુભ ઘટિકામાં આપની પરપરાના ઉદય માટે યેાગ્ય પુરુષને આચાર્ય પદવી આપશે। તે તે પણ મહાપ્રભાવશાલી અને આ વટવૃક્ષની જેમ જૈનશાસનના ફેલાવા કરનાર થશે. શ્રી ઉદ્યોતનસૂરિએ આ શુભ અવસર એળખી શ્રી સદેવ મુનિ આદિ આઠ મુનિરાજોને આચાય પદવી આપી. વડવૃક્ષની નીચે
આ પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી થયા છે, જેમનું “ન્યાયયવનસિંહ” અથવા “ત પંચાનન ' બિરુદ હતુ. તેમણે સુપ્રસિદ્ધ તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિતર્ક ' ઉપર તત્ત્વખાધવિધાયિની અપરનામ વાદમહાર્ણવ ટીકા પંચીશ હાર્ શ્લોક પ્રમાણ બનાવી. આ અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિજી થયા છે, જેમણે ધારાધીરા મુ'જરાન્તની સભામાં અન્યવાદિએ સાથે વાદ કરી વિજયપતાકા ફરકાવી હતી. તે મુજરાજના માનીતા ગુરુ હતા.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] ગુરુપરંપરા
[૧૨૯] આઠ મહાનુભાને આચાર્ય બનાવ્યા ત્યારથી નિગ્રંથગચ્છનું “વડગચ્છ” એવું પાંચમું નવું નામ શરૂ થયું. આ આચાર્ય પદવી વીરનિ. સંવત ૧૪૬૪ વિ. સં. ૯૯૪ માં થઈ હતી. વડગચ્છની શરૂઆત ત્યારથી જ થઈ. આમને સ્વર્ગવાસ મેદપાટના ધવલ ગામમાં થયો.
શ્રી ઉદ્યોતનસુરિજી નામના એક બીજા આચાર્ય કે જેઓએ એ વિ. સં. ૮૩૪માં ( શક સં. ૬૯૯)ના છેલ્લા દિવસે કુવલયમાલા કથાની પૂર્ણાહુતિ કરી છે તે થયા છે. તેમનું બીજું નામ દાક્ષિણ્યાંકરિ છે. આ ઉદ્યોતનસુરિજી-દાક્ષિણ્યાંકસૂરિજી અને ઉપરના ઉદ્યોતનસૂરિજી બને તદ્દન જુદા જ આચાર્યો છે. અને બન્ને વચ્ચે સો વર્ષનું અંતર છે. તપગચ્છપટ્ટાવલીના અનુવાદમાં નામએક્યથી ભૂલ થઈ છે અને બન્ને આચાર્યોને એક કરી નાખ્યા છે.
૩૬ સર્વદેવસૂરિ– શ્રી ઉદ્યોતનસુરિજીના પટધર શ્રી સર્વદેવસૂરિજી થયા. તેઓ મહાપ્રતાપી અને પુણ્યશાલી હતા. તેઓ નવીન ગૌતમસ્વામી કહેવાતા. સર્વાનુભૂતિયક્ષના કહેવાથી શ્રી ઉદ્યોતરિજીએ તેમને પોતાની પાટ ઉપર સ્થાપ્યા હતા. આ આચાર્યનો જન્મ, દીક્ષા, સ્વર્ગસ્થાન સંવતાદિ મલતાં નથી. શ્રી સર્વદેવસૂરિજીએ સં. ૧૦૧૦ માં રામસૈન્યપુરમાં શ્રી ઋષભદેવ જિનમંદિરમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી તીર્થરૂપે તેની સ્થાપના કરી હતી. તેમના ઉપદેશથી ૨૭ જિનપ્રાસાદ સ્થપાયા હતા. તેમણે ચંદ્રાવતી નગરીના રાજાના વિશ્વાસુ મંત્રી કંકણને પ્રતિબોધ આપી ચંદ્રાવતીમાં ગગનચુમ્બી જિનાલય બંધાવ્યું હતું. અને છેવટે ઉત્સવપૂર્વક તેને દીક્ષા આપી હતી.
આ આચાર્યના સમય દરમ્યાન ચંદ્રગચ્છના જંબૂનાગ (જંબુ) નામના સુવિહિત સાધુએ સં. ૧૦૦૫ માં શ્રીમણિપતિચરિત્ર તથા જિનશતક કાવ્ય સ્તવન રૂપે રચ્યું; જે કાવ્ય ઉપર ૧૦૨૫ માં નાગેન્દ્રના શ્રી સામ્બમુનિએ વિવરણ–રીકા રચેલ છે. આ ઉપરાંત તેમણે ચંદ્રદૂતકાવ્ય પણ બનાવ્યું લાગે છે.
વિ. સં. ૧૦૨૮ માં ધનપાલ મહાકવિએ દેશી નામમાલા બનાવી. આ અરસામાં જ વિમલમંત્રી થયા. વિ. સં. ૧૦૯૬માં શ્રીથી રાપદ્રીયગચ્છીય વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી સ્વર્ગવાસી થયા; જેમણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પ્રખર ન્યાયથી ભરેલી પાઈય ટીકા બનાવી હતી. આ જ સમયે શ્રી સુરાચાર્ય થયા અને બારમી સદીના પૂર્વકાલમાં મહાપ્રભાવક શ્રી વિજયસિંહસૂરિ થયા. આ પાંચેનો ટૂંક પરિચય આ પ્રમાણે છે –
મહાકવિ ધનપાલ–આ એક ગૃહસ્થ મહાકવિ થયા છે. તેઓ માળવાના ધારનગરીના સુપ્રસિદ્ધ રાજા મુંજ અને ભોજરાજની સભાના રત્ન અને રાજ્યમાન્ય હતા. તેઓ જાતે બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ સર્વદેવ, જન્મસ્થાન મધ્યપ્રાંતમાં આવેલું સંકાશ્ય નગર હતું. તેઓ ધારાનગરીમાં ક્યારે આવ્યા તે મલતું નથી. પરંતુ તેમના દાદા ધારા
૧ કુવલયમાલાના ક્ત શ્રી ઉદ્યોતનસૂરિજીનો પરિચય આ પ્રમાણે મલે છે: મહાદુવારમાં ત્રિકમભિરત ઉદ્યોતન નામને ક્ષત્રિય હતો જે તે વખતે ત્યાં રાજા હતા. તેને પુત્ર સ પ્રતિ થયો, જે વડેસર પણ કહેવાત. તેને પુત્ર ઉદ્યોતન થયે, જેણે આ-કુવલયમાલાની કથાની રચના કરી. તેમના વિઘ ગુર વીરભદ્રાચાર્ય, યુક્તિશાસ્ત્ર શીખવનાર હરિભદ્રસૂરિ, અને ગુરુ શ્રી તવાચાર્યજી હતા. તેમણે શ્રી વીરભદ્રસૂરિજીના ઉપદેશથી જાબાલીપુરમાં આ કથા રચી. તેમને હી દેવીનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં, જેના પ્રતાપે આ મહાઅદ્દભુત કથા રચવામાં આવી. આ વખતે જાબાલીપુરમાં વત્સરાજ નામે પ્રતાપી રાજા હતા. તેમને સમય વિક્રમની નવમી સદીને
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ
નગરીમાં આવ્યા હશે એમ લાગે છે. ગુજરાજાએ વિદ્વત્તાથી પ્રસન્ન થઇ તેમને ‘સરસ્વતી’નું બિરુદ આપ્યું હતું. તેએ પ્રથમ વેદધર્માવલંબી હતા. પરંતુ પાછળથી તેમના ભાઈ શેાલનકુમાર જે જૈન સાધુ હતા તેમના સંસર્ગથી જૈન બન્યા હતા. શાભનકુમાર પણ જૈનધર્મીના ચંદ્રગચ્છના શ્રી મહેદ્રસૂરિજીના ઉપદેશથી જૈન સાધુ બની મહાન વિદ્વાન થયા હતા. તેમની દીક્ષાથી ક્રોધિત થઈ ધનપાલે ભાજરાજ દ્વારા જૈન સાધુઓને માલવામાં વિહાર બંધ કરાવ્યા હતા. શાભનમુનિએ તે વિદ્વાર ખુલ્લા કરાવ્યા, ધનપાલને પ્રતિખેાધ આપ્યા, અને યમકમય સુંદર ચતુર્વિશાંત જિનસ્તુતિ બનાવી, જેના ઉપર સુંદર ટીકા ધનપાલ કવિએ જ બનાવી. ધનપાલે જૈનધર્મી થયા પછી જિનેશ્વરનું મદિર બધાવ્યું જેમાં શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી મહેદ્રસૂરિજીએ કરી હતી. આ મૂર્તિ સમક્ષ ધનપાલ કવિએ પાંચસે। શ્લોકાની ઋષભૂંજનસ્તુતિ બનાવી.
"C
ભાજરાજને જૈનધમ ની સુંદર કથા સાંભળવાની અભિલાષા થતાં ધનપાલે “ તિલકમંજરી ” મહાકાવ્ય બનાવ્યું. આ કથા વાદિવેતાલ શાન્તિસૂરિજીએ સશાધિત કરી હતી.
કવિએ ઋષભપંચાશિકા, શ્રાવકવિધિ, વિરોધાભાસઅલ કારવાળી મહાવીર સ્તુતિ; સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહવાળું અપભ્રંશમાં સ્તુતિકાવ્ય, પાયિલચ્છીય નામમાલા; એક મેટી નામમાલા—કાષ બનાવ્યાં છે. શ્રી હેમચદ્રાચાર્યાં જેવા સમર્થ આચાર્યાં તે કહે છે કે " वचनं धनपालस्य ” તથા અભિધાનચિંતામણ કાષની ટીકાની શરૂઆતમાં જ કર્યું છે “ વ્યુત્પત્તિર્યંનપાતઃ ’’ ભોજરાજાએ તેમને “સિદ્ધસારસ્વત” અને “ કુર્ચાલસારસ્વતી’ નાં બિરુદો આપ્યાં હતાં. કવિરાજના વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, પ્રબંધચિન્તામણિ, જૈન સા. સ. ઇ. વગેરે જોવાં. ધનપાલ નામના એક ખીજા પણ કવિ થયા છે, જેમણે અપભ્રંશ ભાષામાં “વિસયત્તહા ” નામને સુંદર કથાગ્રંથ બનાવ્યે છે.
<<
વધુ માનસૂરિ—વિ. સં. ૧૦૫૫માં ચંદ્રગચ્છના શ્રીવ માનસૂરિજીએ સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિજીના ઉપદેશદ ઉપર ટીકા રચી. આ સિવાય, ઉપમિતિભવપ્રપોંચા, નામસમુચ્ચય તથા ઉપદેશમાલા બૃહપિત્ત રચી છે. આ આચાર્યને વિ. સ. ૧૦૪૫ (શક સં. ૯૧૦) ને કટીગ્રામમાં પ્રતિમાલેખ ઉપલબ્ધ છે. તેમનું સ્વર્ગંગમન વિ. સં. ૧૦૮૮માં થયું છે.
આ જ આચાર્યાંના શિષ્યા શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજી થયા છે. શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ૭૦૦ શ્લોકપ્રમાણ પદ્મબદ્ઘ સુંદર વ્યાકરણ જાબાલીપુરમાં ૧૦૮૦માં બનાવ્યું છે. શ્રીજિનેશ્વરસૂરિજીએ શ્રીહરિભદ્રસૂરિજીનાં અકાપર ૧૦૮૦માં સ. વૃત્તિ રચી છે. પચલિંગી પ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણુ લીલાવતી કથા, કથાાષ, પ્રમાણલક્ષણ સટીક; ષત્થાનક પ્રકરણ વગેરે ગ્રંથા અનાવ્યા છે.
આ બન્ને આચાર્ય માટે એક રસિક કથા ચાલે છે કે તેમણે દુ^ભરાજના સમયે પાટણમાં વસતીની સ્થાપના કરી હતી. પ્રભાવકચરત્રકાર આ સબંધી જે જણાવે છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે–તેએ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરુમહારાજે તેમને વિહાર માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે ‘શ્રી પત્તન (પાટણ)માં ચૈત્યવાસિ આચાર્યાં, સુવિહિત સાધુએને ત્યાં રહેવા ન દેતાં વિન્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી, તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કાઇ નથી. (પ્રભાવકચરત્ર, પૃ. ૨૫૬)
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] ગુરુપરંપરા
[૧૩૧ ] આથી બુદ્ધિસાગરસૂરિ અને જિનેશ્વરસૂરિ પાટણ જાય છે, પણ સાથે શ્રી વહુમાનસૂરિજી જતા નથી. તેઓ ત્યાં કરવાનું કાર્ય શિષ્યોને ભળાવે છે.
બીજું–પ્રભાવચરિત્રકારના કથન મુજબ શ્રીવર્ધમાનસૂરિજી પણ ચૈત્યવાસી હતા. “જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ને ત્યાગ કર્યો હતો.”
જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ આવે છે અને ત્યાં સોમેશ્વર પુરોહિતને ત્યાં ઊતરે છે. ત્યાં ચૈત્યવાસિઓને ખબર પડવાથી તેઓ તે બન્નેને ન રહેવા, વિહાર કરવા જણાવેલ છે. બીજે દિવસે તેઓ રાજસભામાં જઈ વિરોધ ઉઠાવે છે, પરંતુ રાજપુરોહિતના કહેવાથી સત્ય વસ્તુ સમજીને રાજા ચૈત્યવાસિઓને કહે છે કે
ત્યારે રાજાએ જણાવ્યું કે-પૂર્વ રાજાઓના નિયમને અમે દઢતાથી પાળીએ છીએ; પરંતુ ગુણી જનેની પૂજાનું ઉલ્લંઘન અમે કરવાના નથી. તમારા જેવા સદાચારનિષ્ટ પુરુષોની આશિષથી રાજાઓ પિતાનું રાજ્ય અમર બનાવે છે, તેમાં કોઈ જાતને સંશય નથી. તો અમારા ઉપરધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખે. એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું. ” (પ્રભાવક્યરિત્ર પૃ. ૨૫૮ ).
ઉપરનાં વાકયોથી તે સાફ સમજાય છે કે જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો રાજસભામાં કોઈની સાથે શાસ્ત્રાર્થ થયો નથી.
વિમલમંત્રી–-વિશ્વવિખ્યાત આબુના વિમલવસહી જિનમંદિરના નિર્માતા આ મંત્રીશ્વર થયા છે. તેઓ જ્ઞાતિએ પોરવાડ જેન હતા. તેમના પૂર્વજો ભિન્નમાલથી ગાંભૂ આવ્યા અને ગુર્જરેશ્વર વનરાજે તેમને પોતાના રાજ્યમાં મહામાત્ય (દંડનાયક) પદ સોંપ્યું હતું. તે પૂર્વજનું નામ નિન-નિનય. તેમણે પાટણમાં શ્રીષભજિનપ્રાસાદ બનાવ્યું હતા. તેમનો પુત્ર મહામાત્ય લહર, તેમનો પુત્ર મહામાત્ય વીર તેના બે પુત્ર માહામાત્યને અને વિમલ. વિમલમંત્રી દઢ જેનધમાં હતા. ગુર્જરેશ્વર ભીમદેવની, અને ગુજરાતની કીર્તિ વધે તેવાં કાર્યો તેમણે કર્યા છે. તેઓ પહેલાં દંડનાયક હતા અને પાછળથી ચંદ્રાવતીના મહામાત્ય થયા. તેમણે આબુ ઉપર અદ્દભુત કળામય જિનમંદિર સ્થાપિત કરાવ્યાં. તેમને વર્ધમાનસૂરિજીએ જેન બનાવ્યા, અને તેમના ઉપદેશથી તેમણે આબુમાં મંદિર બનાવ્યાં. આ વાત બરાબર નથી. વિમલ અને તેના પૂર્વજો જેન જ હતા, અને આબુ ઉપર મંદિર અંબિકાદેવીના આદેશથી તેમણે બનાવ્યાં છે. આ મંદિરે ૧૦૮૮માં તેમણે બનાવ્યાં.
વાદિવેતાલ શાંતિસૂરિ–મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સંશોધન કરનાર આ આચાર્ય હતા. મહાકવિ ધનપાલની પ્રેરણાથી જ તેઓ માલવા પધાર્યા હતા અને ભોજ રાજની સભાના મહાન પંડિતોને જીતવાથી રાજાએ તેમને “વાદિવેતાલ”નું બિરુદ આપ્યું હતું. તેમનું જન્મસ્થાન પાટણની પશ્ચિમે આવેલ ઉન્નાયુ ગામ, પિતાનું નામ ધનદેવ, માતાનું નામ ધનશ્રી, પિતાનું નામ ભીમકુમાર. એકવાર ચંદ્રકુલના થારાપદ્રીય ગચ્છના શ્રીવિજયસિંહસૂરિજી વિહાર કરતા ત્યાં પધાર્યા અને આ પુત્રને યોગ્ય લક્ષણ યુક્ત જોઈ તેના પિતા પાસે પુત્રની માગણી કરી. પિતાએ ગુરુજીને તે પુત્ર વહોરાવ્યો. તેનું નામ “ શાંતિ ” રાખ્યું. તેમણે તીક્ષ્ણ બુદ્ધિના બળે ટૂંક સમયમાં શાસ્ત્રાભ્યાસ કરી લીધો. ગુર્જરેશ્વર ભીમદેવે(પહેલે) તેમની વિદ્વતાથી પ્રસન્ન થઈ તેમને “કવીંદ્ર ” અને વાદિ ચક્રી”નાં બિરુદ આપ્યાં હતાં. સૂરિજીએ ઉત્તરાધ્યનસૂત્ર ઉપર મનહર ટીકા રચી છે,
૧૭
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું જે ટીકા પાઈય ટીકા તરીકે પ્રસિદ્ધ છે. તેમણે તિલકમંજરી ઉપર ટિપ્પણ લખ્યું છે. તેમણે અંગવિદ્યા, ધર્મશાસ્ત્ર, જીવવિચારપ્રકરણ, તથા ચૈત્યવંદનમહાભાષ્ય બનાવ્યાં છે. મોટી શાંતિ પણ આ આચાર્યો બનાવ્યાનું કેટલાક માને છે. તેઓ બહુ જ સરસ વ્યાખ્યાતા હતા. તેઓ વિ. સં. ૧૨૯૬માં ગિરનાર પર અનશત કરી સ્વર્ગે સિધાવ્યા.
સુરાચાર્ય–સુરાચાર્યજી એક પ્રતાપી આચાર્ય થયા છે. ગુર્જરેશ્વર ભીમદેવના મામા શ્રી દ્રોણાચાર્ય–જેન સાધુ થયા હતા તેમના જ ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહિપાલ હતો. તેમણે પિતાના મૃત્યુ પછી દ્રોણાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. પિતે બહુ બુદ્ધિશાળી હતા. ટૂંક વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, સાહિત્ય તથા જૈનદર્શનના પ્રકાંડ વિદ્વાન થયા અને આચાર્યે તેમની યોગ્યતા જોઈ તેમને આચાર્ય બનાવ્યા. અને ત્યારથી તેઓ સુરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ચૈત્યવાસિ હતા પણ બહુ જ વિદ્વાન અને ત્યાગી હતા. તેમણે, ભેજરાજાએ ગુર્જરેશ્વર ભીમરાજને મેકલેલ એક સમસ્યાપૂર્તિને બહુ જ સરસ જવાબ આપી પિતાની
ખ્યાતિ વધારી હતી. છેવટે ધારા જઈ ભોજરાજની સભાના પંડિતોને હરાવી ગુજરાતના પાંડિત્યની યશોગાથા ફેલાવી હતી.
સુરાચાર્યજીના ગુરુ દ્રોણાચાર્ય હતા, જેમણે પિંડનિર્યુક્તિ તથા ઘનિયુકિત પર ટીકા રચી. તથા શ્રીઅભયદેવસૂરિજીકૃત નવાંગિવૃત્તિમાં સંશોધનાદિમાં સહાય કરી હતી. આ સંબંધી શ્રી અભયદેવસૂરિજી પિતાની વૃત્તિમાં સૂચન કરે છે. સુરાચાર્યજીએ પણ દિસંધાન મહાકાવ્ય તથા નેમિનાથ ચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય સં. ૧૦૯૦માં બનાવ્યું.
વિજયસિંહસૂરિ–આ આચાર્યનાં માતાપિતા આદિનાં નામ નથી મળતાં. તેઓ આચાર્ય આર્ય ખટપટની પરંપરામાં થયેલા છે. આચાર્ય આર્ય ખટપટસૂરિજીએ શકુનિકાવિહાર નામના સુપ્રસિદ્ધ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બૌદ્ધ વ્યન્તરે અને બૌદ્ધોના ઉપદ્રવમાંથી તીર્થને મુક્ત કરાવી તીર્થની રક્ષા કરી હતી. તેમની પરંપરાના આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી થયા છે. તેમણે ક્રિોદ્ધાર કરી શુદ્ધ સાધુધર્મની પ્રરૂપણું કરી હતી. પછી શત્રુંજય-ગિરનાર આદિની તીર્થયાત્રા કરવા ગયા હતા. ગિરનાર ઉપર તેમને અંબિકાદેવી પ્રસન્ન થયાં હતાં અને સિદ્ધગુટિકા સૂરિજીને આપી હતી. તેમણે “નિ: વસંમતિધિયાંઆ પદથી શરૂ થતી સ્તુતિ-સ્તોત્રથી ગિરનાર ઉપર શ્રી નેમિનાથજીની સ્તવન કરી હતી. યાત્રા કરી પાછી વળતાં તેઓ ભરૂચ પધાર્યા હતા.
એક દિવસે ભરૂચમાં ભયંકર આગ લાગી આખું નગર બળીને ભસ્મ થઈ ગયું. આમાં શ્રી શકુનિકાવિહાર ચિત્ય, તેમાંની પાષાણ અને પીત્તલ વગેરેની મૂર્તિઓ બળી ગઈ. ફક્ત એક શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલા ચૈત્યને પુનરુદ્ધારા સુરિજીએ કરાવ્યો અને લાકડાનું શાલમંદિર કરાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર જીર્ણ થયું ત્યારે ઉદાયન મંત્રીના પુત્ર આંબડે વિ. સં. ૧૧૧૬ માં જીર્ણોદ્ધાર કરાવી શ્રી હેમચંદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્યને સમય નિશ્ચત નથી મલતે, પરંતુ તેમના કાષ્ઠના મંદિરનો જીર્ણોદ્ધાર ૧૧૧૬ માં થયો છે એટલે આ પહેલાં બસો અઢીસો વર્ષે તેઓ થયા હોય તેથી અનુમાનથી વિ. સં. નવસો લગભગ આવે છે. તેમણે નેમિસ્તવ બનાવ્યું છે. પ્રતિક્રમણચૂર્ણિ પણ આ નામના આચાર્યો બનાવી છે, તે આ જ કે કેમ તે નિશ્ચિત નથી.
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] ગુરુપરપ
[ ૧૩૩] ૩૭ દેવસૂરિશ્રી સર્વદેવસૂરિજીની પાટે શ્રી દેવસૂરિજી થયા. તેમણે હારના રાજા કર્ણસિંહને પ્રતિબોધ આપ્યો હતો. રાજાએ પ્રસન્ન થઈ તેમને “ રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું. તેમના ઉપદેશથી ગોપ નામના શ્રાવકે નવ જિનમંદિર કરાવ્યાં હતાં, તેમણે વિહાર પણ ઉગ્ર કર્યો હતો. માળવામાં જઈ પિરુ ગૃહસ્થને પ્રતિબંધ આપી પિરવાડ જૈન બનાવ્યા હતા. પિરવાડોને શ્રી હરિભદ્રસૂરિજીએ જેન બનાવ્યા હતા એવો ઉલેખ હું આપી ગયો છું.
આ જાતિને શ્રીમાલ નગરમાંથી જેન બનાવ્યાના ઉલ્લેખ મળે છે. આ સૂરિજીએ માળવામાં પિરવાડો બનાવ્યા. માળવાને પરવડે દેવસૂરિજીના ઉપદેશથી જૈન બન્યા એમ સમજાય છે.
૩૮ સર્વદેવસૂરિ (બીજા)–દેવસૂરિજીની પાટે સર્વ દેવસૂરિજી થયા. તેમણે શ્રી યશોભદ્ર અને નેમિચંદ્ર આદિ આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા હતા. આથી વિશેષ પરિચય આ સુરિજીનો મળતો નથી.
૩૯ શ્રીયશોભદ્રસૂરિ તથા નેમિચંદ્રસૂરિ–શ્રી સર્વદેવસૂરિની પાટે આ બે પટ્ટધરે થયા છે. શ્રી નેમિચંદ્રસૂરિજીએ પિતાના ગુરુભાઈ શ્રી વીરગણિવિરચિત પિંડનિયુક્તિ પરની ૭૬૭૧ કપ્રમાણની વૃત્તિનું સંશોધન કર્યું. આ આચાર્યના સમયમાં નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી થયા.
નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી–તેઓ એક મહાપ્રભાવક પ્રવચનિક આચાર્ય થયા છે. તેમનું જન્મસ્થાન ધારાનગરી, પિતાનું નામ મહીધર શેઠ, માતા ધનદેવી, પિતાનું નામ અભયકુમાર. તેમણે બહુ નાની ઉમ્મરે દીક્ષા લીધી. શ્રી વિદ્ધમાનસૂરિજીના આદેશથી તેમને સોળ વર્ષની ઉમ્મરે આચાર્ય પદવી આપવામાં આવી. તેમને સમયે નવ અંગ ઉપરની ટીકાઓ જીર્ણશીર્ણ થઈ હતી જેથી તેમણે નવ અંગની ટીકાઓ તથા જિનેશ્વરસૂરિકૃત ષટ્રસ્થાનક પર ભાષ્ય, શ્રી હરિભદ્રસૂરિજના પંચાશક ઉપર વૃત્તિ તથા આરાધનાકુલક આદિ ગ્રંથ બનાવ્યા છે. શ્રી અભયદેવસૂરિજી પોતે પોતાના ગ્રંથમાં પ્રશસ્તિમાં પિતાની ગુરુપરંપરા આપતાં સર્વત્ર પિતાને ચંદ્રકુળના ઓળખાવે છે. આ સિવાય બીજું કાંઈ લખતા નથી. તેમણે શેઢી નદીને કાંઠે નાગાર્જુન યોગીભંડારિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બહાર કઢાવી હતી તે વખતે જયતિયણ તેત્ર-સ્તુતિ બનાવી હતી, જેની સત્તરમી ગાથાએ મૂર્તિ પ્રગટ થઈ હતી. પછી થંભનપુરમાં તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫ (મતાંતરે ૧૧૩૯) માં થયો.
આ જ અરસામાં કૂર્ચ પુરગ૭ના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલભસૂરિજીએ ચિત્તોડમાં છ કલ્યાણકની પ્રરૂપણવાળો પોતાને મત પ્રચલિત કર્યો.
આ અરસામાં વીરાચાર્યજી, મલધારી અભયદેવસૂરિ, મલધારી હેમચંદ્રસૂરિ થયા.
વીરાચાર્યજી-તેઓ ચંદ્રકુલના વંડીલ્લગચ્છના આચાર્ય હતા. પંડિલ્લગને ભાવડગ નામ અપાવનાર શ્રી ભાવદેવસૂરિજીની પાટે વિજયસિહસૂરિજી થયા અને તેમની પાટે શ્રી વિરાચાર્યજી થયા. તેઓ ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના મિત્ર હતા. એક દિવસ રાજાએ હસતાં હસતાં સૂરિજીને કહ્યું કે “તમ્હારું જે આ મહત્ત્વ છે તે કેવલ રાજ્યાશ્રયથી જ છે. જે મહારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તે ગરીબ ભિક્ષુકાના જેવી તય્યારી પણ દશા થાય.' સૂરિજી આ સાંભળી ત્યાંથી ઊઠયા ને રાજાને પિતાને પરદેશ જવાને વિચાર જણવ્યો. રાજાએ કહ્યું-અમે અહીંથી તમને જવા જ નહીં દઈએ. સૂરિજીએ કહ્યું
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું અમને કોણ રોકનાર છે. રાજાએ પાટણને દરવાજે દરવાજે સિપાઈઓ રાકી સૂરિજીને જવાને માર્ગ બંધ કરાવ્યો. થોડા દિવસ પછી પાલીના બ્રાહ્મણોએ રાજા પાસે આવી સુરિજીના ધર્મલાભ જણાવ્યા. આખરે રાજાને ખબર પડી કે સૂરિજી તે તે જ દિવસે પિતાના યોગબળથી પાલી પહોંચી ગયા હતા. ત્યારપછી વીરાચાર્ય મહાબેધપુરમાં જઈને બૌદ્ધાચાર્યોને વાદમાં જીત્યા હતા. ત્યાંથી પાછા વળતાં ગ્વાલીયરમાં અનેક વાદીઓને તેમણે જીત્યા, જેથી ત્યાંના રાજાએ ખુશી થઈ સારે સત્કાર કર્યો. સૂરિજી ત્યાંથી નાગર ગયા. અહીં સિદ્ધરાજના મંત્રીઓ તેમને બીજી વાર આમંત્રણ કરવા આવ્યા. સૂરિજી ત્યાંથી વિહાર કરતા ચારૂપ આવ્યા ત્યારે ગુર્જરેશ્વર સિદ્ધરાજ ચારૂપ સુધી તેમની સામે આવ્યો હતો. પછી મેટા ઉત્સવપૂર્વક તેમનો પાટણમાં નગરપ્રવેશ કરાવ્યો. એક વાર પાટણમાં “વાદિસિંહ નામને સાંખ્યવાદી આવ્યો તેને કોઈ જીતતું ન હતું; આખરે સિદ્ધરાજાની સમક્ષ વીરાચાર્યે આ વાદીને જીત્યો અને રાજસભામાં વિજયપત્ર મેળવ્યું હતું.
સિદ્ધરાજે તેમના મંદિર ઉપર પતાકા ચઢાવી હતી.
પાટણમાં સિદ્ધરાજની સભામાં એક વાર કમલકીર્તિ નામને દિગંબરવાદી આ હતો તેને પણ વિરાચાર્યે છો હતો. તેમના જન્મ દીક્ષા કે સ્વર્ગ સમય આદિ કશું નથી મલતું, પરંતુ તેઓ સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા અર્થાત વિરાચાર્યને સમય પણ એ જ છે. સિદ્ધરાજ ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી હતો. | માલધારી શ્રી અભયદેવસૂરિજી–તેઓ પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગચ્છના શ્રીજયસિહસૂરિજીના શિષ્ય હતા. તેઓ મહાત્યાગી, તપસ્વી અને નિસ્પૃહી હતા. તેઓ વસ્ત્રમાં એક ચળપટ્ટો અને કપડો જ રાખતા. તેમનો મલસહિત દેહ અને વસ્ત્ર જોઈ ગુર્જરેશ્વર કર્ણદેવે (અન્યમતે સિદ્ધરાજે) તેમને માલધારિ નું બિરુદ આપ્યું હતું. તેમણે ગુજરાતના રાજા કર્ણદેવને ઉપદેશ આપ્યો હતો.
ર૪ મદાનિામં વિનં વનેન નરવ ( પદ્યદેવસૂરિકૃત સદ્દગુરુપતિ ) બીજું પ્રમાણ પણ છે, જુઓ - શ્રીશ્ર્વરેaો...
દવા મદ્રષિા જળ વિવું ચસ્થ મારો ચાવત્ II (રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ) જ્યારે જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પમાં નીચે પ્રમાણે લખ્યું છે
अन्नया सिरिजयसिंहदेवनरिंदेण गयखंधारूढेण रायवाडिये गयेण दिट्ठो मलमलिणवत्थदेहोरायेण गयखंधाओ ओसरीऊण दुक्करकारओत्ति दिण्णं मलधारि'तिनामं
આ સિવાય કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવને પણ આ જ આચાર્યો પ્રતિબંધ આપી તેના સમસ્ત દેશમાં પર્યુષણે મહાપર્વ (શ્રાવણ વદિ ૧૨ થી ભા. શુ. ૪) સુધી તથા અગિયારશ પ્રમુખ દિવસોમાં અમારી-અહિંસા પળાવી હતી.
આ સિવાય શાકંભરી (સાંભર-અજમેર પાસે)ના રાજા પૃથ્વીરાજે (પૃથ્વીરાજ પહેલે તે વીસલદેવ—વિગ્રહરાજનો ત્રીજો પુત્ર ) તેમના ઉપદેશથી અજમેર પાસેના રણથંભોરમાં જિનમંદિરમાં સોનાનો કુંભ-કલશ ચઢાવ્યો હતો. તેમને વીર દેવ વિદ્વાનથી શ્રેષ્ઠ સૂરિમંત્ર
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેત્સવી અંક] ગુરુપરપો
[ ૧૩૫ ] મળ્યો હતો. સૂરિજીએ ગોપગિરિ (ગ્વાલીયર)ના શિખર પરના મહાવીર મંદિરના દ્વારને ત્યાંના અધિકારીઓએ જે અવરોધ કર્યો હતો તે ત્યાં જઈ ત્યાંના રાજા ભૂવનપાલને સમજાવી દૂર કરાવ્યો હતો.
આ સૂરિજીએ વિ. સં. ૧૧૪૨માં મહાશુદિ ૫ રવિવારે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીની મહાપ્રાભાવિક મૂર્તિની પ્રતિષ્ઠા કરી; આ વખતે રાજા એલચશ્રીપાલ કે જેને તેમના ઉપદેશથી પ્રતિબોધ થયો હતો તેણે જિનપૂજા માટે સિરપુર ગામ ભેટ આપ્યું તેમજ જે સ્થાનેથી પ્રતિમા નીકળી હતી ત્યાં કુંડ બંધાવ્યો. આ પ્રભાવક તીર્થ આજે પણ વિદ્યમાન છે.
સૂરિજીએ સાંત્ મંત્રીને કહી ભરૂચમાં સમલિકાવિહાર-મંદિર ઉપર સોનાને કલશે ચઢાવરાવ્યા હતા. તેમણે હજારો બ્રાહ્મણોને અને કમડયક્ષને પ્રતિબધી મેડતામાં વીરપ્રભુનું મંદિર કરાવ્યું. છેલ્લે ૪૭ દિવસનું અનશન કર્યું હતું. આ વખતે ગુર્જરેશ્વર સિદ્ધરાજ તેમનાં દર્શને ગયો હતો. જ્યારે સૂરિજીનો સ્વર્ગવાસ થયો અને તેમના શબને અગ્નિદાહ દેવા લઈ જતા હતા ત્યારે સિદ્ધરાજે કાટની પાછલી અટારીએ ઊભા રહી પરિજન સમેત સૂરિજીના દેહનાં અતિમ દર્શન કર્યા હતાં.
મલવારી શ્રી હેમચંદ્રસૂરિજી-માલધારી અભયદેવસૂરિજીના શિષ્ય માલધારી હેમચં. દ્રસૂરિજી થયા. તેઓ સમર્થ ઉપદેશક વ્યાખ્યાતા અને ગ્રંથકાર થયા છે. તેમના ગુરુની માફક સિદ્ધરાજ જયસિંહ તેમનું પણ બહુમાન કરતે હતે. સરિઝને ઉપદેશ સિદ્ધરાજે જેનમંદિર ઉપર સેનાના કળશ ચઢાવ્યા હતા. ધંધુકા અને સાચર વગેરેમાં અન્ય તીર્થીઓ તરફથી જેનશાસનને થતી પીડા નીવારી, રથયાત્રાના વરઘોડા નિર્વિદને કઢાવ્યા હતા. કેટલાક ખરાબ અધિકારીઓ દ્વારા, જૈન મંદિરોમાં ઉપજતી આવક ઉપર જે રેકટોક થતી હતી તે પણ સરિજીએ સિદ્ધરાજને કહી બંધ કરાવી.
પાટણથી ગિરનારજી ગયેલ એક મેટો સંઘ કે જેમાં ઉક્ત સૂરિજી મહારાજ પણ સાથે હતા, તે સંઘને જૂનાગઢના રા' ખેંગારને લૂંટવાનું મન થયું અને તેણે વણથલીમાં સંઘને રોક્યો. આ વખતે અચાનક રા' ખેંગારના સ્વજનનું મૃત્યુ થતાં સૂરિજી ત્યાં ગયા અને ખેંગારને પ્રતિબોધ આપ્યો. સંઘને સહિસલામત યાત્રા કરવા જવા દીધે. ટેકસ બધે માફ કરાવ્યું. આ સંધ શત્રુંજય અને ગિરનાર ગયે હતું. જેમાં ગિરનારમાં અર્ધો લાખ. અને શત્રુંજયમાં ત્રીસ હજારની આવક થઈ હતી.
આ સૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પિતાના રાજ્યમાં દર વર્ષે ૮૦ દિવસ અમારી-અહિંસા પાળવાનું તામ્રપત્ર કરી આપ્યું હતું. ( રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિ.) સૂરિજી મહારાજ અનેં સાત દિવસનું અનશન કરી સ્વર્ગે પધાર્યા. સિદ્ધરાજ
જયસિંહ આથી બહુ દુઃખી થયો અને થોડે સુધી સ્મશાનયાત્રામાં સાથે જઈ સૂરિજી પ્રત્યે પિતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતો. તેમને સમય પણ સિદ્ધરાજ જયસિંહને જ છે.
૪મુનિચંદ્રસૂરિ–શ્રી યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિજીની પાટે શ્રી મુનિચંદ્રસૂરિ થયા. તેઓ પરમ ત્યાગી, મહાતપસ્વી અને તાર્કિકશિરેમણિ હતા. તેમનો જન્મ સમય-સ્થાન કે માતાપિતાનાં નામ આદિ મલતાં નથી. પરંતુ વિ. સં. ૧૧૭૮ નાં તેઓ સ્વર્ગવાસી થયા, તેવો ઉલ્લેખ મળે છે. તેમણે બાલવયમાં દીક્ષા લીધી હતી. સાધુજીવનમાં આહારમાં માત્ર
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ સાતમું
,
કાંજી લઈ ને જ રહેતા તેથી તેમની ‘સૌવીરપાયા ' તરીકે પ્રસિદ્ધિ થઈ. તે તેમિચદ્રસૂરિજીના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. શ્રી નેમિચંદ્રસૂરિજીએ તેમને યાગ્ય જોઈ પટધર તરીકે સ્થાપી આચાર્યપદથી વિભૂષિત કર્યો હતા. તેમની સ્મરણશક્તિ બહુ જ તેજ હતી. એક વાર તેઓ ચૈત્યપરિપાટી કરવા નર્કુલથી વિહાર કરી પાટણ આવ્યા હતા. પાટણ આ સમયે ચૈત્યવાસીઓને અજેય દુર્ગ મનાતા હતા. વાદિવેતાલ શાંતિસૂરિજી પેાતાના શિષ્યોને પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચંદ્રે ત્યાં જઈ તે પ્રમાણુશાસ્ત્રનું એકાગ્ર ચિત્તથી શ્રવણ કર્યું અને તે પાઠ તેમને યાદ રહી ગયા. વાંદિવેતાલ શાંતિસૂરિજીના શિષ્યો તે પાઠ સમજી શકયા નહિ, આ વખતે છેવટે મુનિચંદ્રમુનિએ તે પાઠ બરાબર સંભળાવ્યા. આથી શાંતિસૂરિજી પ્રસન્ન થયા અને તેમને પ્રમાણુશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરાવ્યેા.
એક વાર મુનિચદ્રસૂરિએ વાદિવેતાલ શાંતિસૂરિજી પાસે ફરિયાદ કરી કે અમને ઊતરવાનું યેાગ્ય સ્થાન નથી. શ્રી શાંતિસૂરિજીએ શ્રાવકાને કહી ટંકશાલ પાસેનું મકાન તેમને રહેવા-ઉતરવા અપાવ્યું. આ વસ્તુ ચૈત્યવાસીએની પ્રબલતા સૂચવે છે.
૧ અ‘ગુલસપ્તતિ ૨ વનસ્પતિસપ્તતિકા
www.kobatirth.org
શ્રી મુનિચંદ્રસૂરિજીએ ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરી ઉત્તમ ગ્રંથા-ટીકાએ બનાવી અને વાદી શ્રી દેવસૂરિજી જેવા પ્રતાપી શિષ્ય રત્ન મહાવિદ્વાન તૈયાર કર્યા. સૂરિજીએ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત અનેકાંતજયપતાકા ઉપદેશદ આદિ ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવી છે. તેમણે બનાવેલ ટીકાએ આ પ્રમાણે છે-ચિરતાચાર્ય કૃત, દેવેદ્ર નરકેંદ્ર પ્રકરણ પર વૃત્તિ, ઉપદેશપદ પર વૃત્તિ, લલિતવિસ્તરાપર પંજિકા, ધર્મબિંદુ પર વૃત્તિ, કર્મપ્રકૃતિ પર ટિપ્પન. આ સિવાય નૈષધમહાકાવ્ય પર ૧૨૦૦ શ્લોકપ્રમાણ ટીકા બનાવ્યાની પણ સંભાવના મલે છે. આ સિવાય તેમણે વીસ ગ્રંથે મૌલિક બનાવ્યા છે.
૩ આવશ્યક પાક્ષિક સપ્તતિ
૪ ગાયાાષ
૫ અનુશાસનાંકુશળકુલક
૬ ઉપદેશપંચાશિકા
છ પ્રાભાતિક સ્તુતિ ( સ્વેત્ર )
૮ રત્નત્રય કુલક ૯ સમ્યાકત્વે ત્પાદિવધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ હિતાપદેશકુલક
૧૧ મડવિચારકુલક
૧૨-૧૩ ઉપદેશામૃત કુલક પહેલું તથા બીજું ૧૪-૧૫ ધર્મોપદેશ કુલક પહેલું તથા બીજાં
૧૬ મેાક્ષોપદેશ પંચાશિકા
૧૭ શાર ઉપદેશક કુલક
૧૮ સામાન્ય ગુણાપદેશ કુલક
૧૯ કાલશતર્ક ૨૦ દ્વાદશવર્ગ
તેમની વિદ્યમાનતામાં તેમના ગુરુભાઈ ચદ્રપ્રભે પૂર્ણિમા મતની ઉત્પત્તિ કરી. અર્થાત્ શ્રીકાલિકાચાર્ય પછી ૧૧૫૯ સુધી ચૌદશની પ્રખ્ખી ચાલી આવતી હતી તેમાં તેમણે ફેરફાર કરી પૂર્ણિમાની પખ્ખી શરૂ કરી. આજે પૂર્ણિમાની પુખ્ખી જે કેટલાક માને છે તેમની માન્યતા અહીંથી જ શરૂ થાય છે. આચાર્ય શ્રી મુનિચદ્રસૂરિજીએ તેમને પ્રતિબેાધ કરવા માટે પાક્ષિક્સપ્તતિકાની રચના કરી છે. પૂર્ણિમામતસ્થાપક શ્રીચંદ્રપ્રભસૂરિજીએ દર્શન શુદ્ધિ તથા પ્રમેયરત્નકાશની રચના કરી છે.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
ગુરુપરંપરા
[૧૭]
આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિજીએ આનંદસૂરિ આદિ પોતાના બાંધવોને પ્રતિબધી દીક્ષા આપી આચાર્ય બનાવ્યા હતા. આ મહાશાસનપ્રભાવક આચાર્યશ્રીને ૧૧૭૮માં રવર્ગવાસ થયો.
આ અરસામાં શ્રીધર્મોષસૂરિજી, વાદી દેવસૂરિજી ( મુનિચંદ્રજીના શિષ્ય ), કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, શ્રીજિનવલ્લભસૂરિજી શ્રીજિનદત્તસૂરિજી અને વિ. સં. ૧૨૨૫ માં મુનિરત્નસૂરિજી થયા. આ બધાને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે –
ધર્મષસૂરિ–તેઓ રાજગચ્છના આચાર્ય શ્રી શીલભદ્રસૂરિજીના શિષ્ય છે. તેમણે ધર્મકલ્પદ્રુમ ગ્રંથ પ્રાકૃતમાં બનાવ્યો છે. તેઓએ શાકંભરીરાજ, વિગ્રહરાજ-વીસલદેવ ત્રીજાને પ્રતિબંધિત કર્યો હતો. તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિજીએ ગદ્યગોદાવરી રમ્યું. બન્નેને પરિચય આ પ્રમાણે મળે છે?
अभवद् वादिमदहरः षट्तकीभोजबोधनदिनेशः श्रीधर्मघोषरिबोधितशाकंभरीभूपः । चारित्रांभोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः दर्शितविधिः शमनिधिः सिद्धान्तमहोदधिप्रवरः ॥ (શ્રી પૃથ્વીચંદ્રસૂરિ (જે આ સૂરિજીના પ્રશિષ્ય છે) કૃત પર્યુષણકલ્પપ્રશરિત.) वादिचंद्रगुणचंद्रविजेता विग्रहक्षितिपतिबोधविधाता।
धर्मसूरिरिति नाम पुरासीत् विश्वविश्वविदितो मुनिराजः। તેમજ–
श्रीराजगच्छमुकुटोपमशीलभद्रसूरेविनेयतिलकः किल धर्मसूरिः। दुर्वादिगर्वभरसिंधुरसिंहनादः श्रीविग्रहक्षितिपतेर्दलितप्रमादः॥
શ્રી ધર્મષસૂરિજીએ ૧૧૮૬ માં ધર્મકલ્પદ્રુમ ગ્રંથ રચ્યું છે. એ બારમી સદીના ઉત્તરાર્ધમાં થયા છે.
વાદી શ્રીદેવસૂરિ––તેમનું જન્મસ્થાન મદુઆ છે કે જે આબુની પાસે છે. અત્યારે તેને મદાહત કહે છે. તેમનો જન્મ વિ. સં. ૧૧૪૩માં થયો હતો. તેમના પિતાનું નામ વીરનાગ, માતાનું નામ જિનદેવી, તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. તેઓ જાતે પરવાલ વણિક હતા. તેમણે ૯ વર્ષની વયે મહાપ્રતાપી શ્રીમુનિચંદ્રસૂરિજી પાસેની દીક્ષા લીધી તે વખતે તેમનું નામ રામચંદ્ર મુનિ રાખવામાં આવ્યું હતું. રામચંદ્ર મુનિએ વાદિવેતાલ શાન્તિ સુરિજીના ચરણે બેસી પ્રમાણશાસ્ત્રને ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે આચાર્યપદવીની પ્રાપ્તિ પહેલાં અનેક વાદીઓને જીત્યા હતા.
ધોળકામાં બન્ધ નામના દૈતવાદિ શૈવમતાનુયાયીને, કાશ્મીર, સાગર અને સાચારમાં બીજા વાદિઓને, નાગરમાં ગુણચંદ્ર દિગબરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગ્વાલીયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પિકરણમાં પ્રભાકરને, અને ભરૂચમાં કૃષ્ણનામક વાદિને જીત્યા હતા. શ્રીમુનિચંદ્રસૂરિજીએ સં. ૧૧૭૪માં તેમને આચાર્યપદ આપ્યું અને ત્યારથી તેમનું દેવસૂરિ નામ પ્રસિદ્ધ થયું. અને વાદીઓને જીતવાથી “વાદી શ્રીદેવસૂરિ' તરીકે પ્રસિદ્ધ પામ્યા. સુરિજીએ ધોળકામાં ઉદય શ્રાવકે કરાવેલ ઉદાવસહિ ચૈત્યમાં સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી.
મારવાડ તરફ વિહાર કરતા તેઓ આબુ આવ્યા ત્યારે આબુ ઉપર ચઢતાં અસ્માપ્રસાદ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'[૧૩૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું મંત્રીને સાપ કરો. સૂરિજીએ તરત જ તેના ઝેરનું નિવારણ કર્યું. પાટણના શ્રાવક બાહડે સુરિજીના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું અને સૂરિજીએ તેમાં શ્રી વર્ધમાન પ્રભુની પ્રતિષ્ઠા કરી.
સૂરિજી મારવાડમાં નાગોર તરફ ઘણું વિચાર્યા છે. ત્યાં તેમણે ફલધી તીર્થની સ્થાપના કરી. ૧૨૦૪ માં તેની પ્રતિષ્ઠા કરી. તેમજ તેમના શિષ્ય શ્રીજિનચંદ્રસૂરિજીએ ગુરુવાસક્ષેપ લઈ ત્યાં જઈ ધ્વજા-કલશની પ્રતિષ્ઠા કરી હતી. આ ફ્લેધી તીર્થ આજે પણ વિદ્યમાન છે. (આ તીર્થ સંબંધી, વિવિધતીર્થકલ્પ, પૂરાતન પ્રબંધસંગ્રહ આદિ પ્રાચીન અર્વાચીન ગ્રંથોના આધારે વિગતવાર લખેલો ફલવર્ધિતીર્થ નામના મહારે લેખ જૈન સત્ય પ્રકાશમાં જુઓ.) આરાસણમાં મિજિનની પ્રતિષ્ઠા આ સૂરિજી મહારાજે કરી છે.
દિગંબર વાદી કુમુદચંદ્રને સિદ્ધરાજની સભામાં જીતી તેમણે વેતાંબર જૈનધર્મને વિજયડંકો વગડાવ્યો. હતો. આ વાદ ૧૧૮૧ ના વૈશાખી પૂર્ણિમાએ શરૂ થયો હતો. સૂરિજી જીત્યા જેથી રાજાએ પ્રસન્ન થઈ એક લાખ રૂપિયા આપવા માંડ્યા સૂરિજીએ તે ન લીધા. તેથી રાજાની આજ્ઞાથી મંત્રીઓએ તે દ્રવ્યથી ઋષભદેવચૈત્ય બનાવ્યું. તેની પ્રતિષ્ઠા ૧૧૮૩માં ચાર આચાર્યોના હાથથી થઈ.
તેમને શ્રીભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ, અને માણિજ્યસરિ નામના પ્રસિદ્ધ શિષ્યો થયા. સૂરિજીએ પ્રમાણનયતત્તાલોકાલંકાર અને તેના ઉપર રયાદ્વાદરત્નાકર નામને મહાન ગ્રંથ બનાવ્યો છે.
અંતે ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી ભદ્રેશ્વરસૂરિને પોતાની પાટપર સ્થાપી, ૧૨૨૬ ના શ્રાવણ વદિ 9 ને ગુરુવારે આ સૂરિજી સ્વર્ગે સીધાવ્યા.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય—-તેઓ જૈન શાસનના એક મહાપ્રભાવક યુગપ્રધાન પુરુષ થયા છે, જેનાથી જેનધર્મની વિયપતાકા સમસ્ત ભારતમાં ગૌરવવન્તી બની હતી. તેમની વિદ્વત્તા, અનુપમ વાદશક્તિ, અપૂર્વ ચારિત્ર અને બુદ્ધિચાતુર્યથી આજ પણ જૈન જેનેતર વિદ્વાન મુગ્ધ છે. આ આચાર્ય સંબંધી પ્રાચીન તેમજ અર્વાચીન ગ્રંથમાં ઘણું લખાએલું છે. જેને સત્ય પ્રકાશના વર્ષ ના અંક ૯માં પણ આવી ગયું છે. ( અને આ દીપોત્સવી અંકમાં પણ એમના સંબંધી બે સ્વતંત્ર લેખો છપાયા છે. તંત્રી ) તેથી અહીં માત્ર નામ નિર્દેશ કરવો બસ છે.
શ્રીજિનવલભસૂરિજી-- તેઓને જન્મ કયાં અને કયારે થયો હતો, તે સંબંધી ઉલ્લેખ નથી મલતું. તેમણે દુર્ગવાસી-ચિત્યવાસી કુર્યપુરીગ જિનેશ્વરસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. ત્યાં દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં ચૈત્યવાસ પ્રત્યે અરુચિ થઈ તેથી નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા ગયા. તેમણે નવીન જિનમંદિરે બંધાવ્યાં તેનું નામ “વિધિચૈત્ય” આપ્યું. ત્યાં ચૈત્યવાસિઓની જેમ શાસ્ત્રવિરુદ્ધ અમુક અમુક કાર્યો નહિં થાય તેવા સ્લે કે મુકાવ્યા. મેદપાટાદિ દેશમાં, ચીત્તોડમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું તેના વિરોધ માટે તેમણે જમ્બર પુરુષાર્થ કર્યો. ચીડમાં પોતાના અનેક ભક્તો બનાવી ત્યાં “બે વિધિ ચિત્યની પ્રતિષ્ઠા કરી. તેમણે વાગ્નડ (વાગડ )ના લેકિને પ્રતિબોધ્યા. ધારાનગરીમાં જઈ નરવર્મા રાજાની સભામાં માન પામ્યા. તેમણે ચિત્તોડમાં ચામુંડાને પ્રતિબોધી હતી. ૧૧૬૭માં આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી છ મહિને જ
૧ અત્યારે ત્યાં એક પણ વિધય નથી, અર્થાત એટલું પ્રાચીન મંદિર જ ત્યાં નથી.
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક 1. ગુરુપરંપરા
[ ૧૩૯] તેઓ સ્વર્ગે પધાર્યા. તેમણે પિંડવિશુદ્ધિ પ્રકરણ, પડશાતિપૌષધવિધિ પ્રકરણ, સંઘપક, પ્રતિક્રમણ સમાચારી, ધર્મશિક્ષા, ધર્મોપદેશમય દ્વાદશકુલ પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શૃંગારશતક, સ્વપ્નાષ્ટક વિચાર, ચિત્રકાવ્ય, સેએક સ્તુતિ-તેત્રાદિની રચના કરી છે.
એમ કહેવાય છે કે તેમણે ભગવાન મહાવીરનાં છ કલ્યાણકની પ્રરૂપણું કરી હતી. અને છઠ્ઠા કલ્યાણકને ઉજવવા મહાવીરત્ય ચિત્તોડમાં નવું કરાવ્યું. તેને વિધિચૈત્ય, કહેતા હતા. ત્યાં તેમણે પિતાના સંધપક આદિ ગ્રંથ કોતરાવ્યા હતા. જેમાં ચૈત્યવાસિઓનું ખૂબ ખંડન છે. તેઓ ખતરગચ્છના મહાપ્રતાપી અને પ્રભાવશાલી આચાર્ય થયા.
આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી—તેઓ શ્રીજિનવલભસૂરિજીના શિષ્ય છે. તેમણે અનેક રાજપુતોને પ્રતિબોધી જેન કર્યા છે. ખતરગચ્છના એક પ્રભાવક પુરુષ તરીકે તેઓ “દાદા” નામથી ઓળખાય છે. તેઓ વાછિગ મંત્રી અને બાહડદેવીના પુત્ર હતા, તેમનું નામ સેમચંદ્ર, તેઓ જ્ઞાતિએ હુંબડ હતા. ૧૧૨૨માં જન્મ, ૧૧૪૧માં વાચક ધર્મદેવ પાસે દીક્ષા લીધી (નાહરજી પટ્ટાવલી પૃ. ૨૪). તેમને ૧૧૬૯માં વૈશાખ વદિ ૬ ચિત્તોડમાં દેવભદ્રાચાર્યું સૂરિમંત્ર આપી આચાર્યપદે સ્થાપ્યા અને જિનદત્તસૂરિ નામ સ્થાપ્યું.
તેમના ગ્રંથ-ગણધરસાર્ધશતક પ્રાકૃત ગાથા ૧૫૦, સદેહદેલાવલી, ગણધરસપ્તતિ, સુગુરુપારખં, વિનવિનાશી સ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિશિકા, અપભ્રંશ-કાવ્યત્રીચર્ચરી, ઉપદેશસાયન, કાલસ્વરૂપકુલક, તથા શ્રીદેવસૂરિજીનું છવાનુશાસન સટીક શોધ્યું.
વિ. સં. ૧૨૧૧ ના અષાડ શુદિ અગિયારશે અજમેરમાં તેમને સ્વર્ગવાસ થયો. તેમનાથી ખરતરગચ્છ મહાપ્રભાવશાલી થયો.
શ્રી જિનચંદ્રસૂરિ તેમના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી થયા. તેઓ પણ મહાપ્રતાપી અને પ્રભાવશાળી હતા. તેઓ પણ ખરતરગચ્છમાં દાદા તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ રાસલક, માતાનું નામ દેલ્હણદેવી, ૧૧૯૭ ના ભા. શુ. ૮ જન્મ, ૧૨૦૩ માં દીક્ષા. ૧૨૧૧ માં આચાર્યપદ. દીલ્હીમાં મદનપાલ શ્રાવક આદિ તેમના ભકતો હતા. (નાહરજીપટ્ટાવલી પૃ. ૨૭. ). વિ. સં. ૧૨૩૩ માં દીલ્હીમાં સ્વર્ગગમન.
શ્રીમનિરત્નસુરિ—–તેઓ પણિમિક ગચ્છના શ્રીસમુદ્રષસૂરિજીના શિષ્ય હતા. તેમણે ઉજયિની માં મહાકાલના દેવાલયમાં “નરવર્મા ” રાજાની સભામાં વિદ્યાશિવવાદીને હરાવ્યો હતો. તેમણે “બાલકવિ” જગદેવ મંત્રીની વિનંતિથી ભવિષ્યમાં થનારા તીર્થંકર શ્રીઅમમસ્વામીનું બિંબ વિ. સં. ૧૨૨૫માં બનાવ્યું. તેમણે અંબાચરિત્ર તથા શ્રીમુનિસુવ્રતવામિચરિત્ર બનાવેલ છે.
કા અજિતદેવસૂરિ–શ્રી મુનિચંદ્રસૂરિજીની પાટે શ્રી અજિતદેવસૂરિજી થયા. આમની વિશેષ માહીતિ નથી મલતી. તેઓને પણ સિદ્ધરાજે સારું માન આપ્યું હતું. રાઉલાતીર્થની
સ્થાપના આ આચાર્યશ્રીના હાથે થઈ છે. આ તેરમા સૈકામાં બાઈડમંત્રીએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યો. સમલિકાવિહારતીર્થને ઉદાર પણ આ સમયે જ થયો.
કર વિજયસિંહસરિ-અજિતદેવસૂરિજીની પાટે શ્રી વિજયસિંહસૂરિજી થયા. તેમને પણ વિશેષ પરિચય નથી મલતું. તેમણે શ્રાવકકવિ આસડવિરચિત વિકમંજરી ઉપર વૃત્તિ રચનાર બાલચંદ્રના ગ્રંથનું સંશોધન કર્યું હતું.
૧૮
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૪૩ સેમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિશ્રી વિજયસિંહસૂરિજીની પાટે શતાથ શ્રી સોમપ્રભસૂરિજી તથા શ્રીમણિરત્નસૂરિજી થયા.
શ્રી સોમપ્રભસૂરિ—તેઓ જાતે પિરવાડ હતા. પિતાજીનું નામ સર્વ દેવ હતું. પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવ રાજ્યમંત્રી હતા. સમપ્રભ શ્રી વિજયસિંહસૂરિજી પાસે બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. તેઓ પ્રખર પંડિત હતા. તેમણે સુમતિચરિત્ર, સૂક્તિમુક્તાવલી-સિંદુરપ્રકર (સેમશતક), શતાથ, કુમારપાલપ્રતિબોધ આદિ ગ્રંથો બનાવ્યા છે. કુમારપાલપ્રતિબંધ ૧૨૪૧ માં બનાવ્યું છે. અર્થાત ૧૨૩૩ માં તે તે સૂરિજી મહારાજ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા તેથી જ મેં તેમને અહીં આપ્યા છે.
મણિરત્નસરિ–મણિરત્નસૂરિજી કે જેમને ૧૨૩૦ પહેલાં જન્મ થયો હતો, અને જેમનાથી તપાગચ્છ બિરુદ મળ્યું તે આચાર્યદિને પરિચય હવે પછી આવશે.
ઉપસંહાર–આ લેખમાં આથી વઘુ ઘણું લખી શકાય તેમ હતું. પરંતુ લેખ મર્યાદિત જગ્યામાં લખવાનો હોવાથી તેમજ બીજા કારણોથી વધુ વસ્તુ નથી આપી શક્યો. આ આખો લેખ મુખ્યતયા પ્રભાવચરિત્ર-પર્યાલોચના સહિત, પટ્ટાવલી સમુચ્ચય, જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, તપાગચ્છપાવલી ભા. ૧, ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ તથા કોન્ફરન્સ હેરલ્ડની ફાઈલે વગેરેના આધારે લખે છે. ખાસ કરીને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસની વધુ મદદ લીધી છે.
આમાં લખવામાં સમય ફેર, સ્થાનફેર કે બીજી કાંઈ ભૂલ થઈ હોય તો તે બનવા જોગ છે. સુજ્ઞ મહાનુભાવો મને યોગ્ય સૂચના આપશે તો જરૂર તે તરફ લક્ષ્ય આપીશ.
૧ આ સૂરિજી મહારાજના ગ્રંને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે
(૧) સુમતિનાથચરિત્ર-આમાં પાંચમા તીર્થંકર ભગવાનનું ચરિત્ર છે અને તે પ્રાકૃત ભાષામાં છે. તેમાં સુંદર ઘર્મ બેધ, જૈનધર્મના સરલ સિદ્ધાન્તો અને વ્રતાદિ ઉપર મનરંજક કથાઓ છે.
(૨) સૂક્તિમુક્તાવલી– પદ્યને સુંદર સુભાષિત ગ્રંથ છે. તેનું પ્રથમ પદ્ય “સિરપ્રકર” એ વાક્યથી શરૂ થતું હોવાથી તેને સિરપ્રકર પણું કહે છે. તેને સેમશતક પણ કહે છે. ભતૃહરિના શતકની પદ્ધતિને સુંદર ઉપદેશગ્રંથ છે.
(૩) શતાથકાવ્ય–આ ગ્રંથ વસંતતિલકા છંદમાં છે. આમાં જુદા જુદા સે અર્થે કરેલા છે. આની ટીકા પણ તે જ રચી છે. ટીકાના પ્રારંભમાં પાંચ લોકોમાં એ અર્થોની અનુક્રમણિકા આપેલી છે. પછી ૨૪ તીર્થંકરેના અર્થો, વચ્ચે બ્રહ્મા, નારદ, વિષ્ણુ આદિ ૩ દેશના અર્થો આખ્યા છે, અને છેવટે પોતાના સમકાલીન પ્રભાવકાચાર્યો વાદી શ્રી દેવસૂરિ આદિ જૈનાચાર્યોના અર્થો આપ્યા છે; પછી જયસિંહદેવ, પરમહંત શ્રી કુમારપાલદેવ, અજયદેવ, મૂલરાજ વગેરે ગુજરાતના ચાર રાજાઓને પરિચય છે. કવિ સિદ્ધપાલ તથા પોતાના ગુરુ શ્રી અજિતદેવસૂરિ તથા વિજયસિંહસૂરિને પરિચય આપ્યો છે. આ વગેરે અનેક અર્થો લખી તેમનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ બતાવ્યું છે. આ ગ્રંથ વિ. સં. ૧૨૩૩ ને ૩૫ ની વચ્ચે રચાયેલ છે.
() કુમારપાલપ્રતિબધ-પરમહંત કુમારપાલના મૃત્યુ પછી માત્ર નવ વર્ષ બાદ રચાયેલા આ ગ્રંથ છે. ગ્રંથ પ્રાકૃતમાં છે. આ ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યજીના શિષ્ય શ્રી મહેદ્રસૂરિ, વર્ધમાનગણિ અને ગુણચંદ્રગણિએ સાંભળ્યો હતો. એટલે કે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી, મહારાજા કુમારપાલ અને તે વખતની આખી પરિસ્થિતિ પ્રામાણિક પણે-નજરે જોયા જેવી ગ્રંથકારે તેમાં રજુ કરી છે.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રીમલયગિરિ તેમનું શબ્દાનુશાસન
અને
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી, પાટણ
आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥
-વાર્ય શ્રીમત્તિજૂરઃ પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમનમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મેલગિરિ. કૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણ અને ગ્રંથે ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પવૃત્તિસહિત શબ્દાનુશાસન ગ્રંથજ છે.
શ્રીમલયગિરિસરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યક સૂત્ર ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રીહેમચંદ્રને તથા ચાંદુ સ્તુતિપુ જુવક (આવ૦ વૃત્તિ પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુતરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે.
આ શ્રીમલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ. શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણચાર્ય તરીકે સંબોધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તે આપણે તેઓશ્રીને જેનપરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂપ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીકત હરકોઈને મુગ્ધ કરી દે તેવી જ છે.
સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રીહેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રીમલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આઇ શ્રીમલયગિરિઓ, ભ૦ હેમચંદ્ર જેવા પિતાના મુરબ્બીન સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કોઈ એવું પ્રેરણાદાયી કારણ ઉત્પન્ન થયું હશે જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે.
શ્રીમલયગિરિએ પિતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાક્ટાથન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પિોતાની વ્યાકરણુરચનાનાં મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના પણ બહદ્દ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વષૅ સાતમું ત્તિસહિત સિદ્ધહેમશબ્દાનુશાસનને જ રાખેલું છે. જેમ ભગવાન શ્રીહેમચંદ્રે વ્યાકરણના પ્રારંભમાં લિદ્ધિઃ સ્વાદાવાત્ અને હોદ્દાત્ એ સૂત્રેા ગૂંથ્યાં છે તે જ રીતે શ્રીમલયગિરિએ પોતાના શબ્દાનુશાસનની શરૂઆત દિનેાન્તાત્ અને હોાત્ વર્ગમ સૂત્રેાથી જ કરી છે. આ સિવાય શ્રીહેમચંદ્ર અને શ્રીમલયંગર એ બન્ને આચાયૅનાં શબ્દાનુશાસનેામાં સુત્રાનું લગભગ એટલું બધું સામ્ય છે જેથી હરકાઈ વિદ્વાન પ્રથમ નજરે ભૂલા જ પડી જાય. અને તેથી જ આજ સુધીમાં મુદ્રિત થયેલ આચાર્ય શ્રીમલગિરિના ટીકાગ્રંથામાં આવતાં વ્યાકરણુસૂત્રેાના અંકા આપવા વગેરેમાં ખૂબ જ ગોટાળા થઇ ગયેા છે. કેટલીક વાર એ સુત્રને સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રેા સમજી અંકે આપવામાં આવ્યા છે અને કેટલીક વાર પાણીનીય વ્યાકરણનાં સૂત્રો સમજી તેના અંક આપવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક સૂત્રેા નહિ મળવાને લીધે તેના સ્થાનને નિર્દેશ પડતા જ મૂકવામાં આવ્યા છે. આ પ્રમાણે આ બાબતમાં ખૂબ જ ગોટાળો થવા પામ્યા છે; પરંતુ શ્રીમલગિરિનું શબ્દાનુશાસન જોયા પછી એ ચોક્કસ રીતે જાણી શકાયું છે કે શ્રીમલયગિરિએ પોતાના ટીકાત્ર ચૈામાં જે વ્યાકરણુસૂત્રેા ટાંકાં છે એ નથી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં કે નથી પાણિનીય વ્યાકરણુનાં કે ખીજા કોઇ વ્યાકરણનાં; પરંતુ એ સૂત્રેા તેમણે પોતાના મલયગિરિશબ્દાનુશાસનમાંથી જ ટાંકયાં છે.
પ્રસ્તુત મલયગિરિવ્યાકરણની સ્વેપત્તવૃત્તિ, એ આચાર્ય હેમચંદ્રના સિદ્ધહેમવ્યાકરણની બૃહવ્રુત્તિનું પ્રતિબિંબજ છે, એ બન્નેય વૃત્તિઓની તુલના કરવાથી જાણી શકાયું છે. અને એ જ કારણસર આજે મળતી મલયગિરિશબ્દાનુશાસનની હસ્તલિખિત પ્રતિભારાભાર અશુદ્ધ હાવા છતાં તેનું સશોધન અને સંપાદન જરાય અશકશ નથી એમ મે' ખાત્રી કરી લીધી છે.
પ્રસ્તુત વ્યાકરણની રચના આ. મલયગિરિએ ગૂજરેશ્વર પરમા`ત રાજિષ શ્રીકુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન કરી છે એ આપણે મલયગિરિશબ્દાનુશાસનના ख्याते દÄ ' ( કૃત્તિ તૃતીય પાદ સૂત્ર ૨૨) સૂત્રની સ્વાપત્તવૃત્તિમાં આવતા अदहदरातीन् कुमारपालः ' એ ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આના અર્થ એ થય આચાર્ય શ્રીમલયગિરિષ્કૃત જે જે ગ્રંથામાં પ્રસ્તુત શબ્દાનુશાસનનાં સૂત્રેા મળે તે પ્રથાની રચના પ્રસ્તુત શબ્દાનુશાસનની રચના બાદની તેમજ મહારાજા શ્રીકુમારપાલદેવના રાજ્યમાં થએલી છે. અથવા એમ પણુ બન્યું હોય કે શ્રીમલયગિરિએ પેાતાના શબ્દાનુશાસનની મૂલ દ્વાદશાધ્યાયીની રચના ગૂર્જરેશ્વર મહારાજા શ્રીજયસિંહદેવના રાજ્ય દરમિયાન કરી હોય તે આધારે પોતાના ટીકાત્ર થામાં સૂત્રા ટાંકતા હોય અને શબ્દાનુશાસન ઉપરના સ્વાપન્ન વિવરણનું નિર્માણુ તેઓશ્રીએ મહારાજા શ્રીકુમારપાલના રાજ્યમાં કર્યું હોય. એ ગમે તેમ હા, તે છતાં એક વાત તે નિર્વિવાદ જ છે કે શ્રીમલગિરિએ પોતાના શબ્દાનુશાસન ઉપરની સ્વાપન્નવૃત્તિની રચના તે શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન જ કરેલી છે.
For Private And Personal Use Only
**
..
આચાર્ય મલયગિરિષ્કૃત સ્ત્રાપજ્ઞશબ્દાનુશાસનની પ્રાચીન હસ્તલિખિત પ્રતિએ આજે ત્રણ જ્ઞાનભંડારામાં છે એમ નણવામાં આવ્યું છે. ૧ એક પાટણ-વાડીપાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં કાગળ ઉપર લખેલી પ્રતિ. ૨ બીજી પાટણ-સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તકભંડારમાં તાડપત્ર ઉપર લખાએલ પ્રતિ. અને ૩ ત્રીજી પૂના-ડેન કાલેજના ભાંડારકર
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેન્સવી અંક] આચાર્ય શ્રીમલગિરિનું શબ્દાનુશાસન [ ૧૪૩ ] ઈન્સ્ટીટયુટના હરતલિખિત પુસ્તકસંગ્રહમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ. આ સિવાયની બીજી જે જે હસ્તલિખિત પ્રતિઓ જૈન મુનિઓના જ્ઞાનભંડારોમાં જોવામાં તેમજ સાંભળવામાં આવી છે તે બધીએ, જે હું ન ભૂલતો હોઉં અને નથી જ ભૂલતો તે, પાટણવાડીપાર્થ નાથના ગ્રંથસંગ્રહની પ્રતિની નકલે જ છે. અને એ પ્રતિઓ ધરાવનાર પૈકી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની એ વ્યાકરણપ્રતિ સંપૂર્ણ નહિ પણ અધૂરી જ છે.
ઉપર જણાવેલી ત્રણે પ્રતિઓ પૈકીની એકેય પ્રતિ સંપૂર્ણ નથી, તેમજ ત્રણે પ્રતિઓ એકઠી કરવામાં આવે તો પણ આ. શ્રીમલયગિરિકૃત શબ્દાનુશાસન પૂર્ણ થાય તેમ નથી.
૧ પાટણ-વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ પંચસંધિ, નામ, આખ્યાત અને કૃત સુધીની છે. અર્થાત આ પ્રતિમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃત્તિ એમ ત્રણ વૃત્તિનાં મળી એકંદર ત્રીસ પાદનો સમાવેશ થાય છે. પરંતુ તદ્ધિતવૃત્તિ કે જે અઢાર પાદ જેટલી છે તે આ પ્રતિમાં નથી.
૨ પાટણ-સંઘવીને પાડાની તાડપત્રીય પ્રતિ અતિ ખંડિત છે. એ પ્રતિ મારા ધારવા પ્રમાણે લગભગ ૫૦૦ પાનાં જેટલી હોવી જોઈએ, તેને બદલે અત્યારે એનાં માત્ર ૩૩૦ થી ૪પ૬ સુધીનાં જ પાનાં વિદ્યમાન છે અને તેમાં પણ વચમાં વચમાંથી સંખ્યાબંધ પાનાં ગૂમ થયાં છે. તેમ છતાં આ ત્રુટિત પ્રતિ તદ્ધિતવૃત્તિની હોઈ એનું અતિઘણું મહત્વ છે. આ પ્રતિમાં લેખકે આખા ગ્રંથના પત્રાંકે અને દરેક વૃત્તિના વિભાગસૂચક પત્રકે એમ બે જાતના પત્રાંકે કર્યા છે. એ રીતે આ પ્રતિના ૩૩૦મા પાનામાં તદ્ધિતવૃત્તિના પાનાં તરીકે ૩૫ મો અંક આવ્યો છે. એટલે તદ્ધિતવૃત્તિને પ્રારંભનો ૩૪ પાનાં જેટલે ભાગ આ પ્રતિમાં નથી. એ ત્રીસ પાનામાં તદ્ધિતને લગભગ દોઢ અધ્યાય ગૂમ થયેલ છે. આ પ્રતિનાં અત્યારે જે ખંડિત પાનાં હયાત છે તેમાં તદ્ધિતના દ્વિતીયાધ્યાય દ્વિતીયપાદના અપૂર્ણ અંશથી શરૂઆત થાય છે અને લગભગ ૪૦૦ મા પાના દરમિયાનમાં દશમાં પાકની સમાપ્તિ થાય છે. આ પછી થોકબંધ પાનાં ગૂમ થયાં છે. માત્ર પાંચ-દશ જ છુટક પાનાં છે. આ રીતે સંઘવીના પાડાની પ્રતિ અતિખંડિત હાઈ પાછળનાં આઠ પાદ એમાં છે જ નહિ.
૩ ડેક્કન કોલેજમાંની પ્રતિની તપાસ કરાવવા છતાં હજુ એને અંગેની ચોક્કસ માહિતી મળી શકી નથી કે એ પ્રતિ કેટલી અને ક્યાં સુધીની છે. એ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ જ છે. તેમ છતાં અધૂરી તપાસ પરથી એમ તો એક્કસ જાણવા મળ્યું છે કે એ પ્રતિ દ્વારા પણ પ્રસ્તુત શબ્દાનુશાસનની પૂર્ણતા થાય તેમ નથી. ડેક્કન કોલેજની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાએલી અને ખંડિત છે.
પ્રસ્તુત વ્યાકરણ પૂર્ણ ન મળે ત્યાં સુધી આપણે એની સૂન્નસંખ્યા તેમજ પત્તવૃત્તિનું ચોક્કસ પ્રમાણ જાણી શકીએ તેમ નથી. પરંતુ એની અપૂર્ણ દશામાં પણ તેના અધ્યાય અને પાદસંખ્યાનું પ્રમાણ ચોક્કસ રીતે જાણું શકાય તેમ છે. ખુદ આ૦ શ્રીમલયગિરિએ તદ્ધિતના નવમા પાદના સંચાયા પાટણૂત્રો વા એ સૂત્રની પવૃત્તિમાં પ્રાવध्यायाः परिमाणमस्य अष्टकं पाणिनीयं सूत्रम् । द्वादशकं मलयगिरीयम् ये प्रमाणे જણાવ્યું છે એને આધારે જાણી શકાય છે કે મલયગિરિશબ્દાનુશાસનની બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્તિ થાય છે. જો કે શ્રીમલયગિરિએ આ. શ્રી હેમચંદ્રની માફક
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે સાતમુ
પુષ્ટિકામાં અધ્યાય અને પાદની નોંધ વિભાગવાર કરી નથી, તેમ છતાં તેમને એક અધ્યાયનાં ચાર પાદ જ અભીષ્ટ છે એ, તદ્ધિતવૃત્તિમાં આવતી વૃત્તિ શ્રીમનિિિવચિત शब्दानुशासने तद्धिते द्वितीयाध्याये द्वितीयः पादः समाप्तः मा भुल्प्पनी पुष्पिा અને તે પછી સસમ–અષ્ટમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષ્પિકાએ આવે છે તેને
આધારે નક્કી કરી શકાય છે.
વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ કે જે કૃતૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસંખ્યા આ પ્રમાણે છેઃ–પચસંધિનાં પાંચ પાદ, નામનાં - નવ પાદ, આખ્યાતનાં દશ પાદ અને કૃતનાં છ પાદ. આ રીતે પાંચસધિ અને ત્રણ વૃત્તિનાં મળી એક ંદર ૩૦ પાદ થાય છે. અર્થાત્ વાડીપાર્શ્વનાથની પ્રતિ અધ્યાયના હીસાબે અમાધ્યાય દ્વિતીયપાદ પર્યન્તની છે એમ કહી શકાય. આમાં બીજો અઢારપાદ જેટલા વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણ મલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ અને સંઘવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં તિ શ્રીમર્યાવિરચિત્તે રાનુરાાસને તહિતે ટ્રામ: પા: સમાસઃ એ પ્રમાણે આવ્યું છે એટલે તે પછીનાં પાનામાં બીજા આઠ પાદ હાવા માટે જરાય શ'કાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રીમલયગિરિષ્કૃત શબ્દાનુશાસન ખાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વષે પણ શંકા જેવું કશું જ નથી.
આ॰ શ્રીમલયગિરિએ પેાતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉણુાદિગણુ આદિની રચના કરી હોય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યા” સીએને એ માટે તે અન્યઆચાર્ય કૃત ધાતુપાઠ આદિ તરફ જ નજર કરવી પડે તેવું છે. શ્રીમલયગિરિસૂરિના શબ્દાનુશાસનનેા પડન–પાદન માટે ખાસ ઉપયેગ થયે! હાય તેવું દેખાતું નથી. એ જ કારણ છે કે એની નકલા સિદ્ધહેમવ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રીક્ષેમકાર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની उत्थानिमाभां शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्त्तिभिः श्रीमलયનિમુિનીદ્રષિપારેવિવનાજળમુચક્રમે આ પ્રમાણે શ્રીમલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણને વિદ્વાનોમાં અમુક પ્રકારને વિશિષ્ટ પ્રભાવાતો જરૂર જ હતો એમાં જરાય શક નથી.
પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હાઈ એના અંતની પ્રશસ્તિમાં શ્રીમલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની તેાંધ કરી હશે એ હી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા एवं कृतमङ्गलविधानः परिपूर्णमल्पग्रन्थं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुચાલનમામતે આ ઉલ્લેખમાં તેમણે પોતાને આચાર્ય તરીકે ઓળખાવ્યા છે એ વસ્તુ તદ્ન જ નવી છે કે જે, તેમના બીજા કાઇ ગ્રંથમાંય નોંધાએલ નથી.
આચાર્ય શ્રીમલયગિરિસૂરિવરના શબ્દાનુસાશનને લગતી આટલી સક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે.
આ॰ શ્રીમલયગિરિના જીવનને સક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઇચ્છનારને શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ સટીજૌ રાતજ-સતિજાલ્યો પશ્ચમ-પટ્ટો મેદ્રશ્યોની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જોવા ભલામણ છે.
+ નામનાં નવ પાદમાં ષડલિંગ, સ્ત્રીપ્રત્યય, કારક અને સમાસપ્રકરણને સમાવેશ કરવામાં આવ્યેા છે.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરનિ. સં. ૧૦૦૦ થી વીર નિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ
છે[ભિન્નભિન્ન રાજાઓને ટુંક પરિચય)
: લેખક : પૂ. મુનિ મહારાજ શ્રી દનવિજ્યજી
જૈન રાજાઓ
. ચીન રાજાઓ–ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષમાં
મહારાજા ઉદાયી, નવ નદી, સમ્રાટું ચંદ્રગુપ્ત, રાજા બલભદ્ર મૌર્ય, મહારાજા
બિંદુસાર, સમ્રાટ્ર સંપ્રતિ, કલિંગરાજ મહામેધવાહન ખારવેલ, મહારાજા વિક્રમાદિત્ય, રાજા સાતવાહન, કલિંગનરેશ, રથવીરપુરનરેશ, રાજા નાહડ, મહાક્ષત્રપ રાજા
દ્ધદામા, મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રસિંહ, મહ રાજા ધનસેન વગેરે જેન રાજાઓ થએલ છે, જેનો ટૂંક પરિચય જેન સત્ય પ્રકાશના પુસ્તક જ ના પર્યુષણું પર્વ વિશેષાંકમાં આવી ગએલ છે. ત્યારપછીનાં ૭૦૦ વર્ષના ગાળામાં જે જેનધમ કે જેનધર્મપ્રેમી રાજાઓ થયા છે તે નીચે પ્રમાણે છે–
હરિગુપ્ત (વીરનિ. સં. ૧૦૪૨ લગભગમાં)-હરિગુપ્ત એ ગુપ્તવંશને જૈન રાજા છે. તેને એક સિક્કો પંજાબમાંથી મળેલ છે જેની ઉપર “શ્રી મહારાજ હરિગુપ્ત” એમ અક્ષરો કોતરેલ છે. લીપી અને ઘાટના હિસાબે આ સિક્કો વિક્રમની છઠ્ઠી સદીમાં બને હેય એમ મનાય છે. રાજા હરિગુપ્ત જેન રાજા હતા તેમ જેન દીક્ષા સ્વીકારીને જેને સંધને પણ રાજા બન્યો હતો, એટલે કે તે જૈનાચાર્યની પદવીથી વિભૂષિત થયે હતો.
હુણવંશીય રાજા તરમાણ કે જે ચંદ્રભાગા (ચિનાબ) નદીના કિનારે પવૂઈયા (ચિનાબ અને સિધુના સંગમ પર પર્વતિકાપાવિયા, ચચરાજાના નામે જાહેર થએલ ચચપુર, ચાચર)માં રાજ્ય કરતા હતા તે આ આચાર્ય શ્રી હરિગુપતસૂરિને ગુરુ તરીકે માનતે હતો. એટલે કે રાજ તરમાણ પણ જૈનધર્મને પ્રેમી રાજા હતો.
-પ્રાકૃત કુલયમાલા કથા, ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધર્મ) શંકરગણ (વીરનિ. સંવત ૧૧૦૦ લગભગ)-દક્ષિણમાં શિવ અને શંકર નામના પાંચ રાજાઓ થયા છે. દક્ષિણના ઈતિહાસમાં તેમની સાલવારી નીચે મુજબ છે
૧. કાંચીપતિ શિવકાટિ, શિવકુંદ કે શિવકુમાર (વિક્રમની પહેલી શતાબ્દિ) ૨. ક્લચુરીરાજ કૃષ્ણરાજને પુત્ર શંકરગણ. (વિ. સં. ૬૪૮ પૂર્વે) ૩. શ્રી પુરુષને પુત્ર જેન રાજા શિવામર (વિક્રમની આઠમી સદી), ૪. લક્ષ્મણને મોટા પુત્ર શંકરગણ (વિ. સં. ૧૦૦૫) ૫. પલ્લવરાયને પુત્ર શંકરનાયક (વિ. સં. ૧૧૪૦ ). આ પાંચ રાજાઓ પૈકીના પ્રથમના બન્ને રાજાઓ જેન રાજાઓ છે.
શંકરગણ એ કલ્યાણીને જેન રાજા હતા. તે કલચુરી વંશનો હતો. તેના પિતાનું નામ બુદ્ધરાજ હતું. તેના સમયે કર્ણાટકને રાજા પ્રથમ પુલકેશી ચૌલુક્ય હતો, જેણે અલતમાં જૈનમંદિર બંધાવ્યું હતું. પ્રથમ પુલકેશીના નાના પુત્ર મંગલેશે વિ. સં. ૬૪૮ કે
૧ કર્ણાટકમાં બીજથી બારમા સૈકા સુધી કદંબ, ગંગ, ચૌલુક્ય, રાષ્ટ્રકુટ, કલચુરી અને યશલ એમ છ મોટા રાજવંશાએ રાજ્ય કર્યું છે, જેઓ મોટા ભાગે જૈનધર્મપ્રેમી રાજા હતા. દ્વિતીય પૂલકેશી વગેરે જૈનરાજાઓ થયા છે.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૬ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું ૬૬૭માં શંકરના પુત્ર બુદ્ધરાજને હરાવીને કલ્યાણીમાં પોતાની સત્તા સ્થાપી હતી. અને બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓએ તો વિ. સં. ૬૮૦માં કલ્યાણીને જ પુન: પાટનગર બનાવ્યું હતું. આ દરેક સાલવારી પરથી એમ તારવી શકાય છે કે-શંકરગણુ વીરનિ. સં. ૧૧૦૦ લગભગમાં થએલ છે. આ રાજાએ કલ્યાણનગરીની મરકી શાંત કરવા માટે ચક્રવર્તી ભરતરાજાએ અંજનશલાકા કરેલ શ્રીમાણેકસ્વામી–આદિનાથ ભગવાનની પ્રતિમા મેળવીને તેની કર્ણાટકના કુલ્હાનગરમાં સ્થાપના કરી છે. રાજા શંકરગણે તેની પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હતાં. અને એ સ્થાન કુલ્પાકતીર્થ અને માણેકસ્વામી એવા નામથી પ્રસિદ્ધ પામ્યું છે.
વીરનિસં. ૧૧૫૦માં રાજ્યક્રાન્તિ થવાથી અજેન રાજા કે અધિકારીઓએ આ તીર્થ પર કંઈક આક્રમણ કર્યું હતું, જેમાં ઘણું નુકશાન થયું પણ તીર્થ બચી ગયેલ છે. આજેય આ તીર્થ કુલ્પાક તીર્થ તરીક વિદ્યમાન છે.
શંકરગણુ એ “વેતાંબર જૈન રાજા છે. આ સિવાય કંકણના સીલ્હર, હલસીના કદંબ અને હૈસુરના યશોમાં પણ ઘણું વેતામ્બર રાજાઓ થયા છે. જેનાં નામ સંપ્રદાયભેદના કારણે દિગમ્બર શિલાલેખોમાં પૂરી રીતે મળી શકતા નથી.
– તીર્થકલ્પ, ઉપદેશસપ્તતિકા, હીરસૌભાગ્ય મહાકાવ્ય, જેને સત્ય પ્રકાશ વ. ૬ માં શ્રી કુલ્પાક તીર્થ લેખ.)
છર્ણ પત્રમાં ઉલ્લેખ મળે છે કે-આચાર્ય ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુત્થણું કલ્પને પ્રભાવ બતાવ્યો હતો. એમ લાગે છે કે શંકરગણુ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણીમાં આ ઘટના બની હોય.
–(પ્રાચીન હસ્તલિખિત પત્ર) શિવમૃગેશ (વીરનિસં. ૧૩૪૦)-શિવમૃગેશ એ દક્ષિણને જેન રાજા છે. તેણે જૈન સંઘને કાલવંગ ગામ આપ્યું અને તેની ઉપજ ૧ જિનાલય ૨ વેતામ્બર મહાશ્રમણ સંધ અને ૩ દિગમ્બર મહાશ્રમણ સંઘ એમ ત્રણ વિભાગમાં વાપરવા આજ્ઞા કરી હતી. આ ઉપરથી એ રાજા ન હતો એમ નક્કી થાય છે.
-(યલ એશિયાટિક સોસાયટી મુંબઈ બ્રાંચ જર્નલ ૩૨ માં છપાએલ બીજું દાનપત્ર, શ્રીયુત નથુરામ પ્રેમીએ તા. ૨૧-૧૦-૩૦ લખેલ હરિવંશપુરાણની પ્રસ્તાવના)
રાણે ભતૃભટ-મેવાડના મહારાજા બાપ્પારાવલના વંશજ રાણે ભતૃભટ જેન ૨ મહારાજા બાપા રાવલના વંશજોની નામાવલી નીચે પ્રમાણે જુદી જુદી રીતે મળે છે–
૧ મહારાજ શ્રી બખ, ૨ શ્રી ગુહિલ, ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભોજ, ૬ ભતૃભટ ૭ સિંહ, ૮ મહાયક, ૯ રાજ્ઞીસુતપુત સુવર્ણતુલાતલક શ્રી ખુમ્માણ, ૧૦ શ્રીમદ્ અલ્લટ, ૧૧ નરવાહન, ૧૨ શક્તિકુમાર, ૧૩ શુચિવર્મ, ૧૪ કીર્તિવમ, ૧૫ ગરાજ ૧૬ વૈરટ, ૧૭ વંશપાલ, ૧૮ વૈરીસિંહ, ૧૯ વીરસિહ ઇત્યાદિ-(રાણકપુર મંદિનો શિલાલેખ, સં. ૧૪૯૬).
૧ શ્રી ગેહ, ૨ મહારાજા બાપા (સં૦ ૭૮૪), ૩ અપરાજિત, (નાનો ભાઈ અસીલ) ખલભેજ, મહારાણુ ખુમાન, (સં. ૮૯૨) (પિતૃઘાતક મંગલ) ભતૃભટ, ઉલૂટ, નરવાહન, શાલિવાહન, ૧૧ શક્તિકુમાર.-(ટેડ રાજસ્થાન).
ગહલોત કુલના ૧૫ રાજાઓ–ગ્રહાદિત્ય ભોજ મહેન્દ્ર નાગાદિત્ય રૌલ (બાપા) અપરાજિત
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રીપાત્સવી અંક ]
જૈન રાજાએ
[ ૧૪૭ ] રાજા હતા, જેણે ભતૃપુર (ભટેવર)ને કિલ્લો બનાવ્યા છે અને એ ભતૃપુર મહાદુર્ગમાં ગુહિલવિહાર બનાવી તેમાં ચૈત્રપુરીયગચ્છના શ્રીમુડાગણીના હાથે શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની ડાબી બાજુ દક્ષિણમુખી દરવાજાવાળી એક ગુફા છે, જેમાં સા॰ હરપાલે સ. ૧૪માં બીજી બીજી પાદુકાઓ સ્થાપેલ છે, જેની પ્રતિષ્ઠા ભતૃગચ્છીય (ભેટવરા ગચ્છના) મહાપ્રભાવક આ. શ્રી આદેવસૂરિએ કરેલ છે. આ રીતે ગેાહિલ રાણાના વંશજોએ આદીશ્વર ભગવાનનું મન્દિર બનાવેલ છે. એટલે તે જૈનધમી છે.
આજે પણ મેવાડ માટે એમ કહેવાય છે કે મેવાડમાં નવે કિલ્લા અને તે તેમાં આદિનાથનું મન્દિર પણ બનાવાય છે. એટલે આ પ્રવૃત્તિ સભવતઃ મેવાડનું રાજ્ય સ્થપાયું ત્યારથી ચાલુ હોય એમ લાગે છે.
( ગોમુખ કુંડ પરના જૈન ગુફાના જૈન મન્દિરમાંના શ્રી આદિનાથ જિનબિંબના પરિકર પરને લેખ. )
શિલાદિત્ય ( વીરનિ. સ. ૧૧૦૦ થી ૧૩૦૦ આશરે )–વલભીવંશમાં ધ્રુવસેન ગુહુસેન ધરસેન ખરગ્રહ અને શિલાદિત્ય એ નામવાલા અનેક રાજાએ થયેલ છે. જે પૈકીના સાત શિલાદિત્યે વલભી સ’. ૨૫૫ થી ૪૫૫ (વિ. સ. ૬૩૦ થી ૮૩૦ લગભગ ) સુધીમાં થએલ છે. વલભીવશના ધણા રાજાએ અને ખાસ કરીને શિલાદિત્યા જૈનધમી હતા. પરન્તુ તેએનાં વ્યવસ્થિત રિત્રે મળતાં નથી એટલે કયે જૈનધર્મી હતા અને કયા રાજા જૈનધર્મી પ્રેમી હતા તેનું સ્પષ્ટ તારણ કરી શકાય તેમ નથી.૪
શિલાદિત્યના જૈનત્વને પુરવાર કરતી કેટલીક ઘટનાએ નીચે મુજબ છે–
શિલાદિત્યની સભામાં ( ભરુચમાં ) વેતામ્બર અને બૌદ્ધોના શાસ્ત્રાર્થ થયા હતા, જેમાં શ્વેતામ્બર આ॰ જિનાનન્દસૂરિ હાર્યા હતા. ત્યારપછી પુનઃ એવે જ શાસ્ત્રા ( ભરુચમાં ઉપસ્થિત થયા જેમાં બૌદ્ધો હાર્યાં અને જે હારે તે દેશાન્તરમાં ચાલ્યા જાય એ પ્રતિજ્ઞા પ્રમાણે ઐાદ્યો દેશાન્તરમાં ચાલ્યા ગયા. અને રાજા શિલાદિત્યના ભાણેજ તથા આ. જિનાનન્દના શિષ્ય શ્વેતામ્બર આચાયૅ મલ્લવાદી જય પામ્યા. એટલે શિલાદિત્ય જૈનધર્માંમાં વધુ સ્થિર થયા. ગુરુએ પણ રાજાની પ્રાર્થનાથી મલ્લવાદીજીને આચાર્યપદ આપ્યું. મહેન્દ્ર ખલભેજ ખુમાન ભતૃષાદ સિંહજી શ્રી લલિત નરવાહન શાલિવાહન શક્તિકુમાર.—(ટોડ રાજસ્થાન અ૦૨ પૃ૦ ૧૭ની ટિપ્પણી).
૧ ગોહિલ, ૨ ભેજ, ૩ શીશ્ન, ૪ ખલએજ, ૫ ભતૃ, ૬ માિિસંહજી, ૭ સુભાચક, ૮ ખુમાનજી, ૯ આલ્લુટજી અને ૧૦ નરવાહજી.-(ટોડ રાજસ્થાન અ૦૨ પૃ૦ ૧૮ની ટીપણી).
ગુહાદિત્ય, ગ્રુહિલ, ખાપુ (સ૦ ૯૧ મહા વિદે છ), ખુમાણુ, રાવલ, ગેવિંદ, મહેન્દ્ર, આલ, સિંહવ, શક્તિકુમાર.(કાંકરેાલી રાજનગર પાસેના અન્નાસાગર તલાવને શિલાલેખ)
૩ મેવાડના રાણા કુંભાના એક ફરમાનમાં આ માન્યતાનું સમર્થન મળે છે. જે ફરમાનની નકલ ઉદેપુરના શ્રી શીતલનાથજીના દેરાસરમાં છે.
૪ ો કે ઘણાં તામ્રપત્રોમાં આ રાજાએ માટે ફેરફારો સાથે પરમ માહેશ્વર, પરમેશ્વર, ઈશ્વર શ્રી અપ્પપાદાનુધ્યાત, ચક્રવર્તિ' ઇત્યાદિ વિશેષણા લખાએલાં છે, પણ તે માત્ર પરિપાટીરૂપે છે કેમકે તે જ રાજાઓએ બૌદ્ધવિહારો કરાવ્યા છે, તેમાં દાન પણ આપ્યું છેએમ તે જ તામ્રપત્ર બતાવે છે એટલે ઉપરનાં વિશેષણા પરિપાટીપે લખાએલ છે.
૧૯
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમું આ મલવાદસૂરિજીએ જે યુક્તિથી બૌદ્ધોને હરાવ્યા હતા, તે જ યુક્તિથી સ્થાને સ્થાને હાર પામતાં બૌદ્ધોને હિન્દ બહાર જવાની ફરજ પડી છે અને ત્યારથી હિન્દમાંથી બાદ્ધધર્મને નાશ થયો છે.
આવી જ રીતે શત્રુંજય તીર્થ પરધર્મીના હાથમાં ગયું હતું તે પુનઃ જૈનતીર્થ બનેલ છે.
આચાર્ય ધનેશ્વરસૂરિજી પણ રાજા શિલાદિત્યના ધર્મગુરુ હતા. તેઓએ શિલાદિત્યની સભામાં “શત્રુંજયમાહાસ્યની રચના કરી છે.
ટોડસાહેબ લખે છે કે-ઈસ્વીસનની છઠ્ઠી શતાબ્દિના પ્રારંભમાં જે વખતે વિદેશીઓએ વલભીપુરને નાશ કર્યો તે વખતે ત્યાં જૈનધર્મને પ્રચાર હતા અને આજે ઓગણીસમી શતાબ્દિના પાછલા ભાગમાં ત્યાં તે પ્રાચીન જૈનધર્મ તે જ પ્રકારે ચાલતા જણાય છે.
-( પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધચિંતામણિ, શત્રુંજયમાહાતમ્ય, ટોડરાજસ્થાન અ. ૧)
વનરાજ ચાવડો (વીરનિ. સં. ૧૨૭૨ થી ૧૩૩૧)-વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવી વિ. સં. ૮૦૨ ના વૈ. શુ. ૨ સોમવારે ગુજરાતના રાજ્યની સ્થાપના કરી. વનરાજ શિશુવયમાં જ પંચાસરમાં આ. શ્રી શીલગુણસૂરિ, આ. શ્રી દેવચંદ્રસુરિ અને સાધ્વી વીરમતી ગણિનીના ચરણમાં આવ્યો હતો અને ત્યાં જ મેટો થયો હતો. વનરાજની માતા રૂપસુંદરી જૈનધર્મ પાળતી હતી. તેને પંચાસરાપાર્શ્વનાથ ઉપર બહુ જ ભક્તિ હતી. એટલે વનરાજે પાટણમાં માટે વનરાજવિહાર બનાવી તેમાં આ. શ્રી દેવચંદ્રસૂરિના વાસક્ષેપ પૂર્વક પંચાસરાપાર્શ્વનાથની સ્થાપના કરી અને તે જ મંદિરમાં પિતાની આરાધક ભાવવાલી આકૃતિ બનાવી સ્થાપિત કરી. વનરાજે ઉક્ત આચાર્યોને બહુ જ આદર સહિત પાટણમાં લાવીને ગુરુ તરીકે સન્માન્યા, અને રાજા તથા સંધે તેને બહુ માન માટે એવી વ્યવસ્થા કરી કે-સંપ્રદાયની મર્યાદા કહાડી નાખવાથી લધુતા થવા પામી છે માટે ચૈત્યવાસી યતિઓને સમ્મત હોય તે જ યતિ-મુનિ પાટણમાં રહી શકે, બીજે યતિ અત્રે ન રહી શકે.
આ વ્યવસ્થાથી એ ફલિતાર્થ થાય છે કે–પાટણમાં આ. દેવચંદ્રસૂરિની ગાદી હતી અને તેમને અનુકુળ હોય તે જ જેન યતિ પાટણમાં આવી રહી શક્તા, તેમની સમ્મતિ મળે તેને માટે આવવા-રહેવાની અને ગમે તે સ્થાને ઊતરવાની છૂટ હતી. તેઓની સમ્મતિ, વિના કે તેઓની વિરુદ્ધમાં જઈને કોઈ જેન યતિ પાટણમાં આવી શકે નહીં.'
આ વ્યવસ્થા તે રાજાએ ઉપકારના બદલામાં પ્રવર્તાવેલ બહુમાન કે ગુરુદક્ષિણે જ છે. વંશપરંપરા સુધી પાળી શકાય તેવી આ વ્યવસ્થા છે જેમાં ફેરફાર કરી શકાય તેમ હોતું જ નથી. ખાસ પ્રસંગ આવે તો રાજા પણ તત્કાલીન આચાર્યને માત્ર વિનતિ કરે, પણ વ્યવસ્થામાં છુટછાટ મૂકવી એ તે આચાર્યને આધીન હોય છે. ..
પાટણમાં ઘણું વર્ષો સુધી આ વસ્થાનું નિયમિત રીતે પાલન થયું હતું. આવનાર યતિઓ ત્યાંની ઉક્ત ગાદીના આચાર્યની નિશ્રાએ આવી રહેતા હતા. પરંતુ ઈતિહાસમાં બે ઘટનાઓ એવી પણ મળે છે કે જેમાં તે ગાદીધર આચાર્યને છૂટછાટ પણ મૂકવી પડી હતી.
૫ અત્યારે પણ બીકાનેર-જયપુર વગેરે રાજયોમાં ખરતરગચ્છના શ્રીપૂજે માટે પરસ્પર આવી મર્યાદા વતે છે. ખરતરગચ્છની મેટી ગાદીના શ્રીપૂજ જિનચારિત્રસૂરિજી ડંકા નિશાન સાથે જયપ શહેરમાં આવી શકતા નથી. તેના બદલામાં નાની ગાદીના શ્રીપૂજ જિનધરણેન્દ્રસૂરિજી બીકાનેરમાં જઈ શક્તા નથી. એકબીજાની સમ્મતિ મેળવીને જઈ શકે છે. આમાં ફેરફાર થાય તો તેને માટે રાજ્ય તરફથી મનાઈ હુકમ મેળવી તેના પ્રવેશઉત્સવને રોકી દેવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક]
જૈન રાજાઓ
[ ૧૪૯ ] ૧-ચદ્રકુલીન આ. શ્રી જિનેશ્વરસૂરિ અને આ. બુદ્ધિસાગરસૂરિ અણહિલપુરપાટણમાં પધાર્યા હતા, ત્યારે ગુર્જરપતિ રાજાએ ચૈત્યવાસી આચાર્યને વિનય અને બહુ જ માનપૂર્ણાંક વિનતિ કરી આજ્ઞા મેળવી, ઉપાશ્રયની વ્યવસ્થા કરાવી આપી હતી.
ર–આ. મુનિચંદ્રસૂરિ ( ભીમરાજાના સમયમાં) નાડૅાલથી પાટણ પધાર્યાં ત્યારે વાદિવેતાલ આ॰ શ્રી શાંતિસૂરિજીએ તેમને ઉતરવા માટે શ્રાવકા પાસેથી ટંકશાળાની પાછળના ભાગમાં સુંદર સ્થાન અપાવ્યું. આચાય મુનિચંદ્રસૂરિએ અહીં ષટ્કનના શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ત્યારપછી પાટણમાં સર્વસંધના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રય થયા.
વનરાજે પોતાના ગુરુના બહુમાન માટે ઉપર પ્રમાણે વ્યવસ્થા કરી હતી.
વનરાજની માતા જૈન હતી તેમ તેને મત્રી નભુ શ્રીમાળી, મંત્રી ચાંપે, તિલક કરનારી ધ`બહેન શ્રીદેવી, પાટણમાં ઋષભદેવનું મંદિર બનાવનાર નિને ( નિનય ) શેઠ, દંડનાયક નીનાના પુત્ર લહીર૬-એ દરેક જૈન હતા. એકંદરે વનરાજે સ્થાપેલ ગુજરાતનું રાજ્ય એટલે જેન રાજ્ય એમ કહીએ તે પણ ચાલે.
હતા. જે માટે એક દોહરા
ચાવડા વગેરે વશેા ચૈત્યવાસી યતિઓને કુલગુરુ માનતા પણ મળે છે કે-
શિશેદિયા સંડેસરા, ચઉસિયા ચૌહાણ;
ચૈત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહુ વખાણુ. (૧) (પ્રબન્ધચિંતામણિ, પ્રભાવકરિત્ર, જૈન સા॰ સં॰ ઇતિહાસ, રા. બ. ગેવિંદભાઇ હાથીભાઇ દેસાઈ B. A. LL. B. કૃત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ.)
રાણા અલટજી—મહારાણા બાપા રાવલના વંશમાં થએલ રાજા અહ્લટ પણ મહાન્ પ્રભાવશાલી જૈન રાજા હતા. શિલાલેખ ( સં॰ ૧૦૦૮-૧૦૧૦ ) પરથી જણાય છે કે તે આઘાટમાં રાજ્ય કરતા હતા. તે સમયે તેની મૂલ રાજધાનીનું નગર નાગદા હતું. આ રાજાનાં અલ્લું અલૂ આલૂ રાવલ અને અલ્લટ એમ અનેક નામેા હાય એમ લાગે છે.
આ રાજાની સભામાં શ્વેતામ્બર અને દિગમ્બરાના શાસ્ત્ર થયા હતા, જેમાં દિગ’બરાના પરાજય અને શ્વેતાંબરાને જય થયા હતા. આ શાસ્ત્રમાં શ્વેતામ્બરા તરફથી ચદ્રગચ્છના આચાર્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ હતા. રાજા અક્ષ્ટ તેઓશ્રીને પૂજ્ય માનતા હતા. આ આચાય તે સમ્મતિતના ટીકાકાર આ. શ્રી અભયદેવસૂરિ વગેરે અનેક વિદ્વાન શિષ્યા થયા છે.
અલ્લરાજા નંદકરિ ( નન્નસૂરિ ) તે ગુરુ તરીકે માનતા હતા કે જેઓના કહેવાથી આ શ્રીમલવાદીસૂરિજીના વડિલ ગુરુબન્ધુ શ્રીજિનયશ મુનિવરે અલરાજાની સભામાં પોતે રચેલ પ્રમાણગ્રંથ કહી સંભળાવ્યા હતા.
અલટ રાજાની રાણી હરિયદેવી જે ગુ રાજાની પુત્રી હતી તેણે હર્ષીપુર વસાવ્યું હતું એમ શિલાલેખ મળે છે, જે 'પુરથી પુરીય ગચ્છ નીકલ્યા છે. આજના અજમેરથી
હું આ લહીરના વરાસ્તે, વનરાજ વગેરે ચાર રાજાએ સુધી, પાટણના દંડનાયક તરીકે રહ્યા છે. વીર અને તેને પુત્ર વિમલ મંત્રી પણ તે જ પરપરામાં થયેલ છે.
૭ ટોડ સાહેબ લખે છે કે-એક પ્રાચીન વિશ્વનીય જૈન ગ્રંથપરથી વિદિત થાય છે દે મહારાણા શક્તિકુમારથી ચાર પેઢી પૂર્વે સંવત ૯૨૨ (ઇસ્૦ ૮૬૬)માં ખીન્ને એક પ્રતિભાવાન રાન્ત વિતાડના સિંહાસનપર બિરાજમાન હતેા. આ રાતનું નામ અલ્લાજી હતું.
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧પ૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું લગભગ ૧૨ માઈલ દૂર પર હસેટ ગામડું છે તે જ આ હપુર છે. આ હપુરની સ્થાપના પરથી એમ લાગે છે કે તે વખતે સપાદલક્ષદેશ મેવાડના રાણાને આધીન હતા. બીજી તરફથી એ પણ પ્રમાણ મળે છે કે–અલનો પુત્ર ભુવનપાલ આ૦ શ્રી વર્ધમાનસૂરિના સમયમાં ( વિક્રમની ૧૧ સદીના પૂર્વાર્ધમાં ) સપાદલક્ષને કુર્યપુર (કચેરી)નો રાજા હતા. વાસ્તવમાં આ અલટ અને અલ એક હોય તે આ ઉપરથી રાજા અલ્લટની રાજસીમાને કંઈક ખ્યાલ બાંધી શકાય તેમ છે.
અલ્લટની રાણીને રેવતીને રેગ હતું, જે આ. બલિભદ્રસૂરિએ ટાળે હતો.
આ રાજાના સમયમાં ચિત્તોડના કિલ્લામાં એક મહાન જૈન સ્તંભ બનેલ છે જે વેતામ્બર દિગમ્બરના વાદમાં વેતામ્બરાના વિજયનું પ્રતીક હોય એવો શોભે છે. તેની સાથે જ ભ૦ મહાવીરસ્વામીનું વેતામ્બર જૈનમન્દિર છે, જેનો જીર્ણોદ્ધાર સંધપતિ ગુણરાજે મોકલરાણાના આદેશથી સં. ૧૪૮૫માં કરાવી તેમાં આ. શ્રી સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્તંભ અત્યારે કીર્તિસ્તંભ તરીકે પ્રખ્યાત છે; આજે આ મન્દિર પણ છર્ણ દશામાં ઊભું છે. આ કીર્તિસ્તંભનું ચિત્ર આ અંકમાં આપ્યું છે.]
-(પ્રભાવક ચરિત્ર, પ્રપ્રશસ્તિ, મો. દ. દેસાઈકૃત જૈન સા. સં. ઈતિહાસ ફળ ૨૬૩, ટી. ૧૯૮, પ્ર૦ ર૦ એ જર્નલ પુ. ૨૩ નં ૬૩ પૃ૦ ૪૨ થી ૬૦ )
સમુદ્ર-ચિત્તોડની ગાદી પર મહારાણુ બાપ્પારાવલના વંશમાં રાણું ખુમાણ નામે શરવીર રાજા થએલ છે. ટોડ સાહેબ કહે છે કે-આ રાજાએ બ્રાહ્મણોની સલાહથી પિતાને નાના પુત્રને રાજ્ય આપ્યું. પછી એ ઠીક ન લાગવાથી તેણે રાજ્યની લગામ પિતાના હાથમાં લઈ એ સલાહ આપનાર બ્રાહ્મણોનો નાશ કરાવ્યો. ઘણું બ્રાહ્મણોને પોતાના દેશમાંથી કાઢી મુકાવ્યા. તેને બ્રાહ્મણો ઉપર તિરસ્કાર હતો. થોડા વખતમાં મંગલ નામના રાજકુમારે રાણુ ખુમાણને મારી ચિત્તોડની ગાદી પિતાને હાથ કરી. ચિત્તોડના સામંતોએ એ પિતઘાતક મંગલને પણ દેશમાંથી હાંકી કાઢ્યો. અને ચિત્તોડના સિંહાસન પર ભતૃભાટ બેઠે” વગેરે વગેરે. આ લખાણ પરથી નક્કી થાય છે કે-ખુમાણ રાજા અને તેના સામંતો બ્રાહ્મણોના અને બ્રાહ્મણોને પક્ષકારોના વિરોધી હતા. એટલે કે શૈવધર્મ ન હતા.
ખુમાણના વંશના ગહિલ જેધમાં હતા. અને જૈન મુનિ પણ બનતા હતા. ઇતિહાસ કહે છે કે પ્રસિદ્ધ જૈનાચાર્ય સમુદ્રસૂરિ કે જે ન્યાયના પ્રખર પંડિત હતા અને જેણે દિગબરેને વાદમાં છતી નાગદાતીર્થ અવેતામ્બરેને આધીન બનાવ્યું હતું તે માણ રાજવંશમાં ઉત્પન્ન થયેલ છે. સંભવ છે કે તે સમયને ચિત્તોડનો રાણો પણ આ૦ શ્રી સમુદ્રસૂરિના પ્રભાવે જૈનધર્મી હશે.
–(ટોડરાજસ્થાન અ૦ ૩, ગુર્નાવલી ૦ ૩૮, તપગચ્છપદાવલી ગા૦ ૮ટીકા પૂપ૦)
મંડલાધીશ અગિ –ચયિગ તે જેન રાજા હતો. તેણે નાગેન્દ્રના આ૦ શ્રી વિરસૂરિ પાસે ઉપદેશ સાંભળી જૈનધર્મ સ્વીકાર્યો હતો અને જૈનમુનિપણું પણ સ્વીકાર્યું હતું. આ૦ વીરસુરિના પટ્ટધર વર્ધમાનસૂરિ પણ પરમાર વંશના હતા.
-(આ૦ વર્ધમાનસૂરિકૃત શ્રી વાસુપૂજ્યચરિત્ર પ્રશસ્તિ ) રાજા આમ (આશરે વીર વિ. સં. ૧૩૦૦ થી ૧૩૬૦)-કનોજના રાજા મૌય
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોસવી અંક] જેન રાજાઓ
[૧૫૧ ] ચંદ્રગુપ્તના વંશમાં ઉત્પન્ન થએલ પ્રતિહાર વંશીય યશોવર્માનો પુત્ર આમ એ જેનધમાં રાજા છે. તેનાં ૧ નાગભટ બી, ૨ નાગલેક અને ૩ આમ એમ ત્રણ નામો છે.
રાજા યશોવર્માએ બીજી રાણુની ખટપટથી આમની સગર્ભા માતાને ત્યાંથી કાઢી મૂકી, એટલે રાણીએ રામસૈન્યમાં આવી આમને જન્મ આપ્યો અને મેઢગચ્છના આ૦ સિદ્ધસેનના ઉપદેશથી રામસૈન્યના જૈનમંદિરમાં રહી એ બાલકને મોટો કર્યો. ક્રમે બીજી રાણું મરી જતાં યશોવર્માએ આમને તથા તેની માતાને બોલાવી લીધા અને આમને યુવરાજપદ આપ્યું. વળી એક દિવસે આમ પિતાથી રીસાઈ નીકળી ગયો અને આ સિદ્ધસેનના શરણમાં જઈ પહોંચ્યા. ત્યાં તેને તેઓના શિષ્ય આ૦ બપભટિ સાથે ગાઢ પ્રેમ બંધાય. યશોવર્માએ પણ આમને બોલાવી કનેજમાં ગાદીએ બેસાડ્યો.
આમ રાજા થયા પછી બપટ્ટિજીને કનોજમાં લઈ આવ્યો અને ધર્મપ્રેમી બન્યો. તેણે સૌથી પહેલાં બપ્પભટ્ટજીને સૂરિપદ (વિ. સં. ૮૧૧ માં) અપાવ્યું અને પછી તેઓના ઉપદેશથી આમરાજાએ અનેક ધર્મ કાર્યો કર્યો, તે આ પ્રમાણે-કનોજમાં ૧૦૦ હાથ ઊંચે જેને આમવિહાર બનાવ્યું અને તેમાં ૯ રતલપ્રમાણુ શુદ્ધ સોનાથી બનાવેલ ભ. મહાવીરની પ્રતિમાની આ૦ બપભદિસરિના હાથે પ્રતિષ્ઠા કરી. (વિ. સં. ૮૨૬ આશરે) ગોપગિરિમાં મંદિર કરાવી તેમાં ૨૩ હાથ માપવાળી ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી; આ મન્દિરને રંગમંડપ તૈયાર કરવામાં સવાલાખ સોનામહોરોને ખર્ચ થયો હતે. ગૌડદેશના લક્ષણાવતી નગરીના રાજા ધર્મ સાથે વૈર હતું તે હટાવી મૈત્રી કરી અને આ ઘટનામાં ધર્મરાજા પણ આ૦ બપભદિસૂરિના ઉપદેશથી જેન બન્યો.
આ બપ્પભષ્ટિએ વાદિ વર્ધનકુંજરને છે અને જેને બનાવ્યો. આથી આમરાજાએ તેઓને વાદિકુંજરકેસરીનું બિરુદ આપ્યું.
આ બપ્પભદિસૂરિના ઉપદેશથી મથુરાને ગૌડબંધ અને મદ્રમહિવિજય જેવા ગ્રંથને રચયિતા પરમાર વંશને વિદ્વાન વાક્પતિરાજ શૈવયેગી જૈનમુનિ બન્યો. આમ ઉપર આની અસર પડી તેથી આમ રાજા પણ વિશેષ જૈનધર્મને પ્રેમી બન્યો.
કાજ, મથુરા, અણહિલપુર પાટણ, સનારક અને મઢેરામાં જિનાલયો બનાવ્યાં. શત્રુંજય અને રૈવતાચલ તીર્થોની યાત્રા કરી. રૈવતાચલની યાત્રામાં દિગમ્બરેએ ઝઘડે ઉઠાવ્યો, જેમાં આ બમ્પટ્ટિસૂરિજીએ તે ઝઘડે શમાવ્યો, અને તીર્થ વેતામ્બરેને આધીન કર્યું.
આ રાજાએ આ૦ શ્રી વિમલચંદ્રસૂરિનાં દર્શન-વંદન કર્યા હતાં.
આ રીતે આમરાજાએ જૈનધર્મની અનેક રીતે પ્રભાવના કરી. આમરાજા વિ. સં. ૮૯૦ ભા. શુ. ૫ શુક્રવારે સ્વર્ગ ગયો. અને આ બપ્પભથ્રિસુરિ જે વિ. સં. ૮૦૦ માં ભા. ૩ રવિવારે જન્મ્યા હતા, તે વિ. સં. ૮૯૫ ને ભા. શુ. ૮ ને દિને સ્વર્ગે પધાર્યા.
આમરાજાને એક વૈશ્ય રાણી હતી જેના વંશજે દેશના નામથી જાહેર થયા છે. તેઓ જૈનધર્મી હતા–છે, શત્રુંજયતીથને ઉદ્ધારક પ્રસિદ્ધ કર્માશાહ એ જ વંશનું રત્ન છે.
–(પ્રભાવક ચરિત્ર, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પરા ૨૪૨, ગુર્વાવલી લે. ૪૪)
ઉદ્યતન (વીરનિ. સં. ૧૩૦૫)-હુણવંશીય રાજા તરમાણના ગુરુ આ૦ હરિગુતસૂરિની પધરપરંપરા આ પ્રમાણે છે–ગુપ્તવંશીય આ૦ હરિગુપ્તરિ, મહાકવિ આ દેવગુપ્તરિ, શિવચન્દ્રગણિ, યક્ષદત્તગણિ, વડેસરે ખમાસમણું, તત્ત્વાચાર્ય અને ઉદ્યોતનસરિ.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫૨ ૩
શ્રી જૈન સત્ય પ્રકાશ
ત્ વ સાતમુ
ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન
k
આ આ॰ ઉદ્યોતનસૂરિનું ખીજું નામ દાક્ષિણ્યચિહ્નસૂરિ છે. તે એલ રાજા વડેસરના પુત્ર અને સાધુપણામાં તે જ વડેસર ” ખમાસમણુના પ્રશિષ્ય થાય. આ આચાયશ્રીએ આ॰ શ્રી હરિભદ્રસૂરિ પાસે સિદ્ધાંતનું અધ્યયન કર્યું હતું અને આ વીરભદ્રસૂરિએ આદિનાથ ભગવાનના મંદિરમાં શક સં. ૬૯૯ ના ચૈત્ર વદી ૧૪ ( ગુજરાતી ફાગણ વદિ ૧૪) દિને પ્રાકૃત કુવલયમાલા કથાની રચના કરી હતી. તેએએ પેાતાની કથાના પ્રારંભમાં પૂર્વાચાર્યાને અંજલિ આપતાં ગુપ્તવંશી રાજર્ષિ દેવગુપ્તસૂરિ અને રાજર્ષિ પ્રભજનનાં નામા આપ્યાં છે. એટલે કે તે પણ જૈન રાજા હતા અને જૈનાચા થયેલ છે, ( કુલવયમાલા કથા, પ્રાર’ભ, પ્રશસ્તિ, પ્રસ્તાવના )
ભાજરાજ ( ૧૩૭૦ થી ૧૪૦૮ સુધી )-કનેાજના પ્રતિહારવંશમાં આમ રાજા પછી તેને પુત્ર દુંદુક કનેાજની ગાદીએ બેઠા. પણ તે વેશ્યાગામી અને અન્યાયી હતેા એટલે તેના પુત્ર ભેાજરાજે વિ. સં. ૯૦૦ માં દુંદુને મારીને કનેજની ગાદી પોતાને હાથ કરી.
ભાજરાજ પણ જૈનધર્મપ્રેમી હતા. તેણે આ અપ્પટ્ટિના અગ્નિ સંસ્કારમાં પોતાનું ઉત્રરીય વસ્ત્ર નાખી ગુરુવિરહની વ્યથાને પ્રકટ કરી હતી. આ બપ્પટ્ટિસૂરના ગુરુભાઈ આ॰ નન્નસૂરિ તથા આ॰ ગેવિદસૂરિને પોતાના ગુરુ તરીકે માનતા હતા અને નન્નરને તે બહુ આદરપૂર્વક કનેાજમાં જ રાખ્યા હતા. રાજા ભાજરાજે આ॰ નન્નસૂરિના ઉપદેશથી આમરાજ કરતાં વિશેષ જિનશાસનની ઉન્નતિ કરી છે.
આ રાજાનાં ભેજ, ભેાજદેવ, મિહિત અને આદિવરાહ ઇત્યાદિ નામે છે.
- ( પ્રભાવક ચરિત્ર ) વિદગ્ધરાજ ( વીરનિ. સ. ૧૪૪૩ )-હસ્તિસ્ક્રુડી ( ડ્યુડી ) માં રાજા રિવમાં પછી તેની ગાદીએ તેને પુત્ર વિદગ્ધરાજ રાજા થયેા. તે આ॰ વાસુદેવસૂરિ ( કેશવર ) ના ઉપદેશથી જૈનધર્મી બન્યા હતા. તેણે આ. વાસુદેવના શિષ્ય આ. બલભદ્રના ઉપદેશથી હહ્યુડીમાં વિ. સ. ૯૭૩ માં જૈન ચૈત્યાલય બનાવ્યું હતું અને તેના નિર્વાહ માટે દરેક દેશના લેાકાને એકઠા કરી તેની સન્મુખ નીચે પ્રમાણે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનું શાસન કરી આપ્યું હતું
દર વીસ પાડે રૂપૈયા ૧, ભરેલી દરેક ગાડી દીઠ રૂ. ૧, તેલ ઘાણી ઉપર દર ધડા દીઠે કર્યાં ૧, ભાટા પાસેથી નાગરવેલના પાનની તેરમી ચાલી, જુગારીઓએ પેલક ( પાઈ ) ૧, સુથારે પાટડા દી..., દરકાશે ઘઉં અને જવ આઢક ૧, પેડ્ડા પાલી ૫, દર્ ભારે વિશેાપક ૧, કપાસ, કાંસ, કુંકુમ, મ િઆદિ વેચવાની વસ્તુમાં દર ભારે પલ ૧૦, ઘઉં, મગ, જવ, મીઠું રાલ વગેરે દર દ્રોણે માવણુક ( માણું ) ૧, આ પ્રમાણે દરેકે આપવું. અને આમાંથી ૐ ભાગ મંદિરમાં તથા ૐ ભાગ ગુરુના વિદ્યાભંડારમાં ખરચવા ઇત્યાદિ. આ ઉપરાંત રાજાએ પેાતાના વજન પ્રમાણે સેનું તેાળી તેમાંના રું ભાગ મદિરને અને ૐ ભાગ આચાને આપ્યા હતા.
વિદગ્ધરાજે મદિર બનાવ્યું અને ઉપર પ્રમાણે શાસન કરી આપ્યું હતું આ રીતે તે જૈન રાજા હતા.
–( હસ્તિપુડીના શિલાલેખ ) મમ્મટરાજ( વીરિન. સ. ૧૪૬૬ ) હત્યુ'ડીના જૈન રાજા વિદગ્ધરાજ પછી તેની ગાદીએ તેને પુત્ર મમ્મટ થયા, તે પણુ જૈનધર્મી હતે. તેણે આ. અલભદ્રસૂરિના ઉપદેશથી
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]. જેન રાજાઓ
[૧૫] વિ. સં. ૯૯૬ માં મહા વદિ ૧૧ દિને પિતાના પિતાએ કરાવેલ, મંદિરના નિર્વાહ માટે જે દાનશાસન હતું તેને પુનઃ દાનશાસન તરીકે જાહેર કર્યું હતું
એટલે કે મમ્મટરાજ પિતાને પગલે ચાલનાર જેન રાજા હતા. માળવાનો મુંજ અને ગુજરાતને મૂલરાજ આ રાજાના સમસમી રાજાઓ છે.
–(હસ્તિકુંડીને શિલાલેખ) સપાદલક્ષપતિ (વીર નિ. ની પંદરમી સદીના પ્રારંભમાં)-ચંદ્રગના આ૦ શ્રી પ્રદ્યુમ્નસૂરિના ઉપદેશથી સપાદલક્ષ અને ત્રિભુવનગિરિ આદિના રાજાઓ જેન બન્યા હતા.
-(પાર્શ્વનાથચરિત, જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પા. ૨૬૩) કઈમરાજ (વીર નિ. સં. ૧૫૦૦ લગભગમાં) ત્રિભુવનગિરિન રાજા આ પદ્યુમ્નસૂરિના ઉપદેશથી જેન બન્યો હતો તેને જ પુત્ર કે પૌત્ર કદમ નામે રાજા થએલ છે જે પણ જેનધર્મને માનનારો હતો. એટલું જ નહીં કિન્તુ તેણે આ પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય આ૦ અભયરિની પાસે દીક્ષા લઈ આ ધનેશ્વરસૂરિ એવા નામથી તેઓનો પદ શોભાવ્યો છે. અને ત્યારથી તેને ગચ્છ રાજગ૭ તરીકે વિખ્યાત થએલ છે.
માલવરાજ મુંજ પણ આ આચાર્યને પિતાના માનીતા ગુરુ તરીકે માનતા હતા.
આ૦ ધનેશ્વરસૂરિની પાટે અનુક્રમે આ. અજિતસિંહરિ, આ૦ વર્ધમાનસૂરિ, આ શ્રી શાલિભદ્રસૂરિ, આ૦ શ્રી ચંદ્રસૂરિ, આ૦ શ્રી જિનેશ્વરસૂરિ, આ. શ્રી પૂર્ણભદ્રસૂરિ, આ૦ શ્રી ચંદ્રપ્રભસૂરિ અને આ૦ શ્રી પ્રભાચંદ્રસૂરિ થએલ છે. આ. પ્રભાચંદ્રસૂરિએ સં. ૧૯૩૪ માં પોતપોતાના ગુચ્છ કે વાડાની નહીં કિન્તુ અવિભક્ત જૈન શાસનની પ્રભાવના કરનાર આચાર્યોનાં ચરિત્રોથી ભરપૂર પ્રભાવક્યરિત્ર રચેલ છે.
-( પ્રભાવક ચરિત્ર પ્રશસ્તિ, જેન સારા સંવ ઈતિહાસ પે ૨૭૦ ) મૂલરાજ સોલંકી (વીરનિ. સં. ૧૪૬૮ થી ૧૫ર૩)-મહારાજા મૂળરાજ એ ગુજરાતમાં સેલંકી (ચૌલુક્ય) વંશનું રાજ્ય સ્થાપનાર આદિ પુરુષ છે. જેનધર્મ તરફ તેમને સંપૂર્ણ સદ્દભાવ હતો. તેણે અણહિલપુર પાટણમાં “શ્રીમૂલરાજવસહી” એ નામનું જેનમન્દિર બનાવ્યું હતું. વીર મહત્તમ (મહેતે) એ રાજા મૂલરાજનો જેનમંત્રી છે.
-(પ્રબંધચિંતામણિ, રા. બા. ગોળ હા. દેશાઈકૃત ગુજરાતને પ્રાચીન ઈતિહાસ)
ચામુંડરાજ સેલકી (વીર નિ. સં. ૧૫૨૩)-મૂલરાજ સોલંકી પછી તેને પુત્ર ચામુંડરાજ વિ. સં. ૧૦પ૩ માં પાટણની ગાદીએ આવ્યું, જેને જૈનધર્મ પ્રત્યે ઘણે જ સદ્દભાવ હતો. તેણે પોતાના પિતાની પેઠે જૈનમન્દિર બનાવ્યું નથી, કિન્તુ પિતાના જ રાજ્યકાળમાં જેનમન્દિરને દાન આપ્યું છે, જેનું તામ્રપત્ર આજે વિદ્યમાન છે. એ તામ્રપત્રમાં લખ્યું છે કે-“ મહારાજા મુલરાજના પુત્ર યુવરાજ ચામુંડરાજે પિતાના આત્માના
૮ આ મન્દિર આદિનાથ ભગવાનનું હતું જે અત્યારે વિદ્યમાન નથી. આ હૂંડીથી ૧ માઈલ દૂર (સમી પાટીમાં) લાલ મહાવીરનું મંદિર છે જેના થાંભલાઓમાં વિસં ૧૨૯૯, ૧૩૪૫ વગેરે સાલના શિલાલેખો ખોદાએલ છે. એટલે આ મંદિર પણ પ્રાચીન છે.
૯ આ સ્થાન અત્યારે કરૌલી (જયપુર રાજ્ય)થી ઈશાનમાં ૨૪ માઇલ દૂર છે, જેનું પ્રચલિત નામ તહનગઢ છે.
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું કલ્યાણ માટે સં. ૧૦૩૩ માં પંચની સાક્ષી પૂર્વક જૈનમંદિરની પૂજા માટે વરુણશર્મા (વડસમા ) ગામનું ખેતર સમર્પિત કર્યું.”
આ તામ્રપત્ર ઉપર શ્રી ચામુંડા મમમ એમ સહી છે. અને તેમાં બારમી લીટીમાંदानफलं च ॥ जिनभवनं जिनविम्बं, जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ આ રાજાએ આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરસૂરિના ઉપદેશથી થિરા ગામના વિરૂપનાથ યક્ષના મંદિરમાં બલિદાનમાં પશુહિંસા થતી હતી તે ન કરવા માટેનું શાસનપત્ર કરી આપ્યું. (વીરસૂરિ પણ ત્યારબાદ પાટણમાં આચાર્યપદથી વિભૂષિત થયા છે.)૧૦
-( પ્રભાવક્ષ્યરત્ર, તામ્રપત્ર, ભારતીય વિદ્યા સૈમાસિક વર્ષ ૨. અંક ૧ ) - ભદ્રકુમાર (વીરનિ. સં. ૧૪૬૧ લગભગ)–અષ્ટાદશશતી દેશના ઉંબરિણી ગામમાં પરમારવંશી ભદ્ર નામે રાજકુમાર હતો તેણે જૈનધર્મ સ્વીકાર્યો હતો અને અંતે આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય આ૦ વીરરિની પાસે ભદમુનિના નામથી જૈન દીક્ષા પણ સ્વીકારી હતી. આ વરસૂરિનું સ્વર્ગ ગમન થતાં તેની પાટે ભદ્રમુનિજી આ૦ શ્રી ચંદ્રસુરિજી એ નામથી પ્રસિદ્ધ થયા. (પ્રભાવચરિત્ર, શ્રી વીરસૂરિપ્રબંધ)
' ધવલરાજ (વીરનિ. સં. ૧૫૨૩)–ધવલરાજ એ હસ્તિડીના રાજા મમ્મટ રાજનો પુત્ર અને જેન રાજા છે. વિદગ્ધરાજે જે આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો તેમાં શ્રાવક ગેટ્ટીઓએ પિતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે ભરાવેલ અને અંજનશલાકા કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિમાની, આ. વસુદેવસૂરિ સંતાનીય આ૦ શાંતિભદ્રના ઉપદેશથી વિ. સં. ૧૦૫૩ ના માહ શુદિ ૧૩ રવિવારે પુષ્ય નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરાવી તથા ધ્વજાદંડ ચડાવ્યું. - ધવલરાજે પિતાના દાદાએ આપેલ તુલાદાન વગેરે દાનને કાયમ રાખીને જિનાલય માટે પીપળા પાસેને અરઘટ્ટવાલે કૂ દાનમાં આપ્યો હતો.
આ રાજાએ પાછલી વયમાં પોતાના હાથે જ પિતાના પુત્ર બાલપ્રસાદને રાજ્ય સોંપી આત્મકલ્યાણ કર્યું હતું. આ આત્માભિમુખ જેન રાજા હતો.
-( હસ્તિકુંડી-હલ્યુડીનો શિલાલેખ) મહીપાલકુમાર (લગભગ વીરનિ. સં. ૧૫૫૦ )–મહીપાલ તે રાજા સંગ્રામસિંહને પુત્ર હતો. રાજા સંગ્રામસિંહનું મૃત્યુ થતાં રાણીએ બાલક મહીપાલને ગુર્જરેશ ભીમદેવના મામા અને રાજા સંગ્રામસિંહના ભાઈ દ્રોણાચાર્યની પાસે ભણવવા મૂકો. મહીપાલે દ્રોણાચાર્યજી પાસે દીક્ષા સ્વીકારી, જેઓ યોગ્ય સમયે શ્રી સુરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેણે રાજા ભેજની સભામાં જઈને પંડિતોને જીત્યા હતા અને ગુર્જરપતિ ભીમદેવ તેમને બહુ માનતો હતો.-( પ્રભાવક ચરિત્ર)
૧૦ પ્રથમ ભીમદેવના મંત્રી નેઢ દંડનાયક-મંત્રી વિમલ અને ખર્ચખાતાના પ્રધાન નહિલ એ જૈન હતા. (ભારતીય વિદ્યા, ભા૨ અં૦૧)
૧૧ ભેજરાજે આ શાન્તિસૂરિજીને “વાદિવેતાલ”નું બિરૂદ આપ્યું છે અને જૈન ચૈત્ય બનાવ્યાં છે. મું જરાજે ૫. ધનપાવ કવિને “કુર્ચાલસરસ્વતી'નું બિરુદ આપ્યું હતું. આ રાજા આ અજિતસેનસૂરિના પટ્ટધર આ૦ જિનેશ્વરસૂરિ પરમ ભક્ત હતા.
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
જેન રાજાઓ
[૧૫૫ ]
રાજાશભદ્ર (વીરનિ. ની સોળમી શતાબ્દિ )-વાગડદેશના રત્નપુરમાં યશેભદ્ર રાજા થએલ છે જે જૈનધર્મો હતો. તેણે ડિયાનકમાં ચોવીશ દેરીવાળું જિનાલય બંધાવ્યું. અને આ૦ શ્રીદત્તસૂરિ પાસે જેન દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ સમય જતાં આ૦ યશભદ્રસરિ એવા નામથી પ્રભાવક જૈનાચાર્ય થએલ છે. તેઓએ ગિરનાર તીર્થપર ૧૩ દિવસનું અનશન સ્વીકારી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આ આચાર્યની પાટે અનુક્રમે આ૦ શ્રી પ્રદ્યુમ્નસૂરિ આ૦ શ્રી ગુણસેનસૂરિ આઇ શ્રી દેવચંદસૂરિ અને કલિકાલસર્વજ્ઞ આ શ્રી હેમચંદ્રસૂરિ (વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૯ ) થએલ છે. (કુમારપાલપ્રતિબધ )
રાજકુમારો (વીર નિ. સં. ૧૫૮૭)-આ. શ્રી ચક્રેશ્વરસૂરિના ઉપદેશથી ૧૫ રાજકુમાર પ્રતિબોધ પામ્યા હતા.
શ્રીપાલ (વીર નિ. સં. ૧૬૧૨) એલીચપુરનો રાજા એલક શ્રીપાલ જેન રાજા હતો. તેણે માલધારી આ૦ શ્રી અભયદેવસૂરિના ઉપદેશથી વિસં. ૧૧૪૨ ના મહા શુદિ ૫ રવિવારે શ્રીપુરનગરમાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. તથા મુક્તાગિરિ પર્વત પર શ્રી શામળીયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. આ બન્ને વેતામ્બર તીર્થો આજે પણ વિદ્યમાન છે. મુક્તાગિરિ તીર્થમાં મૂળનાયક પણ તે સમયના પ્રતિષ્ઠિત વિદ્યમાન છે. આ તીર્થ વિ. સં. ૧૯૪૦ સુધી વેતામ્બરેના તાબામાં હતું.
નરવર્મા (વીરનિ. સં. ૧૬૩૭)-ધારાપતિ નરવર્માએ આ૦ શ્રી વલ્લભસૂરિને બહુ માન આપ્યું હતું, એ એ રાજા જૈનધર્મને પ્રેમી હતો, એમ બતાવે છે.
-(જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પેરે ૩૧૪) કુમારપાલ (વીરનિસં. લગભગ ૧૬૮૦ )-ત્રિભુવનગિરિ ( તહનગઢ)નો યાદવ વંશી રાજા કુમારપાલ આ. શ્રી જિનદત્તસૂરિના ઉપદેશથી જૈનધર્મને પ્રેમી બન્યો હતો.
–(ભારતીય વિદ્યા સૈમાસિક, ભા. ૨ એ. 1) પહેલે કર્ણદેવ સોલકી (વીર નિસં. ૧૫૯૦ થી ૧૬૨૦)-ગૂર્જરપતિ રાજા કર્ણદેવ જૈનધર્મ પ્રત્યે સદ્દભાવ ધરાવનાર રાજા હતા. તેણે આ૦ શ્રી વિમલચંદ્રસૂરિના પટ્ટધર આ૦ શ્રી સર્વદેવસૂરિના પટ્ટધર આ૦ શ્રી દેવસૂરિને “રૂપશ્રીનું બિરુદ આપ્યું હતું. તેમજ પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગ૭ના આ૦ શ્રી જયસિંહસૂરિના શિષ્ય આ૦ શ્રી અભયદેવસૂરિને “માલધારી”નું બિરૂદ આપ્યું હતું. તે ગોવિદાચાર્યને પણ બહુ માનતો હતો.
આ રાજાના મંત્રી ધવલક, મહામાત્ય મુંજાલ અને મહામાત્ય શાંતૂ વગેરે જેનધમાં હતા.
– તપગચ્છ પઢાવલી સિદ્ધરાજ અને જેનો, પ્રભાવચરિત્ર, ભારતીય વિદ્યા ભાવ ૨, અં૦ ૧ )
મહારાજા સિદ્ધરાજ જયસિંહ (વીર નિસં. ૧૬૨૦ થી ૧૬ ૯)-કર્ણદેવ પછી તેની ગાદીએ તેને પુત્ર સિદ્ધરાજ જયસિંહ આવ્યું.
૧૨ તેઓને આ બિરૂદ સિદ્ધરાજ જયસિંહે આપ્યું હોય એવા પણ ઉલ્લેખ મળે છે, સંભવ છે કે-રાજા કર્ણદેવ અને સિદ્ધરાજ સાથે હશે અને બિરુદની ઘટના બની હશે.
૨૦
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વ સાતમુ
રા. ખ. ગોવિંદભાઈ હાથીભાઈ દેશાઈના કહેવા પ્રમાણે કદાચ તે રાજા જૈનધર્મના તિરસ્કાર કરનારા હતા, પરન્તુ સમય જતાં તે જૈન નહીં કિન્તુ જૈનધર્માં પ્રત્યે સમભાવી બનેલ છે અને તેણે જૈનધર્માંનાં અનેક કાર્યમાં સક્રિય ભાગ લીધેલ છે જે પૈકીની ટૂંકી નોંધ નીચે મુજબ છે—
સૌરાષ્ટ્ર ઉપર નીમેલા હાકેમ સજ્જને રાજ્યની ત્રણ વર્ષની ઉપજ ખરચી ગિરનાર ઉપર નેમિનાથ ભગવાનનું મન્દિર ફરીથી અધાવ્યું અને મહારાજા સિદ્ધરાજે તેને બહાલી આપી. અને પૂજાના ખર્ચા સારું ૧૨ ગામ ધર્માદા આપ્યાં. આ જ રીતે તે બ્રાહ્મણાની મના છતાં સિદ્ધાચલજીના પહાડ ઉપર ગયા, ભ॰ આદિનાથની પૂજા કરી અને દેવદાયમાં ૧૨ ગામેાનું દાન કર્યું`.-(ગુરુ પ્રા॰ ઈંદ્ર પૃ॰ ૧૭૪-૧૭૫)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધરાજે ચંદ્રગચ્છના—શાંડિલ ગચ્છના આ. શ્રોભાવદેવસૂરિના શિષ્ય આ. વિજયસિંહસૂરિના શિષ્ય આ. શ્રીવીરરને એમ ટંકાર કરી કે “ તમારું તેજ રાજાના આશ્રયથી જ વિકસિત લાગે છે.’’ આથી આચાર્યે ત્યાંથી વિહાર કરી ભિન્ન ભિન્ન દેશના રાજાએને સત્કાર પામી પુનઃ સિદ્ધરાજની આગ્રહભરી વિનંતિથી અને રાજાને એવા વિદ્વાનની ખેાટ સાલતી હતી તેથી પાટણમાં પ્રવેશ કર્યાં. અને તે જ દિવસે સાંખ્ય મતના વાદી સિહુને જીતી સિદ્ધરાજ તરફથી જયપત્ર મેળવ્યું. તેમજ દિગમ્બર મુનિ કમલકીર્તિને છતી સિદ્ધરાજ તથા
..
,,
તેની સભા તરફથી ઘણું સન્માન મેળવ્યું.
સિદ્ધરાજે આ આચાર્યને ઘણું માન આપ્યું અને માલવાની યુદ્ઘયાત્રા પ્રસંગે આ ભાવદેસૂરિના ચૈત્યના બલાનકે પેાતાની વિજયપતાકા ચડાવી ચૈત્યનું ઘણું ગૌરવ કર્યું.
સિદ્ધરાજ જયંસ હૈ મલધારી આ શ્રી અભયદેવસૂરિના ઉપદેશથી પેાતાના રાજ્યમાં પર્યુષણાપર્વ અને અગ્યારશ વગેરે મેટા દિવસેાની શાસનદાનપૂર્વક અમારી પ્રવર્તાવી હતી.૧૩
તેઓના પટ્ટધર મલધારી આ. શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહૈ સકલ દેશમાં જિનાલયપર સ્વર્ણકલશ ચડાવ્યા, ધંધુકા, સાચાર વગેરેમાં જૈન વરધાડાની છૂટ કરાવી આપી, જિનાલયેાની દેવદાયા ચાલુ કરાવી છે.
સિદ્ધરાજ જયસિંહે સ.૧૧૫૨માં ૧ રુદ્રમહાલય,
સુવિધિનાથ (મહાવીર)
મન્દિર, ૩ ચાર પ્રતિમાયુક્ત સિદ્ધપુર વિહાર અને ૪ પાટણમાં રાજવિહાર કરાવ્યા છે. આ રાજાએ આ. દેવસૂરિને દિગબરવાદી કુમુદચંદ્રને જીતવાનું જયપત્ર આપ્યું (સ. ૧૧૮૧ ના વૈશાખી પૂનમ ), અને તે ઉપરાંત લાખ સેાનામહારા આપી, પરન્તુ આચાર્યે જૈનમુનિ હોઈ તે તે લેવાની મના કરી એટલે તેના વડે જિનપ્રસાદ બનાવી તેમાં ચાર આચાર્યો દ્વારા વિ. સ. ૧૧૮, વૈ. શુ. ૧૨ દિને શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. १३ यस्पोपदेशादखिलस्वदेशे, सिद्धाधिपः श्रीजयसिंहदेवः । एकादशीमुख्यदिनेष्वमारी-मकारयच्छासन दानपूर्वम् ॥
( આ વિજયસિંહરિકૃત ધર્મોપદેશમાલા વિવરણુ સ', ૧૧૯૧ )
जेण जयसिंहदेवो, राया भणिऊण सयलदेशम्मि ।
काराविओ अमारिं, पज्जोसवणासु तिहीसु ॥
( આ૦ શ્રી ચંદ્રસૂરિષ્કૃત શ્રીમુનિસુવ્રતસ્વામીચરિત્ર )
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
--
---
દીપોત્સવી અંક] જેન રાજાઓ
f૧૫૭] ત્યારથી આ આચાર્ય વાદીદેવસૂરિ તરીકે વિખ્યાત થયા છે. તેમણે સ્વાદ્વાદરત્નાકર નામનો ૮૪૦૦૦ શ્લોકપ્રમાણ ન્યાયનો ગ્રંથ બનાવ્યો છે. સિદ્ધરાજે સિદ્ધાંતાર્ણવના નિર્માતા આ અમરચંદ્રસૂરિને વાદીને જીતવાની ખુશાલીમાં “સિંહશિશુક” બિરૂદ આપ્યું હતું.
સિદ્ધરાજે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિને આચાર્યપદ અપાવ્યું અને ગુજરાતની મહત્તા વધારે તેવું વ્યાકરણ બનાવવા વિનતિ કરી જેથી આચાર્યશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ બનાવી તેને સ્વપજ્ઞ નાની મોટી ટીકા બ્રહદ્રંન્યાસ અને ચારે અનુશાસન વગેરેથી સમૃદ્ધ કર્યું.
સિદ્ધરાજના મહામાત્ય સાંભૂ, આશુક, ઉદાયન, દંડનાયક સજ્જન અને ખજાનચી સમ એ દરેક જૈન હતા.
–( પ્રભાવક ચરિત્ર, જે. સા. સં. ઈતિહાસ પર ૩૦૯ થી ૩૩૯, તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ, ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, ભારતીય વિદ્યા -૧)
કટુકરાજ (વરન. સં. ૧૬૪૨)-નાંદલની ગાદી ઉપર અનુક્રમે ચૌહાણ અણહિલ, છંદ, અશ્વરાજ, કટુકરાજ, અને જયંતસિંહ રાજાઓ થયેલ છે. કટુકસિંહ બારમી સદીના ત્રીજા ચરણમાં યુવરાજપદે હતો ત્યારે તેને યુવરાજપદના ભગવટામાં શમીપાટી (સવાડી) ગામ મલ્યું હતું. સં. ૧૧૬૭ અને ૧૧૭૨ના શિલાલેખોમાં તેને યુવરાજ તથા શમીપાટીના ભોક્તા તરીકે વર્ણવ્યો છે. ત્યારપછી એક સં. ૩૧ (જે પ્રાયઃ ૧૨૩૧) હશે, ને શિલાલેખમાં તેને કટુકદેવ રાજ તરીકે અને તેના પુત્ર જયંતસિંહને યુવરાજ તથા શમીપાટીના ભક્તા તરીકે વર્ણવ્યા છે. આ કટુકરાજ-કયુકદેવ જૈનધર્મપ્રેમી રાજા હતો. - ખંડક ગચ્છના સેનાધિપતિ દેવે વીર ભગવાનના મંદિરથી શોભતા શમી પાર્ટીમાં મંદિર કરાવ્યું. આ યશદેવને પુત્ર બાહડ અને પૌત્ર થલક નામે હતા. થેલ્લક અશ્વરાજ રાજા કૃપાપાત્ર હતા. તે થલકની પ્રેરણાથી યુવરાજ કટુકરાજે યશેદેવના મંદિરમાં શાન્તિનાથની પૂજા માટે પ્રતિવર્ષ ખર્ચ બાંધી આપે હતો.–(સેવાડી ગામના શિલાલેખો)
રાજમાતા આનલદેવી (વીરનિ. સં. ૧૬૯૧)-–નાડેલના રાજા આલ્હણની પત્ની આનલદેવી જેનધર્મની પ્રેમી હતી. તેણે પિતાના પુત્ર કલ્હણદેવના રાજ્યકાળમાં વિ. સં. ૧૨૨૧ મહાવદિ ને શુક્રવારે ખંડેરેક ગચ્છને મહાવીર મંદિરમાં ભગવાન મહાવીર સ્વામીના ચૈત્ર શુદિ ૧૩ના જન્મોત્સવ નિમિતે રાજકીય મહેસુલમાંથી (પ્રતિવર્ષ) જુવારને એક હાએલ આપવાનું જારી રાખ્યું હતું. તે રાષ્ટ્રકૂટ સહુલની પુત્રી હતી એટલે તેના પિયરના રાષ્ટ્રકૂટ ખાતૂ અને કેલ્પણ વગેરેએ પણ ભ.મહાવીરના જન્મોત્સવ નિમિત્તે એકેક દ્રમ્મ આપ્યો હતો.
-( જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ લેખાંક ૩૪૯ ) પરમહંત મહારાજા કુમારપાલ (વીર નિ. સં. ૧૬૬૮ થી ૧૬૯૯)-મહારાજા કુમારપાલ સોલંકી એ પરમ જૈન રાજા હતા.
ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિહદેવ અપુત્રિ મરણ પામે, એટલે તેની ગાદીએ, ભીમદેવરાજાના પુત્ર ક્ષેમરાજ (હરિપાળ)ના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળ આવ્યો. તેણે વિ. સં. ૧૧૯૯ માગશર શુદિ ૪ થી ૧૨૨૮ ના પિષ શુદિ ૧૨ સુધી એમ ૩૦ વર્ષ ૧ મહિને ને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું. તેને ૨ ભાઈ, ૨ બહેન, ૨ પત્ની અને મહાબલભોજ નામે ભાણેજ હતા. સિદ્ધરાજે પિતાને ઉત્તરાધિકારી કુમારપાલ થશે એમ જાણું કુમારપાલને મારવા અનેક પ્રયત્નો કર્યા હતા પણ તે બધા નિષ્ફળ નિવડ્યા. આ વિકટ અવસ્થામાં કલિકાલ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસુરિજીના ઉપદેશથી મંત્રી ઉદાયન, મંત્રી વાલ્મટ તથા આલિગ સર્જન, કુંભાર (સગર ), ભીમસિહ ખેડુત, દેવસી કટુકવાયો અને સિરી બ્રાહ્મણે કુમારપાળને કિમતી મદદ કરી છે. અને કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારનો યોગ્ય બદલો વાળી આવે છે, અને પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે.
તેને રાજ્ય પ્રાપ્ત થતાં જ પ્રથમ શાકંભરીના અર્ણોરાજ સાથે મહત્વનું યુદ્ધ થયું છે. પિતાનું સૈન્ય ફુટી જવા છતાં એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
ત્યારપછી માળવાના બલાલ, સૌરાષ્ટ્રના સયર, કંકણના મલ્લિકાર્જુન, સાંભરરાજ અને ચેદીરાજને પણ જીતી તે દેશોમાં પિતાની આણ ફેરવી હતી. મહારાજા કુમારપાલ કર્ણાટક, ગૂજરાત, લાટ, સોરઠ, કચ્છ, સિધુ, ઉચ્ચ, ભંભેરી, મરૂ, માળવા, કાંકણ, મહારાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દીવ અને આભીર એ ૧૮ દેશનો રાજા હતા. મહારાજા કુમારપાળનાં બિરુદ અને વિશેષણો નીચે મુજબ મળે છે
મહારાજાધિરાજ–અર્ણોરાજને જીતવાથી તેનું આ પદ સાર્થક મનાય છે.
પ્રઢપ્રતાપ-સિદ્ધરાજ જયસિંહની મના છતાં તે એકાએક ગુજરાતને રાજા બન્યા તેથી તેને આ બિરુદ અપાય છે.
અવન્તીના–રા. ગે. હા. દેશાઈ લખે છે કે– કુમારપાળે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. “અવન્તિનાથ” એ કુમારપાલનાં બિરુદો પૈકીનું એક છે.” (ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૩-૧૯૪)૨૩
ચક્રવર્તી–ગુજરાતના ૭ રાજાઓ ચક્રવર્તિઓ મનાય છે. ભીમદેવ, કર્ણ દેવ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાલ, મૂળરાજ અને ભીમદેવ (ગુ. ઐ. લે. લેખાંક ૧૬૬થી ૨૦૬). સિદ્ધરાજ, કુમાળપાલ, અજયપાલ, બીજો મૂળરાજ, વિશળદેવ, અન્નદેવ, અને સારંગદેવ (સં. ૧૩૩૩ ને આમરણ લેખ, પુરાતત્ત્વ પુ. ૧ એ. ૧)
વિજાદયી–મહારાજા કુમારપાળ એક પછી એક વિજય પામતો ગયો અને ઉત્તરો ત્તર પ્રકાશને ગયે.
વિચારચતુરાનન-કુમારપાલે ૫૦ વર્ષની ઉંમરે કપદમંત્રીના “રાજા મૂખ ન જોઈએ એવા આગ્રહથી ભણવાનું શરૂ કર્યું. અને એક જ વર્ષમાં ત્રણ કાવ્ય સુધીનું જ્ઞાન મેળવ્યું, ત્યારથી તેને આ બિરુદ અપાય છે.
ગેલેક્ષકલ્પદ્રુમ-પાશુપતાચાર્ય ગંડ ભાવબૃહસ્પતિની પ્રભાસપાટણમાં રહેલ પ્રશસ્તિમાં કુમારપાળને તેનો વિરોથી, વિરામહિમા, વાઢધrviાંગસ્ટનાન્નેિતા અને રેસ્ટોરચવામ વિશેષણે આપ્યાં છે.
મહારાજા કુમારપાળના આંતરિક જીવન ઉપર ઉપરનાં બિરુદો-વિશેષણો સુંદર પ્રકાશ પાડે છે. તેણે કરેલ પ્રજાપાલનનાં ધાર્મિક કાર્યોના વિસ્તૃત ઉલ્લેખ મળે છે જેની ટૂંકી નોંધ નીચે મુજબ છે.
૧૩ મહારાજા કુમારપાલે માળવાના વિજયસ્મારક તરીકે ચિત્તોડના કિલ્લામાં સિધેશ્વર મહાવન મદિર બંધાવેલ છે જે આજે મકલ છના મન્દિર તરીકે વિખ્યાત છે, જેમાં મહારાજા કુમારપાળને ૨૮ લીટીમાં શિલાલેખ પડેલ છે. આ મંદિરના સ્થમાં જૈન તીર્થકરોના કલ્યાણક જિનાભિષેક વગેરેનાં આલેખનો છે. કુમારપાલનો તે શિલાલેખ દિગમ્બર મુનિ રામકીર્તિએ તૈયાર કરેલ છે.
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
જૈન રાજાએ
[ ૧૫૯ ]
મહારાજા કુમારપાળે પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યેા. પ્રજાપ્રેમ સપાદન કર્યા૧૪ અને અનેક રાજાઓને વશ કરી પોતાની આજ્ઞા નથા કીર્તિ દૂર સુધી ફેલાવી.
તેણે પહેલવહેલાં પ્રભાસપાટણના સે।મનાથના મદિરને જીર્ણોદ્ધાર શરૂ કરાબ્યા, અને તેની સફળતા માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારને! ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યંને સ્વીકાર કર્યો (સ. ૧૨૦૭-૮). ત્યાર પછી સાત પુવ્યસને (હિંસા, માંસ, જુગાર, વેશ્યયાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ચેરી )ને હંમેશને માટે ત્યાગ કર્યો. પાતાના રાજ્યમાં અમારીપ્રટ વગડાવ્યો. ( સ. ૧૨૦૮ ), જેતેા અવાજ મારવાડના રત્નપુર કિરાહુ લાટહૂદ, શિએની વગેરે રથાના સુધી પહેાંચ્યા હતા. પરિણામે ત્યાંના જાગીરદારાએ પણ આ અમારી–આજ્ઞાને વધાવી લીધી હતી. મહારાજા કુમારપાળે પેાતાના રાજ્યમાં જુગાર સર્વથા બધ કરાવ્યા તથા અપુત્રિયાનું ધન રાજા લે એવા પુરાણુયુગથી ચાલ્યેા આવતા કાયદા રદ કર્યા. સ્ત્રીહકના કાનુનમાં ક્રાન્તિ કરી. સ. ૧૨૦૮ થી ૧૨૧૨ ). સામનાથપાટણમાં સામેશ્વરના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યો. સ. ૧૨૦૮ થી ૧૨૧૧), અને પા નાથનુ દહેરાસર પણુ કરાવ્યું. કુમારવિહારા, જૈન મંદિરે બનાવ્યાં, ૭૨ દેરીવાલે ત્રિભુવનવિહાર કરાવ્યા. ભગવાન પાર્શ્વનાથ, ભ॰ નેમિનાથ વગેરેની પ્રતિમાએ ભરાવી. શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકાર્યા ( સ. ૧૨૧૬ ). દાનશાળા ખાલી અને તેની વ્યવસ્થા શ્રીમાળી નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને સુપ્રત કરી. પર્વોના દિવસે સર્વથા શીલ પાળ્યું. મેટા તપ કર્યા નથી, રથાત્સવ કર્યાં, અઠ્ઠાઇ મહોત્સવ કર્યા, શત્રુજય તીની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનાર તીર્થની યાત્રા કરી શકયા નહીં. વિ. સ. ૧૨૨૨-૨૩ )
ગુર્જરેશ્વર કુમારપાળ શ્રી હેમચંદ્રસૂરિ શ્રાવક હતા. તેણે લગભગ ૧૪૪૦ કુમારવિહાર બનાવ્યા છે, જે પૈકી પાટણ, સેામનાથપાટણ, થરાદ, ઝાલાર, લાડૅાલ, ખંભાત, તારંગા, શત્રુજય વગેરે સ્થાનેાના કુમારવિહારાના શિલાલેખા અને ઉલ્લેખા મળે છે.૧૫ તેને આ ધર્મપ્રચાર તેના જ ઉત્તરાધિકારી અજયપાળને ખટકયેા હતેા એટલે તેણે પોતાને વિનિાંવાવતાર તરીકે જાહેર કરીને કુમારવિહાર જૈનમુનિએ અને જૈન ગૃહસ્થાના વિનાશ કરવા કમ્મર કસી, પરન્તુ આભડ શ્રાવક અને શીલ ભાંડના પ્રયત્નથી
१४ हरिरितिज्ञातः प्रभावाज्जने, शुद्धाचारनवावतारतरणिः, सद्धर्मकर्मक्रम - प्रादुर्भावविशारदः नये. વયપ્રસ્થાનસાર્થાધિપઃ ॥ચઃ યુાં સંપ્રત્યવતાયત્ ।–વડનગર કિલ્લાની પ્રશસ્તિ શ્ર્લો.૧૪-૧૬, ચૈોચપદ્યુમ-ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ ક્ષેા. ૧૧.
ચૌદ્ધવચપન્નુન, વિચારચતુરાન ||--અભિનવ સિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર, ચૈટોરક્ષક્ષમ: વિક્રમ, જોògબૈરાહ્મરસંધ્યઃ ॥-શ્રીધરની પ્રશસ્તિ ક્ષે।૦ ૧૯.
૧૫ કુમારપાળે જૈન દેવળા પાછળ ખર્ચ કરેલેા છે. સાગલવસહિકા, કરબ વિહાર, મુરાકવિહર, ડ્રોલિકાવિહાર અને આ સિવાય બજા ૧૪૪૪ જૈન દેવળ કુમારે બધાવ્યાની દતકથા ચાલે છે.
(ગુ॰ પ્રા॰ ઈ॰ પૃ ૧૯૬)
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું તેણે તે અનર્થજનક કાર્યને રોકી દીધું. છતાંય એનું એ જુલ્મી વર્તન એને નુકશાનકારક નિવડયું.' એના જુલ્મમાંથી શત્રુંજય અને તારંગા વગેરે સ્થાનોના કુમારવિહારે બચી ગયા છે.
ગુર્જરેશ્વર કુમારપાળ વિ. સં. ૧૨૧૬માં પરમહંત બન્યો ત્યારથી તે નિરન્તરસવારે-નમસ્કારમંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, ચૈત્યવંદન, અષ્ટપ્રકારી જિનપૂજા, ચંદન કપૂર અને સ્વર્ણકમળોથી ગુરુપૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાનશ્રવણ, ઘર દેરાસરમાં ભેજન ધર્યા પછી ભોજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બેરે વિદ્દગોછી, રાજકાર્ય, સાંજેભજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરુષોનાં જીવનની વિચારણું અને નિદ્રા-આ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમને પાળતો હતો.
એકંદરે ગુર્જરેશ્વર કુમારપાળ તે વડનગર અને શ્રીધરની પ્રશસ્તિ વગેરેના આધારે વસુધાને ઉદ્ધારક, હરિ જે પ્રભાવક, નયમાર્ગપ્રવર્તક, લેકય રક્ષાક્ષમ વિક્રમ અને લેકપ્રિય ગુણવાળો મહારાજા છે એટલે કે એક આદર્શ રાજા છે. તેમજ શતાથ આ. શ્રી સોમપ્રભસૂરિના કથન પ્રમાણે
सत्त्वानुकंपा न महीभूजां स्यादित्येष क्लप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन, श्लाघ्यः स केषां न कुमारपालः ॥
-( કુમારપાલ પ્રતિબોધ પૃ. ૪૭૫) એટલે કે કુમારપાળ એ સાચો અહિંસક અને પરમ જૈન રાજા હતો.
કુમારપાળના મહામા-મંત્રીઓ ઉદાયન (ખંભાતને સ ), આલિગ, બારડ, પૃથ્વીપાલ, કુમારસિંહ, કપર્દી, સજન, આંબડ અને આભડ એ દરેક જૈન હતા.
-(વાકય કાવ્ય બને, કુમારપાલપ્રતિબંધ, પ્રબંધચિંતામણિ, મહરાજપરાજય નાટક, કુમારપાલચરિત્ર, શિલાલેખે, ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, “પરમહંત મહારાજા શ્રી કુમારપાળ” લેખ જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૪૫, ભારતીય વિદ્યા ૨-૧). - પ્રાતે–વીર નિ. સં. ૧૭૦૦ પછી જેન રાજાઓ નહીંવત થયા છે, જેને પરિચય અવસરે રજુ કરવામાં આવશે.
૧૬ અજયપાલે ગાદી પર બેસતાં જ જૈન લોકાપર જુલમ કરવા માંડયો, કુમારપાલે બંધાવેલાં જૈન રવોતેને તોડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકાર તેને ભ્રષ્ટબુદ્ધિને પિતૃઘાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાલે કર ઉન્મત્ત અને દેશીલી ચાલ ચલાવી છે, એમાં કંઈ શક નથી. કુમારપાલ રાજાના માનીતા મંત્રી પદને ધગધગતી તેલની કડાઈમાં તળી નાખ્યા. આ રામચંદ્રસૂરિને તપાવેલી તાબાની પાટ ઉપર સુવરાવી મારવાને હુકમ કર્યો. અને મંત્રી આંબડને મારી નાખ્યો. વગેરે. આ જુલ્મી રાજાનું રાજ્ય ઘણું વર્ષ ટકી શકયું નહીં. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે
-( રાવ બ૦ ગોર હાઇ દેશાઈકૃત ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૂ૦ ૨૦૩-૨૦૪)
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાહત મહારાજા કુમારપાળ
[એક આદર્શ રાજવી]
લેખક-શ્રીયુત ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, ભાવનગર.
આારમા સૈકામાં ગુજરાતના પાટનગર પાટણની જાહોજલાલી બહુ જ ઉચ્ચ હદે ગયેલી હતી. કુમારપાળ મહારાજ પહેલાં ગુજરાતની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજા રાજ્ય કરતો હતો. તેમની સાથે પ્રથમ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજનો પરિચય થયે હતે; પરંતુ કુમારપાળ મહારાજનો પરિચય આચાર્ય મહારાજ સાથે થયો અને બંને મહાન વ્યક્તિઓથી શાસનપ્રભાવનાનાં શું શું કાર્યો થયાં તે જણાવવાને જ આ લેખને હેતુ છે.
આચાર્યપદ પ્રાપ્ત થયા પછી શાસનોદ્ધાર કરવાની પ્રતિજ્ઞા આચાર્ય મહારાજે કરેલી હતી. અને રાજામહારાજા જ્યાં સુધી જૈનધર્મના નાયક ન થાય ત્યાં સુધી આ સંકલ્પ સિદ્ધ થવા મુશ્કેલ છે એમ વિચારી મંત્રારાધન કરી દેવાતા પાસેથી તે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થતાં સમયની રાહ જોતા હતા. આચાર્ય મહારાજે સરસ્વતી દેવીનું આરાધન કર્યું હતું. જેથી તેમને પ્રસન્ન થયાં હતાં. શ્રી ગિરનારજી તીર્થ ઉપર તેમને શ્રી અંબિકાદેવીનો સાક્ષાત્કાર થયે હતો. અને વિમલેશ્વરદેવની પણ આરાધના કરી હતી.
સિદ્ધરાજ મહારાજાને પુત્ર નહતો અને થવાને પણ નહ; પરંતુ તેમની પાછળ કુમારપાળ રાજા ગાદીપતિ થશે, તેમ દૈવી શક્તિ અને જ્યોતિષથી તેમના જાણવામાં આવ્યા પછી પૂર્વભવના કેઈ વૈરભાવથી કુમારપાળને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં ભાવિભાવના યોગે, ભવિષ્યકાળમાં આચાર્ય મહારાજના ઉપદેશથી કુમારપાળ મહારાજા વડે શાસનપ્રભાવનાનાં કાર્યો થવાનાં હોવાથી, સિદ્ધરાજનું ધાર્યું બન્યું નહિ. તે દરમિયાન કુમારપાળને પિતાનું જીવન સાચવવા દેશાટનમાં ગુપ્ત રીતે રહેવું પડ્યું હતું, જે વખતે આચાર્ય મહારાજે કુમારપાળનું જીવન બચાવ્યું હતું. સિદ્ધરાજના અવસાન બાદ કુમારપાળ મહારાજા ગાદીપતિ થયા. પૂર્વભ કરેલ ધર્મારાધનથી પ્રગટ થયેલ પુણ્યબળ, પુરુષાર્થ અને મહાન પુરુષોના ઉપદેશ–પરિચય વગર આદર્શ પણું પ્રાપ્ત થતું નથી. મહારાજા કુમારપાળે પૂર્વભવે કરેલી આરાધનાના ફળરૂપે કુમારપાળ રાજવી થયા. અને રાજા તરીકેનો પુરુષાર્થ પણ તેમનામાં હતો. અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના પરિચય-ઉપદેશ અને ગુરુભકિત વડે તેઓ એક આદર્શ નૃપતિ થયા હતા, કે જે પછી કોઈ તેવો રાજવી અત્યાર સુધી થયેલ નથી.
કુમારપાળ મહારાજા ગાદીપતિ થયા તે વખતે પાટણ ભારતના સર્વોત્કૃષ્ટ નગરમાંનું એક હતું. વ્યાપાર, કલાકૌશલ્ય વગેરેમાં તે ઘણું જ આગળ વધીને સમૃદ્ધિના શિખર ઉપર પહોંચ્યું હતું. કહેવાય છે કે પાટણમાં તે વખતે ૧૮૦૦ કરોડપતિ હતા.
રાજ્યવિસ્તાર–ગાદીએ બેઠા પછી કુમારપાળ રાજાએ રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. તેને વિસ્તાર ઉત્તર દિશામાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્રપત સિંધદેશ અને પંજાબના કેટલાક ભાગ સુધી હતા.
ઉપર પ્રમાણે રાજ્યની વૃદ્ધિ કર્યા પછી દરેક કાર્યો માટે રાજાએ સમય નિયત કર્યો હતો. કુમારપાળ રાજાની કાર્યવાહી–પ્રથમ વિભાગમાં ખર્ચ લાયક ધનને વિચાર,
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ
ખીજામાં પ્રજાની રક્ષાના ઉપાયના વિચાર, ત્રીમાં દેવભક્તિ અને ચેાથા વિભાગમાં ખજાનાના હિસાબ લેવા, પછી બહાર ફરવા જવાને, પછી હાથી, ઘેાડા વગેરે રાજ્યની રિયાસતની રક્ષા કરવા માટેને, પછી બીજા રાજાઓને તાબે કરવાને, નવી સેના તૈયાર કરવા અનુકૂળ ઉપાયા શેાધવા વગેરે તેમની કાર્યાવાહી હતી.
આ બધું જાણીને કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન બહુ જ ખુશી થયા અને હવે શાસનેાહારની પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને સમય નજીક આવ્યા જાણી પાટણ નગરમાં પધાર્યા.
ગુરુદેવના ઉપદેશની અસર કેટલાક સમય બાદ જ્યારે કુમારપાળ મહારાજને યથા ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થઈ, ત્યારે આચાર્ય મહારાજે સત્ય ધનું સ્વરૂપ સમજાવતાં, પ્રથમ જીવદયાનું સ્વરૂપ અને અભયદાન ઉપર શાસ્ત્રીય દૃષ્ટાંતે આપવાથી, કુમારપાળ રાજ્વીએ માંસ નહિ ખાવાને, શિકાર નહિ કરવાના અને જીવદયા પાળવાને નિયમ કરતાં પેાતાના આખા રાજ્યમાં અમારી ધેાષણાને પડહ વગાડાવ્યા. ત્યારપછી ગુરૂ મહારાજે ધ્રુત વગેરે સાત વ્યસનને ઉપદેશ આપતાં તે પણ બંધ કરાવ્યાં. અને પરદારાગમનના ઉપદેશથી રાજાએ પરદારાગમનના નિયમ કર્યાં. ત્યારબાદ ગુરુમહારાજે દેવપૂજાને અધિકાર, સનનું સ્વરૂપ, દેવગુરુપૂજા-ઉપાસનાના ઉપદેશ આપતાં કુમારપાળે ત્રિભુવનવિહાર જિનમંદિર બંધાવી શ્રી નેમિનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યાં. ધર્મના ચાર પ્રકારદાન, શિયળ, તપ અને ભાવનું સ્વરૂપ જણાવતાં કુમારપાળ મહારાજે બાર તેા ગ્રહણ કર્યાં અને પરમ જૈન બન્યા.
રાત્રિના પણ કુમારપાળ મહારાજા પ્રામાણિક પુરુષ! સાથે વાતચીત કરવી, શાસ્ત્રનું સ્મરણ કરવું, સંગીત સાંભળવું, ધ્યાન કરવું, દેવને નમસ્કાર કરવા, મત્રાપ કરવા વગેરે નિયત સમયે કરતા. કાઈ કાઈ દિવસ રાત્રિના નગરચર્ચા જોવા પણ જતાં. એક વખત રાત્રિના નગરમાં ફરવા જતાં, ાઈ અપુત્ર મનુષ્યના મૃત્યુ બાદ તેની સપત્તિ રાજ્ય લેવું તે દારુણ નિયમ છે અને પ્રજા તેથી બહુ પીડાય છે તેને અનુભવ થતાં, સવારે તેનું ધન રાજ્યે નહિ લેવું તે પેાતાના રાજ્યમાં નિયમ કર્યાં; એટલે કે પ્રજાના કાઇ પણ દુઃખા જાણી તેને દૂર કરવાના પ્રયાસ પણ તરત કરતા,
પરિગ્રહ અને રાજ્યરિયાસતનું પરિમાણ—કુમારપાળ રાજાએ આચાર્યં ભગવાનના ઉપદેશથી ખાર ત્રતા ગ્રહણ કર્યાં પછી રાજાએ પરિગ્રહપરિમાણ હર્યું હતું. ૬ કરોડ સેાનૈયા, ૯ કરોડ રૂપિયા, ૧૦૦૦ રત્ન, ૫૦૦ મહેલા--મકાન, ૫૦૦ વખારા, ૮૦૦૦૦ ગાયા, ૫૦૦ ગાડાંઓ–એટલા સામાન્ય પરિગ્રહ સાથે સૈન્યમાં ૧૧૦૦ હાથી, ૫૦૦૦૦ૢ રથ, ૧૧૦૦૦૦૦ ઘેાડા, ૧૮૦૦૦૦૦ પાયદળ એટલાથી વધારે રાખવાના નિયમ લીધેા હતેા.
કુમારપાળ મહારાજે કરેલી દેવગુરુભક્તિ અને શાસનપ્રભાવના કુમારપાળ મહારાજે ૧૪૦૦ જિનમંદિરે બધાવ્યાં. અઢાર દેશામાં જીવદયા પળાવી. ૧૬૦૦ જિનમદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૧૪૪૪ નવાં જિનચૈત્યેા પર કળશ ચડાવ્યા. ૯૮ લાખ રૂપિયાના ચિત દાનમાં વ્યય કર્યાં. છ વખત તીર્થયાત્રા કરી. ૨૧ જ્ઞાનભડાર સ્થપાવ્યાં. છર લાખ અપુત્રીયાનું ધન છોડી દીધું. ૭૨ લાખ રૂપિયા શ્રાવકાના કર માફ કર્યાં. શ્રાવકાને સહાયતા માટે એક કરોડ રૂપિયા પ્રતિવષ આપ્યા.
કુમારપાળ રાજાનુ દિનકૃત્ય અને ધાર્મિક ભાવના—એ પ્રમાણે શ્રી હેમચંદ્ર મહારાજની દેશના સાંભળતાં કુમારપાળ ભૂપાલ સમસ્ત તત્ત્વને જાણીને જિનધર્મમાં પરાયણ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહારાજા કુમારપાળ
[૧૬૩] થયો. એટલે પ્રભાતે પંચનમસ્કારનું સ્મરણ કરતાં તે જાગૃત થતો. તેમજ હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મની પ્રતિપત્તિ-પ્રાપ્તિને વિચાર કરતે. પછી કાયશુદ્ધિ કરીને તે પુષ્પ, ફળ, સ્તોત્રરૂપ વિવિધ પૂજાથી જિનપ્રતિમાને પૂજતે. સત્ત્વગુણના સ્થાનરૂપ તથા સમસ્ત જયલક્ષ્મીના તિલક સમાન તે પ્રતિદિન યથાશક્તિ વ્યાખ્યાન આદરતો. વળી તે હસ્તીના સ્કંધ પર આરૂઢ થઇ સમસ્ત સામંત મંત્રીઓના પરિવાર સાથે જિનભવનમાં આવતા અને ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરતા હતા. પછી અષ્ટપ્રકારની પૂજાથી તે જિનપ્રતિમાઓને પૂજતો અને પ્રણામ કરીને પવિત્ર સ્તોત્રોથી ભગવંતના ગુણગાન કરતા હતા. વળી શ્રીહેમચંદ્ર ગુરુમહારાજના ચરણ ચંદન, કપૂર અને કનક-કમળોથી પૂજીને તે પ્રણામ કરતો અને પ્રત્યાખ્યાન લેતે. તથા ગુરુની સમક્ષ બેસીને પરલોકમાં સુખ આપનાર એવા ધર્મનું તે શ્રવણુ કરતે અને પોતાના મહેલમાં આવીને તે લેકને દાદફરિયાદ કરવાનો અવસર આપતો હતે. વળી ભજન વિશેષને થાળ આગળ ધરીને પુનઃ ગૃહત્યની પૂજા કરતો અને યોગ્ય સંવિભાગવત સાચવીને તે પવિત્ર આહારનું ભોજન કરતો હતો. ભોજન કર્યા પછી રાજસભાના મંડનારૂપ સિંહાસન પર બેસીને તે પંડિતોની સાથે શાસ્ત્રાર્થનો વિચાર ચલાવતો હતા. વળી અષ્ટમી કે ચતુર્દશી વિના તે દિવસના આઠમા ભાગે ભોજન લે અને સાંજે ગૃહની પુષ્પાદિકથી પૂજા કરતા હતા. એમ પુણ્યના નિધાનરૂપ કુમારપાળ રાજા પવિત્ર આચરણથી કાળ વ્યતીત કરતો.
નવકારમંત્ર માટે રાજાની અચલ શ્રદ્ધા–કુમારપાળ મહારાજા હંમેશાં પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં નિદ્રાવશ થતો અને નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં અને બંદીજનોને કહેલ જિનસ્તવનથી જાગૃત થતો. પંચપરમેષ્ઠિનમસ્કારના માહાત્મ્ય માટે કુમારપાળ નરેશ કહેતા કે તેથી મને સાક્ષાત ફળ મળ્યું. સૈન્ય સહિત દિયાત્રા કરવા જતાં મારું કામ ન સરતું અને વિપરીત ફળ મળતું, પરંતુ હવે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેના પ્રભાવથી મારા શત્રુઓને મારા દંડનાયકે પણ જીતી શકે છે. વળી ક્યાંય પણ અનર્થ ઉપજતો નથી. મારા દેશમાં દુષ્કાળનું પણ કોઈ વખત નામ સાંભળવામાં આવતું નથી. વળી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્મરણના મહિમાને પણ અદ્દભુત ગણતો હતો.
કુમારપાળ મહારાજના ધાર્મિક જીવન માટેની હકીકત કુમારપાળચરિત, કુમારપાળ પ્રબંધ, કુમારપાળ પ્રતિબોધ, પ્રબંધચિંતામણિ, પ્રભાવક ચરિત્ર, કુમારપાળ રાસ વગેરે ઘણું ગ્રંથમાં લખાયેલ છે; પરંતુ કુમારપાળ પ્રતિબંધના કર્તા શ્રી સોમપ્રભાચાર્ય રાજા કુમારપાળના સમકાલીન હતા, અને રાજાના ખાનગી જીવનના પણ માહિતગાર હતા તેથી તેમનું લખાણ વધુ માનનીય છે. કુમારપાળ મહારાજા એક આદર્શ રાજવી, ધાર્મિક–શ્રદ્ધાળુ નૃપતિ, પરમહંત જેન રાજા હતા. ધર્મના સર્વ નિયમનું એક સરખું પાલન કરતા ઉદાર રાજા હેવાથી સર્વ ધર્મને માન આપનાર હતા. ઊંચા પ્રકારનું ચારિત્ર હોવાથી સદ્દગુણી મનુષ્યોને સત્કાર કરતા અને તેમના રાજ્યકાળમાં પ્રજા સર્વ રીતે સુખી હતી.
કુમાળપાળ રાજાને જન્મ સં. ૧૧૪૯, રાજ્યાભિષેક સં. ૧૧૯૯, સમ્યકત્વમૂળ બાર વ્રતસવીકાર સં. ૧૨૧૬, સ્વર્ગગમન સં. ૧૨૩૦. એ રીતે ૫૦ વર્ષની પ્રૌઢ ઉમરે ગાદી ઉપર બેઠા પછી ૩૧ વર્ષને રાજ્યકાળ ભોગવી ૮૧ વર્ષની ઉમરે તેમને સ્વર્ગવાસ થયો.
૧૧
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ગૃહસ્થાની સાહિત્યસેવા
જૈન સાહિત્યના સુષ્ટાઓ મુખ્ય ભાગે | ત્યાગી મહાત્માઓ છે, જેઓ સાંસારિક ઉપાધિથી સર્વથા મુક્ત હોવાને કારણે અધ્યયન અધ્યાપન તથા સાહિત્ય-સર્જનમાં જ મોટા ભાગે પિતાના સમયનો ભોગ આપતા. સાહિ
ત્યરચનામાં નિવૃત્તિ અગ્રસ્થાન ભોગવે છે. લેખક :
જેન ગૃહમાં ઘણું ખરા મંત્રીઓ વગેરે પૂ. મુનિમહારાજ
વિદ્યાવ્યાસંગી તેમજ વિદ્વર્ગમાં પ્રતિષ્ઠાપાત્ર
તથા વિદ્વાનોની કવિતાની યોગ્ય કદર કરનારા શ્રી ચતુરવિજયજી
અને તેના ગુણદોષનું નિરૂપણ કરવામાં શક્તિ ગંભીરા.
ધરાવનારા હતા. પરંતુ તેમનું જીવન વ્યાપા
રિક, સામાજિક, રાજકીય અનેક વ્યવસાયમાં પ્રવૃત્તિમય હોવાથી સાહિત્યસર્જનમાં વિશેષ ઉદામશાલ થયા જોવામાં આવતા નથી. છતાં સર્વથા અભાવ નથી જ. ભલે અલ્પ પ્રમાણમાં હોય પરંતુ ગૃહસ્થ કવિઓએ પણ સાહિત્યમાં પિતાને ફાળો આપ્યો છે. જો કે સર્વ સાહિત્યથી હું પરિચિત નથી, છતાં મારા અભ્યાસ પ્રમાણે કેટલાક જૈન ગૃહની સાહિત્યસેવાનું દિગદર્શન કરાવવા પ્રવૃત્તિમાન થાઉં છું.
૧ કવિ ધનપાળ-ગૃહસ્થ જૈન કવિઓમાં સહુથી અગ્રસ્થાન પં. શ્રી ધનપાળ ભોગવે છે. એઓ જન્મથી શૈવધર્મી હતા. છતાં એમના લધુ ભ્રાતા શોભન (જેણે જૈનદીક્ષા સ્વીકારી હતી)ના સહવાસે જેનતને અભ્યાસ કરી શુદ્ધ શ્રદ્ધા થવાથી જેનત્વ અંગીકાર કર્યું હતું. એ ધારાધીશ મુંજનો અતિમાનીતો રાજસભાલંકાર મહાકવિ હતા. મુંજ પછી ધારાધીશ ભોજરાજાએ ‘સિદ્ધસારસ્વત કવીશ્વર” “કૂર્ચા સરસ્વતી ” એ નામનું બિરૂદ આપ્યું હતું. ભેજ અને ધનપાળ બાલ્યાવસ્થાથી જ પરસ્પર પરમ સ્નેહિઓ હતા.
ધનપાળે જૈનધર્મ સ્વીકાર્યા પછી જેનસિદ્ધાંતોક્ત વિચાર અને સંસ્કારને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્દભુત કથા રચી. જે મુદ્રિત અને સુપ્રાપ્ય છે.
કવિ પોતાની વંશપરંપરાદિ હકીકત નીચે પ્રમાણે જણાવે છે. • आसीद् द्विजन्माखिलमध्यदेशे प्रकाशशंकाश्यनिवेशजन्मा । अलब्ध देवर्षिरिति प्रसिद्धि यो दानवार्षित्वविभूषितोऽपि ॥ शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ तज्जन्मा जनकांहिपंकजरजासेवाप्तविद्यालयो। विप्रः श्रीधनपाल इत्यविशदामेतामबध्नात् कथाम् ॥ अक्षुण्णोऽपि विविक्तसूक्तरचने यः सर्वविद्याब्धितः । श्रीमुंजेन 'सरस्वती' ति सदसि क्षोणीभृता व्याहृतः॥ निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] જેન ગૃહસ્થાની સાહિત્યસેવા
[ ૧૬પ ] ભાવાર્થ–મગધદેશમાં આવેલા સાંકાશ્યનામા નિવેશમાં (સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકિસ નામનું હાલ ગામ છે ત્યાં (જુઓ ઇડિયન હિસ્ટોરિકલ કવોટલ માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨) દેવર્ષિ નામનો દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશલ સ્વયંભૂસમાન સર્વદેવ નામે થયો. તે પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલયને પ્રાપ્ત થયેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ મુંજરાજાએ સભામાં જેને “સરસ્વતી’ એવા ઉપનામથી બોલાવેલ એવા તેના પુત્ર ધનપાલ વિષે સર્વ શાસ્ત્રના જ્ઞાતા હોવા છતાં પણ, જેનશાસ્ત્રોમાં વર્ણવેલી કથાઓ સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કૌતુહલવાળા તેમજ નિર્મલ ચરિતવાળા ભેજાજાના વિનોદ ખાતર આ તિલકમંજરી નામની ફુટ અને અદ્દભુત રસવાળી કથા રચી.
કથામાં ઉત્સુત્ર પ્રરૂપણ ન થાય તેવી દૃષ્ટિએ જેનાચાર્ય વાદિવેતાલ શાંતિસૂરિએ તેનું સંશોધન કર્યું હતું. તિલકમંજરીની તાડપત્રની પ્રત સં. ૧૧૩૦માં લખાયેલી જેસલમેરૂ ભંડારમાં છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવાએ પણ તિલકમંજરીનાં પદ્યો ઉચ્ચ કોટિનાં માન્યાં છે અને કાવ્યાનુશાસન તથા છંદોનુશાસનમાં ઉદાહરણ તરીકે મૂક્યાં છે.
સં. ૧૦૨૮ માં જ્યારે માળવાના રાજ્યની ધાડે મનખેડ નામનું ગામ લૂંટયું ત્યારે ધારાનગરીના પ્રતિષ્ઠિત ધનપાળ પંડિતે નિર્દોષ માર્ગ ઉપર રહેલી પોતાની સુંદરી નામની બહેન માટે “પાઈલચ્છી નામમાળા” રચી. જે સં. ૧૯૭૩માં પં. બેચરદાસે સંશોધિત કરી જે. વે. કોન્ફરન્સ ઓફીસ દ્વારા પ્રગટ કરેલ છે.
ધનપાળરચિત નામમાળા . ૧૮૦૦ એવી યાદી એક ટિપ્પણમાંથી મળે છે. તે પ્રાયઃ સંસ્કૃત નામમાળા હોવી જોઈએ. ધનપાલે સંસ્કૃત કોષ રો હતો તેની સાબીતી તો ખુદ હેમચંદ્રાચાર્યને કેમાંથી મળી આવે છે. કારણ કે તેમણે પોતાના અભિધાનચિંતામણિ નામના સંસ્કૃતકોષની ટીકાના પ્રારંભમાં જ રહ્યુત્પત્તિર્ધનપતિ એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલન કોષને પ્રમાણભૂત માન્યો છે. એવી જ રીતે દેશીનામમાળાની ટીકામાં પણ ધનપાળનો નામોલ્લેખ કરેલે મળી આવે છે. આ કે હાલ ક્યાંય પણ દષ્ટિગોચર થતો નથી.
ધનપાળના લધુ બંધુ શેભન મુનિએ યમકાલંકારમય ૨૪ તીર્થંકરની જે સ્તુતિઓ રચી છે તે શેનિસ્તુતિ નામે પ્રસિદ્ધ છે. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. તે ટીકામાં તે જણાવે છે કે –
अब्जायताक्षः समजायताऽस्य प्रलाध्यस्तनूजो गुणलब्धपूजः । स शोभनत्वं शुभवर्णभाजा न नाम नाम्ना वपुषाप्यधत्त ॥ ३॥ . कातंत्रचंद्रोदिततंत्रवेदी यो बुद्धबौद्धाहततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥
१ अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥
૨ પહેલા બે લેક પોતાના પિતામહ તથા પિતાસંબંધમાં, તિલકમંજરીમાં આપ્યા તે પ્રમાણે છે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निव रिष्टनेमेः। यः सर्वसावधनिवृत्तिगुर्वी सत्यप्रतिज्ञां विदधे प्रतिज्ञाम् ॥ ५॥ अभ्यस्यता धर्ममकारि येन जीवाभिघातः कलयापि नैव । चित्रं चतुःसागरचक्रकाञ्चिस्तथापि भूापि गुणस्वनेन ॥६॥ एतां यथामति विमृश्य निजानुजस्य तस्योज्ज्वलां कृतिमलंकृतवान् स्ववृत्त्या ।
अभ्यर्थितो विदधता त्रिदिवप्रयाणं तेनैव सांप्रतकविर्धनपालनामा ॥ ७॥ भाते कृतिरियं तस्यैव ज्येष्ठभ्रातुः पंडितधनपालस्य ।
તે ઉપરાંત પ્રા. ૨૦ ગાથામાં શ્રાવવિધિ (પાટણ સૂચિ નં. ૨૬), તથા પ્રાકૃતમાં ૫૦ ગાથામાં ત્રાષભદેવપ્રભુની સ્તુતિ રચી કે જે ૩ષભ પંચાશિકાના નામે ઓળખાય છે. વળી વિધાલંકારવાળી શ્રી મહાવીરસ્તુતિ, અને સત્યપુરીય શ્રી મહાવીરઉત્સાહ નામનું
સ્તુતિકાવ્ય તત્કાલીન અપભ્રંશ ભાષામાં રચેલ છે, જે કેટલીક ઐતિહાસિક હકીકત રજુ કરે છે. અર્થ સંસ્કૃત-પ્રાકૃતમય સ્તોત્ર અમદીય જૈન સ્તોત્રસદેહમાં મુદ્રિત છે.
ધનપાળ માટે અન્ય કવિઓ આ પ્રમાણે માનપૂર્વક ઉલ્લેખ કરે છે– चैत्रवद् धनपालो न कस्य राजप्रियः प्रियः। સામur Wત્ = તિજામંs મુનિરત્નકૃત અમચરિત્ર घचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विनस्य कोऽभून्नाम न निवृतः ॥ प्रबंधचिंतामणि
૨ શિવનાગ–આ ભિન્નમાળ (શ્રીમાળ)ના વતની કોઠાધિપતિ શેઠ હતા. અને ત્યાંની પરમાર રાજા દેવરાજાના માનીતા હતા. એમને ધરણેકનું વરદાન હતું કે જેથી તેમનો હાથ અડતાં જ ગમે તેવા કાળા નાગનું ઝેર ઊતરી જતું. તેઓ હંમેશાં ધરણંદ્રની સ્તુતિ કરતા અને તે માટે એક સ્તવન બનાવેલ છે. જે “ધરણરગેંદ્ર' નામથી પ્રસિદ્ધ છે. એ ટીકાયુક્ત મુદ્રિત થયેલ છે. (જુઓ જૈનસ્તોત્રદોહ ભા. ૨ યાને મંત્રાધિરાજચિંતામણિ પૃ. ૭૦ )
એમને પૂર્ણલતા નામની સુશીલા સ્ત્રી હતી. એમના પુત્ર વીર તે પવીરાચાર્ય નામે ઓળખાય છે. તેઓ વિદ્યાસંપન્ન મહાપ્રભાવક હતા. ચામુંડરાય તેમને ભક્ત થયો હતો. શ્રી વીરસૂરિનો જન્મ વિ. સં. ૯૩૮ માં થયો હતો. દીક્ષા સં. ૯૮૦ માં અને સ્વર્ગવાસ સં. ૯૯૧માં થયો હતો એવું પ્રભાવક ચરિત્રમાં જણાવેલ છે. પરંતુ મુનિશ્રી કલ્યાવિજયજીએ કરેલા સંશોધન મુજબ એ સમય વિક્રમની અગ્યારમી સદીના પૂર્વાર્ધ ભાગ હોવો જોઈએ. વિશેષ માટે જુઓ પ્રભાવકચરિત્ર ભાષાંતર પ્રસ્તાવના.
૩ પદ્માનંદ–એ શ્રીજિનવલ્લભસૂરિના ભક્ત અને નાગપુર (નાગોર)ના વતની
૩ આ સ્તુતિ અનેક સ્થળે મુદ્રિત થયેલ છે. તેના ઉપર પાદલિપ્તાચાર્યકૃત તરંગલેલાના સંક્ષેપ કરનાર હારિજગ૭ના વીરભદ્રના શિષ્ય નેમિચંદ્ર ટીકા રચી છે. (કાં. વડો)
૪ આ બન્ને સ્તોત્ર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં પૃ. ૨૯૫ અને ૨૪૧ પર વિવેચન સહિત પ્રસિદ્ધ થયેલ છે. વ. નં. ૧૮૨૨ માં સં. વીરસ્તવસાવચૂરિ નોંધેલ છે.
૫ એમની પાસે સુભદ્ર નામના પરમાર વંશના રાજકુમારે દીક્ષા લીધી હતી. જેમનું નામ ભદ્રમુનિ હતું. ચોગ્ય શિક્ષણ આપી તેને આચાર્યપદ આપી ચંદ્રસૂરિ નામ રાખવામાં આવ્યું.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિત્સવી અંક | જૈન ગૃહસ્થની સાહિત્યસેવા
[ ૧૭ ] ધનદેવના પુત્ર હતા. એમણે વૈરાગ્યશતક રચેલ છે, જે કાવ્યમાલા સપ્તમ ગુચ્છક (નિ. સા) માં પ્રગટ થયું છે. વિશેષ માટે જુઓ ૫. લાલચંદ ભ. ગાંધીને ટૂંકે લેખ નામે “કવિ પદ્માનંદ” જૈન ૭-૮ સન ૧૯૨૭ પૃ. ૫૫૫.
૪ વાગભટ–એનું બીજું નામ બાહડ હતું. અને એના પિતાનું તેમ હતું. તેના પિતાના જ શબ્દો આ પ્રમાણે છે
बंभंडसुत्तिसंपुडमुत्तिअमणिणो पहासमूह व्य । सिरिबाहडत्ति तणओ आसि बुहो तस्त सोमस्ल ॥
એમણે પાંચ પરિચ્છેદમાં જયસિંહના રાજ્યમાં છવાગભટાલંકાર ર. કઈ ઉદયન મંત્રીના પુત્ર વા_ભટ (બાહેડ)ને આ ગ્રંથના રચયિતા માને છે. વળી નેમિકુમારના પુત્ર વાગભટ છે, જેણે કાવ્યાનુશાસન રચ્યું છે. તેમાં ઉક્ત વાગભટાલંકારનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત નેમિનિર્વાણુના કર્તા પણ વાગભટ છે.
૫ શ્રીપાળ–આ કવિ સિદ્ધરાજ જયસિંહની પ્રતિભાશાલી પરિષદના પ્રમુખ સભ્યસભાપતિ હતો. તે જાતે જેન પોરવાડ વૈશ્ય હતો. અને સિદ્ધરાજનો બાલમિત્ર–પ્રતિપન્ન બંધુ હતા. તેને કવિરાજ યા કવિચક્રવર્તિ એ નામનું બિરુદ તેની લેકોત્તર કવિત્વશક્તિથી પ્રસન્ન થઈ નૃપતિએ આપ્યું હતું. બડÉગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ–અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ નાબેયનેમિદ્વિસંધાન નામનું કાવ્ય રચ્યું (પાટણમાં કાં. વડે. નં. ૧૪૧) તેનું તથા શ્રીહેમચંદ્રાચાર્યના વાશ્રયનું સંશોધન કવિચક્રવર્તિ શ્રીપાલે કર્યું હતું.
આ કવિ નેત્રહીન હવાની એક કિવદંતી એ છે કે–ભાગવત સંપ્રદાયના કોઈ દેવબોધિ નામના વિદ્વાન પાટણમાં આવતાં તેની પાસે શ્રીપાળ સાથે સિદ્ધરાજ ગયો હતો. અને શ્રીપાળની ચક્ષુહીનતાની મશ્કરી કરતાં શ્રીપાળે પિતાની વિદ્વત્તાથી તેને ગર્વ ઉતાર્યો હતે.
આ શ્રીપાળે સિદ્ધરાજ સહસ્ત્રલિંગ સરોવરની, નેમિરાજ સરેવરની તથા માળની પ્રશસ્તિ સારી કરી હતી અને કુમારપાળના રાજ્યમાં આવેલ આનંદપુર (વડનગર)ના વક
૬ જિનવલ્લભગુરુના શાંત ઉપદેશથી એમણે નાગોરામાં શ્રી નેમિનાથનું મંદિર કરાવ્યું હતું.
૭ આ ગ્રંથ ઉપર જિનવર્ધસૂરિકૃત, ક્ષેમહંસગણિકૃત, અનંતભઠ્ઠસુતકૃત, રાજહંસઉપાધ્યાયકૃત અને સિંહદેવગણિકત એમ ૫ ટીકા પ્રાચીન ભંડારોમાં ઉપલબ્ધ થાય છે. તેમાં સિંહદેવગણિકૃત સુંદર ટીકા લગભગ ૧૫ વર્ષ ઉપર નિર્ણયસાગર પ્રેસ (મુંબઈ) દ્વારા પ્રકાશિત થયેલ છે. વાગભટે એક ક્રોડ ૬૦ લાખ ખર્ચે સ્વજનના વચનથી સં.૧૧૧૨ માં સિદ્ધાચલ ઉપર જિનભવન બંધાવ્યું. તથા દેવસૂરિના ઉપદેશથી વીરચૈત્ય એક વર્ષમાં તૈયાર કરાવ્યું.
૮ એના સમકાલીન શ્રીસોમપ્રભાચાયે એના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રચેલા કુમારપાળ પ્રતિબંધની પ્રશસ્તિમાં જણુવ્યું છે કે –
प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी, वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपालनामा पुनान् । यंलोकोतरकाव्यरंजितपतिः साहित्यविद्यारतिः श्रीसिद्धाधिपतिः कविन्द्र इति च भ्रातेति च व्याहरतु ॥ ५. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः । श्रीपालनामा कविचक्रवर्ती सुधीरभु शोधितवान् प्रबंधम् ॥
--હેમચંદ્રકૃત નાબેયનેમિકાવ્ય (ક. વડે. નં. ૧૧૧)
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું (પ્રાકાર -ગઢ)ની પ્રશસ્તિ ૧૦ પણ રચી હતી. એક જ દિવસમાં એક મહાપ્રબંધ-વૈરેચન પરાજય નામનો રો હતો. તથા યમકમય ચતુર્વિશતિ જિનસ્તુતિ પણ રચેલ છે જે જેન સ્તોત્ર સંદેહમાં મુદ્રિત થયેલ છે.
૬ સિદ્ધપાળ–ઉપરક્ત ભાષા કવિચક્રવતી શ્રીપાળને પુત્ર સિદ્ધપાળ પણ મહાકવિ હતું. તેના વસતિગૃહમાં મોટા મોટા જૈન વિદ્વાન સાધુ-આચાર્યો નિવાસ કરતા હતા. એ કુમારપાળ રાજાને ૧૧પ્રીતિપાત્ર અને શ્રદ્ધેય સુબુદ્દ હતો. અને એની પાસેથી તે રાજા શાંતિદાયક અને નિતિજનક વ્યાખ્યાન કેઈ કઈ વખત સાંભળતો હતો. આવું એક આખ્યાન, તેની વસતિમાં જ રહી સં. ૧૨૪૧માં સમપ્રભસૂરિએ પૂરા કરેલા કુમારપાળપ્રતિબંધ નામના ગ્રંથમાં છે. એ કવિ સિદ્ધરાજ, કુમારપાળ અને મૂળરાજની સભામાં એટલે સં. ૧૨૧૧ થી ૧૨૫૦ સુધીમાં વિદ્યમાન હતો. એની કઈ કૃતિ જોવામાં આવતી નથી.
૭ વિજયપાળ–ઉપર જણાવેલા મહાકવિ શ્રીપાલને પુત્ર વિજયપાળ પણ મહાકવિ હતો. એણે રચેલું દ્રોપદીસ્વયંવર નામનું દ્વિઅંકી સંસ્કૃત નાટક ગુજરાતના સોલંકી અભિનવ સિદ્ધરાજ બિરુદ ધારક મહારાજ ભીમદેવ (બીજો ભીમભોળા ભીમ, રાજ્ય સં. ૧૨૩૫ થી ૧૨૯૮ ) ની આજ્ઞા અનુસાર ત્રિપુરૂષદેવ રામે વસંતોત્સવ સમયે ભજવવામાં આવ્યું હતું, અને તેના અભિનયથી ગૂર્જર રાજધાની અણહિલપુરની પ્રત પ્રમુદિત થઈ હતી. (જુઓ તે નાટકની જિનવિજયજીએ લખેલી પ્રસ્તાવના પ્ર. આ. સભા ભાવનગર.)
૮ આસડ કવિ–આ મહાકવિ તે ભિન્નમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજનો આનલદેવીથી થયેલ પુત્ર હતો. કટુકરાજને જેનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગૂર્જરધરીમાં મંડલી (માંડલ) નગરમાં શ્રી મહાવીરચૈત્યની પ્રતિષ્ઠા કરાવનારા અને શ્રીદેવેદ્રસૂરિના સ્વહસ્તથી સૂરિપદ પ્રાપ્ત કરનારા એવા ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર કલિકાલગૌતમ બિરુદધાકર શ્રીઅભયદેવસૂરિના ઉપદેશથી આસડે જેન સિદ્ધાંતમાં પ્રવીણતા મેળવી હતી. આસડને કવિતાશંગાર નામનું બિરુદ મળ્યું હતું. એણે કાલિદાસના મેઘદૂતર પર ટીકા, અનેક જિનસ્તાત્ર સ્તુતિઓ અને ઉપદેશકંદલી નામના પ્રકરણ (પી. ૫,૪૮ ) ની રચના કરી. વળી પોતાના બાળસરસ્વતી’ નામના પ્રખ્યાત પામેલા રાજડ નામના પુત્રના તરુણ વયમાં જ થયેલા મૃત્યુથી પિતાને થયેલ શેકમાંથી અભયદેવસૂરિએ બોધ આપી જાગૃત કર્યો હતો અને તેમના ( ૧૦ જુઓ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પ્રાચીન લેખમાળા પ્રથમ ભાગ. (કાવ્યમાળા નં. ૩૪) લેખ ન. ૪૫ માં પિતાને માટે જણાવે છે કે – एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत् प्रशस्ताम् ।
॥ सं. १२०८ वर्षे आश्विन शुदि २ गुरौ लिखितं नागरब्राह्मण पंडित वालणेन । ११ सूनुस्तस्य कुमारपालनृपतेः प्रीतेः पदं धीमतामुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् ।
यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा-दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारंभो जनैर्मन्यते ॥ १२ आसडः कालिदासस्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥
श्रुत्वा नवरसो रारकिरोऽस्य कवितागिरः । राजसभ्याः 'कविसभाशृंगार' इति यं जगुः ॥ जिनस्तोत्रस्तुतीः पद्यगद्यबन्धैरनेकशः । चक्रे यः क्रूरकर्माहिजांगुलीमंत्रसन्निभाः ॥ येनोपदेशकंदल्याह्वानप्रकरणच्छलात् । कृतं मोक्षाध्वनोनेभ्यः पाथेयातिथ्यमक्षयम् ॥
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જેન ગૃહસ્થની સાહિત્યસેવા [૧૬] વાકયોથી વિવેકમંજરી નામનું ૩ પ્રકરણ પોતે ત્રિત કર્યું (પી. ૨. ૫૬, પી. ૭, ૧૨ તથા ૧૦૦)
૯ દુર્લભરાજ–જાતે પ્રાગૂવાટ વણિક અને મૂળ ભીમદેવ રાજાના વ્યયકરણપદામાત્ય જાહિલના પુત્ર મહત્તમ નરસિંહના પુત્ર હતા. એ કવિ હતો. તેને કુમારપાળ મહત્તમ! ( મહેતા-પ્રધાન) કરેલ હતો. તે મંત્રીએ સં. ૧૨૧૬ માં સામુદ્રિકતિલક નામના સાસુદિક ગ્રંથની રચના કરી (વે. ન. ૪૦૧, લીં. દા. ૨૭ નં. ૬૭).
૧૦ જગદેવ—ઉપરોક્ત દુર્લભરાજાને પુત્ર હતો. એણે શુભ-અશુભ નામક બે પ્રકરણમય સ્વપ્નચિંતામણિ ગ્રંથ રચેલ છે. પોતાના પિતાએ રચેલા સામુદ્રિકતિલકનું પણ સમર્થન કર્યું હતું. તથા ચૌલુક્ય રાજાની વારાહી નામની નગરીમાં વસતા કષાધિપતિ (ખજાનચી) શ્રીપાલકુલના યશોધવળના પુત્ર જગદેવને પણ હેમચંદ્રાચાર્યો બાલકવિ બિરુદ આપ્યું હતું જેની વિનંતીથી પર્ણમિકગચ્છના સમુદ્રષસૂરિએ સં. ૧૨ પ૨ (દ્ધિ પંચદિનકૃત) વર્ષે પત્તનમાં અમચરિત્ર રચ્યું.
૧૧ મહારાજા કુમારપાલ–સિદ્ધરાજ જયસિહ પછી સં. ૧૧૯૯ માં કુમારપાળ ગાદિએ આવ્યો. અને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યના ઉપદેશથી સં. ૧૨૧૬ માં સંપૂર્ણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. તે હેમાચાર્ય કૃત યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રનું દરરોજ પઠન કરતા હતા. એમણે રત્નાકર પચ્ચીસીના સમાન જિનેશ્વર સ્તુતિરૂપ સ્તોત્ર રચેલ છે, જે પ્રસિદ્ધ છે. તેમણે કુમારવિહાર, ત્રિભુવનવિહાર, ત્રિવિહાર વગેરે અનેક જિનચે બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કર્યા હતા. તે ઉપરાંત ૨૧ જ્ઞાનભંડારો સ્થપાવ્યા હતા. જૈન આગમોની સુવર્ણાક્ષરે સાત પ્રતો અને શ્રી હેમચંદ્રાચાર્ય વ્યાકરણાદિ ગ્રંથોની ૨૧ પ્રતો લખાવી હતી.
૧૨ પ્રહાદનદેવ–આ ગુજરાતના સામંત, આબુના રાજા ધારાવર્ષ (કુમારપાળના મહાસામંત યશોધવળના પુત્ર) નો ભાઈ હતો. એણે પાર્થ પરાક્રમવ્યાયોગ રચ્યું (પ્ર. ગા. એ. સી.) ને પોતાના નામથી પ્રવ્હાદનપુર (પાલણપુર) વસાવ્યું. અને ત્યાં પાહુવિહાર નામનું જૈન મંદિર કરાવ્યું. અજયપાળ મેવાડના રાજા સામંતસિંહ સાથેના યુદ્ધમાં બહુ ઘવાય હતો ત્યારે તેના પ્રાણની રક્ષા આ પ્ર©ાદનદેવે (પાલનસીએ) પિતાની વીરતાથી કરી હતી. આ અલ્લાદનદેવે શ્રી ભોજ અને મુંજ સંબંધી એક કરુણરસપ્રધાન કથા રસ્યાનું સેમેશ્વર કહે છે પરંતુ તે કથા કે પ્રહાદનદેવના બીજા ગ્રંથે હાથ લાગતા નથી. પણ આ (રાજા) કે જે સેમેશ્વરના પિતાના ગુરુ થાય, તે અત્યંત પરોપકારપરાયણ પુરુષ હશે, એમ સોમેશ્વરના એક વચનથી જણાય છે.
वैदुष्यं विगताश्रयं श्रितवति श्रीहेमचंद्रे दिवं ।
श्रीप्रल्हादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥ ૧૩ એના ધર્મોપદેશક ગુરુ અભયદેવસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્ર કવિએ ઉપદેશકંદલી અને વિવેકમંજરી ઉપર વૃત્તિ સં. ૧૨૪૭ (૮) માં રચી. (કી. ૨. ૫, પી. ૩. ૧૦૦) તે ઉપદેશકંદલીવૃત્તિની તાડપત્રીય પ્રત સં. ૧૨૯૬ માં લખાયેલી પાટણના ભંડારમાં છે. (પી. ૫. ૪૨). એ બને સટીક ગ્રંથ મુદ્રિત થઈ ગયેલ છે. १४ आसीत् तत्र विचित्रश्रीमजाहिलसंज्ञया जातः । व्ययकरणपदामात्यो नृपतेः श्रीभीमदेवस्य ॥ १५ श्रीमान् दुर्लभराजस्तदपत्यं बुद्धिधाम सुकविरभूत् । यं श्रीकुमारपालो महत्तमं क्षितिपतिः कृतवान् ॥
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
૧૩ યશપાલ–એ મઢવંશના મંત્રી ધનદેવ અને રૂકમણીને પુત્ર અને અજયપાળને સમયમાં જેન મંત્રી હતો. એણે થારાપદ્ર (થરાદ) માં ત્યાંના કુમારવિહારડાલંકાર શ્રી વીરજિનેશ્વરના યાત્રા મહોત્સવ પ્રસંગે મેહરાજપરાજય નાટક રચ્યું હતું. તેમાં આલંકારિક રીતે કુમારપાલરાજા સાથે ધર્મરાજ અને વિરતી દેવીની પુત્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ શ્રી મહાવીર અને હેમચંદ્રાચાર્ય સમક્ષ કરાવવામાં આવેલ છે. જેની મિતિ સં. ૧૨૧૬ ના માગશર શુદિ ૨ બતાવી છે. તે દિવસે કુમારપાળે પ્રગટરૂપે જેનધર્મનો રવીકાર કર્યો હતો.
આ ગ્રંથ સં. ૧૨૨૯ થી ૧૨૩રની વચમાં રચાયો જણાય છે.
મુનિરત્નસૂરિએ પત્તનમાં શાંતિનાથના મંદિરમાં સભા સમક્ષ પર્ણમિકગચ્છના સમુદ્રઘોષસૂરિત અમચરિત્ર વાંચી સંભળાવ્યું હતું. તે વખતે વૈયાકરણ શ્રી પૂર્ણપાલ, યશપાલ, જગદેવ (બાલકવિ) આદિ હાજર હતા, તે આ જ યશપાલ હશે.
૧૪ મહામંત્રી વસ્તુપાલ – સં. ૧૨૭૬ માં ૧ વરધવલના મંત્રીપદે નિયુક્ત થયો હતા. વસ્તુપાલ વીર પુરુષ હતો એટલું જ નહીં પરંતુ પ્રસિદ્ધ વિદ્વાન–કવિ પણ હતો. તેણે નરનારાયણનંદ નામનું કાવ્ય (પ્ર. ગા. એ. સી. નં. ૨) ૧૬ સર્ગમાં રચ્યું. તેમાં પિતાનું નામ કર્તા તરીકે કવિ હરહર અને સેમેશ્વરે આપેલ વસંતપાલ રાખેલ છે. (જુઓ સર્ગ ૧૬-૩૮) અને તે જ નામ ઉપરથી બાલચંદ્રસૂરિએ તેના (વસ્તુપાળના) ચરિત્ર રૂપ વસંતવિલાસ નામનું મહાકાવ્ય રચ્યું. નરનારાયણનંદને રચનાકાળ સં. ૧૨૭૭ થી ૧૨૮૭ ની મધ્યમાં અનુમાનાય છે. આની પહેલાં સંસ્કૃતમાં આદિજિનેશ્વરમનારથમય સ્તોત્ર રચ્યું હતું (જુઓ નરનારાયણનંદ ૧૬–૨૯. તેના પરિશિષ્ટમાં મુદ્રિત ) તથા અંબિકાસ્તવન ર.... (જુઓ જે સ્તોત્ર સમુચ્ચય પૃ. ૧૪૩) તથા અનેક સૂક્તિઓ ૧૭ બનાવી હતી, જેનાં અવતરણ જલ્પણની સૂક્તમુક્તાવલીમાં અને પ્રબંધચિંતામણિ, ચતુવિંશતિપ્રબંધ અને સારંગધર પદ્ધતિમાં લેવાયાં છે. વસ્તુપાળની કવિ તરીકેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ ચારે દિશાએ પ્રસરી હતી, તે વાત તેનાં બિરુદ સાબીત કરે છે. તેને આ મુજબ બિરુદ હતાંસરસ્વતીપુત્ર, વાદેવીસનુ, (સરખા શારદાપ્રતિપન્નાપત્ય-ગિરનાર પ્રશસ્તિ ) કાવ્યદેવીપુત્ર (ગિરનાર પ્રશસ્તિ ), કવિકુંજર, કવિચક્રવર્તી, મહાકવિ વગેરે. સોમેશ્વરે તેને શ્રેષ્ઠ કવિ વર્ણવેલું છે. એ કવિઓને આશ્રયદાતા પણ હતો.
માલધારી દેવપ્રભસૂરિના શિષ્ય નકપ્રભસૂરિએ વસ્તુપાલના વિનોદ માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામનો ગ્રંથ રચ્યો.
૧૫ મંત્રી યશવીર–એ જાવાલીપુરના ચાહમાન રાજા ઉદયસિંહનો મંત્રી હતો.
૧૬ આ અંકની યોજના પ્રમાણે આમાં વિ. સં. ૧૨૩૦ લગભગના સમય સુધીની હકીકત આવી શકે એમ હોવા છતાં આ વિષયની વિગતો એકસાથે હોય તો વધુ ઉપયેગી થઈ પડે એમ સમજી ઉક્ત સમય પછીની કેટલીક હકીકત પણ આમાં આપવી ઉચિત ધારી છે. -તું. થયા હતા. સાક્ષરસમૂહ વસ્તુપાલ અને તેજપાલના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. १७ अंभोजसंभवसुता वक्त्राम्भोजेऽस्ति वस्तुपालस्य । यद्वाणीरणितानि श्रूयन्ते सूक्तिदंभेन ॥
ઉ. રા. ૮ મો સર્ગ सूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । विसूत्रे तु कृता तेन वस्तुपालेन मंत्रिणा ॥
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] જેન ગૃહસ્થની સાહિત્યસેવા
[૧૭૧] અને “કવીન્દ્રબંધુ” નામનું બિરુદ ધરાવતો હતો. એ બહુશ્રુત, વિદ્વાન અને રાજનીતિનિપુણ પ્રધાન હતા. પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ ઉદયશ્રી હતું. મહામાત્ય વસ્તુપાલ તથા તેજ:પાલની સાથે આની ગાઢ મૈત્રી હતી. તેજપાલના બનાવેલા આબુ પરના નેમિનાથ ચૈત્યના શિલ્પકામમાં એણે કેટલાક દેશો બતાવ્યા હતા. (જુઓ જિનહર્ષનું વ. ચ., તથા ઉપદેશતરંગિણી) તેણે ૧૮મદ્દાહડીમાં સં. ૧૨૮૮ માં બિબપ્રતિષ્ઠા તથા સં. ૧૨૯૧ માં આબુ પર દેવકુલિકા કરાવી હતી. તેના બે શિલાલેખો સં. ૧૨૮૮ ના “જૈન” તા. ૧૩-૧૧-૨૭ પૃ. ૭૮૭ માં પ્રગટ થયા છે. અને સં. ૧૨૯૦ ના લેખ માટે જુઓ જિનવિ. જે. લે. સં. ભા. ૨. ૧૦૮–૯. સુંદર પદામય લે છે. અન્ય કોઈ કૃતિ ઉપલબ્ધ થઈ નથી.
૧૬ નેમિચંદ્ર ભાંડાગારિક–એને ખરતરગચ્છીય જિનપતિસૂરિએ જેનધર્મી બનાવ્યો હતો. (ભાં. ૪, ૧૪૯) એ શ્રેષ્ટિએ સક્રિય (ષદ્ધિશતક) નામક ઉપદેશપ્રકરણ રચેલ છે. (વે. નં. ૧૬૭૦-૭૨, પ્ર. ડી. હું. અને મેહનલાલજી ગ્રં. નં. ૨, સત્યવિજય ગ્રં. નં. ૬) તથા સં. ૧૨૫૮ માં તથા સં. ૧૨૪૫ માં જિનવલ્લભસુરગીત રચેલ છે.
આ શ્રેષ્ઠીના પુત્ર સં. ૧૨૨૫ માં દીક્ષા લઇ પછી જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિ નામે પ્રસિદ્ધ થયા.
૧૭ સંગ્રામસિંહ–આ માંડવગઢના પ્રસિદ્ધ ઓસવાળ અને માળવાન મહમદ ખીલજીના માનીતા વિશ્વાસપાત્ર ભંડારી હતા. એમણે સં. ૧૫૨૨ માં બુદ્ધિસાગર નામનો સર્વમાન્ય અત્યુપયોગી ગ્રંથર (કાં. વડો., બુહ ૨, નં. ૨૯૬) જે ચેડાં જ વર્ષો ઉપર મુદ્રિત થયેલ છે.
૧૮ મંડનમંત્રી–એ શ્રીમાલ વંશમાં સ્વર્ણગિરીયક (સેનગર) ગેત્રમાં જાવાલપત્તન( જાલેર)ના મૂળ વતની હતા. અને વંશપરંપરાથી માળવાના મંડપદુર્ગ (માંડ) ના મંત્રી હતા. તેઓ ચૌદમી સદીની અંતે અને પંદરમી સદીના પ્રારંભમાં થયેલ છે.
મંડનમંત્રીના સમકાલીન-આશ્રિત મહેશ્વર નામના પંડિતે વિદ્વાન મંડનને કહેવાસાંભળવા માટે રચેલા કાવ્યમનહરમાં મંડનની વંશાવલી આપેલ છે. તે ત્યાંથી અગર મો. દ. દેશાઈકૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૭૬ થી અથવા વિજ્ઞપ્તિ ત્રિવેણીની ભૂમિકામાંથી જિજ્ઞાસુઓએ જોઈ લેવી. લંબાણને ભયે અહીં માત્ર વંશવૃક્ષ રજુ કરું છું—
આભૂ-અભયદ–આંબડ–સહપાળ–નૈણું– સાજક–વીકા-ઝાઝણ અને ઝાઝણ પછી
ઝાઝણ
સં. પાછું
સં ચાહડ બાઉડ સં. હિડ સં. પત્રી. સં. આલ્હા ચંદ્ર ક્ષેમરાજ સમુદ્ર (સમધર) ધન્યરાજ, (ધનરાજ, ધનદ,ધનેશ)
|
|
મંડન
સં. પૂજા સં. જીજી સં. સંગ્રામ સં. શ્રીમાલ.
૧૮ માદડી તે હાલનું માદ્રી કે જે એનપુરા રોડથી ૩૦ માઈલ પશ્ચિમે જોધપુર રાજ્યનું ગામ છે, તે તે વખતે મેટું શહેર હતું.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
મંડન જેવો વિદ્વાન હતો તે ધની પણ હતો. એણે પોતાના ગ્રંથોમાં પિતાનું નામ જેવું છે, ને તેમાં મંડનનો અર્થ ભૂષણ પણ લઈ શકાય. મંડનના ગ્રંથે આ છે–
૧ સારસ્વતમંડન–આ સારસ્વત વ્યાકરણ પરનો ગ્રંથ છે. (પાટણ વાડીપાર્શ્વનાથ ભં.) ૨-૩ કાવ્યમંડન, ચંપૂમંડન-તે બનેને સારસ્વતમંડનના અનુજ કહેલ છે. ૪ કાદંબરીમંડન-અનુષ્ય ૪ પરિચ્છેદમાં છે. ૫ ચંદ્રવિજય-૧૪૧ લલિત પદ્યમાં બે પટલમાં છે. ૬ અલંકારમંડન-પાંચ પરિચ્છેદમાં છે. ૭ શૃંગારમંડન–જેમાં શૃંગારિક પરચૂરણ બ્લેક છે. ૮ સંગીતમંડન અને ૯ ઉપસર્ગખંડન.
આ બધા ગ્રંથ મંડને પોતે જ લખ્યા હોય તેમ સં. ૧૫૦૪માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્રીય પ્રતો જે પાટણ વાડી પાર્શ્વનાથના મંદિરના ભંડારમાં વિદ્યમાન છે. તે ઉપરથી પ્રતીત થાય છે. તે પૈકી ૧,૮ અને ૯ સિવાયના સર્વ છે. ગ્રં. માં મુદ્રિત થયા છે. દશમી : કૃતિ નામે કવિક૯૫૬મસ્કંધ છે.
માંડનને ચાર પુત્રો હતા. આ ભાઈઓએ શ્રીજિનભદ્રસૂરિના ઉપદેશથી એક વિશાલ સિદ્ધાંતોષ લખાવ્યો હતો. આજે તે સિદ્ધાંતોષ વિદામાન નથી. પાટણને એક ભંડાર કે જે સાગરગચ્છના ઉપાશ્રયમાં રક્ષિત છે, તેમાં ભગવતી સૂત્ર (મૂળ) ની એક પ્રતિ છે, જે મંડનના સિદ્ધાંતકોશની છે. તેમાં જણાવ્યું છે. કે--
सं. १५०३ वैशाख शुदि १ प्रतिपत्तिथो रविदिने अद्येह श्रीस्तम्भतीर्थ श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरीश्वरणामुपदेशेन श्रीश्रीमालज्ञातीय सं. मांडण. सं. धनराज भगवतीसूत्रपुस्तकं निजपुण्यार्थ लिखापितं। .
આ પછી મંડનની પ્રશસ્તિ સારસ્વતમંડનમાં પહેલાં ત્રણ પદ્ય (છેલ્લા પાદ સિવાય) માં મૂકી છે ને તે પછી શું પદ્ય ઉમેરેલું છે. પછી ગદ્યમાં જણાવ્યું છે કે.... श्रीमालज्ञातिमंडनेन संघेश्वरश्रीमंडनेन सं. श्रीधनराज, सं. खीगराज, सं. ૩થાન, સં. મંહનપુત્ર સં. પૂજ્ઞા, , સં. સંગ્રામ, સં. શાસ્ત્ર પ્રમુપત્તિ वारपरिवृतेन सकलसिद्धान्तपुस्तकानि लेखयांचक्राणि श्रीः ।
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે-મંડનને ચાર પુત્ર થયા હતા.
૧૮ ધનદ–મંડળની પેઠે તેના કાકા-દાદા દેહડનો પુત્ર ધન્યરાજ-ધનરાજ-ધનંદ પણ એક નાની વિદ્વાન હતા. તેણે ભર્તુહરિશતકત્રયની પેઠે શૃંગારધનદ, નીતિધનદ, અને વૈરાગ્યધનદ નામના ત્રણ શતક-ધનદત્રિશતી રચેલ છે. તે પૈકી નીતિધનદની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે તેણે તે મંડપદુર્ગમાં સં. ૧૮૯૦ માં વૈશાખ શુદિમાં ગુરુ પાસે રચેલ છે. વળી તેમાં પિતાનો પરિચય આપે છે અને તત્કાલે વિદ્યમાન ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રસૂરિ સ્મરણ કરેલ છે. વૈરાગ્યધનદ નામના તૃતીય શતકના ત્રીજા સ્લેકમાં પોતે કહે છે કે–
श्रीमालः श्रीविशालः खरतरमुनितोऽधीतधोपचारः पारावारान्यतीरप्रचुरदुरयशादानसन्तानबन्धुः । नानाविद्याविनोदस्फुरदमलशमः कामरूपाभिरामो जीयाद धन्यो धनेशः शमशतकमिदं यस्य नाम्ना विभाति ॥
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપોત્સવી અંક ]
[ ૧૭૩ ]
ત્રણેય શતકને અંતે ગદ્યમાં જણાવ્યું છે—
तपः सिद्धतरखरतराम्नाय सोनवंशावतंस श्रीमालकुलतिलक संघपाल श्रीमद् देहात्मज विविध विरुद्दाजी विराजमान संघपति श्री धनद्राजविरचिते । —(કાવ્ય. ગુ. ૧૩ મુદ્રિત.)
જૈન ગ્રહસ્થાની સાહિત્યસેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ ચડપાળ--પારવાડ વિણક યશેારાજને પુત્ર અને લૂણિગને વિદ્યાર્થી હતા. એણે ત્રિવિક્રમભટ્ટકૃત દમયંતી કયા (નલચંપુ) પર ૧૯૦૦ શ્લોકપ્રમાણ વિષમપદપ્રકાશ નામે વિવરણ રચેલ છે.૧૯ ત્રિવિક્રમને સમય ઇ. સ. ૯૧૫ના છે. ટીકાકારના કાલ નિર્ણીત નથી પરંતુ એના વિવરણ ઉપરથી સં. ૧૬૪૬ માં ખ. ક્ષેમશાખાના ક્ષેમરાજ-જયસેામના શિષ્ય ગુરુવિજય ઉપાધ્યાયે ટીકા રચી છે. તેથી તેના પૂર્વે થઈ ગયેલા સંભવે છે.
૨૦ આશાધર—એણે ૧૦ શતકમય જિનસહસ્ર નામ સ્તવન રચેલ છે. જે અન્નામ સહસ્રસમુચ્ચય (પ્ર. જે. ધ. પ્ર. સભા ભાવનગર ) પરિશિષ્ટમાં પ્રગટ થયેલ છે.
આ કવિ શ્વેતાંબર છે કે દિગંબર તે નિર્ણીત નથી. દિગંબરી પડિત આશાધરે સં. ૧૩૯૨ માં માળવાના પરમાર દેવપાળના રાજ્યમાં ત્રિષ્ટિસ્મૃતિગ્રથ અને સં. ૧૩૦૦ માં જયતુગિદેવ (જયસિંહ)ના રાજ્યમાં ધર્મામૃતશાસ્ત્ર વગેરે અનેક ગ્રંથો રચેલ છે.
૨૧ દલપતિરાય—આ કવિ કયારે થયા તે ખ્યાલમાં નથી. એણે સિદ્ધવિંશિકા તથા પ્રશ્નાષ્ટક રચેલ છે. (જૈ. સ્તા. સં. પૃ. ૨૫૧ તથા ૨૫૭) આ બન્ને કૃતિએ એની વિદ્વત્તા
પ્રકટ કરે છે.
૨૨ આહ્લાદ મંત્રી—એમનેય સમય નિષ્કૃત નથી. એમણે પાર્શ્વ જિનસ્તવન રચેલ છે. (જીએ મ`ત્રાધિરાજ ચિંતામણિ નં. પર)
આ તે સંસ્કૃતસાહિત્યસેવીએની વાત થઇ. હવે કેટલાક ગૂર્જ ગિરાપાસક શ્રાવકા તરફ દષ્ટિ કરીએ
૧ સાલણુ--(વિ. તે ૧૪ મે। સૈકા) એણે પ્રાચીન ગુજરાતીમાં ૩૮ કડીની ચર્મ`રિકા રચી છે. (જૈ. ગુ. ક. ભા. ૧, નં. ૧૨)
૨ વસ્તિક--એણે સ. ૧૪૬૨ પહેલાં ચિહું ગતિ ચોપઇ રચી. (રે. ગુ. ભા. ૧ નં. ૨૧) ૩ વચ્છ ભ’ડારી—એણે મગળપુર (માંગરોળ) મંડન નવપલ્લવ પાર્શ્વનાથ કલશ રચ્યા છે, (જૈ. ગુ. ક, ભા. ૧ નં. ૬૩)
'
૪ અમીપાલ-એણે સ. ૧૫૭૨ માં મહીપાલના રાસ રચ્યા. (સં. સા. તિ પુ. પર૭) ૬ ભીમ ભાવસાર્—એણે સં. ૧૬૨૧ ભા. શુ. વદપદ્ર ( વડાદરા )માં શ્રેણિક રાસ બનાવ્યા, જેના અંતે લખે છે કે—
१९ इति विषमपदप्रकाशमेनं दमयंत्यां तनुते स्म चंडपालः ।
शिशुमतिलतिकाविकास चैत्रं चतुरमतिस्फुट भित्तिचारुचित्रम् ॥ श्री प्राग्वाट कुलाब्धि ... शशभृत् श्रीमान् यशोराज इत्यार्यो यस्य पिता प्रबन्धसुकवि, श्रीचंडसिंहोऽग्रजः । श्रीसारस्वतसिद्धये गुरुरपि श्रीलुणिगः शुद्धधीः सोऽकार्षीद् दमयंत्युदारविवृत्तिं श्रीचंदपाल: कृती ॥
इति श्रीचंडपालविरचिते दमयंतीविवरणे सप्तम उच्छ्वासः समाप्तः ॥ अस्मिन् विवरणे दुर्गपदतत्त्वावबुद्धये । एकोनविंशतिः श्लोकशतानि ग्रंथसंख्यया ॥
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ગૌતમપાએ સારદમાએ, ચિત રાખુ ચરણે સમું;
ભાવસાર ભીમ કરજોડી બેલે, સાધ સહુ ચરણે નયું. –(નં. ૧૫૧ ) ૬ ખીમ--એણે શત્રુંજય ચૈત્યપ્રવાડી (પરિપાટી) કડી ૩૨ માં રચી. જેની ૧૬૧૯ની વા. સહજરત્નગણિલિખિત પ્રતિ મળે છે. તેથી તે કવિ ઋષભદાસ કરતાં જૂના જણાય છે.
૭ લીંબો–એણે પાર્શ્વનાથન સંગરસ ચંદ્રાઉલે બનાવેલ છે.
સં. ૧૬૭૦ માં કવિ ઋષભદાસે બનાવેલા કુમારપાળરાસમાં બીજા કવિઓ સાથે આ બન્નેને પણ સંભાર્યા છે. તે આ પ્રમાણે–
આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કીતિ કરો.
૮ હીરાણંદ--આ કાન્હાને સુત સંઘપતિ હતો. એણે સં. ૧૬૬૮ પહેલાં અધ્યાત્મબાવની બનાવી, જેને અંત્ય ભાગ આ પ્રમાણે છે
મુનિરાજ કહઈ મંગલ કર૩, સપરિવાર શ્રી કાન્હસુએ; બાવન વરન બહુ ફલ કરવું, સંઘપતિ હીરાણંદ તુએ. (નં. ૨૧૬)
૯ કવિ ઋષભદાસ--ગૂર્જરગિરાના જેન કવિઓમાં ઋષભદાસને ફાળો સહુથી મોટો છે. એ ખંભાતને વતની શ્રાવક હતા અને વિજ્યહીરસૂરિ-વિજયદેવસૂરિને પરમભક્ત હતે. એના પિતાનું નામ સાંગણ હતું. જાતે પ્રાવાટ (પોરવાડ) હતો. અને માતાનું નામ રીડી હતું. એણે સંવત ૧૬૬૬ થી ૧૬૮૮ સુધી ગૂર્જરગિરામાં પદ્યસાહિત્યનો પ્રવાહ વહેવડાવ્યો હતો. સર્વ કૃતિઓ માટે જુઓ જે. ગૂ. ક. ભા. ૧ પૃ. ૪૦૯ થી ૪૫૮ તથા સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદ માટે લખેલ મો. દ. દેશાઈને જૈન કોન્ફરન્સ હેરલ્ડમાં ૧૯૧૫ ના ૭–૯ અંકમાં પ્રગટ થયેલે નિબંધ.
૧૦ વાને--એ તપાગચ્છીય શ્રીવિજયાનંદસૂરિને શ્રાવક શિષ્ય હતો. સં. ૧૬૮૬માં વિજયાનંદસૂરિ મહારાજે બારેજામાં ચાતુર્માસ કરેલું તે વખતે તેમના મુખે શ્રવણ કરીને એણે પિષ શુદિ ૧૩ ગુરુવારે જ્યાનંદ રાસ રચેલ છે. તેથી પ્રાયઃ બારેજાને જ વતની હોય એમ સંભવે છે. અંત્ય ઉલેખ-“ઈતિ શ્રી જયાનંદ ચરિત્રે-રાસપ્રબંધે વાના કવિવિરચિતે ચક્રાયુધ દીક્ષા ગ્રહણ, મેક્ષપ્રાપ્તિ, શ્રી જયાનંદરાજ્યપાલન, દીક્ષા ગ્રહણ, નિર્વાણગમો નામ પંચમેલાસ; સમાપ્ત: | ઉલ્લાસ ૫, પ્ર. ૨૪૦, કિં. ૨૭૦, ત્રિ. ૨૮૪, ચ. ૨૪૪, ૫, ૧૬૧ એવં સકે ૧૨૦૭, શુભ ભવતુ લેખકપાઠકઃ ”
૧૧ શાંતિદાસ--એણે સં. ૧૭૩૨ આસો શુદિ ૧૦ ગૌતમસ્વામીને રાસ (કડી ૬૫) ઓ. (જુઓ જે. ગૂ. ક. ભા. ૨, નં. ૩૬૮.)
૧૨ ગેડીદાસ –એ તપાગચ્છી શ્રાવક હતો. એણે સં. ૧૭૭૫ આશો શુદિ ૧૦ (વિજયાદશમી) ભોમવારે વટપ્રદ (વડોદરા)માં નવકારરાસ-અથવા રાજસિહ-રાજવતીરાસ વિજ્યરત્નસૂરીશ્વરરાજ્ય ઢાળ ૨૫ મય રચ્યો. (નં. ૮૧૧)
આ પ્રમાણે સંસ્કૃત તથા ગુજરાતી સાહિત્ય સરજનાર જૈન ગૃહસ્થની સામાન્ય હકીકત રજુ કરી છે. એ સિવાય અન્ય કેટલાય વિદ્વાનોએ પોતાની પ્રતિભાકુસુમોની પરિમલ વેરી સાહિત્યોદ્યાનને સુવાસિત બનાવ્યો હશે, પરંતુ તે સર્વની માહિતી અને સાધનના અભાવે આટલેથી જ સંતોષ માની, પ્રમાદને લીધે થયેલી ક્ષતિઓ માટે સાક્ષર સમૂહ પ્રત્યે ક્ષમા યાચી વિરમું છું.
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ’ દીત્સવી અ'ક
અખિકા દેવીની એક પ્રાચીન જૈન મૂતિ', ખંભાત [ પરિચય માટે જી એ પૃ. ૧૮૫ ] | કોપી રાઈટ ઉમાકાંત પ્રેમાનંદ શાહ ]
For Private And Personal use only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જૈન સત્ય પ્રકાશ' દીપેાત્સવી અંક
ચિત્તોડના પ્રસિદ્ધ જૈન કીતિ ભ
ce Printery, Ahmedabad.
www.kobatirth.org
ઝાપ્તિસ્થંન તોડાદ્ર સ્પંદન મલ ′′7
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ચિત્રના વિશેષ પરિચય માટે જુએ આ અંકમાને પૂન્ત્ય મુનિમહારાજ શ્રી જ્ઞાન વિજયજી મહારાજને “ જૈન તીર્થા ' શિક લેખમાંને ચિત્તોડને લગતે ભાગ.
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરનિ. સંવત ૧૦૦૦ થી વીરનિ. સંવત ૧૭૦૦ સુધીના
જૈન તીર્થો
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી ઉપક્રમ–૨૩ ભગવાનની કલ્યાણક ભૂમિએ, તક્ષશિલા, મથુરા, અજારા, શંખેશ્વરજી, અશ્વાવબોધ-શકુનિકાવિહાર, ક્ષત્રિયકુંડ, ઋજુવાલુકા, મુંડસ્થલ, નાદિયા-એ સિદ્ધક્ષેત્રે અને અતિશય ક્ષેત્રે ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાનાં તીર્થો છે. વીરનિર્વાણુ સંવત્ ૧૦૦૦ સુધીમાં પાવાપુરી, વૈભારગિરિ, મેશ્વર, મથુરા, દ્વારિકા, જગન્નાથપુરી, બકી, અવનીપાર્શ્વનાથ, થિરા૫ક, ઔશિયા, ભિન્નમાલ, શત્રુંજય, વલભીપુર, પ્રભાસપાટણ, રથાવર્તુગિરિ, સ્વર્ણગિરિ, સાચેર, નાગોર, નાગહદ (નાગદા), અદબદજી અને આણંદપુર વગેરે તીર્થો થયાં છે. જેને પરિચય અને જેને સત્ય પ્રકાશના પર્યુષણ પર્વ વિશેષાંક (ક્રમાંક ૩૭–૩૮)માં આપી ગયા છીએ. વીરનિર્વાણ સં. ૧૭૦૦ સુધીમાં ભીમપલ્લી (ભીલડીયાજી), મક્ષીજી, વટપદ્ર (જે પ્રતિમાં હાલ કેસરિયાજી તરીકે પ્રસિદ્ધ છે), ઓસમ (જુનાગઢ સ્ટેટ) પહાડ, કરેડા (મેવાડ), ઢાંકગિરિ (ઢાંકની ટેકરી) વગેરે અનેક તીર્થો સ્થપાયાં છે. પરંતુ તેના પૂરાં પ્રમાણે ન મળવાથી અમે અત્રે તેને પરિચય આપ્યો નથી. વીરનિર્વાણુ સં. ૧૦૦૦ થી ૧૭૦ ૦માં સ્થપાએલ તીર્થો પૈકીનાં કેટલાંક નીચે પ્રમાણે છે
કુપાકજી (વિ. સં. ૬૦૦ લગભગ)–નિઝામ સ્ટેટમાં કુલ્પાકજી તીર્થ છે જેને લકે કુલ્પાક, કુ૫પાક, કેલીયા પાક અને માણેકસ્વામી એમ વિવિધ નામોથી સંબોધે છે.
ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત સિંહનિષદ્યાપ્રાસાદમાં વીશે તીર્થકરોની રત્નમય પ્રતિમાઓ સ્થાપી તેમજ પોતાની આંગળીના લીલામાણેકમાંથી શ્રી ઋષભદેવ ભગવાનની જટાજુથ વાળી “માણિક્યસ્વામી '' નામની મૂર્તિ બિરાજમાન કરી જે પ્રતિમાં ઘણી જ સુંદર હતી. એટલે અનુક્રમે વિદ્યાધરે, સૌધર્મેન્દ્ર અને રાવણ મંદોદરીએ પિતપેતાના સ્થાનમાં આ પ્રતિમાને લાવી તેની પૂજા કરી. લંકાને નાશ થયો ત્યારે મદદરીએ આ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી, જ્યાં તેની પૂજા દેવો કરતા હતા. કર્ણાટકના શંકર રાજાએ પિતાના પાટનગર કલ્યાણમાં ફેલાએલ મરકીને શાંત કરવા માટે લવણુધિપતિદેવને આરાધી આ પ્રતિમા મેળવી, તેને સાથે લઈ કલ્યાણી તરફ પ્રયાણ કર્યું. વિકટ માર્ગ વટાવી કુલ્પાક પહોંચતા શંકર રાજાને પ્રતિમાજીને રથ આ વિકટ માર્ગ વટીને આવે છે કે નહીં એમ શંકા પડતાં જ (પાછળ જોયું તેટલામાં) રથ કુલ્પાકમાં જ ખંભિત થઈ ગયો એટલે શંકર રાજાએ માણિકયસ્વામીની કુલ્પાકજીમાં પ્રતિષ્ઠા કરી. તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. તેના અભિષેકનું પાણી છાંટવાથી કલ્યાણની મરકી શાંત થઈ અને કુપાકનું ધામ તીર્થ તરીકે વિખ્યાત થયું. વિ. સં. ૬૮૦માં અને ૧૨૪૩માં વિધર્મીઓ તરફથી આ તીર્થને વિનાશ કરવા માટે આક્રમણો થયા હતાં, જેમાંથી આ તીર્થને બચાવ થયો છે.
આ તીર્થનો જીર્ણોદ્ધાર કયારે કયારે થશે તેની પૂરી યાદી મળતી નથી, કિન્તુ ત્યાંના શિલાલેખ પરથી કેટલાએક જીર્ણોદ્ધારનો ઈતિહાસ નીચે મુજબ મળે છે.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમુ વિ. સં. ૧૮૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરસૂરિના શિષ્ય પં. શાંતીશગણી સંઘ સાથે અહીં પધાર્યા. આ લેખ ગાદી પર છે. માટે જીર્ણોદ્ધાર કરી ગાદી પર આ લેખ દાવ્યો હોય એમ માની શકાય છે.
વિ. સં. ૧૬ ૬પ ચે. શુ. ૧૫ સોમવારે હસ્ત નક્ષત્રમાં માણેકવામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
વિ. સં. ૧૭૬૭ ચિ. શુ. રવિવારે પુષ્ય નક્ષત્રમાં વિજયમદૂતમાં શ્રી માણેકરવામીની પ્રતિષ્ઠા કરી, દિલ્લીના બાદશાહ ઔરંઝેબના પુત્ર બાદશાહ બહાદરશાહના રાજ્યમાં સૂબા નવાબ મહમ્મદ યુસફખાનની મદદથી તપાગચ્છના આ. શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટધર આ. શ્રી વિજય રત્નસૂરિની વિદ્યમાનતામાં પં. ધર્મકુશલગણીના શિષ્ય પં. કેસર કુશલના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે.
સં. ૧૯૬૬ પિષ (માગશર) વદી ૧૧ શુક્રવારે તપાગચ્છ વિદ્યારત્ન મુનિ શાંતિવિજયજીના ઉપદેશથી શ્રીસ કુલ્પાકજી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો, ધ્વજાદંડ ચડાવ્યા. - આજે પણ આ તીર્થ પ્રભાવક તીર્થ તરીકે વિખ્યાત છે. નિઝામ સ્ટેટમાં ગગનચુંબી શિખરવાળું જે કઈ હિન્દુ મન્દિર હોય તે તે માત્ર આ કુલ્પાકજીનું જ જેન વેતાંબર મન્દિર છે. આ સ્થાન દક્ષિણના નિઝામ હૈદ્રાબાદથી ઈશાન ખૂણામાં ૪૭ માઈલ અને બે ફલાંગ પર છે. હૈદ્રાબાદથી બેઝવાડા જતી મોટર સડક અને રેલવે લાઈન પર ૪૩ માઈલની દૂરી પર આલેર સ્ટેશન છે, ત્યાંથી ૪ માઈલ અને બે ફાઁગ પર કુલ્યાક ગામ છે. કુલ્પક ગામની બહાર ઉક્ત ભવ્ય મન્દિર ઊભું છે.
-( આ. જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ, ૫. સેમધર્મગીકૃત ઉપદેશસપ્તતિકા, ૫. દેવવિમલગીકૃત હીરૌભાગ્ય મહાકાવ્ય સર્ગ-૬ ઠે, બસવપુરાણ, વિજલ કાવ્ય, શ્રી કુલ્પાકજી તીર્થ લેખ-જેન સત્ય પ્રકાશ ક્રમાંક ૬૮ થી ૭૨ )
તે મહાતીર્થ મેરા (વિ. સં. ના આઠમા સૈકા પહેલાં)–વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણ વસ્યું, તે પહેલાંનું આ તીર્થ છે. અહીં ભગવાન મહાવીર સ્વામીનું મંદિર હતું. આર. બપ્પભદિસૂરિ ગ્વાલીયરથી વિદ્યાના બળે અહીં રોજ જિનદર્શન કરવાને આવતા હતા. અહીંથી મઢ ગચ્છની ઉત્પત્તિ થઈ છે, જે ગ૭માં આ. સિદ્ધસેનસૂરિ આ બમ્પ ભદિસરિ જેવા ધર્મ પ્રભાવક આચાર્યો થયા છે. મોઢજ્ઞાતિનું ઉત્પત્તિસ્થાને પણ આ જ ભૂમિ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, આ૦ શ્રીબાલચંદ્રસૂરિ જેવા શાસનસ્તંભ આચાર્યો અને મહર્દિક જેને પણ આ જ્ઞાતિનાં જ રત્ન છે. | ગુજરાતના રાજા અજયપાળે ઠેકબુદ્ધિથી જૈનમંદિરનો ધ્વંસ કરાવ્યો હતો તેમાં પાટણ, મોઢેરા અને રાંતેજા વગેરે સ્થાનમાં જૈન મંદિરોનો નાશ થએલ છે. | વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું ત્યારે ત્યાં જૈન મંદિર બનાવી તેમાં પચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તેમજ ત્યાં પોતાની ભક્તિભાવયુક્ત મૂર્તિ કોતરાવી. આ વનરાજ ચાવડાની જમણી બાજુએ મંત્રી આશકની મૂર્તિ છે જે મોઢ જ્ઞાતીના જેન છે એમ તેપરના શિલાલેખમાં ઉલ્લેખ છે. મોઢેરા તીર્થ આજે તીર્થરૂપે નથી.
--(પ્રભાવક ચરિત્ર, જૈન સત્ય પ્રકાશ કુમાંક ૯) કરહેડા (વિ. સં. ૮૬૧)-સંપ્રતિ રાજાએ અનેક જિનમંદિર બનાવ્યાં હતાં. જે પૈકીનાં ૯૦૦ જિનાલનો જીર્ણોદ્ધાર વિ. સં. ૮૬૧ માં જ્ઞાનભંડારના સ્થાપક આ. શ્રી
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
જૈન તીર્થો
[૧૭]
જયાનંદસૂરિના ઉપદેશથી થયો હતો. આ જ અરસામાં આ૦ શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી શાહ ખીમસીહ ઓસવાળ કહેડા પાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યું હતું. ત્યારપછી મહાપ્રભાવિક આ૦ શ્રી ધર્મષસૂરિના ઉપદેશથી મંત્રી ઝાંઝણકુમારે વિ. સં. ૧૩૪૦માં તે મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કરેડા પાર્શ્વનાથના મંદિરમાં બાવન જિનાલયોની દેરીઓની પાટ ઉપર ભિન્ન ભિન્ન લેખો છે જે પૈકી એક લેખ વિ. સં. ૧૦૩૯ નો છે, જેમાં લખેલ છે કે-સંડેરેક ગચ્છીય શ્રીયશોભદ્રસૂરિએ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી.
આ સ્થાન ઉદેપુર-ચિડ રેવેન કરેડા સ્ટેશનથી લગભગ બે માઈલ દૂર છે. - -( જૈન તીર્થોનો ઈતિહાસ મેવાડની પચતીથી, જેને સત્ય પ્રકાશ ક્રમાંક ૯) - ચિત્તોડ-ચિત્તોડના કિલ્લામાં બે ઊંચા કીર્તિસ્થંભે છે, જે પૈકીનો એક ભ૦ મહાવીર સ્વામીના મંદિરના કંપાઉંડમાં જેને કીર્તિસ્થંભ છે. જે સમયે ભવેતાંબર અને દિગમ્બરના પ્રતિમાભેદ પડ્યા ન હતા તે સમયનો એટલે વિ. સં. ૮૯૫ પહેલાંનો એ જૈન વેતામ્બર કીર્તિસ્થંભ છે. અલટરાજા જેનધર્મપ્રેમી રાજા હતા. તે વાદીજેતા આ. પ્રદ્યુમ્રસૂરિ આ. નન્દકગુરુ આ. જિનયશ (આ. સમુદ્રસૂરિ) વગેરે “. આચાર્યોને માનતો હતા. એટલે સંભવ છે કે તેના સમયમાં ભ. મહાવીરસ્વામીનું મંદિર અને કીર્તિસ્તંભ બન્યાં હશે. આ કીર્તિસ્થંભનું શિલ્પસ્થાપત્ય અને પ્રતિમાવિધાન તે સમયને અનુરૂપ છે. - આ કીર્તિસ્તંભના પાસેના મંદિરનો જીર્ણોદ્ધાર અંગે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૫૫ માં લખ્યું છે કે - “આ ગુણરાજે ચિત્રકૂટ પર મેકલ રાજાના આદેશથી તે રાજાને ઘણો પ્રસાદ પામી કીર્તિસ્તંભ પાસેના પ્રાસાદને ઉદ્ધાર કર્યો કે જે ઊંચા મંડપ તથા દેવકુલિકાઓથી વધુ શોભા પામતો હતો. આમાં તેના પુત્રયુક્ત બાલને તેના કાર્યમાં દેખરેખ રાખવા રોકયો હતો. તે તૈયાર થયા પછી ગુણરાજના પાંચ પુત્રોએ વર્ધમાનજિનની નવીન પ્રતિમા સ્થાપી અને તેની સમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૮૫ માં. (પ્રતિષ્ઠા પહેલાં ગુણરાજનો સ્વર્ગવાસ થયે લાગે છે.)”
નાડલાઈ (વિ. સં. ૯૫૪)--નાડલાઈ પાસે શત્રુંજય અને ગિરનાર નામની બે પહાડીઓ છે. શત્રુ નામની પહાડી ઉપર શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. જેનો ઈતિહાસ આ પ્રમાણે છે–
ખંડેરક ગચ્છના આ. શ્રી યશોભદ્રસૂરિ અને એક કાપાલિક એગીએ પિતપોતાની મંત્રશક્તિ અજમાવવા માટે એવી હરિફાઈ કરી કે મારવાડના પાલાણી ખંડમાંથી (ખેડનગરથી) પિતા પોતાના ઈષ્ટ દેવનું મંદિર મંત્ર બળે ઉઠાવીને નાડુલાઈ લઈ આવવા. જે પિતાના મંદિરને સવાર થતાં પહેલાં નાકુલની ટેકરી ઉપર પ્રથમ સ્થાપન કરે તેની જીત થઈ જાણવી. આ. યશોભદ્રસૂરિએ આ હરિફાઈમાં આ ટેકરી પર સૂર્યોદય થતાં પહેલાં આદિનાથનું મંદિર ઉતાર્યું જે આજે વિદ્યમાન છે અને ત્યારથી ઉક્ત ટેકરી શત્રુંજયના નામથી ઓળખાય છે. આ ઘટના વિ. સં. ૯૫૪માં બનેલ છે.
તે જ સૂરીશ્વરે નાડોલના ચોહાણોને ઉપદેશ આપી જેન બનાવ્યા છે અને તેના ગોત્રની ભંડારી તરીકે સ્થાપના કરી છે. આચાર્યશ્રીના પટધર શાલિસૂરિ પણ ચેહાણુવંશના હતા. આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર ભંડારીઓએ જુદા જુદા સમય પર કરાવેલ છે. છેલ્લે જીર્ણોદ્ધાર તપગચ્છના આ. શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી નાદુલાઈના સંઘે સં. ૧૬૮૬ વૈ. શું. ૮ શનિવારે પુષ્યનક્ષત્રમાં મહારાણુ જગતસિંહના રાજ્યમાં કરાવેલ છે,
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું નાડુલાઈની પાસે નાડેલ એ પણ પ્રાચીન જૈન તીર્થસ્થાન છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ફાલના અને રાણી સ્ટેશનથી આ સ્થાનમાં જવાય છે.
રામસેન (વિ. સં. ૧૦૧૦ ની પૂર્વે)–આ. શ્રી ઉદ્યોતનસુરિઓ વિ. સં. ૯૯૪માં આબુ પાસે ટેલી ગામમાં એક મેટા વડના ઝાડની નીચે એક સાથે પોતાના શિષ્યોને આચાર્યપદ આપ્યું અને તેઓને પિતાની પાટે સ્થાપ્યા. તેઓમાં મુખ્ય આ. સર્વદેવસૂરિ વડગચ્છના આદિ આચાર્ય છે. આ. સર્વદેવસૂરિએ વિ. સં. ૧૦૧૦ માં રામસેનામાં આદિનાથ ભગવાનના મંદિરમાં ચંદ્રપ્રભની પ્રતિષ્ઠા કરાવી છે અને ચંદ્રાવતીના મંત્રી કુંકુણને દીક્ષા આપી પિતાનો શિષ્ય બનાવેલ છે. આ ઉપરથી નક્કી થાય છે કે રામસેન તીર્થ એ પ્રાચીન તીર્થ છે.
રામસેનમાં ૧૧ મા સૈકાની જિનપ્રતિમાઓ છે. ભોંયરામાં ચાર ચમત્કારી મૂર્તિઓ છે. ત્યાંની જનતા તેને બહુ માને છે. આ સ્થાન ભીલડીયાથી ૧૨ કેશ દૂર છે.
–(ગુર્નાવલી, તપગચ્છપટ્ટાવલી, જૈનતીર્થોને ઇતિહાસ) આબૂ (વિમલવસહિકા–વિ. સં. ૧૦૮૮)-આબુ સંબંધી ઇતિહાસ તે ઘણે ભલે છે. અને સાહિત્ય પ્રેમી પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજીએ આખું પુસ્તક પ્રકાશિત કરી આબુનો ઈતિહાસ આપણી સામે રજુ કર્યો છે. આબુના વર્તમાન તીર્થના સ્થાપક ગુર્જરેશ્વર ભીમદેવ(પહેલા)ના મંત્રી દંડનાયક વિમલમંત્રી છે. તેઓ પિોરવાડ જૈન હતા. તેમના પૂર્વજો શ્રીમાલમાંથી ગૂજરાતના ગાંભુ ગામે રહેતા. અને ત્યાંથી વનરાજ ચાવડો તેમને પાટણ લાવેલો. તેમાંના નીના મંત્રીએ પાટણમાં ભવ્ય જિનમંદિર બંધાવેલું. વિમલને પણ મુખ્ય ઉપદેશ આપનાર તે વખતના પ્રાભાવિક આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી હતા. વિમલ પહેલેથી જ જેનધર્મને અનુરાગી હતો. મંત્રી અને છેલ્લે ચંદ્રાવતીના પરમાર રાજાને જીતી ત્યાંના દંડનાયક બન્યા પછી તેમને પિતાનું જીવન સફલ કરવાની તક મલી અને આબુના શિખરે મનોહર જિનપ્રાસાદ બનાવ્યા
વસ્તુપાલ ચરિત્ર (સંસ્કૃત-રચના સં. ૧૪૯૭)માં શ્રી જિનહર્ષ આપણને વિમલને જે પરિચય આપે છે તેને સાર આ પ્રમાણે છે
“ચંદ્રાવતીમાં પ્રાગવાટ વંશના વિમલનામે દંડપતિ થયા. તે શ્રી ભીમ ગુર્જરપતિના પરમ પ્રસાદરૂપ હતા. સિંધુરાજાના દારુણ યુદ્ધમાં તેણે રાજાને ભેટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેનાથી પરાભવની શંકાથી પોતાની રાજધાની છેડી ગિરિદુર્ગમાં જઈ રહ્યા હતા. તેણે માલવીય રાજાની સાથે સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિપદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં સ્થટ્ટ (૬) નામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નદ્દલનગરના રાજાએ તેમને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું, ને ગીની( દિલ્હી )પતિએ તેને છત્ર આપ્યું હતું. વિમલાચલની યાત્રામાં ચાર કેટી સુવર્ણ વ્યય કરી સંધપતિ થયા હતા. તેમની સ્ત્રીનું નામ શ્રી હતું. પુત્ર ન્હોતો. અંબિકાની આરાધના કરી અર્બુદગિરિ પર ચૈિત્ય બાંધવાનું ને વંશની ઉન્નતિરૂપ પુત્ર થવાનું-એમ બે વર માગ્યાં. દેવીએ બેમાંથી
એક મળશે એમ કહેતાં જિનચૈત્યની માંગણી કરી અને તે ફળી. શૈવમતિઓનો વિરોધ થતાં અંબિકાની સહાયથી ત્યાંથી ઋષભદેવની પ્રતિમા નીકળી. આખરે સં. ૧૦૮૮
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જૈન તીર્થો
[૧૯૯] માં આદિનાથની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી પિતાના કરેલા મંદિરમાં બ્રહદ્દગચછનાયક શ્રી રત્નસૂરિપાસે તેની પ્રતિષ્ઠા કરાવી સ્થાપી, તેમાં ૮ કેટી સુવર્ણને વ્યય થયો.”
આબુના વિમલવસહીના મંદિર માટે સમગ્ર ભારતવર્ષને ગૌરવ કરવા જેવું છે - “ આ મંદિરને વિમલવસતિ–વિમલવસતિ કહેવામાં આવે છે. તેની અદ્દભુત કારીગરી માટે તે જગપ્રસિદ્ધ છે. આખી દુનિયામાં આવું મંદિર-મકાન પહેલવહેલું થયું છે.” “આ વિમલમંત્રીને કીર્તિસ્થંભ છે.” “આ મંદિર અને તેની પાસેનું વસ્તુપાલના ભાઈ તેજપાલકત નેમિનાથનું મંદિર કારીગરીની ઉત્તમતાને માટે સંસારભરમાં અનુપમ છે. તેમાં પણ વિમલમંત્રીનું મંદિર શિલ્પની દષ્ટિએ અધિક ઉત્તમ છે. મુખ્ય મંદિરની સામે વિશાલ સભામંડપ અને ચારે બાજુએ નાની નાની કેટલીક દેવકુલિકા છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ અષભદેવની છે, જેની બન્ને બાજુએ એક એક ઊભી મૂર્તિ પણ છે. આ મંદિરની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સ્તંભ, તોરણ, ગુંબજ, છત, દરવાજા આદિ પર જ્યાં
જ્યાં નજર નાંખીએ ત્યાં ત્યાં કારીગરીની સીમા-અવધિ જ માલૂમ પડે છે. કર્નલ ટેંડે આ મંદિરના વિશે લખ્યું છે કે “ભારતભરમાં આ મંદિર સર્વોત્તમ છે, અને તાજમહેલ સિવાય કઈ બીજું સ્થાન આની બરાબરી કરી શકે તેમ નથી.” ફર્ગ્યુસને જણાવ્યું છે કે “ આ મંદિર કે જે સંગેમરમરનું બનેલું છે, તે અત્યન્ત પરિશ્રમ સહન કરનાર હિન્દુઓને ટાંકણથી ફીત જેવી બારીકી સાથે એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર કરવામાં કેટલાય સમય તથા પરિશ્રમથી હું પણ સમર્થ થઈ શકયો નથી.” હજી આગળ લખતાં તેઓ જણાવે છે કે આ મંદિરની કોતરણીના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્ર બનાવ્યાં છે એટલું જ નહિ, પરંતુ સાંસારિક જીવનનાં દસ્યવ્યાપાર તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તો શું પણ રણક્ષેત્રનાં યુદ્ધોનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ અંકિત છે.”
વિમલ મંત્રીશ્વરના મંદિરના પ્રતિષ્ઠાપક ધર્મષસૂરિ નામના આચાર્ય છે. આ નામના બીજા પણ આચાર્યો થયા છે.
આ મંદિરમાં તેરમી સદીના પૂર્વાદ્ધના લેખો મળે છે. ૧ આબુના મંદિરના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી ધર્મ ધષસૂરિજી અને આ૦ શ્રી રત્નસૂરિજીનું નામ ઉપલબ્ધ થાય છે. જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થંકપમાં કઈ પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી આપતા, તેમના મત મુજબ “વૈષે ઘણુવર (૧૮૮૮)મિતેડફે મૂચિચાના પ્રાસાદું જ વિશ્વાસ્થા€ ચયાપચર .”
વિમલવસહીના પ્રતિષ્ઠા૫ક કે વિમલને જૈનધર્મને ઉપદેશ આપનાર કેઈ આચાર્યનું નામ મલતું નથી. બાકી શ્રી વર્ધમાનસૂરિજીત ઘટી શકતા જ નથી. આ સમયે તેઓ વિદ્યમાન જ નથી. વિમલ અને તેના પૂર્વ જૈનધર્મના દઢ અનુયાયી હતા. એટલે વિમલને જૈન બનાવ્યાની વાત સંગત નથી. મહાપ્રતાપી શ્રી ઉદ્યોતનસૂરિજીએ વિ. સં. ૯૯૪માં વડ નીચે શ્રી સર્વદેવસૂરિજી આદિ આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા છે. આ વખતે આચાર્ય બનનાર ૧૦૮૮ માં વિદ્યમાન હોય એ માનવું જ વધુ પડતું છે. વિદ્ધમાનસૂરિજી પહેલાં ચયવાસી હતા. બાદમાં ક્રિોદ્ધાર કર્યો અને આચાર્ય બન્યા ત્યારે ઓછામાં ઓછી તીસ વર્ષ ઉપર ઉમ્મર હશે. આથી તેઓ ૧૯૮૮ માં વિદ્યમાન હોય એ સંભવતું નથી.
૨૩
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
આ તીર્થની યાત્રાએ જવા માટે બી. બી. એન્ડ. સી. આઈ. રેલ્વેના આબુરેડ સ્ટેશને ઊતરવું પડે છે. ત્યાં ગામમાં સુંદર છે. જેને ધર્મશાલા તથા જિનમદિર છે. આબુરેડને ખરેડી પણ કહે છે. ત્યાંથી સ્ટેશન પાસેથી ઉપર જવા મોટર મલે છે. રસ્તામાં તલાટી આવે છે. ઉપર ધર્મશાળા છે. ત્યાંથી આબુ કેમ્પ થઈ વે. જૈન મંદિર પાસે જવાય છે. ત્યાં સ્ટેટ ચોકી છે, જે ટેકસ લે છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે અને મંદિર છે.
આ ખૂની આસપાસ શિરોહી રાજ્યમાં વિ. સં. ૧૨૩૦ પહેલાંના ઘણું જેન શિલાલેખો મળી શકે છે. જેમકે નાદિયાના નંદીશ્વર ચૈત્યમાં સં. ૧૧૩૦માં વાવ બની, કાજારામાં સં. ૧૨૨૪નો પાર્શ્વનાથ મંદિરને સ્તંભલેખ, મુંગસ્થલાના દેરાસરમાં સં. ૧૨૧૬ને ૧૨૧૬ શિલાલેખ. -(સીહી રાજ્યકા ઈતિહાસ, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૧)
સ્થભણ પાશ્વનાથ-આ તીર્થની સ્થાપના ચંદ્રગર છના નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજીના હાથે થઈ છે. આ સંબંધી પ્રભાવક ચરિત્રમાંના ઉલ્લેખો સાર નીચે પ્રમાણે છે–
એક વખત શ્રી અભયદેવસૂરિજી મહારાજ કઢના રેગથી ગ્રસિત થયેલા પીડ પામતા હતા, તેમને ઊંઘ આવતી ન હતી. ત્યારે ધરણેન્દ્ર આવીને કહ્યું: “હવે આજે દીનતા તજીને જિનબિબના ઉદ્ધારથી તમે જેનશાસનની પ્રભાવના કરે. શ્રીકાંતનગરીનો ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતો હતો ત્યારે માર્ગમાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવે થંભાવી દીધું. આથી તે શ્રેષ્ઠીએ તે અધિષ્ઠાયકની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને ઉપદેશ આપી તે ભૂમિમાં રહેલ જિનેશ્વર ભગવંતની ત્રણ પ્રતિમાઓ બહાર કઢાવી. તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપી તેથી ત્યાં તીર્થ થયું. બીજી પાટણમાં સ્થાપન કરી અને ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટીકા (સેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને તમે પ્રગટ કરે. કારણ કે ત્યાં મહાતીર્થ થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાજુને ભૂમિમાં રહેલા એ બિબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું નગર સ્થાપન કર્યું. તે પ્રતિમાથી તમારી પવિત્ર કીર્તિ અચલ થશે. આ કાર્યમાં ક્ષેત્રપાલની જેમ વેતસ્વરૂપથી તમારી આગળ, અન્ય જનોના જોવામાં ન આવે તેમ, એક દેવી માર્ગ બતાવનાર રહેશે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર અંતર્ધાન થઈ ગયે.
આ વૃત્તાંત સૂરિજીએ શ્રી સંઘને જણ. સંધ ઘણો ખુશી થયો અને નવસે ગાડાં સાથે યાત્રાએ નીકળ્યા. સૂરિમહારાજ પણ સંઘ સાથે આગળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે સંઘ સેટિકા નદીના કિનારે આવ્યા ત્યારે ત્યાં બે વૃદ્ધ અશ્વો અદશ્ય થઈ ગયા. એટલે સંઘે ત્યાં જ પડાવ નાંખ્યો. ત્યાં ગાયો ચરાવતા ગેવાળોને સુરિજીએ પૂછ્યું કે અહીં કોઈ ચમત્કારી સ્થાન છે? ત્યારે એકે કહ્યું કે આ પાસેના ગામના મહીણ પટેલ છે તેની કાળી ગાય અહીં આવી દૂધ ઝરી જાય છે. સૂરિજીએ ત્યાં બેસી પ્રાકૃતમાં ગાથાબદ્ધ શ્રી પાર્શ્વજિનની સ્તુતિ શરૂ કરી તથતિદુથ સ્તોત્ર બનાવવું શરૂ કર્યું. ત્યાં સત્તરમી ગાથા બેલતાં પ્રભુજીનાં દર્શન થયાં છે. બત્રીશ ગાથા પૂરી થતાં પ્રભુજી બહાર નીકળ્યા. તેનાં દર્શન અને હવણના
અભિષકથી સૂરિજીને કોઢનો રોગ મટયો, શરીર નીરોગી થયું. બધાએ તે જોયું અને તેને ઉપયોગ કર્યો. પછી તો સંધે ત્યાં દાનશાળા બંધાવી અને વિશાલ જિનમન્દિર પણ
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]. જૈન તીર્થો.
[૧૮૧] બનાવ્યું. એ તીર્થની વિ. સં. ૧૧૫૯માં સુરિજી મહારાજના હાથે પ્રતિષ્ઠા થઈ. પાછળથી દેવના કહેવાથી સૂરિએ નથતિzય ની બે ગાથા ભંડારી દીધી.
અંતરીક્ષ પાર્શ્વનાથજી (વિ. સં. ૧૧૪૨)–દક્ષિણમાં આવેલ અમરાવતીથી ઉત્તરે બત્રીસ માઈલ દૂર એલચપુરના રાજા એલચ શ્રીપાલને કાઢને રેગ થયો હતો. રાજા રાજપાટ છોડી રાણું અને થોડા માણસ સાથે જંગલમાં નીકળ્યો. બહુ દૂર જતાં એક વાર એક તળાવમાંનું પાણી પી હાથ મો ધેયા. આ જલથી રાજાના રોગને થોડી શાંતિ વળી. થોડા વધુ દિવસ આ પાણી પીવાથી તેને વધુ ફાયદે થયો. આથી તેને લાગ્યું અહીં કંઈક ચમત્કાર છે. તળાવ ખોદાવતાં મહાચમત્કારી શ્રી પાર્શ્વપ્રભુની સુંદર પ્રતિમા નીકળી. રાજાએ ઉત્સવપૂર્વક તેને બહાર પધરાવી, સીરપુર નગર વસાવી પોતાના ખર્ચે મંદિર બંધાવ્યું. પરંતુ રાજાના અભિમાનને લીધે, અધિષ્ઠાયકે કહ્યું: “ રાજાના મંદિરમાં પ્રભુજી નહિ બિરાજે; સંઘના મંદિરમાં પ્રભુજી બિરાજશે.” સંધે નૂતન જિનમંદિર બંધાવ્યું. આ વખતે દેશમાં વિચરતા વેતાંબર જૈનસંઘના પ્રતાપી આચાર્ય, રાજ્યમાન્ય અને મહાવિદ્વાન માલધારી અભયદેવસૂરિજીને ત્યાં બોલાવ્યા અને સૂરિજીએ વિ. સં. ૧૧૪રમાં મહા સુદ ૫ તેની પ્રતિષ્ઠા કરી. રાજા એલચે પૂજાના ખર્ચ માટે સીરપુર ગામ અર્પણ કર્યું.
આ મૂર્તિ બહુ જ પ્રાચીન છે. લંકાપતિ રાવણરાજાને જિનમૂર્તિનાં દર્શન કર્યા સિવાય ભેજન ન કરવું એ નિયમ હતો. એકવાર બહાર જતાં સાથે જિનમૂર્તિ લેવાનું ભૂલી ગયા. રાજા સ્નાન કરવા જતાં ખરદૂષણે વેળુની પ્રતિમા બનાવી; રાજાએ તેની પૂજા કરી. પછી આ મૂર્તિ પધરાવી દીધી, તે આ રાજાના સમયે બહાર નીકળી. સાત ફણમય આ મૂર્તિ મહાચમત્કારી અને પરમપ્રભાવક છે. રાજા એલચના બધા રોગો તેનાથી મટયા.
ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ટીકા રચનાર શ્રીભાવવિજયજી ગણિ, જેઓ આંખથી દેખતા નહતા તેઓ, ખંભાતથી સંધ સાથે અહીં આવ્યા; પ્રભુનાં દર્શન કર્યા, ભાવના ભાવી જેથી દેખતા થયા. તેમણે અંતરીક્ષમાહામ્ય બનાવ્યું છે. કવિ લાવણ્યસમયે પણ અંતરીક્ષપાધુનાથજીનું માહાત્મ્ય ગાયું છે. જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થકલ્પમાં કલ્પ આપ્યો છે.
પ્રતિષ્ઠા થઈ તે વખતે પ્રભુછ જમીનથી અદ્ધર હતા. પછી ધીમે ધીમે કાળપ્રભાવે મૂર્તિ નીચે આવતી ગઈ છે. અત્યારે એક બંગલુણું નીકળી જાય એટલી જમીનથી અદ્ધર છે.
આ તીર્થને બધો વહીવટ બાલાપુર આદિ ગામાન વેતાંબર જૈન સંઘ કરે છે. અંતરીક્ષ પાર્શ્વનાથ જવા ઈચ્છનારે આકાલાથી મોટરમાં ૪૩ માઈલ દૂર સીરપુર જવું. ત્યાંથી ત્રણ માઈલ આ તીર્થ છે. હમણાં શ્વેતાંબર જૈનસંઘ તરફથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે.
મતાગિરિ તીર્થ (વિ. સં. ૧૧૪૨ )--એલીચપુરના એલચ શ્રીપાલે મુક્તાગિરિની પહાડી પર મલધારી આચાર્યશ્રી અભયદેવસૂરિના હાથે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી તે તીર્થ ઘણી પ્રસિદ્ધિમાં આવેલ છે. આજે પણ ત્યાં એ જ પ્રાચીન શામળિયા પ્રાર્થનાથની પ્રતિમા પૂજાય છે. વિ. સં. ૧૯૪૦ સુધી આ તીર્થ વેતામ્બરેના તાબામાં હતું.
આ સ્થાનમાં આકોલા અને અમરાવતીથી જવાય છે. અમરાવતીથી લગભગ ૪૦ માઈલ એલચપુર છે તેની પાસે પરતવાડી ગામ છે તેની પાસે નાની ટેકરી પર આ તીર્થ છે.
સેરીસા પાશ્વનાથજી-(લેડસણ પાર્શ્વનાથ, બારમી સદી)-આ તીર્થની સ્થાપના
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું બારમી શતાબ્દિમાં થયેલ છે. એકવાર નાગેન્દ્ર ગચ્છના આચાર્ય દેવેંદ્રસૂરિજી વિહાર કરતા ગુજરાતના સેરીસા નગરમાં પધાર્યા. તેમના શિષ્યો. તેમની સાથે હતા. એક શિષ્ય ગુરુ પાસે એક મંત્રની પોથી છે તે જાણતો હતો. ગુરુજી તેનાથી તે પોથી ગુપ્ત રાખતા. એક વાર આ જ નગરમાં પધાર્યા ત્યારે ગુરુજી નિદ્રાવશ થતાં શિષ્ય લાગ જોઈ તે પિથી કાઢી. ચંદ્રના અજવાળામાં તે વાંચી, તેનાથી બાવન વીર હાજર થયા અને પૂછ્યું “શું કામ છે ?” શિષ્ય કહ્યું: “આ નગરમાં એકે જિનમન્દિર નથી માટે કાન્તિનગરથી એક ભવ્ય જિનમંદિર લાવો વીરેએ કહ્યું “કુકડા બેલે તે પહેલાં જેટલું થઈ શકશે તેટલું કરીશું.” તેઓ કાન્તિનગરથી મૂર્તિઓ સહિત મંદિર લાવ્યા. કુકડા બોલ્યા જેથી અહીં મંદિર મૂક્યું. ગુરુએ કોલાહલથી જોયું તો પોથી ન મલે. શિષ્યનું કામ સમજી પિથ લઈ લીધી અને ચકેશ્વરીદેવીને સંભારી.
પછી સૂરિજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું અને સૂરિજીએ બારમી સદીમાં જ તેની પ્રતિષ્ઠા કરી. આ પછી તે તીર્થ મુસલમાની જમાનામાં, આસ્માની સુલતાનીમાં જમીનમાં છુપાવાયું. તે આ વીસમી સદીમાં મંદિર અને ભવ્ય મૂર્તિઓ સહિત બહાર નીકળ્યું છે. ત્યાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી અસલના સ્થાને જ અમદાવાદના નગરશેઠ કુટુંબના નબીરા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ ભવ્ય જિન મંદિર બંધાવ્યું છે, જેમાં તે જ પ્રાચીન ભવ્યમૂર્તિઓની પ્રતિષ્ઠા થવાની છે. સ્વ. શેઠશ્રી સારાભાઈના સુપુત્રો આ કાર્ય પૂર્ણ કરી પિતાના પિતાશ્રીની ભાવના સફળ કરે એમ ઈચ્છીએ.
આ તીર્થ અમદાવાદથી મહેસાણા જતાં વચમાં કલેલ જંકશનથી ત્રણ માઈલ દૂર છે. અમદાવાદથી ૧૦ થી ૧૧ કાશ દૂર છે. ત્યાં શ્રી સારાભાઈ શેઠે મેટી ધર્મશાળા બંધાવી છે.
જીરાવલાપાશ્વનાથ (વિ. સં. ૧૧૯૧)–આબુની પાસે રાઉલી ગામ છે ત્યાંના શેઠ ધાંધલની ગાય જંગલમાં ચરવા જતાં એક સ્થાન પર રાજ દૂધ ઝરી આવતી. શેઠે જમીન ખોદી તે ત્યાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટ થઈ; અધિષ્ઠાયદેવે શેઠને સ્વપ્ન આપ્યું કે–પ્રભુજીને . છરાઉલા નગરમાં સ્થાપજો. પછી શેઠે ભવ્ય જિનમંદિર બંધાવ્યું. તે વખતે વિચરતા મહાપ્રતાપી શ્રી અજિતદેવસૂરિજીને ત્યાં બોલાવ્યા અને તેમણે ૧૧૯૧ માં તેની પ્રતિષ્ઠા કરી. આ તીર્થ આજે પણ વિદ્યમાન છે. આ તીર્થના ચમત્કાર માટે ઉલ્લેખ મળે છે કે
प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि ।। कामितफलानि कुरुते स जयति जराउलिपार्श्वः ॥"
--( તપાગચ્છપટ્ટાવલી, જે. કે. હેરલ્ડ) નવખંડ પાર્શ્વનાથ ધા (વિ. સં. ૧૧૬૮)–ઘોઘા બંદરમાં આ. શ્રી અજિતસૂરિના સમકાલીન આ. શ્રી મહેન્દ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૧૬૮ માં શ્રીમાળી નાણાવટી જેન હીરૂએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમાના, ધમપીઓએ નવ ટુકડા કરી નાખ્યા, કિન્તુ તે દૈવી સહાયથી જોડાઈ ગયા. ત્યારથી તેનું નવખંડા પાર્શ્વનાથ નામ પડેલ છે. નવખંડ ધરતીને માણસો તેની પૂજા કરતા માટે પણ આ નામ સાર્થક છે.
આ સ્થાન કાઠિવાડમાં ભાવનગરથી ૬ કષ દૂર સમુદ્ર કિનારે છે.
કુંભારિયાજી (વિ. સં. ૧૧૯૩)–આબુથી દક્ષિણે આરાસણ ગામ છે જે અત્યારે કુંભારિયા એવા નામથી પ્રસિદ્ધ છે. ત્યાંના ગેગા મંત્રીને પુત્ર પાસિલ નિર્ધન દશામાં
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] જૈન તીર્થો
[૧૩] પાટણ ગયો હતો. ત્યાં રાજવિહારમાં જિનબિંબને નમી તેનું માપ કરવા લાગ્યો, આથી ઠક્કર છાડાની પુત્રીએ તેની મશ્કરી કરી કે ભાઈ! તમારે આવું નવું જિનબિંબ બનાવવું છે ? પાસીલે ઉત્તર આપ્યો કે-હા બેન ! એ દિવસ આવે ત્યારે તમે પણ પધારજે. એમ કહી તે આરાસણ જઈ પહોંચ્યો. તેણે ત્યાં ૧૦ ઉપવાસ કરીને દેવીની આરાધના કરી અને ધન મેળવ્યું. અને જિનાલય તૈયાર કરાવ્યું, જેમાં સં. ૧૧૯૩ ના વૈ. શુ. ૧૦ ગુરૂવારે આ. શ્રી વાદીદેવસૂરિના હાથે શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તે સમયે તેના આમંત્રણથી ઠક્કર છોડાની પુત્રી પણ તે પ્રતિષ્ઠામાં આવી હતી અને તેણીએ તે મંદિરનું બાકી રહેલ કામ પૂરું કરાવ્યું તથા નવલાખ દ્રવ્ય ખરચીને મેઘનાદ મંડપ તૈયાર કરાવ્યો.
આ તીર્થમાં આબુરોડ સ્ટેશનથી મેટર રસ્તે જવાય છે. –(પુરાતનપ્રબન્ધસંગ્રહ)
ફલેવી (વિ. સં. ૧૧૯૯ (૧૨૦૪)–આ તીર્થની સ્થાપના શ્રી વાદી દેવસૂરિજીના હાથે થઈ છે. તેઓ જ્યારે ગુજરાત છેડી નાગર તરફ પધાર્યા ત્યારે વિચરતા વિચરતા ફવિધેિ આવ્યા. ત્યાં પારસ નામે શેઠ રહેતે હતો તેણે ગામ બહાર જંગલમાં ઝાડીની વચ્ચે એક ઢગલે જોયો અને તેની પૂજા થયેલી હતી તે જોઇ. તેણે દેવસૂરિજીને તેનું કારણ પૂછ્યું. સૂરિજીએ કહ્યું તે ઢગલે દૂર કરી નાંખે. ઢગલે હટાવતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથપ્રભુજીની મૂર્તિ કાઢી. વાદી શ્રી દેવસૂરિજીએ ત્યાં આવી વાસક્ષેપ નાંખ્યો. અને ઉત્સવપૂર્વક પ્રભુજીને શહેરમાં પ્રવેશ કરાવ્યો.
એક વાર અધિષ્ઠાયક દેવે સ્વપ્નામાં પારસ શેઠને કહ્યુંઃ તું મંદિર બંધાવી પ્રભુને બિરાજમાન કર ! શેઠે કહ્યું: મહારી પાસે દ્રવ્ય નથી. દેવે કહ્યું. પ્રભુજી સન્મુખ જેટલા ચાવલ (ચોખા) ચઢશે તે સુવર્ણના થઈ જશે. બીજા દિવસથી આ પ્રમાણે થવા માંડ્યું; પારસ શેઠે તે દ્રવ્યથી મંદિર બનાવ્યું. થોડું કામ બાકી હતું ત્યાં શેઠના પુત્રએ પૂછ્યું કે આપણી પાસે દ્રવ્ય નથી અને તમે મંદિર ક્યાંથી બનાવે છે ? તેમના બહુ આગ્રહથી શેઠે યથાર્થ વાત જણાવી; છોકરાઓએ બીજે દિવસે જોયું તો કશું ન મલે, મંદિરનું કામ અપૂર્ણ રહ્યું.
૧૧૯૯ માં ફાગણ સુદિ ૧૦ પ્રભુજીની પ્રતિષ્ઠા શ્રી વાદિદેવસૂરિના હાથે થઈ ૧૨૦૪ માં મંદિર ઉપર કલશ-ધ્વજપ્રતિષ્ઠા વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ.
આજે પણ આ તીર્થ વિદ્યમાન છે. બારમા સૈકાના અંતમાં અને તેરમા સૈકાના પૂર્વાદ્ધમાં વાદી શ્રી દેવસૂરિજીના હાથે આ તીર્થ સ્થપાયું. આ સંબંધી વિવિધતીર્થકલ્પ, ઉપદેશસપ્તતિ, ઉપદેશતરંગિણ, પુરાતનપ્રબંધ સંગ્રહ, તથા શ્રી ક્ષમા કલ્યાણકૃત પર્વકથા સંગ્રહમાંની પિષ દશમીની કથા અને જૈન સત્ય પ્રકાશના અંકો વગેરે જોવું.
ભગુકચ્છ-ભરૂચ (વિ. સં. ૧૧૨૦)–આ તીર્થ બહુ જ પ્રાચીન છે. શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધ થયું છે. આ યુગમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી મહારાજા કુમારપાલના મંત્રી બાહડે ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને ૧૨૨૦ માં ઉક્તસૂરિજી મહારાજના હાથે પ્રતિષ્ઠા કરાવી.
ભરૂચમાં અત્યારે પણ આ મૂર્તિ વિદ્યમાન છે. બાહડ મંત્રીએ વિ. સં. ૧૨૧૩ માં શત્રુજ્ય તીર્થ પર ઉદ્ધાર કરેલ છે, જેનું બનાવેલ જિનાલય આજે પણ વિદ્યમાન છે.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ તીર્થની પ્રાચીનતા માટે તે જગચિતામણિ ચૈત્યવંદનમાં “મહારછર્દૂિ મુનિ
” પાઠ જ બસ છે. મુસલમાની જમાનામાં આ વિશાલ મંદિરનો ભંગ થયો છે. મૂર્તિની રક્ષા થઈ છે. એ વિશાલ મંદિરની મુસલમાનોએ મસિદ કરી જે અત્યારે વિદ્યમાન છે.
આ સ્થાને બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ભરૂચ સ્ટેશને ઊતરીને જવાય છે.
તારંગા (વિ. સં. ૧૨૨૧)—મહારાજા કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ૧૪૪૦ જિનમંદિર બંધાવ્યાં તેમાં તારંગાનું ભવ્ય જિનાલય પણ બંધાવ્યું. આ સંબંધી પ્રભાવ ચરિત્રમાં નિમ્ન ઉલ્લેખ મળે છે
“પછી એકદા રિપુચ્છેદના સંકલ્પથી પૂર્ણ એવા, શ્રીમાન અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેનો પ્રાસાદ બનાવવા ઈચ્છતા રાજને શ્રી હેમચંદ્ર મહારાજે પ્રગટ રીતે આદેશ કર્યો કે હે ભૂપાલ ! અનેક સિદ્ધોથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષય સ્થાન અને વૈભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત શત્રુંજથની અપર મૂર્તિ હોય, એમ સમજી લ્યો.” આ પ્રમાણે શ્રી ગુરુની આજ્ઞા થતાં રાજાએ
વીશ હસ્તપ્રમાણ મંદિર કરાવ્યું અને તેમાં એક ને એક અંગુલ પ્રમાણુનું બિબ સ્થાપન કરાવ્યું. તે પ્રાસાદ અદ્યાદિ દેવ અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુકુટ સમાન શ્રી સંધજનોને દર્શનીય છે.” આ મંદિર બનાવવા માટે બે કારણું કહેવાય છે?
૧. કુમારપાલે અજમેરના અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી, ત્યારે છેલ્લીવારને સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવા જતાં પહેલાં પાટણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી એક ગોખલામાં બિરાજિત શ્રી અજિતનાથપ્રભુનાં દર્શન-પૂજન તેણે કર્યા. અને તેથી જ કુમારપાળ વિજય પામ્યો. આની સ્મૃતિમાં તારંગાજી ઉપર વિશાલ મંદિર બંધાવી અજિતનાથપ્રભુની મૂર્તિ સ્થાપી છે. આ પ્રસંગ તે કુમારપાલ જૈન બન્યા પહેલાંને છે.
૨. કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી એકદા તેને માંસાહારની સ્મૃતિ થઈ આવવાથી તેના પ્રાયશ્ચિત્તરૂપે આ મંદિર બંધાવ્યું છે.
કેટલેક ઠેકાણે આ પ્રાયશ્ચિત્ત માટે ૩૨ મંદિર બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે.
તારંગાજીની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના હાથે ૧૨૨૧ માં થઈ છે. ત્યારપછી ઈડર રાજ્યના માન્ય સંધપતિ ગોવિદે સોમસુંદરસૂરિના ઉપદેશથી આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ઉક્ત સૂરિજીના હાથે ૧૪૭૯ માં થઈ
–(પ્રભાવકચરિત્ર-તપગપટ્ટાવલી, જૈન કે. હેરલ્ડ વગેરે જેવાં.)
ઉપસંહાર–આ રીતે સાતસો વર્ષના ગાળામાં થયેલાં તીર્થોની ટૂંકી વિગત અહીં આપી છે. આ તીર્થો અંગે વધુ હકીકત આપી શકાય એમ છે, તેમજ આ સિવાયનાં બીજાં નાનાં-મોટાં તીર્થોનો પણ આમાં સમાવેશ કરી શકાયે હોત. પરંતુ સ્થાન, સમય અને સાધનના અભાવે આટલી ટૂંકી નોંધ આપીને સંતોષ માનવો પડે છે.
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબિકાદેવીની એક અપ્રસિદ્ધ પ્રતિમા લેખક-શ્રીયુત ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ. એમ-એ., વડોદરા
જન શાસનદેવતાઓમાં અંબિકા-દેવીનું સ્થાન ઘણું ઊંચુ છે. રૂપમંડન નામના શિલ્પગ્રંથમાં જણાવ્યું છે:
जिनस्य मूर्तयोऽनन्ताः पूजिताः सर्वसौख्यदाः । चतस्रोऽतिशयैर्युक्तास्तासां पूज्या विशेषतः ॥ २५ ॥ श्रीआदिनाथो नेमिश्च पार्थो वीरश्चतुर्थकः । चक्रेश्वर्याम्बिका पद्मावती सिद्धायकेति च ॥ २६ ॥
रूपमण्डन, पृ० ४५. આ સૂચવે છે કે શ્રી આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકાની પ્રતિમાઓ ખાસ કરીને વધારે પ્રમાણમાં પૂજાતી હશે. સારાયે ભારતવર્ષમાં જૈન પ્રતિમાને પુષ્કળ છે અને ઉપર જણાવેલા ચાર તીર્થંકરે તથા ચાર શાસનદેવીઓ સિવાય અન્ય દેવદેવીઓની પણ પ્રતિમાઓ મળી આવે છે. કિંતુ જૈનધર્મીઓને આ ચારે ય શાસનદેવીઓ વધારે પરિચિત છે એટલું જ નહિ પણ ઘણી પ્રાભાવિક મનાઈ વિશેષતઃ પૂજાતી આવે છે.
અંબિકાદેવીની પ્રાચીન પ્રતિમાઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ તથા વિંશતિભુજ પ્રતિમાઓ પણ નજરે પડે છે. આ સર્વ સ્વરૂપો જુદા જુદા સમયે, જુદા જુદા પ્રદેશમાં પૂજાયાં છે અને વેતામ્બર તેમજ દિગમ્બર સંપ્રદાયમાં અંબિકાદેવીની પ્રતિમાઓનો ખૂબ પ્રચાર માલમ પડે છે. એ સર્વેને ટૂંકે હેવાલ 24149191 2464 44124 241 44in1 H121 Iconography of the Jain Goddess Ambika (જુઓ, Bombay University Journal, September 1940, pp. 147–169 ) માં મળી આવશે. એમાં ચતુર્ભુજ પ્રતિમાઓનાં ભિન્ન ભિન્ન આયુધ અને મુદ્રાવાળાં સ્વરૂપ પણ બતાવ્યાં છે. એ પછીથી એક નવીન સ્વરૂપની પ્રતિમા મળી આવી છે.
આ પ્રતિમા ( જુઓ આ સાથેનું ચિત્ર) ખંભાતના એક દહેરાસરમાં પૂજાય છે. સફેદ આરસ ઉપર કોતરેલી આ પ્રતિમામાં વચ્ચે ભદ્રાસને, મુકુટ, કુંડલ, હાર, નૂપુર આદિ અલંકારોથી સુશોભિત દેવી અંબિકા વિરાજે છે. ઉપરના બેઉ હાથમાં આમ્રકુંબિ ધારણ કરી છે જ્યારે જમણે નીચેનો હાથ વરદમુદ્રાએ રાખી તેમાં માલા ગ્રહણ કરી છે, અને નીચેના ડાબા હાથ વડે પિતાના ખોળામાં બેઠેલા પુત્રને સાચવે છે. દેવીના મુકુટના ઉપરના ભાગમાં ભગવાન નેમિનાથની ધ્યાનમુદ્રાએ પદ્માસનસ્થ પ્રતિમા વિરાજે છે. દેવી આમ્રવૃક્ષની છાયા નીચે બેઠેલાં છે એ સૂચવવા માટે ત્રણ ત્રણ આમ્રફલ સાથેના આમ્રપલવોના ગુચ્છોની રચના કરી છે. એ ગુચ્છોની વચમાં મયૂરે પણ બેઠેલા દેખાડ્યા છે.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
આ ઉપરાંત બે થાંભલીએ ઉપર એક તારણની રચના કરી દેવીને એની વચ્ચે ગાડવી છે. થાંભલી ઉપર ચાર ચાર દેવીએ કાતરી છે. નીચેની એક એક ઊભી છે જ્યારે સાકીની છ દેવીએ ભદ્રાસને ખેડેલી છે. સર્વેને ચાર ચાર હાથ છે, હાથમાંનાં આયુધે પૂરતાં સ્પષ્ટ નથી.
દેવીને સિંહ ઉપર બેઠેલાં બતાવ્યાં છે. વાહનની બેઉ બાજુની બબ્બે નાની આકૃતિ કાતરી છે. આ આકૃતિ દેવીના ભકતાની છે અને પ્રત્યેકને પેાતાના બેઉ હાથ જોડી વંદન કરતી બતાવી છે. જમણા પગના પાછળના ભાગમાં એક ઊબી મૂર્તિ છે તે અંબિકાદેવીના મીજા પુત્રની છે.
શ્રી જિનપ્રભસૂરિષ્કૃત ચિન્ના-૪૫ × માં અંબિકાદેવીની ઉત્પત્તિ બતાવી છે. તે અનુસાર આ બે પુત્રા તે સિદ્ધ અને બુદ્ધ નામના છે. વાહન તરીકે બતાવેલ સિંહ પૂ ભવમાં અંબિકાને પતિ હતા.
આખી પ્રતિમા સારી રીતે સચવાયલી છે. કલાવિધાનની દૃષ્ટિએ પણ આ મૂર્તિ અગત્યની છે, કેમકે એમાં ગુજરાતની તે સમયની કલાના ગુણ તેમજ દોષ દેખાઈ આવે છે. તેારણ, થાંભલીઓ પરની દેવી, અંબિકાને વંદન કરતી ચારેય આકૃતિએ અને આમ્રવૃક્ષનું સૂચન કરતા આમ્રપલ્લવાના ગુચ્છે વગેરે સુંદર છે. વંદન કરતી ચારેય આકૃતિએમાં બારમી સદી આસપાસની ગુજરાતની કલાની છાયા દેખાઇ આવે છે. અમ્બિકાના ઉપલા બે હાથની અંગુલીએનું રેખાંકન પણ આકર્ષક છે.
આમ છતાં, ગુજરાતની ક્ષીણ થતી, એસરતી જતી કલાને એ નમૂના છે. આકૃતિએમાં એક ાતની કૃત્રિમ કડકાઈ નજરે ચડે છે. જમણા પગને નીચેને ભાગ ખેડાળ હાઈ આંખને ખૂચે છે. આ પ્રતિમા લગભગ સેાળમી કે પંદરમી સદીથી વધારે જૂની લાગતી નથી.
મૂર્તિવિધાન ( Iconography ) ની દૃષ્ટિએ પણ આ પ્રતિમા અગત્યની છે, કેમકે નવું સ્વરૂપ નજરે ચડે છે. ઉપરના બે હાથમાં આમ્રકુંબિ, નીચેના જમણા હાથમાં માલા અને ચેાથા હાથમાં પુત્ર એ રીતનું ચતુર્ભુજ સ્વરૂપ નવું છે.
દિગમ્બર તેમજ શ્વેતાંમ્બર સમ્પ્રદાયમાં મળીને લગભગ સત્તર વિવિધ ચતુર્ભુજ સ્વરૂપે મારા જાણવામાં આવ્યાં છે. એમાંના ૧૪ સ્વરૂપની ચર્ચા ઉપર બતાવેલ લેખમાં કરી હતી. આ સ્વરૂપ એ ૧૪ થી ભિન્ન છે. આ ઉપરાંત આ પ્રતિમામાં એક વિશેષતા છે. અંબિકાદેવીની ઘણી પ્રતિમાએ મળે છે પણ આમ આ દેવીએ સાથેની આ પ્રતિમા નવીન છે. આ નાની દેવીએતે એળખવી મુશ્કેલ છે, આમ છતાં એ કઈ દેવીએ છે તેને ખુલાસે કાઇ સાધુમહારાજ અથવા જૈન પડિત કરશે એવી આશા રાખું છું. દેવતાઓને પરિવાર હાય છે એ વાત જાણીતી છે; સંભવ છે કે આ આડે દેવીએ અંબિકાદેવીની પરિવારદેવીએ હાય.
× જુએ, મુનિ શ્રી જિનવિજયજી સંપાદિત વિવિધતીર્થવ૧, ૬૦
For Private And Personal Use Only
१०७-१०८
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૃગુકચ્છ-ભરૂચના
શકુનિકાવિહાર
લેખક:——શ્રીયુત ધનપ્રસાદ ચઢાલાલ મુનશી, મુંબઇ,
આ શ્રાવખાધ તીર્થ યાને ભૃગુકચ્છ-ભરૂચ ભારતવષઁનું અતિ પ્રાચીન નગર અને બધા ધર્મોમાં પવિત્ર તીર્થં ગણાય છે. આ તીર્થાંમાં પુરાતન કાળમાં અને સાલકી યુગમાં શકુનિકાવિહાર હતા. એની યથેાગાથા પ્રાકૃત અને સંસ્કૃત જૈન સાહિત્યમાં મળે છે. સેાલકીએના સુવર્ણ યુગ પછી અને વાઘેલા રાજ્યના પતન પછી શકુનિકાવિહાર મસ્જીદમાં પરિવર્તન પામ્યા હતા.
ભારતવર્ષના અતિ પ્રાચીન નગરામાં ભરૂચના ઉલ્લેખ મળે છે, પણ એ નગરની ઉત્પત્તિ અથવા સ્થાપના કયારે થઇ તે યુગ-સમય અંકિત કરવાનાં પુરાતત્ત્વસાધને પ્રાપ્ત નથી. સ્કન્દ પુરાણમાં, બૌદ્દોના દિવ્યાવદાનમાં અને અશ્વાવમેધ તીર્થંકલ્પમાં આ જૂના ભરૂચની સ્થાપનાની કથા છે. કથાનકના દોહનમાં નગરના પુરાતત્ત્વ અંકુરોનું દિગ્દર્શન થતું નથી, પણ ઇ. સ. પૂર્વે મહાજનપદયુગમાં ઈ. સ. પૂર્વે ૮૦૦ માં ભરૂચ નગર અસ્તિત્વમાં હતું એમ નક્કી ફળે છે, જૈનધર્માંના ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચેાવીશમા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સમયમાં ધર્માંના ક્ષેત્ર કરતા વ્યાપારના કેન્દ્ર તરીકે ભરૂચ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું હતું. સ્વ. પંડિત કે. પી. જાયસ્વાલે બૌદ્ધની જાતક કથા-સુપ્પારક જાતકમાં ખેાધિસત્ત્વની સાગર સફરમાં અનેક મહાસાગરાની સંકલના કરી છે. એ વિષયની વિવેચના પ્રમાણે ભરૂચ નગરની મહત્તા ઇશુની પૂર્વે ૧૦૦૦ સુધીની મળે છે.
*
અને
અશ્વાવમાધ તીર્થ અને જગજૂના શકુનિકાવિહાર વિશે જિનપ્રભસૂરિના ‘વિવિધતી - કલ્પ 'માં પ્રબન્ધ છે. પ્રબન્ધચિન્તામણિ ’ અને ‘ પ્રભાવકચરિત 'માં પણ આ વિદ્યાર અને તીર્થંની આખ્યાયિકા છે. કથાનકની સંક્ષિપ્ત ભૂમિકા આ પ્રમાણે છે લાટ દેશના અલકારસમા ન`દા નદીના તટે ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૈથાણુથી આવ્યા, કારટક ઉદ્યાનમાં વાસ કર્યાં. સ્વામીને ઉપદેશ શ્રવણુ કરવા નગરના રાજા જિતશત્રુ અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યેા. ઉપદેશ શ્રવણુ કરતા ઘેાડાને જાતિસ્મરણ થતાં તે મૃત્યુ પામ્યા.” કાર’ટક ઉદ્યાન ચૈત્ય બન્યું. રેવાતટનું ભગુકચ્છ-ભરૂચ જૈનેનું પવિત્ર ધામ અશ્વાવખાધ તીર્થ ગણાયું. ઉદ્યાન એ શકુનિકાવિહાર ગણાયું.
• વિવિધતી ૫ ’માં સામપ્રભકૃત ‘કુમારપાલ પ્રતિધ 'માં અને મુનિસુવ્રતસ્વામીનાં મીજા ચરિત્રામાં—અશ્વાવબાધતી કથાનકના અનુસંધાનમાં આ પ્રમાણે કથા પ્રાપ્ત થાય છે. “ગુરુએ આપેલ નમસ્કારનું સ્મરણ કરતાં એક પક્ષિણી મૃત્યુ પામી. એ પછી એ પક્ષિણીના સિંહલદ્વીપના રાજાને ત્યાં સુદ'ના નામની પુત્રીરૂપે અવતાર થયા. ત્યાં શ્રાવક
**
२४
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું કહેલ નમસ્કાર સાંભળતાં તે જાતિસ્મરણ પામી. ભરૂચ આવી એણે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચૈત્ય શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું અને પુષ્કળ ધન-દાન કર્યું.”
શકુનિકાવિહાર “સમલીવિહાર” નામે પણ સાહિત્યમાં પ્રસિદ્ધ છે.
છે. શાપેન્ટિયર અને જેકાબી જેવા જૈનધર્મના અભ્યાસી અને પંડિતના મત પ્રમાણે શ્રી પાર્શ્વનાથ જૈન ધર્મના પ્રરૂપક અને ઐતિહાસિક દૃષ્ટિએ સીમાસ્તંભ ગણાય, અને ભગવાન મહાવીર તથા તેમના શિષ્ય સુધર્માએ જેનધર્મને પુનરુદ્ધાર કરીને તેને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યો છે. તેઓનું માનવું છે કે શ્રી પાર્શ્વનાથ પહેલાનું સર્વસ્વ, કલ્પિત કથાનકમાં અને માન્યતાઓના ગર્ભમાં અદશ્ય થઈ ગયું છે.
- અધાવબોધતીર્થ-શકુનિકાવિહાર યાને સમલીવિહારના કથાનકમાંથી આટલું તારવી શકાય છે કે દક્ષિણાપથના અસ્મક અને મુલક પ્રદેશનું નામ પ્રાચીન ગ્રંથમાં મળે છે. અસ્મકની રાજધાની પતલી અને મુલકનું પાટનગર પ્રતિષ્ઠાન હતું. આધુનિક પેથાણ એ જૂના કાળનું પ્રતિષ્ઠાન. આ નગરેથી મહાજનપદયુગમાં વણજારાની પેઠે અને વ્યાપારીએના સાથે કાફલા મગધ સુધી અને નર્મદા તટના ભરૂચને કુરજે આવતા હતા. મધ્ય ભારત-માજિઝ પ્રદેશ અને મગધથી ઉજ્જન થઈ ગોદાવરી કાંઠાના અસ્મક–મુલક દેશે જવાનું અને અવન્તીની દક્ષિણ રાજધાની માહિષ્મતીથી પથાણુ અને નર્મદાના કિનારે કિનારે ભરૂચ સુધીના રાજપથ હતો.
ભારતવર્ષને આંતરિક વ્યાપાર નદી તરફ, સમુદ્ર અને ખુશી માગે વ્યવસ્થિત ચાલતો હતો. ઉત્તરાપથના ગાંધારથી જમીન માગે (ખુશી માગે) ઉજૂન સુધી અને પશ્ચિમ ભારતના બંદરગાહ સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગો બધો વહેવાર હતો. ભરૂચના બંદરેથી દૂર દૂર દેશ સુધી વહાણો જતાં. વહાણો તામ્રપતામ્રપણું–સિંહલદ્વીપ થઈને સુવર્ણભૂમિ (વર્તમાન બરમાં ), રાતા સમુદ્ર, ઈજીપ્ત અને ઈરાનના અખાત અને બેબિલન સુધીને વ્યાપારી વ્યવહાર, આયાત નિકાસ, અને રાજપ્રતિનિધિઓ જતા એમ સાહિત્યથી ફળે છે.
ભરૂચ પ્રાચીન કાળથી રાજકીયતા કરતાં વ્યાપારના પટ્ટન–બંદર તરીકે વધારે પ્રસિદ્ધિ પામ્યું છે. ઉજ્જયિની–ઉજન એ અવન્તીનું ઉત્તરનું રાજધાનીનું નગર. લોકપ્રસિદ્ધ વિક્રમ રાજાના નામ સાથે ઉજન જોડાયેલું હોવાથી, વિદ્યા અને જ્યોતિષને માટે પ્રખ્યાત હોવાથી, ઉજ્જયિનીનું સ્થાન મહત્ત્વનું ગણાતું. ઉજજન પશ્ચિમ ભારતનું સંગમસ્થાન હતું. મહાક્ષત્રપ નહપાનના સમયમાં પશ્ચિમની દુનિયાનાં વહાણો સુપારક બંદરે આવતાં તે તેઓને પ્રથમ બંદરી અકસાઈ સારૂ ભરુચ પાછા જવું પડતું. તીર્થ અને વિહારની લેકકથામાં જગજૂના કાળનું તથ્ય સમાયેલું છે.
બૌદ્ધો નિકાયમાં બુદ્ધ ભગવાનનું નિવ્વાણ થયા પૂર્વે બૌદ્ધધર્મ પશ્ચિમ ભારતમાંના સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધી પ્રવર્તમાન થયું હતું. ઉજજનના મહાસ્થવિર કચ્છાયને પશ્ચિમ ભારતમાં બુદ્ધધર્મ પ્રચલિત કરેલે, જ્યારે જૈન ધર્મ ભગવાન મહાવીરના સમયમાં અથવા મૌર્યસમ્રાટ સંપ્રતિ પૂર્વે ગુજરાતને આંગણે વધુ પ્રગતિમાન થયો હોય એમ જણાતું નથી. સંપ્રતિનું કાર્યક્ષેત્ર અને ધાર્મિક કેન્દ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારત હતું. ભદ્રબાહુના કલ્પસૂત્રમાં ભરુચ ઉલ્લેખ છે. (ઈ. સ. પૂ. ૩૦૦)
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]
શકુનિકાવિહાર
[૧૮૯]
શકુનિકાવિહાર: કુમારપાલપ્રતિબોધ, પ્રભાવક ચરિત, સમ્યકત્વસતિ વૃત્તિ, કથાવલી, અને ચતુર્વિશતિપ્રબન્ધ વગેરે ગ્રંથથી શકુનિકાવિહારને એતિહાસિક યુગ ઈસ્વી સન પૂર્વેની પહેલી-બીજી સદીથી શરૂ થયો એમ માનવાને કારણ મળે છે. શકુનિકાવિહારનું દિગ્દર્શન આર્ય ખપૂટાચાર્યના પ્રબન્ધમાં થાય છે. આપણે ઉપર જોયું તેમ બુદ્ધ ભગવાનના સમયમાં અને પછીના એક સૈકામાં બૌદ્ધ ભિખુઓ, વિહાર અને ઉપાસક અને બૌદ્ધોને નિવાસ ભરૂચમાં ઘણો હતો. આર્ય ખપૂટાચાર્યના વિદ્વાન શિષ્ય ભુવન વિહાર-વાસ શકુનિકાવિહારમાં હતો. એણે બૌદ્ધોને વાદમાં હરાવી જીત્યા હતા. આર્ય ખંપુટાચા બૌદ્ધ ભિખ્ખ બિટું(વદ્ધ કરને વાદમાં જીત્યો હતો અને નમાવ્યા હતા.
આર્ય ખટાચાર્ય અને આ. કાલકાચાર્યને સમય એક સરખે મનાય છે. ભરૂચમાં એ સમયે બલમિત્ર અને ભાનુમિત્ર શાસન કરતા હતા. ઈ. સ. પૂર્વે ૧૨૩ ની આસપાસ ભારતવર્ષમાં ઉજનમાં ગદંભિલ્લ રાજા ગાદીનશીન હતો. આથી જણાય છે કે આર્ય ખપુટાચાર્યને ભરૂચના શકુનિકાવિહારમાં નિવાસ હતો અને બૌદ્ધો જોડે વાદ થયેલે એ સમય પૂર્વે ગુજરાત અને ભરૂચમાં જૈન ધર્મ પ્રચલિત થઈ ગયો હતો. એ જ અરસામાં બીજો પ્રસંગ જેનોને પરમ પવિત્ર એવા શત્રુંજયતીર્થ અથવા પાલીતાણાનું ખાતમુહૂત થયેલું.
પ્રભાવચરિતમાં વિજયસિંહસૂરિને પ્રબન્ધ છે.'
આ પછી ગુપ્ત, વલ્લભી અને ભરૂચના ગુર્જર રાજાઓના રાજ્યશાસન દરમિયાન શકુનિકાવિહાર ઈતિહાસના પાને મળતું નથી. રાષ્ટ્રકૂટથી ચાવડા અને સોલંકી કર્ણદેવ સુધી ઈતિહાસ ઉપર શકુનિકાવિહારનું દર્શન થતું નથી.
આપણે આધુનિક ગુજરાત ભગવાન મહાવીરના સમયમાં પશ્ચિમ ભારતનાં પ્રદેશ ગણતા હતા. સૌરાષ્ટ્ર, આનર્ત અને લાટ જે ગુજરાતના જૂના વિભાગીય નામ આપણને મળે છે એ મૌર્ય યુગનાં વિભાગીય નામ છે. લાટ દેશ એ દક્ષિણ ગુજરાત. એની સીમા ઘણી જ ઉથલપાથલ થયેલી મળે છે. સેલંકી યુગમાં મહીથી નર્મદા નદી સુધી અથવા તાપી સુધીને પ્રદેશ લાટ કહેવાત. મૂળરાજ અથવા દુર્લભરાજે લાટ ઉપર પ્રભુત્વ જમાવવા પ્રયત્ન કરેલે પણ તે નિષ્ફળ ગયો હતો. લાટ દેશને તાબે કરનાર કર્ણદેવ સોલંકી હતા એમ તેના વિ. સં. ૧૧૩૧ ના નવસારી દાનપત્રથી ફળે છે.
૧ મુનિશ્રી કલ્યાણવિજ્યજી વિજયસિંહસૂરિના પ્રબન્ધ ઉપર આ પ્રમાણે નેંધ લખે છે. “ભરૂચમાં ઘણું જ પ્રાચીન કાળથી વીસમા તીર્થંકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચિત્ય હતું, જે પ્રથમ “ અવાવબેધ” એ નામથી ઓળખાતું હતું. સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેને જીર્ણોદ્ધાર કરાવીને શકુનિકાવિહાર એ નામ પાડ્યું હતું. તે પછી માર્યરાજા સંપતિ અને તેના પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્યે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વીર સંવત ૪૮૪ ઈ. સ. પૂર્વેના પહેલા શતકમાં ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના શાસનકાળમાં આચાર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છેડાવ્યું હતું. આન્દ્રદેશના સાતવાહન રાજાએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરે અને પાદલિપ્ત સૂરિએ એના દેવજદંડની પ્રતિષ્ઠા કરેલી હતી. વિજયસિંહસૂરિના સમયમાં અંકલેશ્વરમાં દાવાનળ પ્રગટ ને નદી પર અગ્નિના પ્રવેશથી આ વિહાર નાશ પામેલો ને તે સૂરિએ ગામના બ્રાહ્મણ પાસેથી દ્રવ્ય સંપાદન કરી ફરી વિહાર બંધાવેલો. પૂર્વે આ વિહાર કાષ્ટને હતું અને પછી આબડે પથ્થરને બંધાવ્યું.
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t૧૯૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સોલંકી કર્ણદેવના સંપન્કર-શાન્ત મહેતા-મંત્રી હતા. કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમયમાં શ્રીમાળી જૈન વાણિયા લાટ દેશની મંત્રી મુદ્રા શોભાવતા હતા, એટલે દંડનાયક નિમાતા હતા. વિ. સં. ૧૧૯૩ માં પૂર્વે શ્રીમાળી વણિકે લાટના દંડનાયક અને પાછળથી દીક્ષા લઈ શ્રી ચંદ્રસૂરિ નામ ધારણ કરેલું તેમણે પ્રાકૃતમાં મુનિસુવ્રતસ્વામી ચરિત્ર લખ્યું છે. તેમાં લખ્યું છે કે વરણગના પુત્ર સંતુયે (સાખ્યુએ) ભરૂચમાં સમલિકાવિહાર-શકુનિકાવિહારને સોનાના કળશો ચડાવ્યા હતા.
પ્રખ્યાત નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિએ કહારયણ કેસ (કારત્નકેશ વિ. સં. ૧૧૫૮) લખ્યો છે અને સુવર્ણદંડથી મંડિત થયેલા મુનિસુવ્રત અને વીર પ્રભુના મંદિરેથી રમણીય એવા ભરૂચમાં આમ્રદાના મંદિરમાં રહી સં. ૧૧૬પમાં પ્રાકૃતમાં પાર્શ્વનાથચરિત્ર રચ્યું એમ ઊડતો ઉલેખ આ વિહારને મળે છે.
કુમારપાલ સોલંકીના રાજ્યશાસન વિશે ઘણું પ્રબન્ધમાં હકીકત મળે છે. પ્રબન્ધચિન્તામણિમાં કુમારપાલ પ્રબન્ધમાં લાટના મંત્રી આંબડ અને શકુનિકાવિહાર વિશે ઉલ્લેખ છે તેમાં લખ્યું છે કે એક વખત સોરઠના સુવંર ( હારવટીઓ ?) સામે ઉદા મહેતાને સૈન્ય લઈ મોકલ્યા હતા. પ્ર.ચ. લૈ. ૪૨૯માં કુમારપાલને ભાઈ કીર્તિપાલ સેરઠ સામે ગયો ત્યારે તેને ઉદયને ખંભાતથી પોતાના લશ્કરની મદદ કરી હતી. સેરઠમાં ઉદયન મંત્રીને વિાગ્યું, ઘાયલ થયે અને મરવા પડ્યા, પણ એને જીવ જતો ન હતો. એના મનમાં શત્રુંજયના મંદિર અને ભરૂચના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરવાનો વિચાર રમ્યા કરતો હોવાથી જીવ જતા નહોતા. કીતિપાલે એ જીર્ણોદ્ધાર વાલ્મટ અને આબંડ કરશે એમ કબૂલ કર્યું. વાગભટ વિ. સં. ૧૨૧૧ માં શત્રુંજયના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો અને ધ્વજા ચડાવી.
ગુજરાતની દક્ષિણે કેકણું રાજ્ય હતું. પૂર્વકાળમાં અપરાન્તને છેડો કેકણુ સુધી ગણુતે હતો. એનું પાટનગર થાણુપત્તન હતું અને શિલાહારવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. કેકણ રાજ્યની પેલી બાજુની દક્ષિણ સીમા ઉપર કર્ણાટકના કદબવંશનું રાજ્ય હતું. જેની રાજધાની ગેપપટ્ટન-ગેવા હતું. સિદ્ધરાજની માતા અને કર્ણદેવની રાણી મયણલ્લાદેવી એ વંશની હતી. સિદ્ધરાજના રાજકામમાં કર્ણાટકનો સંબંધ મૈત્રી ભાવે રહ્યો. એના મરણ પછી કાકણના ગર્વિષ્ટ રાજા મલ્લિકાર્જુને ગુજરાત સામે માથું ઊચકર્યું. એ સમયે મારવાડ અને માલવાના રાજા કુમારપાલ જોડે રણે ચઢયા હતા. કુમારપાલે ઉદયન મંત્રીના પુત્ર આબંડને કેકણુના મલ્લિકાર્જુનને મહાત કરવા મોકલ્યો. ગુજરાતનું લશ્કર એક વેળા હાર્યું, પણ મારવાડ ઉપર વિજય મેળવી આંબડે કાણને હરાવ્યું અને “રાજપિતામહ”નું બિરુદ કુમારપાલે આંબડને અર્પિત કર્યું.
મારપાલે કેકણ જીત્યા પછી આંબડને લાટને દંડનાયક ની. લાટનું રાજનગર ભરૂચ હતું. ભરૂચ આવી પિતાની ઈચ્છાને માન આપી ભરૂચમાં શકુનિકાવિહાર બંધાવાનું કાર્ય આરંભ્ય. “પ્રબંધચિંતામણિ પ્રમાણે ભગુપુરમાં શ્રીશકુનિકાવિહારનું મંદિર બાંધવાની શરૂઆત કરતાં પાયા ખોદતા હતા ત્યાં નર્મદા પાસે હોવાથી અકસ્માત જમીન ભેગી થઈ જઈને પાયા પૂરાઈ જતાં મજુરો હેરાન થવા (દટાઈ જવા) લાગ્યા એટલે તે મજાની દયાને વશ થઈને પિતાની જ ખૂબ નિન્દા કરતાં કરતાં આમ્રભટે સ્ત્રી પુત્ર સાથે એ પાયામાં ઝંપાપાત કર્યો. આખરે અતિશય સાહસથી તે વિન દૂર થઈ ગયું. મંદિર પૂરું
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
શકુનિકાવિહાર
[ ૧૯૧ ]
થયું. કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શહેરના સધાને નિમંત્રણ પૂર્વક તેડાવી સન્માન કર્યું. × × × શ્રી અણહિલપુરથી ધા ચડાવવાના શુભ મૂ`તે . ભટ્ટારક શ્રીહેમચંદ્ર અને સેાલકી રાજા કુમારપાલ અને પાટણના સાંધને પણુ ભરૂચ ખેાલાવ્યેા. શ્રી સુન્નત સ્વામીના મંદિરમાં મહાધ્વજ ચડાવી કુમારપાલદેવને હાથે આરતી ઉતરાવી. ( ઇ. સ. ૧૨૧૧ અથવા ૧૨૨૨ ).
કાર્ય પતાવી આપ્રભટનું અનુમેાદન મેળવી ગુરુ અને રાજા પાટણ પાછા સિધાવ્યા.
પાટણમાં ગુરુશ્રી હેમચંદ્ર આવ્યા પછી શ્રી આમ્રલટને દેવીના દોષથી છેલ્લી સ્થિતિએ આવી જતા રા માંગતા પત્ર પાટણ આવ્યા. તે જ વખતે, મહામાત્ય ( આમ્રાટ ) મંદિરના શિખર ઉપર નૃત્ય કરતા હતા ત્યાં તેના ઉપર દૃષ્ટિવાળાએ ( અદ્વૈતા )ની દેવીને દોષ લાગ્યા છે એમ નક્કી કરીને રાતે યશશ્ચન્દ્ર નામના સાધુ જોડે આકાશમાર્ગે ઊડીને એક નિમેષમાં ભરૂચના પાદરે આવી પહોંચ્યા. શ્રી હેમાચા' પ્રભુએ સૈન્યવી દેવીને પ્રસન્ન કરવા માટે કાર્ય।ત્સર્ગ કર્યાં અને મિથ્યાદષ્ટિવાળાઓની જંત્રી ( વ્યન્તરી )ના દેષને દૂર કરી શ્રી સુવ્રતસ્વામીના મદિરે ગયા.
ભૃગુકચ્છભરૂચમાં શકુનિકાવિહારનું સ્થળ કયાં હતું તે આપણે આગળ ભેઈશું. સૈન્યવી એ સિન્ધવાઈ માતાનું મંદિર અત્યારે પણ છે. માતાની પ્રતિમા કુમારપાલના સમયની છે, પણુ મદિર સા—દેાઢસા વનુ નવું બાંધેલું છે. અત્યારે જ્યાં મંદિર છે ત્યાંથી પાંચ-છ ફરલાંગ જૂના સિન્ધાવાઈ–સૈન્યવી દેવીનુ સ્થળ હતું, ત્યાં માત્ર કૂવા ઊભા છે. શકુનિકાવિહાર નદી કાંઠે ઉત્તર તરફ હતા, જ્યારે દેવીનું મંદિર દક્ષિણે બે માઇલને અંતરે છે.
કુમારપાલ પછી અજય દેવ ગાદીએ આવ્યા. અજયદેવ શિવભક્ત હતા. અજયદેવ પછી ખાલ મૂળરાજ અને ભીમદેવ બીજો પાટણના સામ્રાજ્યના સ્વામી થયા.
સ. ૧૨૩૩ માં વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં નેમિનાથ ચરિત્ર અને સ. ૧૨૭૮ માં ભરૂચના અશ્વાવમાધ તીર્થમાં—શકુનિકાવિહારમાં ધર્માંદાસકૃત ઉપદેશમાલા ઉપર વૃત્તિ રચી કે જે વૃત્તિ ભદ્રેશ્વરસૂરિ આદિએ સશાધિત કરી હતી.
કુમારપાલની માસીને પુત્ર અણ્ણરાજ ઉર્ફે આનક ભીમપલી અથવા વ્યાધ્રપક્ષીને રજપૂત સામન્ત હતી. એને પરાક્રમી લવણુપ્રસાદ નામને પુત્ર હતા. લવણુપ્રસાદે ગૌરવ અને શૂરાતનથી પોતાનુ મંડળ વધાર્યું અને પિતામહ ધવલના નામથી ધવલક-ધાલકા વસાવ્યું અને રાજધાની સ્થાપી. એના પુત્ર વીરધવલ, એ પણ પિતા જેવા પરાક્રમી અને શૂરા હતા.
વીલવ વાઘેલાના મંત્રી વસ્તુપાલ તેજપાલ હતા. તેઓ જૈન ધર્માંના મેટા પ્રભાવક અને પ્રાગ્વેટ વાણિયા હતા. વીરધવલે મંત્રીપદને યાગ્ય શસ્ત્રમાં, શાસ્ત્રમાં, ધનમાં ( ધન મેળવવામાં ), પ્રહ્ન ( શત્રુને મારવા )માં કુશલ હેાય એવા મંત્રીને વાસ્તે ભીમદેવ સેાલક પાસે માંગણી કરેલી અને લાદેશની સરહદના ખંભાતની લડાઇમાં વસ્તુપાલે રાણાની જોડે રહીને કુશળતા બતાવેલી. ઈ. સ. ૧૨૭૭ માં વસ્તુપાલ ખંભાતના દંડનાયક નિમાયા. ચાણકયયુક્તિ અને વણુકદષ્ટિએ ગુજરાતનું ગૌરવ વસ્તુપાલ અને તેજપાલે વધાયું. વસ્તુપાલ તેજપાલના દાનની, યશની અને વિદ્વત્તા અને જૈન તીર્થાની યાત્રાના બ્યાના અનેક પ્રબન્ધામાં મળે છે. ભરૂચમાં ત્રણ સરસ્વતી ભંડાર (પુસ્તકાલય) વસ્તુપાલ તેજપાળે સ્થાપ્યાં હતા.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું મંત્રીશ્વર તેજપાલની જીવનઘટના જોડે શકુનિકાવિહાર અગત્યનું સ્થાન ભોગવે છે પ્રબન્ધમાં કથાનક આ પ્રમાણે મળે છે. એક સમયે ભરૂચના પ્રસિદ્ધ શકુનિકાવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરની યાત્રાએ તેજપાલ આવ્યા હતા. મંદિરના આચાર્ય વીરસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ મંત્રીની સ્તુતિ કરી. આમૃભટ મંત્રીએ (આંબડે) શકુનિકા વિહારમાંની પચ્ચીશ દેવકુલિકા માટે સુવર્ણ ધ્વજ કરાવી આપવાની વિનંતિ કરી. મંત્રી ભાઈ વરતુપાલની સંમતિ મેળવી તેજપાલે પચીશ દેવકુલિકાને સુવર્ણ દંડ કરાવી આપ્યા.
વીરસૂરિના શિષ્ય જયસિહસૂરિ વિહારના આચાર્ય ઉપરાંત એક કવિ હતા. કવિ સિહસૂરિ વિશે બીજી માહિતી મળતી નથી, પણ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના દાનની સ્મૃતિ ચિરંજીવી રાખવા એક સુંદર લાંબું પ્રશસ્તિ કાવ્ય રચ્યું છે, જેમાં મૂળરાજથી વીરધવલ સુધીની વંશાવળી અને ટૂંક વર્ણનનો સમાવેશ થાય છે. આ પ્રશસ્તિકાવ્ય શકુનિકાવિહારમાંની ભીંતના પથ્થરમાં અંકિત કર્યું હતું.
કવિ અને આચાર્ય જયસિહરિની બીજી કૃતિ “હમ્મીરમદમન” ગ્રંથ, જેમાં ગુજરાત ઉપર તુરૂષ્કાએ-મુસલમાનોએ કરેલ હુમલે, વસ્તુપાલ-તેજપાલનું શૌર્ય, તેઓએ તુરૂષ્કરના ઉપર વિજય મેળવ્યું તે વગેરે નાટકના રૂપમાં આપ્યું છે. આ કાવ્યને અંતે બંને મંત્રીભાઈઓની પ્રશંસાનું પ્રશસ્તિકાવ્ય આ ભરૂચના કવિએ બનાવેલું આપણને મળે છે એ જ આપણું ભાગ્ય છે.
હમ્મીરમદમર્દન કાવ્ય-નાટક વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ખંભાતના ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે પહેલવહેલું ભજવાયું હતું. આ નાટકમાં પાંચ અંક છે અને તેની તાડપત્રની સં. ૧૨૮૬ની લિખિત પ્રત મળી આવી છે.
વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી શકુનિકાવિહાર અસ્તિત્વમાં હતો. એ પછી તઘલખ વંશના ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં જેન વિહાર મજીદમાં પરિવર્તન પામે.
શકુનિકાવિહારનું ચક્કસ સ્થળ નિર્ણય કરવાનાં સાધન નથી; તેમજ ભરૂચના કવિની કાવ્ય પ્રસાદી વતુપાલ-તેજપાલનું પ્રશસ્તિકાવ્ય અંકિત દશામાં ઉપલબ્ધ નથી, પણ વર્તમાનમાં ભરૂચમાં જૂના કાળમાં જેન વિહાર મજીદમાં પરિવર્તિત થયાના અવશેષ પ્રાપ્ત થાય છે અને તે ભરૂચની જુમ્મા મજીદ છે. પુરાતત્ત્વની દૃષ્ટિએ આ મજીદના સ્થળનું બારીક અવલોકન કરતા અને એની વિશિષ્ટતા જોતાં આબંડ ભટ્ટે પથ્થરનું બંધાવેલું શકુનિકાવિહાર આ જ સ્થળ છે એમ મારે પિતાને અભિપ્રાય છે.
મહાશય બરજેશ ઈ. સ. ૧૮૬૫-૬૬માં ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે આર્કોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા પુસ્તક ૬ ઢામાં જુમ્મા મજીદ વિષે આ પ્રમાણે નેંધ લખે છે – '
ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનોને હસ્તક ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિંદુ અને જૈન દેવાલયોને મછદમાં ફેરવી નાંખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મા મજીદ પણ જૈન મંદિરમાંથી પરિવર્તિત થયેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષે ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે એમ જણાય છે. સને ૧૮૦૩ સુધી આ જગ્યા અવડ રહેલી લાગે છે. જ્યારે અંગ્રેજોએ એ સાલમાં ભરૂચ લીધું ત્યારે આ સ્થળમાં લશ્કરે મુકામ કર્યો હતો.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શકુનિકાવિહાર
[ ૧૯૩ ]
લશ્કરના પડાવથી અને તે રાંધવાને લઈને તેમજ જૂના કાળમાં એ જગ્યા અવડ · પડી રહેવાને લીધે છત વગેરે સ ઠેકાણે ધૂમાડાથી કાળું મેશ થઈ ગયેલું હતું. તે ખરજેશ સાહેબે જોયેલું. ''
*k
વધુમાં આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિઐાની કાતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પીની કળાનું રૂપ અને લાવણ્ય ભારતવર્ષીમાં અજોડ છે. ’ એમ તેઓશ્રીએ અભિપ્રાય ટાંકયા છે. [ A. S. of India Vol. VI. p. 22 ff. ]
મુસલમાનાના રાજ્યતંત્ર નીચે પણ કાયમ રહેલી હિંદુ કળાનું આમાંથી સૂચન થાય છે. જુમ્મા મસ્જીદની લંબાઈ ૧૨૬ અને પહેાળાઈ પર પીટની છે. અડતાલીશ થાંભલાની સરખી હાર છે અને તે ઉપર અગાશી છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપર આબુના વિચળવસતિમાં જે સુંદર કાતરણી છે તેવી કાતરણી છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અને કળા અદ્દભુત છે. થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનના કેટલાંએ દશ્યા કાતરેલાં છે. [ પુરાતત્ત્વ અને વિદ્યારસિક આ કૃતિને પુરાતત્ત્વ દૃષ્ટિએ એળખવાને પ્રયાસ કરે તા એમાંથી કળા અને તિહાસમાંથી ઘણું નણવા મળે તેમ છે. ઘણી કૃતિઓના મુખારવિંદ ખવાઈ ગયા છે અને છતની કૃતિ પણ વરસાદના પાણીથી ટૂટી ગઇ છે, પશુ તેમાં તિ હાસનું જીવન છે. ] નીચેની પગથાર સાદી છે. સિદ્ધરાજ અથવા કુમારપાલે ભરૂચને કાટ બધાવેલા તેના પથ્થર અને આ મસ્જીદની દીવાલના પથ્થર એક જ છે અને એક જ સમયના છે. ભીંતે ત્રણ આરસના મહેરાબ છે. મધ્ય મહેરાબની ( Qiblah) સુંદર, કાતરી છે. તેમાં અરેબીક ધર્મની કલમાં કાતરેલી છે. એ દરવાન્ન છે અને ઉત્તર તરફના દરવાજો જૈન દેવળના છે. દ્વારપાળયક્ષ દંડ લઇને ઊભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઇ ગઈ છે. ઉબરે આરસના છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે.
દ્વાર ઉપર ઉત્તર તરફના ધુમ્મટની નીચે હી. સ. ૭૨૧ ઇ. સ. ૧૯૨૧ના શિલાલેખ આ પ્રમાણે મળે છે. આ લેખ ગ્યાસુદીન તધલખના સમયને છે :
66
તમામ દુનિયાના સુલતાન ગયાસુદ–દુન્યા વદ દીન ( ગ્યાસુદીન ) ના સમયમાં દૌલતશાહ માતમદ ખેતમારા( ખૂ તુમારા )ને આ જગ્યા પ્રાપ્ત થઈ (અને) સાલ સાતસા એકવીશ હતા. ’’
સૈયદનુરૂદીન હુસેન અહમદ
( આ અરેબીક શિલાલેખને અનુવાદ મારા મિત્ર કાળ હુસેને કરી આપેલા છે જેએ એક પ્રતિહાસ રસિક છે.)
આ શિલાલેખ ગ્યાસુદીન તઘલખના સમયને છે. ગ્યાસુદીનને રાજ્ય કાળ ઇ. સ. ૧૩૨૦ થી ૧૩૨૫ના હતા. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીતી લઈ દક્ષિણ સુધી સવારી કરી હતી. ગુજરાતમાં કર્ણદેવ વાઘેલાનું શાસન હતું. કર્ણદેવ સુલતાનને હાથે હાર્યાં અને ગુજરાત પડયું. દિલ્હીની હકુમત ગુજરાત ઉપર થઈ. સુલતાન તરફથી નાઝમા (અમીરા) ગુજરાતમાં દિલ્હીની સલતનતના પ્રતિનિધિ તરીકે શાસન કરતા હતા. સુલતાન અલાઉદ્દીનના સમયમાં ગ્યાસુદીન સરહદ પ્રાંતને સૂખે અને સૈન્યને અમલદાર હતા. ગ્યાસુદીને એ પ્રદેશના મેાગલ લેાકને શિસ્ત કર્યાં, અને આ પરાક્રમના બદલામાં અલાઉદ્દીન ખીલજીએ એને ગાત્રી–મલીકનું નામ એનાયત કર્યું હતું. ધર્મપ્રેમી સુલતાન અલાઉદ્દીન પછી કાઈ - ગૌરવશાળી વ્યક્તિ દિલ્હીના તખ્તને સાચવનાર રહી નહિ. આ તક અને અંધાધુંધીને
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમુ
લાભ લઈને ગ્યાસુદીન તઘલખે દિલ્હીની રાજગાદી કબજે કરી અને તધલખ વંશની સ્થાપના કરી ખીલજીવંશના રાજની સરહદ–સીમાના વિસ્તારને માલીક ગ્યાસુદીન થયા.
વિદ્વાન અને નીતિમાન સુલતાન હતા. ભરૂચ સરકારમાં ( ભરૂચ પ્રગણુ તઘલખના પ્રતિનિધિ શ્રીમંત મે।હમદ મ્રૂતુમરી શાસન કરતા હતા. તેણે આ સ્થળે જે પૂર્વે જૈન વિહાર-ચૈત્ય મદિર હતું તેનું મસ્જીદમાં પરિવર્તન કર્યાનેા ઉલ્લેખ છે.
થાનકના મુનિવ્રતસ્વામીનેા અશ્વાવમાધ તીર્થ સમલીવિહાર અને સિંહલદ્વીપની રાજકન્યાને શકુનિકાવિહાર ઉદા મહેતાના પુત્ર આન્નલટ-આખંડ મંત્રીએ પથ્થરમાં બંધાવેલા, સાલ’કી રાજા કુમારપાલ અને આચાર્ય હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા અને ધ્વજ ફરકાવેલા શકુનિકાવિહાર મસ્જીદમાં પરિવર્તન પામ્યા, એ સ્થલ અને વિહારના રૂપાન્તરમાં ભરૂચની જીમાામસ્જીદ ઊભી છે.
લેખના આધાર પ્રથા.
૧ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, વિભાગ ૧-૨ ૨ ભારતકી રૂપરેખા, જિલ્દ ૧.
૩ પ્રબંધચિન્તામણિ, ગુ. અનુવાદ, રા. ૬. કે. શાસ્ત્રી.
૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધમ, લેખક સી. જે. શાહ. ૫ જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ, મેાહનલાલ દ. દેશાઈ. ૬ મહાક્ષત્રપ રૂદ્રમાળા, વિજયેન્દ્રસૂરિ.
૭ ભારતીય વિદ્યા, રાજર્ષિ કુમારપાલ લેખ, પૃ. ૨૨૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ જૈન સત્ય પ્રકાશ, વર્ષાં ૪ અંક ૯ મહારાજા શ્રી કુમારપાળ.
૯ વિવિધ તી`કલ્પ, જિનપ્રભસૂરિ, સિંઘી જૈન ગ્રંથમાલા.
૧૦ પ્રભાવકચરિત્ર, ગુ. ભાવનગર.
1 Early History of the Spread of Buddhism and the Buddhist schools by Nalikant Dutta.
૧૨ શ્રી ફાર્બસ ગુજરાત સભા ‘ત્રૈમાસિક’ ઈ. સ. ૧૯૩૯ પુ. ૪ . ૩. ભરૂચના ઈસ્લામી યુગના શિલાલેખે. લેખક અને સંપાદક . ચં. મુનશી અને સંપાદક રા. કાજી સૈયદ નુરૂદીન.
૧૩ લેખકના નિબંધ: અગિયારમી સાહિત્ય પરિષદ “ ગુજરાતે ગુજરાત નામ કયારે ધારણ કર્યું” અને બારમી સાહિત્ય પરિષદને નિબંધ ‘ગુજરાતના પ્રાચીન કિનારાની ભૂગોળ.”
6
શ્રી જૈન સત્ય પ્રકાશ ’ની ૨, ૩, ૪, ૫, ૬ વર્ષની પાકી તથા કાચી ફાઈલેા તૈયાર છે.
મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા.
( ટપાલ ખ` સાથે ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શ્રી જેન સત્ય પ્રકાશ ' દીપોત્સવી અંક
તક્ષશિલાના ખેદકામમાંથી નીકળેલાં
છત વગરનાં મકાનો.
[ જેને વિશ્વવિદ્યાલયનાં મકાના તરીકે ઓળખાવવામાં આવે છે ]
[ પરિચય માટે જુઓ પૃ. ૧૯૯ ].
Advance Printery, Ahmeda
For Private And Personal use only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતિ અને સાહિત્યના યાત્રાધામસમી, આર્યાવર્તની પ્રાચીનતમ નગરી
તક્ષશિલા.
=[ તેનું સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય ] લેખક : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર
તક્ષશિલા નગરને ભેગેલિક પરિચય ભારતવર્ષની પુરાતન રાજધાની તક્ષશિલા નગરને પ્રામાણિક ઈતિહાસ આદિ યુગમાં આપણું નજરે આવે છે. તેના વૈભવ અને જાહોજલાલીનું ગૌરવ પુરાતન સાહિત્યમાં સુવર્ણાક્ષરે આલખાયેલ છે, જે આગળ ઉપર પ્રાચિનતાના પ્રકરણમાં આપણને જોવા મળશે.
પંજાબના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડિથી નૈઋત્યકાણમાં વીશ માઈલના અંતરે અને સરાઈકલાથી પૂર્વ અને ઈશાન કોણમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખંડેરે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે, જે આશ્ચર્યકારક રીતે સુંદર ખીણમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હૈ નામની નદી તેના નાના નાના પ્રવાહમાં વહે છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની લાંબી હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશાએ મેરી અને હઝારા નામના સફેદ બરફના પર્વત ચળકતા દેખાય છે. તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરગલા અને બીજી નાની ડુંગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ નૈઋત્ય અને પશ્ચિમ તરફના ભાગમાં ડુંગરીઓની હાર આવેલ છે. જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથીઆળ કહેવામાં આવે છે. ડુંગરીઓના ઉત્તર તરફના વિભાગમાં હરે નદીમાંથી નહેરે નીકળેલી છે તેમજ દક્ષિણ તરફના વિભાગમાં ઘણું ઊંડા ખાડાઓ અને પત્થરની નાની ટેકરીઓ આવેલ છે, જેમાં પ્રાચીન સમયના સ્તુ ,અને મઠ( વિહાર)ના અવશેષો મળી આવેલ છે.
પુરાતત્ત્વવેત્તા જનરલ કનિંગહામ એશ્યન્ટ ગ્રોફી ઓફ ઈન્ડિયા (Ancient Geography of India) નામના ગ્રંથમાં પૃ. ૬૦૦-૬૮૩ માં જણાવે છે કે આમંડા જિલ્લાના નીચા સપાટ મેદાનમાં તક્ષશિલા આવેલ છે, જે યુપલીટીસથી ૬૦ રેશમન માઈલ અથવા અંગ્રેથી પ૫ માઈલ પર છે.
(પ્લીની ૪-૨૩) તે સિંધુ અને હાઈડોસપેસ (એરિયન એમ. ફ્રિન્ડલ. એલેકઝાન્ડર પૃ૪ ૮૮) વચ્ચે જે મોટાં શહેરે આવેલાં છે, તેમાં તક્ષશિલા સર્વશ્રી મહે તું શહેર છે. તેની વસ્તી ગીચ છે અને જમીન ઘણી ફળદ્રુપ છે. (પૃ. ૩૪ એમ. ક્રીલ) અને ગાન્ધારથી સાત દિવસના અંતરે પૂર્વ તરફ આવેલ છે. અને સિંધુની પૂર્વ તરફ ત્રણ દિવસના અંતરે છે. તેના વિસ્તારવાળા આ શહેરની બાર અથવા તેર “લી’ની ઉત્તર તરફ બુદ્ધ તેમના માથાને ભિક્ષા માં અર્પણ કરેલ તેને લગત સ્તૂપ આવેલ છે. આ પ્રદેશની જમીન ઘણી ફળદ્રુપ છે. તેમાં ઘણું ઝરાઓ વહે છે, તેમ ઘણું વનસ્પતીઓ પાકે છે. આ
૨૫
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સમયપર આ પ્રદેશ કાશ્મીરને ખંડીઓ ભાગ હતો. અને તેને વિસ્તાર ૨૦૦૦ “લીને હતિ.” (હુએનત્સંગ પૃષ્ઠ ૨૪૯) તે પછી તક્ષશિલા વિષે આપણે કાંઈ સાંભળતા નથી, તેમ તેને નાશ કયારે થયો તેની આપણને ખબર મળતી નથી. મુસ્લીમ લેખકે આ સંબંધમાં તદ્દન. ચુપ છે. કર્મવિભાગના ૨૯મા પ્રકરણમાં આબેરૂનીએ તક્ષશિલાને “મારીકાલા” નામથી જણાવેલ છે. તક્ષશિલાની ઉત્તરે ઉરસા, પૂર્વે જેલમ, દક્ષિણે સિંહપુરા, અને પશ્ચિમે સિંધુ આવેલ છે.
રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા - હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે. અહીં માટી મૂર્તિઓ, હજારે સિક્કાઓ, ઓછામાં ઓછા પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠ અને નવ મંદિરે જડ્યાં છે. તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપત્ર અને ખરેષ્ટિ લિપિમાં કોતરાએલ Vase (પાત્ર વિશેષ) મળી આવેલ છે. આના ઉપરના ભાગ તક્ષશિલામાં તૈયાર થયેલ હતું. (C. A. R. S. A ) આના ખંડેરે કેટલાક માઈલો સુધી લંબાએલ છે, જે હસનઅબડલ સુધી જોવામાં આવી શકે છે. (હસનઅબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલ છે.) આ ખંડેરે થોડા સમય પર ખોદવામાં આવ્યા હતા. –(Anual Report A. S.. 1912-13 P. 1-5 and Vol. 1 P. 10–12).
સર જોન માર્શલની ગાઈડમાં તક્ષશિલાનું વર્ણન કરતાં હરે નદીના પાણીની ખીણમાં આવેલ ત્રણ જુદા જુદા શહેરોના ખંડેરેનું વર્ણન આપેલ છે. આ શહેર સાઈકલા કે જે રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે વીશ માઇલ પર આવેલું રેલ્વે જંકસન છે, તેની ઘણી જ નજદીકમાં આવેલ છે. - ચીનાઈ યાત્રિ હુએનત્સંગના વર્ણન પ્રમાણે તક્ષશિલા જિલ્લાને વિસ્તાર ૨૦૦૦ “લી' અથવા ૩૩૩ માઈલને હતે. તેની પશ્ચિમે સિંધુ નદી, ઉત્તરે ઉરસા જિલ્લો, પૂર્વ જેહલમ અથવા બેહત નદી અને દક્ષિણે સિંહપુર જિલ્લો આવેલ છે. છેલ્લા જિલ્લાનું મુખ્ય શહેર પહાડે વચ્ચે કેટીઝની નજદીક આવેલું હતું. તેથી દક્ષિણ-પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુહાન નદીથી બંધાઈ જતી હતી અને દક્ષિણ-પૂર્વે બકરાલાના ડુંગરે આવેલ હતા. જો આ રીતથી તક્ષશિલાની હદ લગભગ ખરી છે એમ આપણે માનીએ તે સિંધુ અને જેહલમ નદીની આગલી લાઈન અનુક્રમે એંશી માઈલની અને પચાસ માઇલની થાય અને ઉત્તર અને દક્ષિણની સરહદો સાઠ અને એક વીશ માઈની અનુક્રમે થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ હદો બધી મળીને ૩૧૦ માઈલની થાય છે, જે હ્યુએનસેંગે જણાવેલ તે પ્રમાણે આપણી સાથે લગભગ મળતું આવી શકે છે.
- Connigham-Ancient Geogrophy of India P. II.)
- તક્ષશિલા-વિશ્વવિદ્યાલય તક્ષશિલા નગરમાં પુરાતન સમયમાં ઉચ્ચ શિક્ષણ-અભ્યાસ માટે મહાન વિદ્યાલય ચાલતાં હતાં, જ્યાં હિન્દ અને એશિયામાંથી ઘણું પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદ્યાસંપાદન અર્થે આવતા, જેથી તક્ષશિલા જગતભરમાં વિદ્યાના કેન્દ્ર તરીકે મશહૂર ગણાતું. ભારતીય સંસ્કૃતિના ઉત્થાનમાં તક્ષશિલાએ બહુ ઉચ્ચ સ્થાન ભગવ્યું છે. વર્તમાનમાં જેમ સંસ્કૃત ભાષાના અધ્યયનનું કેન્દ્ર કાશિ (બનારસ) અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટેનું કેંદ્ર નદિયાશાંતિ ગણાય છે, તેમ પુરાતન સમયમાં એ વિદ્યાઓ પ્રાપ્ત કરવાનું વિદ્યાસ્થાન તક્ષશિલા હતું.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપિત્સવી અંક] તક્ષશિલા
[૧૭] શિશુ નાગવંશીય મગધસમ્રા શ્રેણિક (બિંબિસાર) કે જેઓ ઈ. સ. પૂર્વે સેની શતાબ્દિ લગભગ થઈ ગયેલ છે, તેમને પ્રખ્યાત રાજ્યવૈદ્ય–જવર પણ અહીંના વિદ્યાલયમાં વૈઘકને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ હતા. તેઓએ પિતાના વૈદ્યકીય ઉપચારથી મહારાજા બિંબિસાર, ચંડપ્રઘાત અને મહાત્મા ગૌતમબુદ્ધને નીરોગી બનાવેલ હતા, જે માટે જેન અને બૌદ્ધ સાહિત્યમાં ઘણે ઠેકાણે ઉલ્લેખ મળી આવે છે.
પાયથાગોરસ અને તેનું તત્ત્વજ્ઞાન આ મહાન ગ્રીક તત્ત્વજ્ઞ પાયથાગોરસ જ્યારે હિંદની મુલાકાતે આવેલ તે સમયે તેણે તક્ષશિલામાં જે તત્ત્વજ્ઞાન મેળવેલ એમ જણાઈ આવે છે. આ સમયમાં જૈન તીર્થંકર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પોતાના ધર્મોપદેશને પ્રચાર કરતા હતા, જેમનો ઉપદેશ પાયથાગોરસે મેળવેલ હોય તેમ સંભવે છે. તક્ષશિલાના પ્રદેશમાં ગંધારજનપદના મહારાજા નિષ્પઈ (નિગતી)ને મહાવીરે આત્મજ્ઞાનને ઉપદેશ આપેલ હતો તે પ્રતિબુદ્ધના નામથી જેન સાહિત્યમાં પ્રસિદ્ધ છે.
-( ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યાય ૧૮) શ્રમણ જેન તીર્થંકર મહાવીર અને મહાન તત્વજ્ઞ પાયથાગોરને સંબંધ થએલ હતે. –( જુઓ બુદ્ધ અને મહાવીર, મૂલ લેખક એક્સ્ટ લેઈર્મન જર્મની.)
(પ્ર. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પુના, ૧૯૨૫.) પાયથાગોરસ ઈ. સ. પૂ. ૫૮૦ સામોસ નામના ગામમાં જન્મ્યો હતો. તેના શિક્ષણ સંબંધી આપણે એટલું જાણીએ છીએ કે પ્રાચીન આયેનિક તત્ત્વજ્ઞાનીઓના સિદ્ધાંતને ઇજીપ્તના ધર્મગુરુઓ સાથેના તેના મહાન પ્રવાસ દરમ્યાન તેમણે પરિચય સાવ્યો હતો. આ પ્રવાસમાં માત્ર ઈજીપશ્યને જ નહીં પણ ફેએનીશીયન્સ, શેલડીઅન્સ, પશયને માગી, હિન્દુ, યુઝ, કુઈડઝ અને શેશિન્સના સંપર્કમાં તે આવ્યો હતો. ઈ. સ. પૂર્વે ૫૩૦ના અરસામાં તેણે માગ્ના ઝેશીયાના કોટનામાં સ્થિરવાસ કર્યો, જ્યાં તેણે પિતાના નામની નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર શિખવવાની પાઠશાળા સ્થાપિત કરી. - પાઈથાગોરસના સિદ્ધાંત જીવનશાસ્ત્રને અનુકુળ હતા. પ્રસિદ્ધ કાવ્યમય ધર્મોને પ્રતિકૂળ પણ પવિત્રતા અને નૈતિક આત્મજ્ઞાન પ્રેરતા આ સિદ્ધાંત જુના વિદ્વાનો અને સંસ્થાઓ પ્રતિ ઉદાર હતા. તેમનું મહત્ત્વનું તત્ત્વ આત્માને પુનર્જન્મ ગણાય છે. આ ઉપરાંત ધાર્મિક અને નૈતિક નિયમને તેમજ સંખ્યાની નવીન શેાધની શરૂઆત તથા સંખ્યાના વિવિધ સંબંધે વગેરે માટે પાયથાગોરસની પાઠશાળા પ્રસિદ્ધ હતી. ઈ. સ. પૂર્વે ૫૧૦ ફોટાની. એટોથી સાઈબેરીટોની હાર પછી પાઇથાગોરસ અને અપ્રિય થયાં પહેલાં જ ઈટાલીમાં લોકશાહી મંડળને તેડી પાડવામાં સાધનભૂત થયાં અને પછી તો તેમના પાસા બદલાયા અને તેઓને અત્યાચારમાંથી નાસવું પડયું. પાઇથાગોરાસનું મૃત્યુ કેવી રીતે થયું તે બરાબર જણાયું નથી. દંતકથા પ્રમાણે કહેવાય છે કે તેમનું મૃત્યુ મેટેન્ટિમ પાસે ઈ. સ. પૂર્વે ૫૦૦માં થયેલ હોય.
તેણે પિતાના દેશમાં કેસોફિલ, સાઈરાસના, કેરીસીડઝ અને બીજાઓ પાસે અભ્યાસ
૧ ટર્નરને મહાયાનને ઉદ્દઘાત આચાર્ય હેમચંદ્રનું સ્થવિરાવલીચરિત્ર ૮ પૃષ્ઠ ૨૩૧, ડે. હર્મન ચાકેબી.
૨ બુદ્ધચ. લેખક ત્રિપિટકાચાર્ય રાહુલ સાંકૃત્યાચન. પૂષ્ટ ૨૯-૩૦૭
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ત્ વ સાતમુ
કર્યાં હતા. તેમજ જ્ઞાનપ્રાપ્તિ માટે ઈજીપ્ત અને પૂર્વમાં ઘણા દેશામાં પ્રવાસ કર્યાં કહેવાય છે. તેમના પ્રવાસેા પછી તેણે ઇટાલીના ક્રોટોનામાં સ્થિરવાસ કર્યાં તેમ કહેવાય છે. અહીં તેમની પ્રતિષ્ઠા જલદી વધી અને તેને ખાસ કરીને ઉમરાવ અને શ્રીમંત વર્ગના અનુયાયીઓ મ્હોટી સંખ્યામાં મલ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાંના ત્રણસે નું એક બધુમ`ડળ બનાવવામાં આવ્યું જે પાઈથાગારસ અને એકબીજાને માટે સહાયક થવા, ગુરૂના આદેશ પ્રમાણે ધાર્મિક અને સાધુવૃત્તિના આચાર કેળવવા અને ધાર્માિંક તેમજ તત્ત્વવિદ્યાના સિદ્ધાંતેાને અભ્યાસ કરવા પ્રતિજ્ઞાબદ્ધ થયું હતું.
આ મંડળમાં પ્રવેશ કરનારને બેથી પાંચ વર્ષ માટે ઉમેદવાર તરીકે દાખલ કરવામાં આવતા હતા. આ સમય દરમ્યાન ખાસ કરીને મૌનવૃત્તિ કેળવવાની શક્તિની સેાટી કરવામાં આવતી હતી. સંયમ અને જીવનની પવિત્રતાનું સખ્ત રીતે પાલન કરવામાં આવતું. ક્રોટાના જેવાં મંડળો સાઈરીસ, મેટાપેન્ટમ, ટેરેન્ટમ અને માગ્ના પ્રેશીયાના ખીજા શહેરામાં પણ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.
પાઈથાગેાસસના ધાર્મિક સિદ્ધાંતાનું મુખ્ય તત્ત્વ આત્માના પુનર્જન્મ ( Feature ) વિષે હતું. તેમાં મનુષ્યના મરણ પછી મનુષ્ય કે તિર્યંચયોનિમાં અને તિર્યંચના મનુષ્યયેાનિમાં પુનર્જન્મ થઈ શકે છે. આત્માનેા પુનર્જન્મ તે પવિત્રતાની ક્રમિક તિ છે. પવિત્ર આત્માએ જીવનની ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે તે સ્વાભાવિક છે.
પાઈથાગારસના આપ ધનાઢય વેપારી હતા. તેણે પૂર્વના દેશ! ( હિંદુસ્તાન ) તરફ ઘણા પ્રવાસ કર્યાં હતા. આત્માને જન્માંતર થાય છે તેવું તે માનતા, પેથાગેારસ ભૂમિતિશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનેા પ્રખર વિદ્વાન અને પારંગત હતા. પરંતુ તે જેટલેા તત્ત્વવેત્તા હતા તે કરતાં અધિક ધના ઉપદેશક હતા. તેના શિષ્યાને નવી અને વિશેષ નિર્મળ કરણી શિખવવાને દેવતાઓએ તેને નિર્માણુ કરેલ, એવું તે પેાતાને ગણતા. તેણે પોતાના મતને પ્રચાર કરવા માગ્ના ગ્રોશીમાં સત્વર પ્રવાસ કર્યો. અને તેમના પથની મડળીએ સિબાસ્સિ, મેતાપેાંત્તમ, તારેત્તમ તેમ બીજા નગરામાં સ્થાપન કરી.
ઈ. સ. પૂર્વે ૩૨૬ના વસતકાળમાં મહાન્ અલેકઝાન્ડર તક્ષશિલામાં દાખલ થયા તે સમયે આ શહેર ધણું જ સમૃદ્ધ હતું. આ જ સમયમાં તક્ષશિલામાં ગ્રીક અને મા પરસ્પર સમાગમમાં આવતા, તેમ આ સમયમાં પણ કેટલીક વિદ્યાપી। સ્થાપિત થયાનું જાણવામાં આવી શકે છે. મી. હેવલના જણાવ્યા પ્રમાણે સમ્રાટ્ અશાકે—તક્ષશિલા અને ઉજ્જૈનીની વિદ્યાપીઠામાં ઉચ્ચ કેળવણી મેળવેલ હતી. તક્ષશિલા કાવ્યમાંર જણાવ્યા પ્રમાણે મહારાજા દશરથ અને સંપ્રતિએ તક્ષશિલાના વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ કરેલ હતા. વૈધ જીવકના તક્ષશિલા-વિદ્યાપીઠમાં અભ્યાસ
ભામ્લીય વૈદ્યોમાં વૈદ્ય જીવક સબંધી ઐતિહાસિક ઘટના જાણવા જેવી છે. મગધના પ્રખ્યાત મહારાજા બિંબિસાર યાને શ્રેણિકના સમયમાં તેણે તક્ષશિલા વિદ્યાપીઠમાં ઉચ્ચ જ્ઞાન સપાદન કરેલ. તે સંબધી તેના જીવનની કેટલીએક ઘટનાએ બૌદ્ધ તેમજ જૈન સાહિત્યામાં મળી આવે છે. વૈદ્ય જીવક તક્ષશિલામાં વૈદ્યકીય જ્ઞાન સંપૂર્ણ રીતે મેળવેલ તે સબધી ઐતિહાસિક ઘટના વર્તમાનમાં બહાર આવેલ છે.
૧ ગ્રીસદેશના ઇતિહાસ, ગુ. વ. સા. પૃષ્ઠ ૩૭૬-૭૭ ૧ તક્ષશિલા કાવ્ય. ઇન્ડીયન પ્રેસ પ્રયાગ.
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીપોત્સવી અંક 1. તક્ષશિલા
[૧૯] નેપાલ રાજ્યના ભંડારમાંથી એક તાડપત્ર પર લખાએલ “ કાશ્યપ સંહિતા યાને વૃદ્ધ છવકીય તત્રમ ” એ નામને પુરાતન ગ્રંથ હાલમાં રાજ્ય તરફથી બહાર પડેલ છે. તેમાં ઈ. સ. પૂર્વેની આર્યુવેદના વિષયની અતિ ઉપયોગી હકીકત શ્લેકબદ્ધ આપેલ છે. આ પરથી સહેજે જણાઈ આવે છે કે-તક્ષશિલા વૈદ્યવિદ્યા માટે પણ એક ઉપયોગી કેન્દ્ર હતું.
–(નેપાલ સંસ્કૃત ગ્રંથમાલા, પ્રથમશતક) કાશ્યપ સંહિતા ” સંવત ૧૯૯૫, પંડિત હેમરાજ શર્મા. તક્ષશિલા-વિદ્યાપીઠ અંગે સર જહોન માર્શલને મત તક્ષશિલા વિશ્વવિદ્યાલયના સંશોધનમાં સર જહોન માર્શલ જણાવે છે કે -
“હું રજા ઉપર યુરેપ ગમે તે વખતે નવ માસની મારી ગેરહાજરી દરમ્યાન તક્ષશિલાનું ખોદકામ રેકી દેવામાં આવ્યું હતું અને તે દરમ્યાન સીથો-પાથયન સમયના મકાનોનાં કેટલાક વિભાગો જે સીરકપ ગામમાંથી મળી આવ્યા હતા, તેના નીકાલનું બાકી રહેલું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્ય મારા ખોદકામના મદદનીશ મિ. એ. ડી. સીદીકીએ બહુ જ બાહેડશીપૂર્વક કર્યું હતું. શહેરના ઉત્તર તરફના દરવાજા, અને જેને હું સી–પાથયન રાજાઓને મહેલ માનું છું તેની વચમાં, મુખ્ય માર્ગની બાજુએ, મકાનનાં અગિયાર વિભાગો આવેલ છે, જે વિભાગો સાંકડી શેરીઓથી એક બીજાથી જુદા પાડેલ છે. આમાંના ચાર વિભાગોના, મુખ્ય માર્ગ ઉપર પડતા, મુખ આગળ એક એક પવિત્ર મંદિર છે. આમાંનું એક મોટું મંદિર છે તે નિઃશંક રીતે બૌદ્ધ મંદિર છે અને બાકીના ત્રણ સ્તૂત્ર છે જે બૌદ્ધ અથવા જૈન હોવા જોઈએ. વધારે સંભવ તે એ જૈન હોવાનું જ છે. આ અગિયારે વિભાગોમાં પુષ્કળ ઓરડાઓ અને પ્રાંગણો છે. આ વિભાગો સામાન્ય વસવાટ માટેના હતા કે નહીં, એ એક ચર્ચાનો વિષય છે. જે એ સ્વીકારવામાં આવે કે એ બે માળના હતા (અને એ ઓછામાં ઓછા બે માળના તે હવા જ જોઈએ) તે સામાન્ય રીતે દરેક વિભાગમાં, ઉપરના ભાગમાં કેટલાંક ખુલ્લા પ્રાંગણે ઉપરાંત એ પ્રાંગણને ફરતા ૨૦૦ ઓરડાઓ હશે જ. આથી સ્પષ્ટ થાય છે કે એ વિભાગો સામાન્ય પ્રકારના એકલવાયાં ઘરે ન હોઈ શકે. આગળના અહેવાલમાં મેં જણાવ્યું છે કે એ કઈ ખાસ કાર્ય માટે બનેલાં હોય. ગ્રીકે, સિથીયો અને પાથયનના યુગમાં, સૌ જાણે છે તે મુજબ તક્ષિલા એક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયનું શહેર હતું, અને એથી એમ માનવું અયૌક્તિક નથી કે-શહેરને આ ખાસ વિભાગ, જે તેની એક સરખા પ્રકારની રચના અને ઘણું ધર્મોના મંદિરોથી જુદો તરી આવે છે તે, વિશ્વવિદ્યાલયનું સ્થાન હોય અને મકાનના આ મોટા વિભાગમાં જુદા જુદા આચાર્યો (શિક્ષક) અને તેમના શિષ્યો રહેતા હોય. કારણકે આપણે જાણીએ છીએ કે માનવ શિક્ષણને લગભગ દરેક વિભાગો, જેવા કે-વેદના જ્ઞાનથી લઈને કાયદાઓ અને વૈધકનું જ્ઞાન તેમજ હાથી પાળવાની કળાથી માંડીને નિશાનબાજીની કળા-એ બધાનું જ્ઞાન તક્ષિલામાં આપવામાં આવતું હતું, અને અહીં તેમજ ભારતવર્ષના અન્ય પ્રદેશમાં એ અચૂક નિયમ હતો કે વિદ્યાર્થીઓને તેમના ગુરુઓ સાથે રહેવું પડતું.”
–(આ લેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, એન્યુઅલ રીપેર્ટ, ૧૯૨૬-૨૭, પૃ. ૧૧૦-૧૧૧ ઉપરથી અનુવાદિત. )
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ સાતમું તક્ષશિલા-વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારાઓ અલેકઝાન્ડર ધી ગ્રેટને ગુરુ એરિષ્ટોટલને સિદ્ધાંત જેના સિદ્ધાંતની સાથે કેટલાક અંશે મળતો આવે છે. એરિષ્ટોટલના સિદ્ધાંત સંબંધીને તત્ત્વજ્ઞાનને ફેલા ગ્રીક દેશમાં આ સમય પર સારા પ્રમાણમાં થએલ. મહાન તત્ત્વજ્ઞ સ્ટાઈક અને ઝેને જે ગ્રીક દેશમાં મહાન તત્ત્વજ્ઞાની થઈ ગયા તેમના સિદ્ધાંત અને જૈન તત્ત્વજ્ઞાનમાં સામ્ય હેવાનું પ્રતીત થાય છે. આ મહાન તત્ત્વજ્ઞાનીઓએ તક્ષશિલાની વિદ્યાપીઠમાં જેન તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરેલ જણાઈ આવે છે.
મૌન રાજ્યકાળ પછીના સમયમાં આ પ્રદેશ બેકટ્રિીયન ગ્રીકેના હાથમાં આવ્યો. તે સમયમાં પશ્ચિમ એશિયા અને ચીનમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા. તેમ બૌદ્ધ અને જૈન શ્રમણ અહીંની વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દૂર દૂરના પ્રદેશથી આવતા. તથા મૌર્ય સમ્રા ચન્દ્રગુપ્તના રાજ્યમંત્રી ચાણકય તક્ષશિલાની વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલ હતો. જે નીચેના ઉલ્લેખથી જાણવામાં આવી શકે છે–
"एवमाद्यनेकसंविधानकनिधाने तत्र नगरेऽष्टदशसु विद्यासु स्मृतिषु पुराणेषु च द्वासप्ततौ कलासु भरत-वात्सायन-चाणाक्यलक्षणे रत्नत्रये मन्त्र-यन्त्रतन्त्रविद्यासु रसवाद-धातु-निधिवादाञ्जन-गुटिका-पादप्रलेप-रत्नपरीक्षा-वास्तुविद्या-पुं-स्त्री-गजाश्ववृषभादिलक्षणेन्द्रजालादि-ग्रन्थेषु काव्येषु च नैपुणचरणास्ते ते पुरुषाः प्रत्युषकीर्तनीयनामधेयाः।"
– શ્રી જિનપ્રભસૂરિવિવિધ તીર્થકલ્પ-(સિઘી જેન ગ્રંથમાલા ) પાટલિપુત્ર નગર કલ્પ પૃષ્ઠ ૬૨-૭૦)
અર્થ આ રીતે અનેક વિદ્યાઓના ભંડારસમા એ નગરમાં અઢાર વિદ્યાઓ, સ્મૃતિઓ, પુરાણ અને ૭૨ કળાઓમાં ભરત, વાત્સાયન અને ચાણકયરૂપી ત્રણ રત્નો, મંત્ર-તંત્રતંત્રની વિદ્યાઓમાં, રસવાદ, ધાતુવાદ, નિધિવાદ, અંજન, ગુટિકા પાદલેપ, રત્નપરીક્ષા, વાસ્તુવિદા, પુરુષ, સ્ત્રી, ગજ અશ્વ, વૃષભ વગેરેનાં લક્ષણમાં ઈદ્રજાળ વગેરેના ગ્રંથમાં અને કાવ્યોમાં નિપુણ થયેલા એવા એ પુરુષ પ્રાતઃસ્મરણીય છે. '
ઈ. સ૬૬૩-૬૪ વીર નિર્વાણ સંવત ૧૧૯૦-૯૧૧ માં જૈનાચાર્ય પંડિત યશોદેવસૂરિ કે જેઓને જન્મ નાગરકુલમાં થએલ હતા તેમને “તક્ષશિલા-વિશ્વવિદ્યાલય”માંથી સાહિત્યનિધિ” અને “અર્ધજણ (2)” નામની પદવીઓ મળી હતી.
यतः नागरवाडवकुलजः साहित्यपयोनिधिर्यशोदेवः । अजनीति बिरुद्ध विदितोऽजनि जनितजगजनानंदः॥ .
–(નાગપુરીય તપગચ્છ પઢાવલી. પુષ્ટ ૧૯-૩૬ લે. આચાર્ય ભ્રાતૃચંદ્રસૂરિ.) ઉપરોક્ત એતિહાસિક ઉલ્લેખો પરથી સિદ્ધ થાય છે કે સાતમી શતાબ્દિ સુધીમાં જૈન શ્રમણને વિહાર જ્ઞાનપ્રાપ્તિ કરવા માટે તક્ષશિલા પર્યત હતા.
મૌર્યવંશીય સમ્રાટ અશોક સંપ્રતિ, દશરથ અને વૃષસેન યાને સોભાગસેન વગેરે ૧ વીરવ શાવલીમાં તેમને જન્મ વિક્રમ સં. ૯૯૫ માં થયાનું જણાવેલ છે. ૧ તક્ષશિલા કાવ્ય-ઇન્ડીયન પ્રેસ પ્રયાગ.
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] તક્ષશિલા
[ ૨૦૧] રાજવીઓએ અહીંની વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્ત કરેલ હતી. બૌદ્ધોની જાતને કથાઓમાં જણાવ્યા પ્રમાણે અહીંની વિદ્યાલયમાં અભ્યાસ કરતા કેટલાક રાજપુત્રોનાં નામે મળી આવે છે
વાણારસી(કાશી)ને રાજકુમાર બ્રહ્મદત્ત, મગધરાજનો પુત્ર અરિદમ, કુરુદેશને રાજકુમાર સુતસેમ. મિથિલાને રાજકુમાર વિદેહ દ્રપ્રસ્થને રાજકુમાર ધનંજય. કમ્પિલ દેશનો રાજકુમાર. મિથિલાને રાજકુમાર સુરચિ.
એવી જ રીતે અહીંના વિદ્યાલયોમાં ઘણું રાજાઓના રાજકુમારો ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવવા આવતા. એવા ઉલ્લેખો મળે છે કે તક્ષશિલામાં એક આચાર્ય પાસે એક એક રાજકુમારે અધ્યયન કરતા હતા. આ રાજકુમારે પોતાના આચાર્યને એક હજાર કાર્લાપણ ફી આપતા અને ત્યાં રહી અભ્યાસ કરી તૈયાર થતા. જ્ઞાન મેળવ્યા પછી સ્વયં અવલોકન દ્વારા શિલ્પ આદિને ક્રિયાત્મક અભ્યાસ કરવા યાત્રા માટે નીકળતા. પછી રાજધાનીમાં જઈ યોગ્યતા બતાવી સફળ રાજકર્તા નીવડતા.
મહાસુતસોમ જાતક કથામાં જણાવેલ છે કે-કુરુદેશને રાજકુમાર સુતમ તક્ષશિલામાં અભ્યાસ અર્થે જાય છે અને રસ્તામાં તેને કાશી દેશના રાજકુમાર બ્રહ્મદત્ત મળેલ છે. આ બન્ને સાથે ત્યાં જાય છે, અને કેવી રીતે તેઓ અભ્યાસ કરી તૈયાર થાય છે તેની રસિક કથા આમાં આપવામાં આવી છે.
તક્ષશિલાની પ્રત્યેક શાળાના, વિશિષ્ટ અધ્યાપકથી અધિષ્ઠિત એવી, ૧૮ શાખા સંપન્ન હતી. સમસ્ત ભારતમાં બુદ્ધિના પ્રદેશમાં આ પુરાતન નગર આધિપત્ય ભગવતું. - વિદ્યાપીઠમાં ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શિલ્પકળા, મૂર્તિશાસ્ત્ર, ચિત્રકળા આદિ ઘણું વિષનું જ્ઞાન સંપાદન કરવાનું મહાન ક્ષેત્ર હતું. અહીંના કેટલાક વિદ્યાલય જુદા જુદા વિષય માટે સ્થાપિત થયેલ હતાં તેમાં “સરકાપ” વિભાગમાંની વિદ્યાપીઠ ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં સ્થાપિત થઈ હતી અને ઈ. સ. બારમા સૈકામાં મુસલમાનોમાં બખ્તીયાર ખિલજીની આગેવાની નીચે ઘણું સ્થાને અને વિદ્યાલયોને નાશ થયો.
પ્રાતે—વિદ્વાન વાચક! ભારતવર્ષમાં રાજ્યવિપ્લવો અને ધર્મષના કારણે જેના પુરાતન ઘણું સાહિત્યો પુષ્યમિત્ર અને મુસલમાનોના રાજ્યના સમયમાં નાશ થયું છે, જે બીના જાણીતી છે. તેથી કરીને આપણું સાહિત્યમાંથી પુરતો ઈતિહાસ મળી શકતા નથી. આકલેજીકલ ખાતાએ કરેલ શોધખોળના પરિણામે આપણને તેમાંથી કંઇક અંશે જાણવા મળી શકે છે, એ બીના ભૂલવા જેવી નથી. તક્ષશિલાનું ખોદકામ હજુ થોડુંક થયું છે. મને ખાત્રી છે કે જો શોધખોળ ખાતા તરફથી પુરતું ખોદકામ થઈ જશે તે જેનેના પુરાતન અવશેષો મળી આવવા સંભવ છે. કમનસીબે હીંદ ભરમાં જેને તરફથી એક પણ સંશોધનખાતું સ્થપાયેલ નથી. તેને લઈને તેઓ પિતાના પૂર્વજોની ઐતિહાસિક ઘટના બહાર લાવી શકતા નથી એ ઘણું ખેદને વિષય છે. આશા છે હવે પછી પણ જાગ્રત થઈને આ સંબંધમાં આપણે કંઈક કરીશું.
૧ મૌર્ય સામ્રાજ્યક ઇતિહાસ પૃષ્ઠ ૬૭૮-૭૯.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तक्षशिलाका विध्वंस
लेखक- श्रीमान् डा. बनारसीदासजी जैन, एम. ए., पीएच. डी., लाहोर
तक्षशिला भारतीय संस्कृतिका एक अति प्राचीन तथा प्रसिद्ध केन्द्र था, जो आज शताब्दियोंसे उजड़ा पड़ा है। इसके अवशेष पंजाबमें रावलपिंडी नगरसे २० मील उत्तरकी ओर टेक्सिला रेलवे स्टेशनके पास विद्यमान हैं । इसकी खुदाईका काम कुछ वर्ष पूर्व सर' जॉन मॉर्शल 'की देखरेखमें आरम्भ हुआ था ।
इसके उल्लेख भारतके प्रायः सभी ब्राह्मण, जैन तथा बौद्ध - साहित्योंमें प्राप्त होते हैं । ब्राह्मण-साहित्य में इसका सम्बन्ध जनमेजयसे है, जिसने नागयज्ञ करके तक्षकनागको पराजित किया था । ' बौद्ध - साहित्य में तक्षशिला एक विशाल विश्वविद्यालयके रूपमें आती है । यहाँ अनेक बौद्ध विहार हैं, जिनमें बड़े बड़े विद्वान् भिक्षु रहा करते थे । विद्यादान ही इनके जीवनका परम लक्ष्य था, और इनसे विद्या प्राप्त करनेके लिए विद्याप्रेमी दूरस्थ देशों से आते थे । इस बात की पुष्टिके लिए चीनी-यूनानी आदि विदेशी दूतों, यात्रियों तथा लेखकोंके कथनका आश्रय लेना पड़ता है
२
जैन - साहित्य में तक्षशिलाका वर्णन आदि तीर्थङ्कर श्री ऋषभदेवके काल तक पहुंचता है । दीक्षा ग्रहण करते समय भगवान् ऋषभदेवने अपना सारा राज्य अपने पुत्रोंमें बांट दिया । भरतको अयोध्याका राज्य मिला और बाहुबलीको तक्षशिलाका । फिर जब भरत दिग्विजयके लिए निकला, तो उसके भाई बाहुबलीने उसका विरोध किया । घोर युद्ध हुआ, परन्तु ऋषभदेवके उपदेश से बाहुबलीने भरतकी अधीनताको अङ्गीकार कर लिया । एक बार विहार करते हुए ऋषभदेव तक्षशिला नगरीके निकट आ पहुंचे । बाहुबलीको सूचना मिली । दूसरे दिन प्रातः वह भगवद्दर्शनके लिए आया तो उद्यानको खाली पाया । भगवान् कहीं अन्यत्र चले गये थे । बाहुबलीको असीम खेद हुआ । इसके उपलक्ष्य में बाहुबलीने भगवान् आदिनाथके पदबिम्ब बनवाये |
१ महाभारत, लालोर १९९७ आदिपर्व अ० ३, श्लो० २०, १७२.
२. त्रिषष्टिशलाकापुरुषचरित, प्रथम पर्व, भावनगर १९९२ सर्ग ३, श्लो० १७; श्री विजयानंदसूरिः जैन तत्त्वादर्श, उतरार्द्ध, अम्बाला १९९३, पृ. ३७६ ।
३ त्रिषष्टि० पर्व १, सर्ग ५ पउमचरिय, भावनगर, पृ० १६, श्लो० ३८, ४०, ४१. ४ त्रिषष्टि० पर्व १, सर्ग, ३३५-८५ । महेंद्रप्रभसूरि : विधिपक्षगच्छीय पञ्चप्रतिक्रमण बम्बई, पृ० २५४, श्लो० ५६-८ यही वर्णन हरिभद्रसूरिकृत आवश्यकनिर्युक्ति; तथा दर्शनरत्नाकरमें भी आता है ।
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
તક્ષશિલાકા વિવંસ
[२०३]
यद्यपि इनका कोई अवशेष अभीतक नहीं मिला, तथापि तक्षशिलाके ५० या ६० मील दक्षिणकी ओर सिंहपुरनामक एक और प्राचीन नगर था ( वर्तमान कटासराजके पास मूर्तिग्राम)। चीनी यात्री ह्यूनचांगने लिखा है-" यहां ( सिंहपुरमें ) श्वेत पटधारी पाखण्डियोंके आदि उपदेष्टाने बोधिको प्राप्त किया, और प्रथम देशना दी। इस घटनाका सूचक एक शिलालेख भी यहां रक्खा हुआ है। पास हि एक देवमन्दिर है। जो लोग यहां आते हैं वे घोर तपस्या करते हैं........।"
सम्भव है कि ऋषभदेवस्वामी यहां पहुंचे हों औ यहींसे बाहुबलीको समाचार ।मला हो। और यहीं पर दर्शनार्थ आकर वे निराश हुए हों।
जैन अवशेषः-जैन-साहित्यमें तक्षशिलाका जो वर्णन आता है उसके आधार पर इस नगरीको जैनधर्मका एक बड़ा भारी केन्द्र माननेमें कोई आपत्ति न होनी चाहिए। इससे यह भी सिद्ध होता है कि यहां अनेक जैन मन्दिर तथा स्तूप होंगे, जिनमेंसे कई निःसंदेह अति सुन्दर और अति विशाल भी होंगे। पर अब वहां कोई ऐसा अवशेष नहीं मिला, जिसको निश्चित रूपसे जैन कहा जा सके । केवल दो स्तूप ही ऐसे हैं जिनके विषयमें सर जॉन मार्शलने लिखा है:-" अब मेरा विश्वास है कि सिरकपके एफ़ (F) और जी (G) ब्लोकके छोटे मन्दिर इन्हों (जैन ) मन्दिरोंमेंसे हैं । पहले मैं इन मन्दिरोंको बौद्ध-मन्दिर समझता था। परन्तु अब एक तो इनकी रचना मथुरासे निकले हुए आयागपट्टों पर उत्कीर्ण जैन स्तूपोंसे मिलती है, और दूसरे इनमें और तक्षशिलासे अब तक निकले हुए बौद्ध-मन्दिरोंमें काफ़ी भिन्नता है । इन कारणोंसे अब मैं इनको बोद्धकी अपेक्षा जैन स्तूप ही मानता हूं। यद्यपि इस निश्चयके लिए अभी तक अकाट्य प्रमाण नहीं मिला ।'
तक्षशिला का विध्वंश:-तक्षशिलाका विध्वंस विक्रमकी पांचवी शताब्दिके लगभग माना जाता है । सर जॉन मॉर्शलके मतानुसार यहांकी विमल अट्टालिकाओंको मिट्टीमें मिलानेवाले तुरुष्क ही थे। इनका यह अनुमान चन्द्रप्रभसूरिकृत प्रभावकचरित के मानदेव-प्रबन्धके आधार पर है जो इस प्रकार है:___ " सप्तशति नाम देशमें कोरंटक नाम नागर था-जहां भगवान् महावीरका मन्दिर था । वहां उपाध्याय देवचन्द्र रहते थे । विहार करते हुए वे एक बार बनारस आ पहुंचे । वहां इनको आचार्य-पद मिला और ये वृद्धदेवसूरिके नामसे प्रसिद्ध हुए। अन्तमें प्रद्योतनसूरिको अपने पट्टपर बिठा कर श्रीशत्रुजयतीर्थ पर अनशन करके स्वर्ग सिधारे। (४-१६)
५ बील बुधिस्ट रिकॉडर्ज ऑफ वेस्टर्न वर्ल्ड, लंडन १८८४, भाग १, पृ० १४३-४५ । ६. सर जॉन मार्शल: आर्केओलोजिकल सर्वे ऑफ इंडिया, ऐन्युअल रिपोर्ट १९१४-१५,पृ० २.
७. प्रकाशित बम्बई १९०९, पृ० १९१-९६ । २६
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२०४] શ્રી જેને સત્ય પ્રકાશ
[१५ सात - "विहार करते हुए प्रद्योतनसूरि नमुल () में आए । वहां श्रीजिनदत्त और धारिणी के पुत्र मानदेवको वैरान्य उत्पन्न हो गया और उसने दीक्षा लेली। उसने शास्त्रों का खूब अध्ययन किया । समय पाकर वे चन्द्रगच्छके आचार्य बने । जया और विजया नामकी दो देवियां-मानदेवकी सेविकाएं बन गई । (१७-२६)
___ " अब ऐसा हुआ कि तक्षशिलामें जहां ५०० मन्दिर थे भयानक बीमारी फैल गई। लोग धड़ाधड़ मरने लगे । नगरमें घोर चीत्कार मच गया । कोई किसीका न रहा, सबको अपनी अपनी पडी थी । गीध और कौवोंके लिए सुभिक्ष हो गया। घरोंमें दुर्गन्ध फैल गई। मन्दिरों में पूजा बन्द हो गई। यह महामारी किसी प्रकार भी शांत न होती थी। यह देख शासनदेवीने प्रकट होकर कहा : ' म्लेच्छोंके घोर अत्याचारसे तंग आकर सब देवीदेवता यहांसे चले गए हैं । आजसे तीसरे वर्ष तुरुष्कों द्वारा तक्षशिलाका विध्वंस हो जाएगा । इसका उपाय यही है कि तुम सब लोग इस नगरको छोडकर दूसरे दूसरे स्थानों को चले जाओ। (२७-४१) दूसरा उपाय पूछने पर देवीने कहा-" नडलमें गुरु मानदेव टहरे हुए हैं-उनके चरणोंका प्रक्षालनजल लाकर अपने अपने घरोंको छिडको । इससे बीमारी दूर हो जावेगी।" यह कहकर देवी अन्तर्धान हो गई । (४२-४४)
"तक्षशिला निवासियोंने श्रावक वीरदत्तको आचार्य मानदेवसूरिके पास भेजा। उसने वहां पहुंचकर आचार्यदेवको ध्यानस्थ देखा । पहले तो उसके मनमें उनके प्रति बहुत श्रद्धा हुई, परन्तु फिर वह सोचने लगा कि इन्होंने मुझे देखकर कपटध्यान धारण कर लिया है। इस पर श्रीमानदेवसूरिकी सेविका जया तथा विजयाने उसे अदृष्ट बन्धनोंसे बांध दिया ।
"अन्तमें गुरुदेवने उसे शिक्षा देकर छुडवा दिया । तदनन्तर उसने तक्षशिलावासियोंका दुःख्वृतान्त सुनाया। मानदेवसूरिने वहां जानेसे तो इन्कार कर दिया, परन्तु उसे एक शान्ति-स्तवन प्रदान किया और कहाः-'इसी स्तवनको पहले कमठने पढ़ा था । इसके कारण ही तक्षशिलाकी महामारी प्रशान्त होगी। तक्षशिला लौटकर वीरदत्तने यह स्तवन संघको दे दिया । इसके पढ़नेसे कुछ दिनोंमें वहांका उपद्रव शान्त हो गया । ( ४५-७५) __"इसके ३ वर्ष पीछे उस विशाल नगरी तक्षशिलाकी तुरुष्कोंने ईटसे ईंट बजा दी।
"बड़े बूढोंसे सुना जाता है कि वहां पीतल तथा पाषाणकी जो प्रतिमाएं थीं वे अभी तक भूमिगृहोमें विद्यमान हैं । (७६-७७ )"
मानेदम्ररि-जैन-पट्टावलियों तथा अन्य ग्रन्थों में मानवदेव नामक कई आचर्योंका वर्णन आता है, जैसे
___८ यही वर्णन संक्षिप्त रूपसे देवविमलगणिके हीरसौभाग्य( बम्बई )में पृ० १६३-६४ पर आता है।
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दीपोत्सवी अ ]
તક્ષશિલાકા વિધ્વંસ
१ - मानदेवसूरि जो वृद्धदेवसूरिके शिष्य प्रद्योतनसूरिके शिष्य थे ।
८
- ( खरतरगच्छ पट्टावली: " तपगच्छपट्टावली १० ) २ - समुद्र के पट्टधर मानदेव - ( खरतरगच्छ पट्टावली: तपगच्छपट्टावली ) ३ - प्रद्युम्न के पट्टधर मानदेव, " उपदेशवाच्य " तथा अन्य ग्रन्थोंके रचयिता । - ( तपगच्छपट्टावली )
४ - बृहद्गच्छीय मानदेव - इनके शिष्य उपाध्याय जिनदत्तके शिष्य हरिभद्र हुए । ( मोहनलाल द० देशाई: जैनसाहित्यनो संक्षिप्त इतिहास, बम्बइ १९८९, पृ० १६३ ) ५ - निवृत्तिगच्छ मानवदेवसूरि- इनके शिष्य शीलाचार्य सं. ९२५ में हुए । -( देशाई: जै. सा. सं. इ० पृ० १८१ ) हमारे प्रबन्धके नायक इनमेंसे पहले ही है, क्योंकि प्रबन्धमें स्पष्ट लिखा है कि यह वृद्धदेवसूरि पट्टधर प्रद्योतनसूरिके पट्टधर थे । पावलियों के आधार पर अनुमान किया जा सकता है कि यह मानदेवसूरि विक्रमकी पांचवी शताब्दि में हुए होंगे ।
९ खरतरगच्छ पट्टावलियोंके लिए देखो:
इण्डियन एंटिकुरी, जिल्द- ११, पृ० २४५-५० मुनि जिनविजयः - खरतरगच्छपट्टावली संग्रह पृ० १९ १० तपगच्छपट्टा वलियोंके लिए देखो: -
Acharya Shri Kailassagarsuri Gyanmandir
090
इण्डियन एंटिकुरी, जिल्द - ११ पृ० २५०-५६
जैन साहित्य संशोधक, खण्ड १ तृतीय अङ्क परिशिष्ट - पृ. १-६४
श्रीविजयानन्दसूरि : जैनतत्त्वा दर्श, अम्बाला १९३५, उत्तरार्द्ध, पृ० ४९६ - ५००
000
‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ના બે મહત્ત્વના અકા
[ २०५ ]
ક્રમાંક ૪૩
આ અંકમાં જૈનશાસ્ત્રોમાં માંસાહારનું વિધાન હોવાના આક્ષેપોને શાસ્ત્ર અને યુક્તિના આધારે સચોટ જવાબ આપવામાં આવેલ છે.
For Private And Personal Use Only
મૂલ્ય-ચાર આના
[म्भ ४२मां पशु या संबंधी से छे. भूय-त्र माना] ક્રમાંક ૪૫
આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યના જીવન સંબંધી વિવિધ લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય-ત્રણ આના શ્રી જૈનધમ સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
100
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિકાલાબાધિત જૈનશાસનની આરાધના
લેખક-શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર
જનશાસન ત્રિકાલાબાધિત એટલા માટે છે કે તેના પ્રકાશક સર્વજ્ઞ છે. તેઓ રાગ દ્વેષથી સર્વથા રહિત થયેલા હોવાથી અસત્યનો અંશ પણ તેમના કથનમાં આવવાને સંભવ નહોતે. આ જૈનશાસનને પૂર્વકાળમાં કોઈ બાધા કરી શક્યું નથી, વર્તમાનકાળમાં કરી શકતું નથી, અને ભવિષ્યમાં કરી શકવાનું નથી. એ શાસનના પ્રકાશના સર્વોની પછી તેમના ગણધર મહારાજા અને અનેક ધુરંધર આચાર્યો મોટી સંખ્યામાં થયા છે. તેમણે એ શાસનની સ્થિતિ અખંડ જાળવી રાખી છે. શ્રી ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતી વાચક, શ્રી દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ અને શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ આ શાસનને દીપાવ્યું છે. શાસનનું કાર્ય અવિચ્છિન્નપણે ચાલી શકે તે માટે યોગ્ય યોજના કરી, શ્રી દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ મહારાજે આગમ ગ્રંથને લખાવીને જે મહાન ઉપકાર કર્યો છે તેને માટે કયા શબ્દોમાં ઉપકાર માનવ તે કહી શકાય તેમ નથી. તેમની પછી પણ અનેક ઉપકારી પુરુષો થઈ ગયા છે. વિક્રમના તેરમા સૈકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય થયા કે જેમણે અનેક વિષયમાં શા ને ગ્રંથની રચના કરીને શાસનની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી. આ મહાપુરુષની જોડના બીજા કોઈ પુરુષ થયેલા જણાતા નથી. એમણે રાજ્યસહાય અને દેવસહાય ઉપરાંત આત્મસહાય વડે અપરિમિત ઉપકાર કર્યો છે. એમનાં ચરિત્ર નાનાં મોટાં ઘણાં પ્રસિદ્ધ થયેલાં હોવાથી અહીં તે સંબંધમાં વિશેષ લખવાની આવશ્યકતા નથી.
જે શાસનમાં આવા મહાપુરુષે થયા તે અપૂર્વ શાસનને પૂરા પુન્યોદયથી પામીને તેના આરાધના માટે બનતા પ્રયત્ન કરવા જોઈએ. ફરી ફરીને આવી સામગ્રી મળવી દુર્લભ છે. અત્યારે મળેલી સામગ્રી સાધારણ પ્રયાસનું ફળ નથી, પરંતુ પાછલા અનેક ભવોમાં કરેલા અસાધારણ પ્રયાસનું ફળ છે. તે તેને સફળ કરવા માટે સુજ્ઞ જનોએ પ્રમાદ કરે ન જોઈએ. આ આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવગુરુધર્મની જોગવાઈ, ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મનું શ્રવણ, ધર્મની રુચિ, આરાધના કરી શકે તેવું શરીર, પૂરતું આયુષ્ય અને આરોગ્ય–આ બધા વાનાં મળ્યા છતાં જે સારી રીતે ધર્મારાધન કરીને આ મનુષ્યભવ સફળ કરવામાં ન આવે તો આપણું જેવો નિર્ભાગી કેણુ? માટે નિર્ભાગી ન ગણાતાં સદ્દભાગીમાં નામ લખાય તેમ પ્રયાસ કરવો ઘટે. જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે, બીજા પાસે કરાવે, કરનારને ઉત્તેજન આપે, તેને સહાય કરે, અવલંબનભૂત થાઓ ! શાસનને વિરોધ ભૂલે ચૂકે કરશો નહીં. શાસનના વિરોધીઓથી છેટા રહેજે, તેને સંસર્ગ પણ પાયમાલ કરશે. શુદ્ધ માર્ગને ઓળખે ! શુદ્ધ માર્ગે ચાલે ! શુદ્ધ પ્રરૂપક, શુદ્ધ માર્ગોષી તેમજ શુદ્ધ માગે પ્રવૃત્તિ કરનાર આપણું આચાર્યાદિકના સંસર્ગમાં રહો ! ને બની શકે તેટલું આરાધન કરે જેથી આવી ને આવી સામગ્રી ફરીને પણ પ્રાપ્ત થાય અને સ્વલ્પકાળમાં આત્મા સંસારનો પાર પામી મોક્ષમાં જાય. તથાસ્તુ !
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાવતી
[ કચ્છનું એક પ્રાચીન મહાતીર્થ | લેખક પૂ. મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજ્યજી.
રહે છે ઉલ્લુ ગુલશનમાં, હતો જ્યાં વાસ બુલબુલ
મયૂરા જ્યાં હતા ત્યાં રાગ, ગાયે કાગડાઓ છે. કચ્છ એક મહાપુરાતન દેશ છે, એ વાત સમજાવવા જેવી નથી રહી. પ્રાચીન કાલના આ કચ્છ દેશમાં એવી નગરી હોવાનું સંભવિત છે, કે જેની જાહેજલાલી દેશદેશાન્તમાં ફેલાયેલી હશે અને તેમાંયે કચ્છદેશ હમેશાંથી દરિયા કિનારે આવેલો દેશ હોવાથી એ દરિયાકાંઠાનાં શહેરે મહાબંદરે તરીકે–વ્યાપારનાં કેન્દ્રસ્થાન તરીકે પ્રસિદ્ધ હોય, એ પણ સ્વાભાવિક છે.
કચ્છમાં “ભદ્રેશ્વર” નામનું એક ગામ છે, કે જે કચ્છની મુદ્રા તાલુકામાં આવેલું છે. આ ભદ્રેશ્વર એ પ્રાચીન જમાનાની “ભદ્રાવતી નગરી. બીજા શબ્દોમાં કહીએ તો ચૌદમી શતાબ્દિના પ્રારંભમાં થયેલા મહાદાની જગડુશાહની જે ભદ્રાવતીનું વર્ણન જેના ગ્રંથમાં આવે છે, તે આ જ ભદ્રાવતી.
એક કાળે જે નગરીની ભાગોળમાં જ દરિયો ઉછાળા મારી રહ્યો હશે, જ્યાં હજારે વહાણોની આવ-જાવથી અને લેકેના કોલાહલથી કાન પડયું સંભળાતું નહિ હશે, મોટાં મોટાં શિખરોથી આકાશને સ્પર્શ કરી રહેલાં મંદિરના ઘંટાના ગાજી રહ્યા હશે, માટી મોટી અટ્ટાલિકાઓથી સુશોભિત અસંખ્ય મહેલે પિતાની સુંદરતા બતાવવા સ્પર્ધા કરી રહ્યા હશે અને જ્યાં અનેક પ્રકારના બાગબગીચાઓ જુદી જુદી જાતનાં પુષ્પની સૌરભ માઇલો સુધી ફેલાવતા હશે, તે ભદ્રાવતી નગરી આજે–
“રહે છે ઉલ્લુ ગુલશનમાં, હતો જ્યાં વાસ બુમ્બુલનો,
મયૂરા ક્યાં હતા ત્યાં રાગ, ગાયે કાગડાઓ છે.” આ કથનની સત્યતા શાબીત કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં એમ થતું જ આવ્યું છે. - ભદ્રાવતી નગરીને ઈતિહાસ બહુ જૂને બતાવવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતમાં વર્ણવેલી યૌવનાશ્વ રાજાની નગરી, તે આ જ ભદ્રાવતી અને પાંડવોએ અશ્વમેધન ઘોડો પણ અહીં જ બાંધ્યો હતો.
ઉપરની વાત તો બહુ પિરાણિક છે. પણ જેને આપણે ઈતિહાસકાળ કહીએ, એ સમયનાં પ્રમાણ લઈએ તેપણ ભદ્રાવતી એક પ્રાચીન નગરી હતી, એમ સિદ્ધ થાય છે. ભદ્રાવતીને ઈતિહાસ અત્યારના “ભદ્રેશ્વરના જૈન મંદિરની સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. વિક્રમ સંવતથી ચારસો પચાસ વર્ષો પૂર્વે, એટલે આજથી લગભગ ૨૪૪૪ વર્ષ ઉપર, આ નગરીના દેવચંદ્રનામના એક જૈન ધનાઢયે એક વિશાલ જૈનમંદિર બનાવેલું. એવું એક તામ્રપત્ર ઉપરથી જણાયું છે. આ તામ્રપત્રમાંના ઉલ્લેખ પ્રમાણે વીર નિ, સં. ૨૩ માં આ મંદીર બન્યું. આ મૂળ તામ્રપત્ર ભુજના કઈ યતિ પાસે છે, અને તેની નકલ ભદ્રેશ્વરના મંદિરમાં સાચવી રાખેલ છે. તેમ જ કચ્છની ભૂગોળમાં પણ છપાયેલ છે. વિક્રમ
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સંવત આઠથી દશ સુધી ભદ્રાવતી નગરી પઢીયાર જાતિના રાજપુતના હાથમાં હતી, એમ શ્રીયુત લાલજી મુલજી જોશી પોતાના “કચ્છની લોકકથા” નામના પુસ્તકમાં લખે છે.
જુની ભદ્રાવતીના જે અવશેષો અહીં દૃષ્ટિગોચર થાય છે, તેમાં જગડુશાહે બંધાવેલી જુડીઆ વાવ” “માણેશ્વર ચોખંડા મહાદેવનું મંદિર,‘પુલસર તલાવ’, ‘આશાપુરીમાતાનું મંદિર” “લાલશા બાજપીરને કુબ,” “સેલ થાંભલાની મદ, ” “પિંજરપીરની સમાધિ અને ખીમલી મજીદ –આમ હિંદુ-મુસલમાન સંસ્કૃતિના અનેક અવશેષે અહીં મેજૂદ છે. તેમાંના કેટલાક ઉપર અને કેટલાક પાળીયાઓ ઉપર શિલાલેખ પણ છે. દાખલા તરીકે આશાપુરાના મંદિરના એક થાંભલા ઉપર સંવત ૧૧૫૮નો લેખ છે. કેટલાક પાળીયાઓ ઉપર સંવત ૧૩૧૮ના લેખે છે. ચોખંડા મહાદેવના મંદિરની ડેલીના એક ઓટલાના ચણેલા પત્થરમાં સંવત ૧૧૫ને સિદ્ધરાજ જયસિંહના સમયનો લેખ છે. કહેવાય છે કે આ પથ્થર દુધીયાવાલા મંદિરમાંથી લાવીને બેસારવામાં આવ્યો છે.
વીસો વર્ષ ઉપર દેવચન્દ્ર નામના ગૃહસ્થ બનાવેલા મહાવીરસ્વામીના મંદિરને જે ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે, તે મંદિરનો જીર્ણોદ્ધાર કુમારપાલ રાજાએ પણ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. તે પછી જે જગડુશાહનું નામ ઉપર લેવાયું છે, તે જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ જગડુશાહે દેશના રક્ષણ માટે અઢળક દ્રવ્ય ખરાનાં પ્રમાણે ઈતિહાસ પ્રસિદ્ધ છે. “વરધવલપ્રબંધ માં જે “વેલાપુર બંદર'નું નામ આવે છે તે આ જ “ભદ્રાવતી’ હતું, એમ પણ ઈતિહાસકારો માને છે.
આ પ્રસંગે આપણે મહાદાની જગડુશાહની દાનવૃત્તિ જરા જોઈએ. હિન્દુસ્તાનમાં પડેલો પનરતર દુકાલ (૧૩૧૫) ઈતિહાસ પ્રસિદ્ધ છે. જગડુશાહનું ચરિત્ર કહે છે કે, તે વખતે ભદ્રાવતી, વાઘેલાને તાબે હતી. જગડુશાહે તેમની પાસેથી પિતાને કબજે લીધી. અને આ દુષ્કાલમાં એટલું બધું દાન કર્યું, કે આખા દેશને દુષ્કાળની અસર ન થવા દીધી. બલે કવિઓ કલ્પના કરે છે કે, દુકાળને પણ ખૂબ ખબર પાડી દીધી, અને એને કહેવું પડયું
મેલ જગડુશાહ જીવતે, (ક) ફરી ન આવું તારા દેશમાં.” જગડુશાહના દાનનું અનુમાન આપણે એટલા ઉપરથી કરીશું કે, એમની જુદા જુદા દેશમાં અનેક દાનશાલાઓ ચાલતી હતી. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ ઘાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માલવા અને હાલમાં ૪૦ અને ઉત્તર વિભાગમાં ૧૨ એમ એમની સત્રશાલાએ (દાનશાલાઓ) હતી. વળી એમણે ૮૦૦૦ મુંડા વિશલદેવને, ૧૨૦૦૦ મુંડા સિંધના હમીરને, ૨૧૦૦૦ મુંડા દિલ્હીના સુલતાનને, ૧૮૦૦૦ મુંડા માલવાના રાજાને, અને ૩૨૦૦૦ મુંડા મેવાડના રાજાને અનાજના આપ્યા હતા. વળી આ જ અરસામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પણ હજારે છેને છ આપી સુખી કર્યા હતા.
જે નગરીમાં આવા દાનવીર મૌજૂદ હતા તે નગરીની જાહોજલાલી કેવી હશે, એની કલ્પના કરવી જરા પણ કઠિન નથી.
- ભદ્રાવતી એ બંદર હતું. વ્યાપારનું મોટું મથક હતું. એ વાત ઈતિહાસકારોએ સ્થિર કરી છે. શ્રીયુત સાક્ષરવર્ય ડુંગરશી ધરમશી સંપટ પોતાના “કચ્છનું વ્યાપારતંત્ર’ નામના પુસ્તકમાં લખે છે
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
ભદ્રાવતી
[૨૦] કચ્છની પ્રાચીન ભદ્રાવતી એક સરસ બંદર હતું. અને ત્યાં વેપાર અને ત્યાંનું વહાણવટુ અતિ વિકાસને પામ્યાં હતાં. તેરમા સૈકામાં એ ભદ્રાવતીમાં જગડુશાહ નામે મોટા વેપારી થઈ ગયો છે. એ બહુ ધનવાન હતો. તેની અનેક પેઢીઓ દૂર દેશાવરમાં હતી. તેનાં વહાણો જગતનાં બંદરમાં કીંમતી માલ લઈ આવ-જા કરતા હતાં. એમણે ભદ્રેશ્વરમાં મોટું જેનપ્રાસાદ બાંધ્યું છે, જે અદ્યાપિ પર્યન્ત જેન ભાઈઓનું યાત્રાનું સ્થલ જણાય છે. કચ્છમાં સંવત ૧૩૧૫ની સાલમાં ભારે અનાવૃષ્ટિ થઈ, લેકે અને જાનવરે ભયંકર દુષ્કાળના પંજામાં સપડાયા હતા. તે વખતે જગડુશાહે પિતાના ભંડાર ખોલી મનુષ્યોને અન્નવસ્ત્ર, અને જાનવરોને ચારો પૂરો પાડ્યો હતો. એણે લાખ રૂપિયા ધર્માદા માટે ખરચ્યા હતા.” પૃ. ૬-૭.
આ બધા ઉપરથી એ નક્કી થાય છે કે, આ ભદ્રાવતી એક વખતે જબર નગરી હતી, અને દેશદેશાંતરોની સાથે વ્યાપારને સંબંધ ધરાવતું એક મોટું બંદર હતું, એ વાત ચેકસ છે. અને તે ચદમી શતાબ્દિ સુધી તો પુર જાહોજલાલીવાળું શહેર હતું.
પણ, તે પછી તો તેને પડતો કાળ આવ્યો હોય એમ જણાય છે. ભદ્રાવતી નગરી શાથી ભાંગી? એ સંબંધી ખાસ કાંઈ પ્રમાણ મલતું નથી. પણ એના જે ખંડેરે વગેરે અવશેષ દેખાય છે, તે ઉપરથી એમ અનુમાન થાય છે, કે ધરતીકંપને લીધે આ નગરી દટાઈ ગઈ હોવી જોઈએ.
આ સંબંધમાં શ્રીયુત લાલજી મૂલજી જોશી પિતાના “કચ્છની લોકકથાઓ” નામના પુસ્તકમાં એક સ્થળે ભદ્રાવતી ઉપર નોટ લખતાં લખે છે કે –
વિક્રમ સંવત ૮ થી ૧૦ સુધી તે “પઢીયાર' નામની એક શૂરવીર રાજપુત કામના હાથમાં હતું. તે પછી વાઘેલાઓના હાથમાં આવ્યું, તે પછી સમા જામ જાડેજાઓના હાથમાં ગયું. એ રીતે આપણે જેશું તો વિક્રમ રાજ્યની તેરમી શતાબ્દિની છેલ્લી પચીશીમાં ભદ્રેશ્વર જાડેજા રાજપુતોના હાથમાં આવ્યું હતું. પરંતુ પઢીયાર રજપુતોની હકુમત જતાં, શહેરની ઉન્નતિ, સમૃદ્ધિ પણ હટવા લાગ્યા. ધરતીકંપથી થયેલા ફેરફારો અને ઉપરાઉપરી પડેલ દુષ્કાના કારણે, તથા રાજ્યના પરિવર્તનના લીધે આ સમૃદ્ધિશાલી શહેર દિનપ્રતિદિન પતન તરફ ઘસડાવા લાગ્યું.” પૃ. ૫૪–૫૫.
પણ, ખરી રીતે ચૌદમી શતાબ્દિ સુધી તે આ નગરી પુરજાહોજલાલીમાં હતી. બેશક વિદ્વાન લેખક કહે છે તેમ, ધરતીકંપ અને દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવાના કારણે અને હંમેશાં બનતું આવ્યું છે તેમ, ચડતી પડતીના નિયમે ચૌદમી શતાબ્દિથી આ નગરીનું પતન શરૂ થયું એ વાત તે ખરી છે.
જો કે, આવી ઇતિહાસપ્રસિદ્ધ ભદ્રાવતી નગરી અત્યારે ખંડેરો-તુટયાટયા અવશેના આકારમાં જ દેખાય, પરંતુ આ જુની ભદ્રાવતીના ખંડેરની નજીક જ એક ભદ્રેશ્વર” નામનું ગામ છે. કચ્છના મુદ્રા તાલુકાનું આ ગામ ગણાય છે. આ ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસની વસ્તી છે. ઠકરાતનું આ ગામ છે. આ ગામ નવું વસાવેલ છે. આ ગામની ઉત્પત્તિના સંબંધમાં રાવસાહેબ મગનલાલભાઈ ખખ્ખરનો મત છે કે
જામ રાવલનું થાણું જુના ભદ્રેશ્વરમાં હતું. તેને ગુંદીયાલીવાલા રાયઘણજીના ભાઈ મેરામણજીએ એ થાણું ઉઠાડીને સર કર્યું. તેના દીકરા ડુંગરજીએ તેને તોડીને નવું ભદ્રેશ્વર બંધાવ્યું. એ વાતને આજે ચારસો વર્ષ થયાં છે.”
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ ભદ્રેશ્વરથી પૂર્વમાં લગભગ અડધા માઈલ દૂર અનેક શિખરેથી સુશોભિત જેનમંદિર અનેક ધર્મશાલાઓ વગેરે એક મોટું ધામ છે. આને “વસહી' કહેવામાં આવે છે. આ મંદિર તે જ છે, કે જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે. અને જે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૩ વર્ષે એટલે આજથી લગભગ ૨૪૪૪ વર્ષ ઉપર આ જ ભદ્રાવતીના દેવચંદ્ર નામના ગૃહસ્થ બંધાવ્યું હતું. પ્રારંભમાં, આ મંદિરમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. તે પછીને ઇતિહાસ કાંઈ જાણવામાં આવ્યો નથી. પણ કુમારપાલ રાજાએ, અને સંવત ૧૩૧૫ માં જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાની વાત પહેલાં કહેવામાં આવી છે. કહેવાય છે કે જ્યારે ભદ્રાવતી ભાંગી પડી, ત્યારે આ મંદિર એક બાવાના હાથમાં આવ્યું. બાવાએ પ્રભુની મૂર્તિ ઉપાડી ભોંયરામાં રાખી દીધી. ત્યારપછી જેનેએ સંવત ૧૬૨૨ માં મહાવીરસ્વામીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરી. તે પછી તો પેલા બાવાએ પણ પાર્શ્વનાથની મૂર્તિ જેનોને પાછી મેંપી. આ પાર્શ્વનાથની મૂર્તિ હાલ મંદિરની પાછળ એક દેવકુલિકામાં મૌજૂદ છે.
કહેવાય છે કે, બીજી વાર પણ એ પ્રસંગ આવેલે, કે મંદિરનો કબજે ત્યાંના ઠાકરના હાથમાં ગયેલે, પણ પાછલથી ઠાકોર પાસેથી જેનોએ લઈને સંવત ૧૯૨૦ માં રાવથી દેશલજીના પુત્ર રાવશ્રી પ્રાગમલજીના સમયમાં જીર્ણોદ્ધાર કર્યો. છેલ્લામાં છેલ્લો જીર્ણોદ્ધાર સંવત ૧૯૩૯ ના મહા સુદ ૧૦ ને દિવસે માંડવીનિવાસી શેઠ મોણશી તેજશીનાં પત્ની મીઠીબાઈએ કરાવ્યો હતો.
ભદ્રેશ્વરના આ મંદિરની રચને ખૂબ ખુબીવાલી છે. સમતલ જમીનથી મંદિરને ગભારે ઘણે ઊંચે અને દૂર હોવા છતાં, લગભગ સો કે–તેથી વધારે ફૂટ દૂરથી પણ મુખ્ય મૂર્તિનાં દર્શન થઈ શકે છે. ૪૫૦૪૩૦૦ ફૂટના ચોગાનમાં આ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરની ચારે તરફ બાવન નાની નાની દેરીઓ છે. ચાર મોટા ઘુમ્મટ અને બે નાના ઘુમ્મટે છે. ઘણું મોટા એવા બસો અઢાર થાંભલા છે. મંદિરની ચારે તરફ અને કમ્પાઉંડથી બહાર પણ માંડવી, ભૂજ અને બીજાં ગામો તરફથી બનેલી અનેક ધર્મશાલાઓ છે. એક મેટો ઉપાશ્રય છે. વચમાં વિશાલ સુંદર ચોક છે. | દર વર્ષે ફાગણ સુદ ત્રીજ, ચોથ, પાંચમને મેળો ભરાય છે. પાંચમે ધૂમધામ પૂર્વક ધ્વજા ચડાવવામાં આવે છે. મેળામાં સમય પ્રમાણે હજારો માણસો આવે છે.
આ મંદિરને વહીવટ “વર્ધમાન કલ્યાણજી” એ નામની પેઢી દ્વારા ચાલે છે. ભૂજ, માંડવી અને કચ્છના બીજાં ગામોના આગેવાન ગૃહસ્થ આ પેઢીના વહીવટદાર છે. કમીટીના પ્રમુખ ભુજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે.
પાટણના રહીશ અને મુંબઈના મહાન વેપારી ધર્મપ્રેમી શેઠ નગીનદાસ કર્મચંદ, સંવત ૧૯૮૩ માં કચ્છની યાત્રાએ હજારો માણસોની મેદનીવાલે સધ લાવેલા અને આ તીર્થની યાત્રા કરેલી, ત્યારથી આ તીર્થની પ્રસિદ્ધિ વધારે થઈ છે. ખરેખર, તીર્થ ભવ્ય અને દર્શનીય છે. - ભદ્રાવતી ભાંગી, પણ ભદ્રાવતીનાં અવશેષો અને ભદ્રાવતીનું આ ભવ્ય મંદિર ભદ્રાવતીની ભવ્યતાને હજુ પણ પરિચય કરાવી રહ્યાં છે. કછરાજ્ય આ સ્થાનની શોધબેળ કરાવે તે ઘણી વસ્તુઓ મલી શકે.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ' દીપેાત્સવી અંક
શ્રી જિનમૂર્તિ મહુડી [ પરિચય માટે જુએ પૃ. ૨૧૫]
Alounce I', AIMEDABAD.
[ ચિત્ર ૧ને બ્લેક મળી નહી શકવાથી નથી આપ્યા. આ બ્લાક ‘શ્રી જૈન સત્યપ્રકાશ’ના અંક ૫-૬માં તથા વર્ષ ૯ના અંક ૧૧માં છપાયેલ છે ]
[ શ્રી સારાભાઈ નવાબના સૌજન્યથી ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
For Private And Personal
શ્રી ઋષભદેવજી, મહુડી [પરિચય માટે જીએ પૃ. ૨૧૫]
શ્રી સારાભાઈ નવામના સૌજન્યથી ]
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમા સૈકા પહેલાંની
પ્રાચીન ધાતુપ્રતિમાઓ
[ લેખક : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, એમ. આર. એ. એસ, અમદાવાદ ]
મેં
છે.
રત વર્ષની ત્રણે મુખ્ય સંસ્કૃતિએમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના સંસ્કૃતિના અભ્યાસીએ માટે શ્રીયુત્ ટી. એ. ગેાપીનાથરાવે Hindu Iconography ( હિંદુ મૂર્તિવિદ્રાનશાસ્ત્ર ) નામનું પુસ્તક ચાર વાલ્યુમમાં પ્રસિદ્ધ કર્યું છે. Buddhist Iconography ( બૌદ્ધ મૂર્તિવિધાનશાસ્ત્ર ) નામનું પુસ્તક બૌદ્ધ સંસ્કૃતિના અભ્યાસીએ માટે ડૉ. વિનેયાષ ભટ્ટાચાર્ય લખ્યું છે જે આકસફર્ડ યુનિવર્સિટી પ્રેસની મુંબઇની શાખાએ પ્રસિદ્ધ કર્યું છે. પ્રાચીન જૈનાચાર્યોએ જિનમદિરના નિર્માણ અને મૂર્તિવિધાનનાં શાસ્ત્રો રચેલાં હોવા છતાં, તેમજ અનેક કળામય જિનમંદિર, જિનપ્રતિમાએ તથા અન્ય યક્ષ યક્ષિણીની પ્રતિમાએ વિદ્યમાન હાવા છતાં અને જેતેની પાસે અખૂટ સંપત્તિ હોવા છતાં જૈન મૂર્તિવિધાનશાસ્ત્રને પ્રસિદ્ધિમાં લાવવા માટે જોઇએ તેવા પ્રયત્ન કરવામાં આવ્યા નથી.
'
થાડા છૂટાછવાયા પ્રયત્ના જરૂર થયા છે. દા. ત. શ્રીયુત ૫. ભગવાનદાસ જૈન, જયપુરવાળાએ ઠક્કર કૃત વાસ્તુસાર નામને ગ્રંથ ગુજરાતી તથા હિંદી ભાષાંતર સહિત પ્રસિદ્ધ કર્યાં છે, પરં'તુ શિલ્પના પારિભાષિક સર્કતા અંગે તેમાં કેટલીક ભૂલા રહી જવા પામી છે. શિલ્પશાસ્ત્રી ન`દાશ'કર મિસ્ત્રીએ પણ · શિક્ષરત્નાકર ' નામને ગ્રંથ ગુજરાતી ભાષામાં અનેક ચિત્રા સહિત પ્રસિદ્ધ કર્યાં છે. તેમાં પણ જૈન તીર્થંકરાના વર્ણના વનમાં મૂળ શ્લોકાના ભાવાની નીચે ખુલાસા આપ્યા નથી. વાદરાનિવાસી શ્રીયુત ઉમાકાત પ્રેમાનંદ શાહ ( મુંબાઇ મહાવિદ્યાલય Bombay University તરફથી Ăાલરશીપ મેળવીને) અને મુંબઈના વિકટેરીયા મ્યુઝીયમના curator શ્રીયુત શાંતિલાલ ઉપાધ્યાય પણ્ Jain lconography સંબંધી નિબંધ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. ડૉ. હસમુખલાલ ધી. સકળીઆએ પણ અંગ્રેજીમાં કેટલાક લેખ લખ્યા છે.
ઉપરાંક્ત વિદ્વાને તથા મિત્રોને! હું અંગત પરિચય ધરાવતા હોવા છતાં ભારતભરમાં પ તે પતે અને ગામેગામ પથરાએલાં જિનમંદિરના બારીક અભ્યાસપૂર્ણ અવલોકન વગર જૈન મૂર્તિવિધાનશાસ્ત્રને પૂરેપૂરા ન્યાય આપવામાં સફળ ન થઈ શકાય એમ મને લાગે છે.
હિંદુધર્મ અને બૌદ્ધધર્માંમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકારનાં દેવદેવીઓનાં મૂર્તિવિધાન છે, જ્યારે જૈનધર્મીમાં કેવળ સાત્ત્વિક પ્રતિમા જ આરાધ્ય છે.
જિનમૂર્તિઓની ખાસ વિશિષ્ટતા—પ્રાચીન ભારતીય શિલ્પીઓએ મૂર્તિએ બનાવવામાં તેના આંતરિક ભાવ અને પરિચિંતનનું દન કરાવવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેએએ મૂર્તિની મુખાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યેગ તથા શાંતિના ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ જિનમૂર્તિમાં
२७
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું મળી આવે છે. કેટલીક મૂર્તિઓ તો નિઃસંદેહ સર્વોત્તમ પ્રકારની છે, જે જોતાં જ તેઓની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ થાય છે. અને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્દગારે સહસા મુખમાંથી નીકળી પડે છે –
प्रशमरसनिमग्नं दृष्टिदुग्मं प्रसन्न, वदनकमलमकः कामिनोसंगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥१॥
જેઓનું નવયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેઓનું વદનમલ પ્રસન્ન છે, જેને બળે સ્ત્રીના સંસર્ગથી રહિત છે, અને જેઓના હસ્તયુગલ શાસ્ત્રના સંબંધથી મુક્ત છે, તેવા તમે છે (અને) તે કારણે વીતરાગ હઈ જગતમાં ખરા દેવ છો.”
નંદવંશના રાજ્યકાળથી ચાલુ સૈકા સુધીના જેન શિલ્પના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે તેના ભૂષણરૂપે, વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનું છે. એમાંયે ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને આપણે વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણું શિલ્પકારોએ એમની ધાર્મિક અને પૌરાણિક કલ્પનાઓનું અને હદયની પ્રાકૃત ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. જેનધર્મ નિવૃત્તિપ્રધાન ધર્મ છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ આજ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઈ. સ. ના આરંભથી કુશાન રાજ્યકાળની જૈન પ્રતિમાઓ અને સેંકડે વર્ષ પછી બનેલ જિનમૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડો ભેદ જણાશે. જેન અહંતની કલ્પનામાં આદિકાળથી શરૂ કરીને આજ સુધીમાં કોઈ ઊંડો ફેરફાર થયા જ નથી. તેથી બૌદ્ધકલાની તવારીખમાં મહાયાનવાદના પ્રાદુર્ભાવ પછી જેમ ધર્મનું અને એને લઈને તમામ સભ્યતાનું સ્વરૂપ જ બદલાઈ ગયું, તેમ જૈનકલાના ઈતિહાસમાં બનવા પામ્યું નથી. અને તેથી જેનમૃતિવિધાનમાં વિવિધતા ન આવી. મંદિરને અને મૂર્તિઓને વિસ્તાર તે દિવસે દિવસે ઘણો જ વળે, પણ વિસ્તારની સાથે સાથે વૈવિધ્યમાં વધારો ન થયો. જેને પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગભગ પચીસસો વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યાં ને જૈન તીર્થંકરની ઊભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ ભેદ થવા ન પામે. - જિનપ્રતિમા ઘડનાર જૈન જ હોય એવું નથી, બલ્ક મોટા ભાગે હિંદુઓ જ હોય છે, અને ઘણું લાંબા વખતથી કેટલાક હિંદુ શિલ્પીઓને તો એ વંશપરંપરાનો ઘધે જ છે. જેને મતિઓ ઘડનારા ભારતવાસીઓ જ હતા, પરંતુ જેમ બાદશાહી જમાનામાં આપણું કારીગરાએ ઈસ્લામને અનુકૂળ ઈમારતો બનાવી, તેમ પ્રાચીન શિલ્પીઓએ પણ જેન પ્રતિમાઓમાં જૈનધર્મની ભાવનાને અનુસરી પ્રાણ ફૂકયો છે. જેન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત અને પ્રસન્ન હોવી જોઈએ, એમાં માનવહૃદયના નિરંતર વિગ્રહને માટે એની અસ્થાયિ લાગણીઓ માટે સ્થાન હોય જ નહિ. જૈન તીર્થંકરને આપણે ગુણાતીત કહીએ તો એ ગુણાતીતતાને મૂર્ત સ્વરૂપ આપતાં સૌમ્ય અને શાંત મૂર્તિ જ ઉદ્દભવે, એમાં સ્થૂલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય (અપવાદ તરીકે કેટલીક મૂર્તિઓ હાસ્યરસ ઝરતી મુખમુદ્રાવાળી પણ હેય છે). એથી જેન પ્રતિમાઓ એની મુખમુદ્રા ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. આસીન મૂર્તિઓ કરતાં ઊભી મૂતિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ ઘણું દાખલાઓમાં
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોત્સવી અંક] પ્રાચીન ધાતુ પ્રતિમાઓ
t૨૧૩] વિશેષ પ્રકારે જોવામાં આવે છે. જેની પ્રતિમાઓ નગ્ન અને વસ્ત્રાચ્છાદિત બે પ્રકારની જોવામાં આવે છે. બંને પ્રકારની પ્રતિમાઓમાં નગ્નતા અને વસ્ત્રાચ્છાદિતતા સિવાય વિશેષ ફેરફાર હોતું નથી. બહુ પ્રાચીન નહીં એવી વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર (લંગોટ ) નજરે પડે છે. આસીન (બેઠેલી) પ્રતિમાઓ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં તથા કેટલાક દાખલાઓમાં અર્ધપદ્માસનમાં અને કઈ કઈ દાખલાઓમાં ઉસ્થિતપાસનમાં* મળી આવે છે અને તેઓના બંને હાથ ખોળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગોઠવાએલા હોય છે. ચોવીશ તીર્થકરનાં પ્રતિભાવિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લાંછનાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થંકરનાં નામે ઓળખી શકીએ છીએ. મોટે ભાગે અગિયારમા સૈકા પછીની મૂર્તિઓના આસન પર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ (લંછન) કોતરેલું હોય છે.
જેનાશ્રિત કલાને પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાનના લેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, અને એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી છે. જેનાશ્રિત કલા મુખ્યત્વે વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાનો પરિમલ, જિનમંદિરમાં પૂજન અર્થે વપરાતા સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર હેકે છે. એમની સમૃદ્ધિમાં ત્યાગની શાંતિ ઝળકે છે. - ભારતવર્ષના ખૂણે ખૂણે અને ગામેગામ પથરાએલાં જિનમંદિરને અથવા જિનમંદિરમાં આવેલી હજાર જિનપ્રતિમાઓનો પરિચય આ ટૂંકા લેખમાં ન આપી શકાય. તેથી જેનર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓનું, જેન વિદ્વાનોનું પણ, જે તરફ ખાસ લક્ષ નથી ખેંચાયું, તેવા એક વિષય તરફ વિદ્વાનોનું લક્ષ ખેંચવાની મારી ઇચ્છા છે. - જિનમંદિરે સિવાય મ્યુઝીયમમાં તથા કળાશાખીના ખાનગી સંગ્રહમાં થોડી એક ધાતુની મૂર્તિઓ હશે પણ ખરી; છતાં પણ ધાતુની પ્રતિમાઓને માટે સંગ્રહ દરેકે દરેક જિનમંદિરમાં આજે વર્ષોથી સુરક્ષિત છે; પરંતુ એક જેન તરીકે મારે દિલગીરી સાથે જણવવું પડે છે કે આપણે પાષાણની પ્રતિમાઓનું જેટલી કાળજીથી જતન કરીએ છીએ, તેનાથી ચોથા ભાગની કાળજીથી પણ ધાતુની જિનપ્રતિમાઓનું જતન કરતા નથી. મારા યાત્રા-પ્રવાસ દરમ્યાન તથા તાજેતરમાં “જેન ડીરેકટરી”ના કાર્ય માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મેં કરેલા પંજાબ, સિંધ તથા કાશ્મીર પ્રદેશના પ્રવાસ દરમ્યાન મારા જોવામાં ધાતુની પ્રતિમાઓ પર જેટલા પ્રાચીન ઉલ્લેખો આવ્યા છે, તેટલા પ્રાચીન ઉલ્લેખો પાષાણની પ્રતિમાઓ પર જોવામાં આવ્યા નથી. વળી ધાતુની પ્રતિમાઓ પરના લેખમાં જેટલી ઐતિહાસિક માહિતી મળે છે, તેટલી પાણની પ્રતિમાઓ પરના લેખમાં મલી આવતી નથી. ટકવાની દૃષ્ટિએ પણ પાષાણની જાત જલદી તૂટી જાય તેવી (બરડ) હેવાથી પણ ધાતુની પ્રતિમાઓ વધારે જૂના સમયની ટકેલી છે.
મૂતિવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ પણ જેટલી વિવિધતા ધાતુની જિનપ્રતિમાઓમાં મળી આવે છે તેટલી વિવિધતા પાષાણની જિનપ્રતિમાઓમાં મળી આવતી નથી.
* મધુરાન કર્ઝન મ્યુઝીયમમાં B 1 નંબરની નિશાનીવાળી ગુપ્તકાલીન મૂતિ “ઉસ્થિત પવાસન ' વાળી છે.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું આ ટૂંકા લેખમાં ધાતુપ્રતિમાઓની વિવિધતાને ખ્યાલ પણ આપી શકાય તેમ ન હેવાથી, મારા જેવામાં તથા જાણવામાં આવેલી ઇસવીસનના બીજા સૈકાથી શરૂ કરીને બારમા સૈકા સુધીની કેટલીક ધાતુપ્રતિમાને ટૂંક પરિચય આપવાનું મેં યોગ્ય ધાર્યું છે.
મૂતિ ૧. આજસુધી મારી જાણમાં આવેલી ધાતુની પ્રતિમાઓમાં સૌથી પ્રધાન પ્રતિમા મહુડીના કોટયાર્ક મંદિરના મહંતના કબજામાંની જિનભૂતિ છે, જેને પરિચય ચિત્ર સાથે હું આ માસિકને વર્ષ ૫ માના ૫-૬ સંયુક્ત અંકમાં કરાવી ગયો છું અને વર્ષ ૬ ના ૧૧ મા અંકમાં મુનિ શ્રી ન્યાયવિજયજીએ પણ તેનો પરિચય કરાવ્યો છે અને વર્ષ ૬ ના ૧૨મા અંકમાં ડૉ. હસમુખલાલ સાંકળિઆએ ડેક્કન કોલેજના સંશોધન વિભાગની પત્રિકાના ઈ. સ. ૧૯૪૦ ના માર્ચ મહિનાના વોલ્યુમ ૧ ના નં. ૨-૪ ના અંકમાં પ્રસિદ્ધ કરેલો લેખ મૂળ તથા ગુજરાતી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થએલે છે, તેમાં પણ આ મૂર્તિને પરિચય ઠે. સાંકળિઆએ કરાવેલ છે. ડે. સાંકળિઆ પિતાના લેખમાં આ મૂર્તિના સમય સંબંધી માન્યવર ડૅ. હીરાનંદ શાસ્ત્રીજીના મતને બરાબર હોવાનું જણાવે છે; પરંતુ મારી તેઓને ભલામણ છે કે તેઓ “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ” નામનો “ભારતીય વિદ્યા સૈમાસિકના વર્ષ ૧ ના બીજા અંકમાં પ્રસિદ્ધ થએલા મારા લેખની પાના ૧૮૧ ઉપર આપેલી દલીલો સંબંધી વિચાર કરે.
મારી માન્યતા પ્રમાણે તે આ મૂર્તિ ઈસવીસનના પહેલા અથવા બીજા સૈકાની છે અને તે રીતે ગુજરાતમાં જૈનધર્મને પ્રચાર પણ લગભગ બે હજાર વર્ષ પહેલાંથી શરૂ થએલો હોવો જોઈએ તેવું સ્પષ્ટ પુરવાર થાય છે. મારી જાણમાં છે ત્યાં સુધી ગુજરાતના વિદ્યમાન શિલ્પોમાં આટલું પ્રાચીન શિ૯૫ હજુ સુધી ઉપલબ્ધ થયું નથી અને તેથી જ
નમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓ માટે આ શિલ્પ જેટલું ઉપયોગી છે, તેટલું જ ઉપયોગી ગુજરાતની શિલ્પસમૃદ્ધિના અભ્યાસીઓ માટે આ શિલ્પ છે. (જુઓ ચિત્ર નં. ૧)
મૂતિ ૨, ૩ અને ૪. આ ત્રણે મતિઓ પણ ઉપરોક્ત મહુડીના કોટયાર્ક મંદિરના ખોદકામમાંથી મલી આવી હતી અને આજે વડોદરા સરકારના પુરાતન સંશોધનખાતાની ઍફીસના કબજામાં છે. આ મૂર્તિઓને પણ માન્યવર શાસ્ત્રીજીએ બૌદ્ધમૂર્તિઓ તરીકે ઓળખાવી હતી અને આ મૂર્તિઓ બૌદ્ધમૂતિઓ નથી પરંતુ જેને મતિઓ જ છે એવું મારા “ભારતીય વિદ્યા ” ત્રિમાસિકના ઉપત લેખમાં સાબીત કરેલું છે અને તે જ અંકના પૂ૪ ૧૯૪ માં મેં માન્યવર શાસ્ત્રીજીને વિનંતી કરી છે કે;
આ લેખની દલીલે વાંચીને માન્યવર શાસ્ત્રીમહાશય હવે પોતાનો એ બાંધી લીધેલો ભૂલભરેલે મત ફેરવવા ઉદાર થશે; અને જે મારી એમાં ભૂલ થતી હોય તે તે યુક્તિ અને પ્રમાણ પુરસ્સર જાહેરમાં મૂકી મારા માર્ગદર્શક થશે.” .
મારા આ લેખને પ્રસિદ્ધ થએ દોઢ વર્ષ ઉપર સમય વીતી ગયો હોવા છતાં માન્યવર શાસ્ત્રીજીએ મારી દલીલનો પ્રત્યુત્તર આપ્યો નથી.
ભારતીય વિદ્યા” નૈમાસિક ઘણુંખરા વાચકોના જોવામાં નહિ આવ્યું હોય તેથી આ મૂતિઓને પરિચય આ માસિકના વાંચકોને કરાવવાથી વધારે લાભ થશે એમ માની મૂર્તિ ૨-૩ અને ૪ નાં ચિત્ર ચિત્ર નંબર ૨-૩ અને ૪ માં રજુ કરવાનું યોગ્ય ધાર્યું છે.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીત્સવી અંક | પ્રાચીન ધાતુપ્રતિમાઓ [ ર૧૫ ] - ચિત્ર નંબર ૨: શ્રી જિનતિ. આ ચિત્રની મૂર્તિને મેં મારા “ભારતીય વિદ્યા”ના લેખમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ તરીકે પરિચય કરાવ્યો છે. પરંતુ તે લેખ લખ્યા પછી મને મળી આવેલા પુરાવાઓ ઉપરથી આ મૂર્તિને શ્રી પાર્શ્વનાથની મતિ તરીકે ઓળખાવવા કરતાં શ્રી જિનભૂતિ તરીકે જ ઓળખાવવી વધારે પ્રમાણપુરસ્સર લાગે છે.
ઊંચા પબાસન પર મધ્યમાં પદ્માસનની બેઠકે ધ્યાનાવસ્થામાં બેઠેલી મુખ્ય મૂર્તિ જિનેશ્વરદેવની છે. તેઓશ્રીના મસ્તકની પાછળ લંબગોળ પ્રભાવલી (આભામંડળ) છે. અને તેઓશ્રીની જમણી બાજુએ પલાંઠીની નજીક નીચેના ભાગમાં પીઠ પાછળ પ્રભાવલી સહિતની બે હાથવાળા યક્ષરાજની મૂર્તિ છે; જ્યારે ડાબી બાજુએ પલાંઠીની નજીક પીઠ પાછળ પ્રભાવલી સહિતની અંબિકાયક્ષિણની બે હાથવાળી મૂર્તિ છે. અંબિકાના ડાબા હાથમાંનું બાળક અસ્પષ્ટપણે દેખાય છે; જ્યારે તેણીના ડાબા હાથમાં ફળ હોવું જોઈએ. તેને ભાગ વધારે ખવાઈ ગએલે હેવાથી બરાબર દેખાતો નથી. પદ્માસન ઉપર સુંદર કમલની આકૃતિ કોતરેલી છે અને આકૃતિની નીચે આઠ ઊભી આકૃતિઓ છે. આ આઠ આકૃતિઓ ડૉ. શાસ્ત્રી માને છે તેમ આઠ દિગ્યાની નથી, પરંતુ ગ્રહોની જ છે. અને ગ્રહની આઠ જ આકૃતિઓની રજુઆત આ શિલ્પ ચિત્ર નંબર ૩ કરતાં વધારે પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મારે આજસુધીના નિરીક્ષણમાં કોઈ પણ જિનમંતિના પદ્માસનમાં આઠ દિગ્યાની રજુઆત જોવામાં આવી નથી, વળી જિનમૂર્તિવિધાનને લગતા ગ્રંથેમાં જિનમતિના પદ્માસનમાં દિપાલેની રજુઆત કરવાનું વિધાન પણ નથી; તેથી મારું માનવું છે કે આ આઠે રહે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પહેલાં એક જ ગ્રહ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
ચિત્ર નંબર ૩ઃ શ્રી પાર્શ્વનાથજી. આ જિનમૂતિની પણ વાસ્તવિક ઓળખાણ હું મારા “ભારતીય વિદ્યા ”ના લેખમાં કરાવી ગયું . મધ્યમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ બિરાજમાન છે. તેઓશ્રીના મસ્તક ઉપર નાગરાજ( ધરણેન્દ્ર)ની સાત ફણાઓ સ્પષ્ટ દેખાય છે. એટલે આ મૂર્તિ જેનેના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની છે તેમાં કોઈ બાબતની શંકાને સ્થાન રહેતું નથી. પાર્શ્વનાથ પ્રભુની જમણી બાજુ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુ બે હાથવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. અંબિકાદેવીની તથા યક્ષરાજની મૂર્તિઓ સહિતની શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરસની, પાષાણુની તથા ધાતુની મૂર્તિઓ ભારતના જુદાં જુદાં પ્રદેશનાં જિનમંદીરમાં આવેલી છે. આ જિનમૂર્તિનું શિલ્પ જોતાં તે આઠમા સૈકાની હોય તેમ લાગે છે. આ મૂર્તિની પીઠિકા ઉપર એક મસાધ્ય સુશોભન છે. એમાં પરસ્પર ગુથાએલ સર્પના ગુંચળા મુખ્ય પ્રતિમાના કમળાસનને ઊંચે પ્રકડી રાખે છે અને બન્ને બાજુની નાગની મૂર્તિને આગળ ધરી રાખે છે. આ સર્પાકૃતિની નીચે નવ ગ્રહોની અર્ધ આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. આવી રીતના સપના ગુંચળાવાળી પદ્માવતીદેવીની બે હાથવાળી આરસની પ્રતિમા, પાટણના ખેતરપાળના પાડામાં આવેલા શીતલનાથના જિનમંદિરમાં આવેલી છે.
ચિત્ર નંબર ૪: શ્રી ઋષભદેવ. આ જિનમૂર્તિની ચર્ચા પણ હું મારા ભારતીય વિદ્યા”ના લેખમાં કરી ગયો છું. આ મૂર્તિને હું ઋષભદેવપ્રભુની મૂર્તિ તરીકે ઓળખાવું છું, તેનું કારણ મૂર્તિના બને ખભા ઉપર, શિલ્પીએ રજુ કરેલી લટકતી મસ્તકના
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વ સાતમુ
e
વાળની લટા છે, જે એ મૂર્તિના ચિત્રમાં, તથા “ ભારતીય વિદ્યા ”માં નંબર ૮ વાળી પીંડવાડા (મારવાડ )ની જિનમૂર્તિનું ચિત્ર જે મારા લેખ સાથે છપાયું છે તેમાં સ્પષ્ટ દેખાય છે.
જેનેાના ચેાવીશ તીર્થંકર પૈકી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સિવાય બાકીના ત્રેવીસ તીર્થંકરાએ પંચમુી લેાચ કરેલા છે, જ્યારે શ્રી ઋષભદેવ પ્રભુએ ચાર મુખી લગ્ન કરી રહ્યાં પછી પાંચમી મુખ્યીથી લાચ કરતી વખતે સૌધમેન્દ્રની વિનંતીથી, વાળની એ લટા લાચ કર્યા વગરની જ રહેવા દીધી હતી, જે સંબધી સ્પષ્ટ વષઁન, આવશ્યનિયુક્તિ જેવા પ્રાચીન સૂત્રગ્રંથમાં તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ રચેલાં ત્રિષ્ટીશલાકાપુરુષચરિત્ર જેવા ચરિત્રગ્રંથમાં મળી આવે છે.
જેમકે—“ તેલિ વનમુક્રિઓ સત્યમેવ । મળવો મુળ સધાવળ ખા वदार शरीरे जडाओ अंजणरेहाओ इव रेहंतीओ उवलभइऊण ठिआओ तेण तेण નદિઓ હોથો । -( આ॰ નિ॰ g॰ ૬૨ )
અથ—તેમનેા ( તીર્થંકરેશનેા) સ્વયમેવ પાંચ મુષ્ટિને લાચ હતા. પણ ભગવાન ઋષભદેવને ઇન્દ્રના વચનથી, તેમના કનક જેવા ઉજજવળ શરીર ઉપર, વ્યંજનની રેખા જેવી રોભતી જટાઓ ઉખાડ્યા વગરની રહી. તેથી તેમના ચાર મુષ્ટિના લાચ છે.”
" प्रतिच्छति स्म सौधर्माधिपतिः कुन्तलान् प्रभोः । वस्त्राञ्चले वर्णान्तरतन्तुमण्डनकारिणः ॥ ६८ ॥ मुष्टिना पञ्चमेनाऽथ शेषान् केशान् जगत्पतिः । समुच्चिखनिषन्नेवं ययाचे नमुचिद्विषा ॥ ६९ ॥ नाथ ! त्वदंसयोः स्वर्णरुचोर्मरकतोपमा । वातानीता विभात्येषा तदास्तां केशवल्लरी ॥ ७० ॥ तथैव धारयामास तामीशः केशवल्लरीम् । याञ्चामैकान्तभक्तानां स्थामिनः खण्डयन्ति न ॥ ७१ ॥ —(ત્રિદરાજા (પુષમિત્ર, સન્ ૨, થ્રુ ૭૦.) અર્થાત્——પ્રભુના કરોાને સૌધર્માધિપતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગૃણુ કર્યાં, તેથી જાણે એ વસ્રને જુદા વર્ષોંના તંતુ વડે ડિત કરતા હોય એમ જાણાતું હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશના લોચ કરવા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્રે કહ્યું — હું સ્વામિન ! હવે તેટલી કેશાવલી રહેવા દ્યો; કેમકે જ્યારે પવનથી ઉડીને તે તમારી સુવર્ણ જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકતમણિના જેવી શાભે છે.' પ્રભુએ યાચના સ્વીકારીને તેટલી કેશવલીને તેવી રીતે જ રહેવા દીધી. કેમકે સ્વામીએ પેાતાના એકાંત ભકતાની યાચનાનું ખંડન કરતા નથી.
,
પ્રસ્તુત ઉલ્લેખા સિવાય ‘ કલ્પસૂત્ર ’ મૂળ, - ધનપાલપ'ચાશિકા ' વગેરે ખીજા પણ જૈન ગ્રંથેામાં જ્યાં જ્યાં ઋષભદેવની દીક્ષાના પ્રસંગનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં બધે તેમણે ચારમુષ્ટિ લાચ કર્યાં હાવાના જ ઉલ્લેખ મળી આવે છે.
ચિત્ર નંબર ૨, ૩ અને ૪ વાળી જિનમૂર્તિઓનું શિલ્પ જોતાં તે આઠમા નવમા સૈકાની હાય તેમ લાગે છે.
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીસવી અંક] પ્રાચીન ધાતુપ્રતિમાઓ
' [ ૨૧૭] મૂર્તિ ૫ અને ૬. આ બંને મર્તિઓને લગતી વિસ્તૃત માહિતી માટે “શ્રી નાગરી પ્રસારણ પત્રિકા” ના નવીન સંસ્કરણ ભા. ૧૮ અંક ૨ પૃ. ૨૨૧ થી ૨૩૧ પર પ્રસિદ્ધ થયેલ ઇતિહાસપ્રેમિ પં. શ્રી કલ્યાણવિજયજીને લખેલે “મારવાડકી સબસે પ્રાચીન જૈન અર્તિયાં ” નામને હિંદી ભાષામાં લખેલ લેખ જોઈ જવા વિનંતી છે. પ્રસ્તુત લેખને મુખ્ય આધાર લઈને મેં પણ આ માહિતી આપી છે તે માટે તેઓશ્રીનો આભાર માનું છું.
મુર્તિ ૫ અને ૬ના ચિત્ર માટે અમારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું સ્થાપત્ય” નામના પુસ્તકનાં ચિત્ર ૨૮ અને ૨૯ જુઓ. આ બન્ને મતિઓ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત છે. આ મૂર્તિઓ પીંડવાડ (મારવાડ)ના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં આવેલી છે. આ અર્તિઓ પૈકીની એક મૂર્તિની પાદપીઠ પર પાંચ લીટીઓમાં સંસ્કૃત ભાષામાં એક પબદ્ધ લેખ કોતરેલે છે. મૂળ લેખની અક્ષરશઃ તલ અને તેને અર્થ નીચે આપે છે. (૨) ૩૪ નીરાત્વિવિમાન, સર્વાત્યવિમર્શ
ज्ञात्वा भगवतां रूपं, जिनानामेव पावनं ॥ द्रो-चयक (૨) રોવેવ રેવ...................પિ સૈનં કાતિતં સુનત્તમ છે (૨) મરાતા વાત-જુહરિ (ગો)........વર વનાથ ગુફ
सज्झानवरणलाभाय ॥ (૪) સંવત્ ૭૭૭ (૧) સાક્ષવિરામદેવ, વિશ્વવિધાથના ..
शिल्पिना शिवनागेन, कृतमेतज्जिनद्वयम् ॥ અર્થ–વીતરાગ– આદિ ગુણથી સર્વજ્ઞત્વ પ્રગટ કરવાવાલી જિનેશ્વર ભગવંતોની મૂર્તિ જ છે. (એવું) જાણીને......યશોદેવ ....વગેરેએ જિનમૂર્તિઓની આ જોડી બનાવરાવો. સેંકડો ભવ પરંપરાઓમાં ઉપાર્જન કરેલ કઠિન કર્મરજ....(ના નાશને માટે તથા) સમ્યગ્દર્શન, શુદ્ધજ્ઞાન, અને ચારિત્રના લાભને માટે (થા). વિક્રમ સંવત્ ૭૪૪ માં આ મૂર્તિની જેડીની પ્રતિષ્ઠા થઈ. સાક્ષાત બ્રહ્માની માફક સર્વ પ્રકારનાં રૂપે (મુર્તિએ) નાં બનાવવાવાળા શિલ્પી શિવનાગે આ બન્ને જૈન મૂર્તિઓ બનાવી.
પહેલા પદ્યમાં મૂતિદર્શનની આવશ્યક્તા બતાવી છે; બીજા પદ્યમાં મૂતિની જેડી, બનાવરાવવાળા ગૃહસ્થોનાં નામ છે જે ઘસાઈ જવાથી વાંચી શકાતાં નથી; તેઓમાંથી માત્ર યશદેવ નામ ચોકખું વાંચી શકાય છે. ત્રીજા પદ્યમાં મૂતિદર્શનથી થતા ફાયદાઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના છે. જેથી લીટીમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો સંવત છે અને તેની પાંચમી લીટીમાં મતિ બનાવવાળા શિ૯પી( સ્થપતિ)ની પ્રશંસા લખવામાં આવેલી છે.
આ રીતે શિલ્પીના નામનો ઉલ્લેખ કઈક જ સ્થલે કરેલે મળી આવે છે.
ઉપરોક્ત મહાવીરસ્વામીના દેરાસરમાં બીજી પણ છ મૂર્તિઓ આઠમા સૈકાની છે. તે છ મૂર્તિઓ પૈકીની ત્રણ મૂર્તિઓ નવ ઇંચ ઊંચી એકલમલ છે અને ઘણી જ ખંડિત થઈ જવાથી પૂજન માટે યોગ્ય નથી. આ મૂર્તિઓ હાલમાં પાછલી દેરીના કપીલામંડપમાં બે ગેખલામાં રાખવામાં આવી છે. બીજી પણ ત્રિતીર્થીઓ તે જ દેરીના મંડપની અંદર
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું જતાં ડાબા હાથ તરફ બિરાજમાન છે. તે ત્રણેની ઊંચાઈ લગભગ સવા કુટ છે. આ ત્રણે મતિએ અત્યાર સુધી સારી હાલતમાં છે. આ ત્રણ ત્રિતીથીઓ પૈકીની શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક સુંદર ત્રિતીર્થોનું ચિત્ર મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “ભારતનાં જેનતીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” પુસ્તકમાં ચિત્ર ૩૦ માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મૂર્તિ ૭: શ્રી પાર્શ્વનાથજી. વાંકાનેર (કાઠીયાવાડ)ના એક જિનમંદિરમાં આવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની લગભગ આઠમા સૈકાની આ મૂર્તિના ચિત્ર માટે “ભારતીય વિદ્યા” ના મારા લેખની સાથે છપાયેલ ચિત્ર નંબર ૯ તથા મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર ઉપરોક્ત ગ્રંથનું ચિત્ર નંબર ૩૧ જુઓ. આ પણ એક ત્રિતાથ છે. આ શિલ્પની મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલાં ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. બન્ને બાજુ બે કાર્યોત્સર્ગથિત જિનમૂર્તિઓ ઊભેલી છે, જેના કટાભાગથી છેક નીચે સુધી વસ્ત્રની સ્પષ્ટ આકૃતિ શિલ્પીએ રજુ કરેલી છે; જે પૂરવાર કરે છે કે એ મૂતિ વેતાંબર સંપ્રદાયની છે. મુખ્ય મૂર્તિના મસ્તકની ઉપરની સાત ફણાઓ જાહેર કરે છે કે એ મૂતિ વીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની છે. તેની નીચેની જમણી બાજુએ બે હાથવાળો યક્ષ છે, જેનાં આયુધે સ્પષ્ટ દેખાતાં નથી, પરંતુ ડાબી બાજુની યક્ષીની આકૃતિના ડાબા હાથનું બાળક ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે, જે જાહેર કરે છે કે એ મૂતિ યક્ષી અંબિકાની છે.
મૂર્તિ ૮ અને ૯: શ્રી ઋષભદેવ. આ બન્ને મર્તિઓ અમદાવાદ શહેરમાં ડોશીવાડાની પિળમાં આવેલાં શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ડાબી તરફ આવેલ શ્રીસુખસાગર પાશ્વનાથની ધાતુની પ્રતિમાની જમણી તથા ડાબી બાજુ કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિત છે. આ બન્ને મૂર્તિઓના બને ખભા ઉપર મસ્તકની કેશાવલી શિપીએ કોતરેલી સ્પષ્ટ દેખાય છે. આ બન્ને મતિઓનું શિલ્પ જોતાં ઉપરોક્ત મુતિ નંબર ૫ અને ૬ના સમયની હોય તેમ મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને જણાઈ આવે છે એટલે કે આ બન્ને મતિઓ આઠમી સદીની છે. ગુજરાતના પાટનગર અમદાવાદના જૈનમંદિરમાં આવાં સુંદર અને પ્રાચીન શિલ્પ અભ્યાસીઓની દૃષ્ટિએ વર્ષોથી સંશોધન માગી રહ્યાં છે. અને હું માનું છું કે અમદાવાદનાં જિનમંદિરનું બારીકીથી નિરીક્ષણ કરવામાં આવે તો ગુજરાતની જેનાશ્રિત શિલ્પકલાના અણઉકલ્યા અંકડાઓનો પત્તો લાગી શકે.
મૂર્તિ નંબર ૧૦: શ્રી ઋષભદેવ. મારવાડમાં આવેલાં જોધપુર શહેરની ઉત્તર દિશાએ નવ કષ દૂર ગાંધાણી નામનું ગામ આવેલું છે. આ ગામના તલાવ ઉપર એક પ્રાચીન જિનમંદિર છે. તેમાં આવેલી આદીશ્વર ભગવાનની સંવત ૯૩૭ ના લેખવાળી ધાતુપ્રતિમાને લેખ સ્વર્ગસ્થ શ્રીયુત પુરણચંદજી નાહારે જૈન લેખ સંગ્રહના બીજા ભાગમાં લેખાંક ૧૭૦૯ તરીકે પ્રસિદ્ધ કરેલ છે જે નીચે પ્રમાણે છે:– (૨) ૩ | નવદુ રાઘવાનાં ! a fä રાધિવતતેડુ . શ્રવચ્છ
लांगलीभ्यां । ज्येष्ठार्याभ्यां (२) परमभक्तया ॥ नाभेयजिनस्यैषा ॥ प्रतिमाऽषाडार्द्धमासनिष्पन्ना श्रीम(३) त्तोरणकलिता । मोक्षार्थ कारिता ताभ्यां ॥ ज्येष्ठार्यपदं प्राप्तौ द्वावपि (४) जिनधर्मवच्छलौ ख्यातौ । उद्योतनसूरेस्तौ। शिष्यौ श्रीवच्छबलदेवौ ॥ () . ૧૩૭ ગાઢા
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથજી (સારાભાઇ નવાખ) [ પરિચય માટે જુએ પૃ. ૨૧૯]
શ્રી. સારાભાઇ નવાબના સૌજન્યથી ]
શ્રી પાર્શ્વનાથજી (પૂરચંદજી નાહાર) [ પરિચય માટે જુએ પૃ. ૨૨૦-૨૧ ]
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રીપાત્સવી અંક ]
પ્રાચીન ધાતુપ્રતિમાએ
[ ૨૧૯ ]
મૂર્તિ નબર ૧૧–શ્રી પાર્શ્વનાથજી. આ મૂર્તિ મારા પેાતાના સંગ્રહમાં છે. આ મૂર્તિને વિસ્તૃત પરિચય હું મારા “ ભારતીય વિદ્યા ”ના લેખમાં આપી ગયેા છું. તેના ચિત્ર માટે આ સાથેનું ચિત્ર નંબર ૫ જુએ.
મૂર્તિ નબર ૧૨-શ્રી પાર્શ્વનાથજી. મારવાડમાં આવેલ એસીયાનગરના મહાવીરસ્વામીના દેરાસરની બાજુમાં ધર્મશાળાનેા પાયા ખાદતાં મળી આવેલ શ્રી પાર્શ્વનાથજીની ધાતુ પ્રતિમા કે જે કલકત્તામાં નંબર ૪૮ ઈંડીયન મીરરસ્ટ્રીટ ધરમતલામાં આવેલ જિનમંદિરમાં છે, તે પ્રતિમાના પરિકરના પાછળના ભાગને લેખ શ્રીયુત નાહારના હૈ. લે. સં. ભા. પહેલાના લેખાંક ૧૩૪ તરીકે પ્રસિદ્ધ થયેલા છે, જે નીચે પ્રમાણે છેઃ—
ॐ संवत १०११ चैत्र सुदि ६ श्री कक्काचार्य शिष्य देवदत्त गुरुणा उपकेशीय चत्यगृहे अस्वयुज् चैत्र षष्ठयां शांतिप्रतिमा स्थापनीया गंधोदकान् दिवालिका भासुल प्रतिमा इति ।
સ્મૃતિ નબર ૧૩-શ્રી પાર્શ્વનાથજી. ખંભાત શહેરના માણેકચોકમાં આવેલા શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરમાં આવેલી સ ંવત ૧૦૨૪ ની સાલની શ્રી પાર્શ્વનાથની ધાતુ પ્રતિમાજીના લેખ સ્વસ્થ યેાનિષ્ઠ શ્રી મુદ્ધિસાગરસૂરિજી દ્વારા સ’પાદિત જૈન ધાતુપ્રતિમા– લેખસંગ્રહ ભાગ ખીજો. લેખાંક ૯૨૪ માં પ્રસિદ્ધ થયેલ છે. લેખ નીચે પ્રમાણે છે: ...મટું વિતામઢે છે. શ્રી પાર્શ્વવિવું જા૦ ૫૦ શ્રી જ્ઞાનચંદ્રસૂત્તમઃ
મૂર્તિ નબર ૧૪–( શ્રી પાર્શ્વનાથજી ). કડી ( ઉત્તર ગુજરાત )ના સંભવનાથ ભગવાનના જિનમંદિરના ભેાયરામાં આવેલ શકસવત ૯૧૦ (વિક્રમ સંવત ૧૦૪૫) ની ધાતુપ્રતિમાને જે. ધા. લે. સં. ભા. પહેલામાં લેખાંક ૭૪૭ ની સાથે પૃષ્ઠ ૧૩૨ પર પ્રસિદ્ધ થયેલ લેખ નીચે પ્રમાણે છેઃ—
शक संवत् ९१० आसीन्नागेन्द्रकुले शीलरुद्रगणि पाविल्लगणि...
મૂર્તિ નખર ૧પ-શ્રી પાનાજી. જે. લે. સં. ભાગ ૧ માં લેખાંક ૭૮૬ માં પ્રસિદ્ધ થયેલ લેખ નીચે પ્રમાણે છે:
(१) ब्रह्माल सत्क सं (२) पंकः श्रिया वे सुन (३) स्तु पुन्नक श्राद्धः सी (૪) નહભૂતિ મહ્રશ્ચન્દ્ર છુ (પ) છે હ્રાવામાલ: ॥ (૬) સંવતુ (૭) ૨૦૭૨
કલકત્તા નંબર ૪૬ ઈંડિયન મીરર સ્ટ્રીટમાં આવેલ શ્રી કુમારસિંહહાલમાં સ્વર્ગાસ્થ શ્રીયુત પૂરચંદજી નાહરના સંગ્રહમાં ઉપરાક્ત ધાતુપ્રતિમા આવેલી છે. અને તેઓશ્રીએ . લે. સં. ભા. બીજાના પૃષ્ઠ પહેલાની ફૅટનેટમાં જણાવ્યા મુજબ આ પ્રતિમાજીની મધ્યમાં પદ્માસનસ્થ (શ્રી પાર્શ્વનાથની) મૂર્તિ છે. અને તે મૂર્તિ તેઓશ્રીને ગુજરાત પ્રાંતમાંથી મલી હતી. આવી રીતે બીજા પણ ધાતુપ્રતિમાનાં પ્રાચીન શિલ્પે ગુજરાત પ્રાંતમાંથી ખા પ્રાંતમાં ગયેલાં દરેકે દરેક જૈનમંદીની ધાતુપ્રતિમાઓનું બારીક નિરીક્ષણ કરવાથી મળી આવવા સંભવ છે, જરૂર છે માત્ર તે દૃષ્ટિએ નિરીક્ષણ કરવાવાળા પ્રાચીન શિલ્પપ્રેમી અભ્યાસકાની. હું માનું છું કે શેડ આણુંદજી કલ્યાણજીની પેઢીના સ'ચાલકે આ તરફ લક્ષ્ આપશે તે ગુજરાતના પ્રાચીન જૈનાશ્રિત શિલ્પના અભ્યાસાને તેમના અભ્યાસમાં મહત્ત્વની સહાયતા મળી શકે અને તે રીતે ગુજરાતની શિલ્પકલા સગ્રહાશે અને ગુજરાતની શિલ્પકલાપ્રેમી જનતામાં જૈન સમાજનું જે ગૌરવભર્યું સ્થાન છે તે ગૌરવમાં વધારો થશે.
૨૮
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું મૂતિ નંબર ૧૬-શ્રી પાર્શ્વનાથજી. શ્રીયુત નાહરના સંગ્રહમાં આવેલી બીજી એક ધાતુપ્રતિમાને લેખ જૈ. લે. સં. ભા. બીજામાં લેખાંક ૧૦૦૧ પ્રસિદ્ધ થયો છે, જે નીચે પ્રમાણે છે –
(१) पजक सुत अंब देवेन ॥ सं. १०७७
માન્યવર નાહરજીએ આ પ્રતિમાની ઓળખાણ ઉપરોક્ત લેખાંકની કુટનોટમાં હિન્દી ભાષામાં આપી છે, જે આ પ્રમાણે છે – - यह प्राचीन मूर्ति भारतके उत्तर-पश्चिम प्रान्तसे प्राप्त हुई है। दोनों तर्फ कायोत्सर्गकी खडी और मध्यमें पद्मासनको बैठी मूर्तियें है। सिंहासनके नीचे नव ग्रह और उसके नीचे वृषभयुगल है। इस कारण मूल मूर्ति श्रीआदिनाथजी की और यक्ष यक्षिणी आदियों के साथ बहुत मनोज्ञ और प्राचीन है।।
આ મૂર્તિનું ચિત્ર જે. લે. સં. ભા. બીજાના પહેલા પૃષ્ઠની સામે આપવામાં આવેલું છે અને ચિત્રની નીચે અંગ્રેજી ભાષામાં નીચે પ્રમાણે ઓળખાણ આપવામાં આવી છે. “ Metal Image of Shri Adinath Dated V. S. 1077 (A. D. 1020.)”
માન્યવર પૂરણચંદજી નાહારના ઉપરોક્ત વિધાનને સાચું માનીને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ” એ નામના પુસ્તકના વિદ્વાન સંપાદક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ, એ મૂર્તિ ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની હોવા છતાં એને આદિનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ મૂર્તિનું ચિત્ર તે પુસ્તકના પૃષ્ઠ ૩ની સામે ચિત્ર નંબર ૩ તરીકે છપાયું છે. અને તે જ પુસ્તકના પૃષ્ઠ ૮૭ ઉપર ચિત્રપરિચય પણ આપે છે, જે અક્ષરશઃ શ્રીયુત નાહારજીના હિંદી ભાષામાં આપેલા પરિચયનું ગુજરાતી અવતરણ માત્ર જ છે. આ મૂર્તિનું ચિત્ર–મારા “ભારતનાં જૈનતીર્થો ” નામના પુસ્તકમાં ચિત્ર નંબર ૩૭ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ મૂર્તિને વાસ્તવિક પરિચય નીચે પ્રમાણે છે:--
મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલા શ્રી પાર્શ્વનાથજી છે. તેમના મસ્તક પર શિલ્પીએ કરેલી નાગરાજ(ધરણેન્દ્ર)ની નવ ફણાઓ બરાબર નિરીક્ષણ કરતાં સ્પષ્ટ દેખાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની બન્ને બાજુએ એકેક ચામર ધરનાર પરિચારક ઊભેલા છે. અને પરિચારકની નજીકમાં કાયોત્સર્ગમાં ઊભી રહેલી એકેક જૈનમૂર્તિ છે. નાગરાજની નવ ફણાઓના ઉપરના ભાગમાં ત્રણ છત્ર શિલ્પીએ રજુ કરેલાં છે. પાશ્વનાથ પ્રભુના પબાસનની નીચે બે બાજુ એક સિંહની આકૃતિ તથા બન્ને સિંહની વચમાં એક અસ્પષ્ટ આકૃતિ કોતરેલી છે, જે બરાબર ઓળખી શકાતી નથી. આ આકૃતિઓની નીચે નવ ગ્રહની નવ આકૃતિઓ કતરેલી છે. નવગ્રહની નવ આકૃતિઓની નીચે મધ્યમાં કઈક દેવની આકૃતિ કોતરેલી છે, જેનાં આયુધે સ્પષ્ટ દેખાતાં ન હોવાથી તે આકૃતિને ઓળખવી મુશ્કેલ છે. આ મધ્ય આકૃતિની બન્ને બાજુની આકૃતિઓને માન્યવર નાહારે તથા વિદ્દવર્ય શ્રીયુત દેસાઈએ વૃષભયુગલની આકૃતિ માની લઈને, અને પ્રથમ તીર્થંકર શ્રી
ઋષભદેવનું લંછન વૃષભ હોવાથી આ મુખ્ય મૂર્તિને ખોટી રીતે શ્રી ઋષભદેવની મૂતિ તરીકે ઓળખાવી છે. વાસ્તવિક રીતે એ બન્ને આકૃતિ વૃષભયુગલની નથી, પરંતુ હરણ યુગલની છે. જેનમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને સુવિદિત છે કે કોઈ પણ જિનેશ્વરની મૃતિને ઓળખવા માટે કોઈ પણ શિલ્પમાં કોઈ પણ શિપીએ લાંછનની બે આકૃતિઓની
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] પ્રાચીન ધાતુ પ્રતિમાઓ
|ર૧ રજુઆત કરી હોય તેવું જાણવામાં આવ્યું નથી. નવગ્રહની આકૃતિની જમણી બાજુએ આ પ્રતિમા ભરાવનાર શ્રાવકની તથા ડાબી બાજુએ એક શ્રાવિકાની મૂર્તિ શિલ્પીએ રજુ કરેલી છે, અને શ્રાવકની મૂર્તિની બાજુમાં બે હાથવાળા યક્ષરાજની તથા શ્રાવિકાની મતિની બાજુમાં બે હાથવાળી અંબિકા યક્ષિણીની મતિ રજુ કરેલી છે. આ શિલ્પ ઉપરોક્ત બન્ને વિદ્વાને જણાવે છે તે પ્રમાણે નિઃસંશય સુંદર છે. (આ મૂર્તિ માટે જુઓ ચિત્ર નંબર ૬)
મૂર્તિ નંબર ૧૭. શ્રી ઋષભદેવ. ડીસાકેમ્પથી વાયવ્ય કોણમાં દસ કોષ દૂર પ્રાચીન જેનતીર્થ “રામસૈન્ય ” આવેલું છે, જે હાલમાં રામસણના નામથી ઓળખાય છે. આ તીર્થને ટૂંક પરિચય ઇતિહાસ પ્રેમી પં. શ્રી કલ્યાણવિજયજીએ જેનયુગ માસિકના પુસ્તક પાંચના અંક ૧ થી ૩ માં જેનતીર્થ ભીમપલ્લી અને રામસૈન્ય નામના લેખમાં પૃ. ૬ થી ૬૭ ઉપર આપ્યો છે. તે લેખમાં ત્યાંથી ખોદકામ કરતાં મળી આવેલા સંવત ૧૦૮૪ની સાલવાળા લેખવાળા શ્રી ઋષભદેવ ભગવાનની ધાતુપ્રતિમા સાથેના છુટા પડી ગયેલા એક પરિકરની ઓળખાણ આપી હતી. તે લેખની અક્ષરશઃ નકલ જૈન પ્રતિમાશાસ્ત્રના અભ્યાસીઓની દૃષ્ટીએ મહત્ત્વની હોવાથી નીચે આપેલી છે
अनुवर्तमानतीर्थ-प्रणायकाद वर्धमानजिनवृषभात् । शिष्यक्रमानुयातो जातो वज्रस्तदुपमानः ॥ तच्छाखायां जातः स्थानीयकुलोद्भूतो (भवो) महामहिमा ॥ चंद्रकुलोद्भवस्तत (तो) वटेश्वराख्यः क्रमबलः ॥ थारापद्रोद्भूतस्तमाद् गच्छोत्र सर्वदिक्ख्यातः ।। મુદ્રા-થરા (સુદ્ધા છો) નિર્વસ્ટિદ્ધિવરાવતિ | तस्मिन् भूरेषु सूरिषू देवत्वमुपागतेषु विद्वत्सु । કા...ચેષ્ટાર્ચતમન્ શ્રી શાંતિમાથઃ | तस्माच्च सर्वदेवः सिद्धांतमहोदधिः सदागाहः । तस्माच्च शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥ श्रीशांतिभद्रसूरौ प्रतपति जा...पूर्णभद्राख्यः ।
... પુણેના...રિત...વૃદ્ધીન છે – (?) વિરું વિંદ્ય નામનોર્મત્મિનઃ . लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ मंगलं महाधीः ॥ संवत् १०८४ चैत्रपौर्णमास्याम् ॥
અર્થાત-વર્તમાન શાસનના નાયક ભગવાન વર્ધમાનસ્વામીની શિષ્ય પરંપરામાં વા નામના આચાર્ય થયા કે જે વજીની ઉપમાને ધારણ કરતા હતા. જે ૧ |
તેની શાખામાં (વજી શાખામાં). . . . . . . ચંદ્રકુલીન મહિમાવંત વટેશ્વર નામના આચાર્ય થયા. ૨ |
તે વટેશ્વરથી થારાપદ્ર નગરના નામથી “થારાપદ્ર” નામક ગ૭ ઉત્પન્ન થયો, જે સર્વ દિશાઓમાં ખ્યાતિ પામે છે અને પોતાના નિર્મલ યશવડે સર્વ દિશાઓને ઉજજ્વલ કરી દીધી છે. જે ૩ |
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. [ વર્ષ સાતમ
[ રરર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું તે ગચ્છમાં ઘણુએક વિદ્વાન આચાર્યો ઉત્પન્ન થઈ દેવગત થયા-પછી જયેષ્ઠાર્ય નામના આચાર્ય થયા. કાર્ય પછી શાંતિભદ્ર, શાંતિભદ્ર પછી સિદ્ધાંતમહોદધિ સર્વદેવસૂરિ અને સર્વદેવની પછી શાલિભદ્રસૂરિ થયા છે ૪ છે
આ પછી છઠ્ઠી આર્યા અને સાતમે અનુષ્ટપુ એ બે પદો બરાબર વંચાતાં નથી, છઠ્ઠી આર્યાને પ્રથમ “શ્રી શાંતિભદ્રસૂરો પ્રતપતિ” આટલે ભાગ સ્પષ્ટ વંચાય છે, ત્યારપછી બીજા પાદમાં “પૂર્ણ ભદ્ર”, ત્રીજા પાદમાં “રઘુસેનએ નામે વંચાય છે. સાતમા લેકની આદિના અક્ષરો વંચાતા નથી, બાકીને લેક નીચે પ્રમાણે વંચાય છે....
જામિનર્મદાત્મનઃ .. लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ છેવટે “મંગલં મહાશ્રી | સંવત ૧૦૮૪ ચૈત્ર પૉર્ણમાસ્યાં ” આટલે ગદ્યના ફકરે લખી લેખની સમાપ્તિ જણાવી છે. છેલ્લા ખંડિત બે પોના અર્થનું પૂર્વની સાથે અનુસંધાન કરતાં એવું તાત્પર્ય સમજાય છે કે ઉપર જણાવેલ આચાર્ય શાંતિભદ્રના સમયમાં સં. ૧૦૮૪ ના ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે પૂર્ણભદ્રસૂરિએ ભગવાન શ્રી ઋષભદેવના બિબની પ્રતિષ્ઠા કરી. છઠ્ઠી આર્યાના ત્રીજા પાદમાં જે “રઘુસેન” નામ વંચાય છે તે પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થનું લાગે છે, અને તે ગૃહસ્થ રામસૈન્યને રાજા હોવાની સંભાવના થાય છે, કારણ કે ઉપર જણાવેલા વર્ષમાં જ પ્રતિષ્ઠિત થયેલી એક ધાતુની ઊભી પ્રતિમાના લેખમાં “રઘુસેનીયરા” આવો ઉલ્લેખ જોવામાં આવે છે.
અમદાવાદ ઝવેરીવાડમાં આવેલા અજિતનાથ ભગવાનના જિનમંદિરની ભમતીમાં જતાં પહેલી જ ઓરડીમાં શ્રી અજિતનાથ ભગવાનની માનુષી આકારની સંવત ૧૧૧૦ની સાલના લેખવાળી જિનપ્રતિમાની પ્રશસ્તિની પાંચમી લીટીમાં “રઘુસેનજિનભુવને” આવો ઉલ્લેખ જોવામાં આવે છે. આ ઉલ્લેખ ઉપરથી ઈતિહાસપ્રેમી પં. કલ્યાણવિજયજીની ઉપર્યુક્ત માન્યતા યુક્તિસંગત હોય તેમ લાગે છે. આ જિનમૂર્તિનું વર્ણન આ જ લેખમાં આગળ આપવામાં આવેલું છે..
મૂર્તિ નંબર ૧૮: શ્રી જિનમૂર્તિ. સંવત ૧૦૮૮ની સાલની ઓસીયા (મારવાડ)ના જિનમંદિરમાં આવેલી એક ધાતુપ્રતિમાને લેખ જે. લે. સં. ભા. પહેલાના લેખાંક ૭૯૨ તરીકે પ્રસિદ્ધ થયેલ છે જે નીચે પ્રમાણે છે –
सं. १०८८ फाल्गुन वदी ४ थी नागेन्द्रगच्छे श्रीवासदेवसूरी संघ नानेतिहड श्रीयार्थ राखदोव कारिता ।
ઉપસંહાર–આ લેખમાં ઈ. સ. ના બીજા સૈકાથી શરૂ કરી બારમા સૈકા પહેલાંની ધાતુપ્રતિમાઓનો મારી જાણમાં છે તેટલે પરિચય આપવાને મારે ઈરાદો હું અગાઉ જાહેર કરી ગયો છું. પરંતુ લેખ બહુ જ મોટે થઈ જવાથી આ અંકમાં વિક્રમ સંવત ૧૦૮૮ સુધીની ધાતુપ્રતિમાઓનો ટૂંક પરિચય આપવાનું મેં ગ્ય ધાર્યું છે. | ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાની પ્રાચીનમાં પ્રાચીન પ્રત વિક્રમ સંવત ૧૧૫૭ પહેલાંની આજસુધી ઉપલબ્ધ થઈ હોય તેવું મારી જાણમાં નથી. કેઈ પણ કલાપ્રેમીના જાણવામાં હોય તે તે કલાપ્રેમીઓની જાણ ખાતર જાહેરમાં મૂકવા મારી નમ્ર વિનંતી છે.
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] પ્રાચીન ધાતુપ્રતિમાઓ
[૨૩] ગુજરાતની જેનાશ્રિત કલાને ટૂંક પરિચય હું મારા “જેનચિત્રકલ્પદુમ” નામના ઈ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં કરાવી ગયો છું.
આ લેખમાં મેં જે શિલ્પને પરિચય કરાવ્યો છે તે શિલ્પ આબુ (દેલવાડા)ના જગવિખ્યાત સ્થાપત્યનું પ્રથમ સર્જન કરાવનાર મહામંત્રી વિમલના સમકાલીન તથા તે પહેલાંના સમયના છે. અજાયબીની વાત તો એ છે કે મહામંત્રી વિમલે પણ પોતે નિર્માણ કરાવેલા જિનમંદિરના મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની જે પ્રતિમા ભરાવી તે પણ ધાતુની હતી એવા ઉલ્લેખો આપણને મળી આવે છે. હું માનું છું કે તેઓએ આરસને બદલે પ્રતિમા નિર્માણમાં ધાતુની પસંદગી કરવાનું તેના ટકાઉપણને લીધે યોગ્ય ધાર્યું હશે,
ગુજરાતી શિલ્પના અભ્યાસીઓની સામે ઈ. સ. ના બીજા, સાતમા, આઠમ, નવમા દસમા, અને અગિયારમાં સેકાના શિલ્પોનું ટૂંક વર્ણન આ લેખમાં આપીને ગુજરાતની શિલ્પકલાના ખુટતાં અંકોડાને શંખલાબદ્ધ કરવા માટેના મારા પ્રયાસમાં તેઓ પણ પોતાના ફુરસદના સમયમાં સંશોધન કરીને મને સહાયકર્તા થશે એવી આશા રાખું છું. હવે પછીના લેખમાં વિક્રમ સંવત ૧૦૯૦થી વિક્રમ સંવત ૧૨૩૦ સુધીની મળી આવતી ધાતુ પ્રતિમાઓનું વર્ણન આપવાની ઈચ્છા રાખી આ ટૂંકા લેખ સમાપ્ત કરું છું. અને આશા રાખું છું કે ઉપરોક્ત સમયની બીજી પ્રતિમાઓ પણ જે કઈ સજજનના જાણવામાં આવે તે જાહેર જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરશે.
=
===
=
=
નીચેનાં પ્રકાશનો અવશ્ય મંગાવો (૧) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક.
મૂલ્ય-છ આના (ટપાલ ખર્ચ એક આનો વધુ.) (૨) શ્રી પર્યુષણું પર્વ વિશેષાંક ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષનો જેને ઈતિહાસ
મૂલ્ય-એક રૂપિયે. (૩) ક્રમાંક ૪૩ જૈન ગ્રંથમાં માંસાહારનું ખંડન કરતા અનેક લેખોથી સમૃદ્ધ
| મીચાર આના, [ ક્રમાંક ૪૨ માં આ સંબંધી એક લેખ છે. મૂલ્ય-ત્રણ આના.]. (૪) ક્રમાંક ૪૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ
મૂલ્યત્રણ આના. (૫) ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
મત્સ–ચાર આના. (ટપાલખર્ચ દોઢ આને વધુ)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ
==
=
Iકા
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણધર–સાર્ધશતકને સંક્ષિપ્ત પરિચય
લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, સવની. આર્યાવર્તના સાહિત્યક્ષેત્રમાં જૈનસાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. જેને સાહિત્ય માટે પ્રાશ્ચાત્ય વિદ્વાનો ઘણો ઊંચો અભિપ્રાય છે. ભારતીય ઈતિહાસ અને સાહિત્યના જ્ઞાન માટે જૈન સાહિત્યનું જ્ઞાન અનિવાર્ય છે એમ વિદ્વાનોને હવે સમજાવા લાગ્યું છે. મારા એક સહૃદય સ્નેહીએ સાચું જ કહ્યું હતું કે “અમે અત્યારે ભારતવર્ષને ઈતિહાસ લખવા માટે પ્રયત્ન કરીએ છીએ, માટે અમારે જૈનસાહિત્યને અભ્યાસ ફરજિયાત કરવો પડશે, કારણ કે તે વગર અમારે ઈતિહાસ અધુરો રહેશે.”
જેન સાહિત્યનું ભારતીય સાહિત્યવાટિકામાં આટલું ઊંચું સ્થાન હોવાનું કારણ એ છે કે જેનોએ બનાવેલું સાહિત્ય માત્ર ધાર્મિકદિશા સુધી જ પરિમિત નથી પણ ઐતિહાસિક, સાહિત્યિક અને દાર્શનિક આદિ અનેક દૃષ્ટિઓથી પૂર્ણ છે. જેન વાલ્મનિર્માતાઓએ કોઈ પણ વિષય છોડયો નથી. અર્થાત એકેએક વિષય પર જૈનમુનિઓએ વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ લખી ભારતીય સાહિત્યમાં મૂલ્યવાન ફળ આપે છે. પિોણોસો ઉપરાંત એવા ગ્રન્થ મળે છે જે મૂળ ગ્રન્થના કર્તા જેનેતર છે અને વૃત્તિ નિર્માતા જેને છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈનેતર સાહિત્યને પણ લોકભોગ્ય બનાવવા જેનોએ સારો પ્રયત્ન કરી ઉદારતાનો પરિચય આપે છે. માટે જ એક વિદ્વાને કહ્યું છે કે-“ભારતીય સાહિત્યમાંથી જૈન સાહિત્ય બાદ કરવામાં આવે તે આર્યાવર્તનું સાહિત્ય શૂન્ય ભાસે.”
ઐતિહાસિક મહત્ત્વવાળા ગ્રન્થોના નિર્માણમાં જૈન મુનિઓએ સારો ફાળો આપે છે. અહીં જે ગ્રન્થને પરિચય આપવામાં આવે છે એ પણ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનો છે. મૂળ ગ્રન્ય પ્રાકૃત ભાષામાં ૧૫૦ ગાથામાં ગુતિ છે, ભાષાની અપેક્ષાએ પણ આ ગ્રન્થ મહત્ત્વ છે.
વિષય-ખાસ કરીને આલોચ ગ્રન્થની રચના સ્તુત્યાત્મક હોય છે. અને સ્તુત્યન્તર્ગત વ્યક્તિઓને કવચિત ઐતિહાસિક પરિચય પણ મળે છે, જે ઘણો જ મહત્ત્વનો હોય છે. આમાં ઋષભદેવાદિ, ગૌતમસ્વામી, સુધર્મસ્વામી, જખ્ખસ્વામી, પ્રભવાચાર્ય, શમ્ભવ, થશભદ્ર, સબૂતિસૂરિ, ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, આર્ય મહાગિરિ, આર્યસહસ્તી, આર્યસમુદ્ર, આર્યમંગુ, આર્યસુધર્મા, લાકગુપ્ત, વ્રજસ્વામી, આર્યરક્ષિત, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રાચાર્ય, શીલાંક, દેવાચાર્ય, નેમિચંદ્રસૂરિ, ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, અશોકચંદ્રસૂરિ, ધર્મદેવ (ગ્રંથકર્તાના દીક્ષાગુરૂ), હરિસિહ ( કર્તાને વાચના ગુરુ ), સર્વદેવગણિ (ર્તાના વિદ્યાગુરુ), દેવભદ્રસૂરિ (કર્તાને આચાર્યપદ આપનાર ), જિનવલ્લભસૂરિ (કર્તાના પદૃગુરુ ) આદિની સ્તુતિ કરવામાં આવી છે.
ઉપરોક્ત આચાર્યોને સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય આપવાનો વિચાર હતો પણ સમયાભાવ અને સાધનાભાવના કારણે તેમ કરી શકી નથી. આ ગ્રન્થમાં ખરતરગચ્છાચાર્યો વિષયક સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] ગણધર-સાર્ધશતકને સંક્ષિપ્ત પરિચય [ ૨૨૫]
નામકરણ ધારાસનામ ગ્રન્થનિર્માતાએ આપ્યું છે કે પાછળના લેખકેએ ?-એ નિશ્ચિતતા કહી શકાય તેમ નથી. કારણ કે આખીયે કૃતિ વાંચતાં નામને કયાંય ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. પણ અર્થ તરફ ખ્યાલ આપતાં નામ બરાબર બંધબેસતું લાગે છે. મધર શબ્દની વ્યુત્પત્તિ “ ધારાતીતિ જાળધરઃ ” એ પ્રમાણે છે. ગચ્છનાયકમાલિક-અધિપતિ-આચાર્ય આદિ શબ્દો ધર શબ્દના પર્યાયવાચી શબ્દો છે. બધી મળીને ગાથાઓ ૧૫૦ છે. માટે આ નામ જે આપેલ છે તેમાં કશું અસંગત નથી.. આની તમામ ટીકાઓમાં પણ આ જ નામનો ઉલ્લેખ મળે છે. * રચનાને ઉદ્દેશ–પૂર્વજો–ગણધર અને પિતાના પરમોપકારી સાધુઓનું સ્તુતિરૂપે સ્મરણ કરી પૂર્વજો પ્રત્યે પિતાની કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરવા માટે અને પૂર્વજોની કીર્તિ સંભારી તે સમયના લેકેને પ્રમુદિત કરવા માટે આ ગ્રંથ રચ્યો છે. આથી આ ગ્રંથ ઐતિહાસિક, સાહિત્યિક અને ભાષા એ ત્રણે દષ્ટિએ મહત્ત્વનું છે. ગ્રંથની વર્ણનશૈલી અતિ રોચક છે. પ્રાચીન જૈન સંક્ષિપ્ત ગુર્બાવલીનું જ્ઞાન આ ગ્રંથ સુંદર રીતે આપી શકે તેમ છે. હવે આપણે ગ્રન્થરચયિતા અને ગ્રંથનિર્માણ વિષયક છેડે વિચાર કરીશું.
ગ્રન્થરચયિતા અને તેમને સમય-આ મહત્વપૂર્ણ ગ્રંથરત્નના નિર્માતા જિનવલ્લભસુરિજીના પટ્ટધર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી છે. તત્કાલીન વિદ્વાનોમાં એમનું સ્થાન મહત્વનું છે. એમનો જન્મ ગુર્જરધરાના આભૂષણરૂપ ધધુકા નગરમાં સં. ૧૧૩૨ માં થયે હતો. પિતા મંત્રી વાગિ અને માતા બાહડદે હતાં. વિ. સં. ૧૧૪૧ માં બાલવેયે દીક્ષા અંગીકાર કરી, સર્વશાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું. જેન આગમાદિ ગ્રન્થનું અધ્યયન હરિસિંહચાર્ય પાસે કર્યું હતું. સર્વ ગ્ય ગુણોથી પરિપૂર્ણ સોમચંદ્રમુનિને દેવભદ્રસૂરિએ આચાર્ય પદ સ્વીકારવા કહ્યું, પણ આ વાત માટે ઉક્ત મુનિએ પિતાની અયોગ્યતા દર્શાવી, પોતાની લઘુતાને પરિચય આપ્યો. અને સકલ સંઘના આગ્રહથી દેવભદ્રસૂરિએ મેવાડદેશની ઈતિહાસપ્રસિદ્ધ રાજધાની ચિતોડ નગરીમાં તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા. આ પછી તેઓ જિનદત્તસૂરિ તરીકે શ્રી જિનવલ્લભસૂરિના પટ્ટધર જાહેર થાય. આ આચાર્યપદ વિ. સં. ૧૧૬ ૮માં વૈશાખ વદ ૬ આપવામાં આવ્યું હતું.
અજમેરને અર્ણોરાજ-આનલ્સ સૂરિજીને પરમ ભક્ત હતો. જ્યારે સૂરિજી અજમેર ગયો ત્યારે ખુશી થઈ નિત્ય રહેવા વિજ્ઞપ્તિ કરી, પણ આચાર્યો જેનમુનિને પ્રબલ કારણ વિના એક જગ્યાએ રહેવું અનુચિત દર્શાવ્યું. આચાર્ય જેવા વિદ્વાન હતા તેવા જ સુપ્રસિદ્ધ ગ્રન્થનિર્માતા હતા. ૧ ગણધરસાર્ધશતક (પ્રા. ગા. ૧૫૦ ) ૧૦ વિશિકા ર સંદેહદોલાવલી (પ્રા. ગા. ૧૫૦). ૧૧ વ્યવસ્થાકુલક ૩ ચૈત્યવંદનકુલક (ગા. ૧૫૦ )
૧૨ દર્શનકુલક ૪ ઉપદેશરસાયન (અપ૦ ગા. ૮૦ )
૧૩ સર્વાધિષ્ઠાયિ સ્તોત્ર પ ગણધરસમતિ (પ્રા. ગા. ૭૦ )
૧૪ સુગુરૂપાતંત્ર્ય ૬ ચર્ચરી (અપ૦ ગા. ૪૭)
૧૫ અધ્યાત્મગીત છે કાલસ્વરૂપ ( ,, ,, , ) ૮ ઉપદેશકુલક
૧૬ ઉસૂત્રપદેદ્દઘાટનકુલક ૯ અવસ્થાકુલક
૧૭ કૃતસ્તવન
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ
અપભ્રંશ સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્થાન ઊંચું છે.
આલેચ્છ ગ્રન્થમાં કર્તાએ રચનાસંવતને નિર્દેશ કર્યાં નથી. તે સમયના આચાયૅનાં કતિપય ગ્રન્થામાં પણ રચનાસંવતા મળતા નથી, એ પરથી સહેજે અનુમાન થાય છે કે ગ્રન્થાન્ત રચનાસમય સૂચવવા જ જોઇએ એવે કાઇ પ્રકારને નિયમ નડ્ડાતા. એ ષ્ટિએ કર્તાએ કદાચ સૂચન ન કર્યું હાય. અને બીજી વાત એ પણ છે કે પુરાતન કાળમાં ખાસ પ્રતિહાસ તરફ એટલું બધું ધ્યાન ન અપાતું, જેટલું વર્તમાનમાં અપાય છે. તત્કાલીન અન્યાન્ય સાધના પરથી નિશ્ચિત જ છે કે ગ્રન્થનિર્માંસમય ૧૧૬૭–૧૨૧૧ તે છે, કારણ કે મુનિ સેામચ', આચાર્યપદ સ્વીકાર કર્યાં બાદ ગ્રન્થરચના કરી એટલે ૧૨ મી સદીના ઉત્તરાઈમાં એ ગ્રંથ બનેલા હોવા જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થનું કદ જો કે નાનું છે તેપણ ગુણુ અને ઉપયેાગિતાની દૃષ્ટિએ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. બધી મળીને આ ગ્રન્થપર ચાર ટીકાએ ઉપલબ્ધ થાય છે જે ઐતિડાસિક ષ્ટિએ બહુ જ મહત્ત્વની છે. આ ટીકાએમાં અણહિલપુર પાટણનું વર્ણન ભાવવાહી ભાષામાં સુંદર રીત્યા કરવામાં આવેલ છે. અહીં તે માત્ર ચાર ટીકાઓનાં નામેાના જ ઉલ્લેખ કરું છે. ભવિષ્યમાં એક એક ટીકાપર વિસ્તૃત આલેાચના લખી પ્રકાશિત કરવા પ્રયત્ન થશે. મને કામડીના જ્ઞાનભંડારમાં ગણુધરસા શતકનેા એ પણ ઉપલબ્ધ થયા છે જે ગ્રન્થ તેના પ્રચારનું જ્વલંત ઉદાહરણ છે. ૧૬ મી શતાબ્દિના આ ટમે બનેલા છે જેથી તત્કાલીન દેશભાષાની દૃષ્ટિ પણ અદ્વિતીય મહત્ત્વ ભાગને એ તદ્દન સ્વાભાવિક જ છે,
ટીકાઓ.
૧ સુમતિગણિ ૧૨૯૫.
૨ ચારિત્રસિંહ, આ વૃત્તિનું મૂળ બૃહદ્દવૃત્તિ છે.
૩ સર્વરાજની વૃત્તિ, મારી સામે નથી.
૪ પદ્મનંદી. આ વૃત્તિને પરિચય સ્વતંત્ર લેખ માંગી લે છે.
આ આલેચ્છ મૂળ ગ્રન્થ સર્વ પ્રથમ પૂજ્યગુરૂવર્ય ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મહારાજના સુપ્રયત્નથી . સ. ૧૯૭૨ મુંબઈમાં ચારિત્રસિંહ નિર્મિત વૃત્તિ સહિત પ્રકાશિત યેા હતા. અને ત્યારબાદ વડાદરા ગા. એ. સ. તરફથી અપભ્રંશકાવ્યત્રયી નામક મહત્ત્વપૂર્ણ પુસ્તક પ્રકાશિત થતું હતું જેમાં જિનદત્તસૂરિ વિરચિત અપભ્રંશ સાહિત્ય આપેલ છે, તેમાં જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિતવર્ય શ્રીમાન લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીએ વિદ્વત્તાપૂર્ણ જે ભાષાવિષયક નિબંધ આપેલ છે તે ઘણા જ મહત્ત્વને છે.
ઉપસંહાર—ઉપર જે ગણધરસાર્ધશતકને સક્ષિપ્ત પરિચય કરાવેલ છે તે સમસ્ત નથી. જૈન સાહિત્યવાટિકામાં આવા અનેક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રન્થરૂપી પુષ્પા પેાતાની અદ્વિતીય સુગંધ વડે લેકાને આનંદ અપે છે. તે તમામ પુષ્પા-ગ્રન્થા પર ઐતિહાસિક વિવેચનાત્મક નિબધા લખી પ્રકાશિત કરવામાં આવે તે જૈન ઇતિહાસ-સાહિત્યની સારામાં સારી સેવા થઈ શકે. એવા લેખા જેને કરતાં જૈનેતર વિદ્યાનેાને વધારે ઉપયાગો નિવડે છે. અને ખીજા ખીજા ગ્રન્થ જોવા માટે સુંદર પ્રેરણા મળે છે. અર્થાત્ એવા નિબંધ માર્ગદર્શીક તરીકે કામ કરે છે. આશા છે જૈન વિદ્વાને આ વિષય પર ધ્યાન આપી સાહિત્યના પુણ્યપ્રચારમાં ફાળા આપશે. અત્યારે દિલ્હીમાં સેાસાયટી ''ની સ્થાપના થવાના વિચાર। ચાલી રહ્યા છે. એ સંસ્થા આ ધ્યાન આપી રચનાત્મક કાર્ય કરશે તેા જૈન ઇતિહાસ સંબંધી સાહિત્યને સારી મદદ મળશે.
k
જૈન રિસર્ચ વિષય પર જો
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खानदेश में प्राचीन जैन शिल्प
लेखक - श्रीयुत भा. रं. कुलकर्णी, बी. ए. शिरपुर ( प. खानदेश ).
खानदेश यह भारतवर्षके प्रथम श्रेणीके उपाजाऊ प्रांतोंमेंसे एक है । वर्तमानमें यहांकी काली भूमी कपासके लिये प्रासद्ध है । प्राचीन समयमें वह धान्यकी विपुलताके कारण विख्यात था । इस नैसर्गिक धान्यके भंडारके सहारे ही अण्टा विस्तीर्ण बौद्धविहार निर्माण हुए थे ।
इस प्रान्त में बौद्धा अवशेष अजण्टाके सिवा अन्यत्र नहि पाये जाते । किन्तु जैन शिल्पके अवशेष इस प्रांतमें चारों ओर मिलते हैं । और इससे पता चलता हैं की एक समय, खानदेशके कोने कोनेमें जैनधर्मके मंदिर इस प्रांतकी शोभाको बढ़ाते थे, इस भूप्रदेशके वैभवका प्रदर्शन करते थे, और यहांकी जनतामें दया और सहिष्णुताका स्रोत बहाते थे ।
यहांके जैन अवशेषोंमेंसे अजंटा के पासकी घटोत्कच गुफा और मांगीतुंगी क्षेत्र - इनका कुछ वर्णन गजेटियरोंमें दिया हुआ है । भामेरका परिचय आकिंओलॉजीके रिपोर्ट में मिलता है । अन्य स्थान स्थान पर विखरे हुए खंडहर और भग्न मूर्तियोंके टुकडोंका संकलित परिचय जैन इतिहासको दृष्टि न रखने वालोंको अनावश्यक ही नहीं साथ साथ अशक्य भी हैं।
खानदेशकी उत्तर सीमा सातपुडा पर्वत, दक्षिणमें सातमाला और अजंटा पहाड, पश्चिममें गायकवाडी और सूरत जिल्ला और पूर्वमें वराड प्रांत है । अजंटा और घटोत्कच ये अजंटा पहाडीमें, भामेर और मांगीतुंगी यह सह्याद्रीके उत्तरीय शाखाओंमें हैं । किन्तु सातपुडामें खानदेशकी बाजूके विभागमें रहे हुए जैन अवशेष, जो अभीतक सुज्ञ जगतको अज्ञात हैं उनका नाममात्र परिचय मैं इस लेख द्वारा कराना चाहता हुं ।
(१) नागार्जुन
सातपुडा पहाडोंमेंका सर्वश्रेष्ठ जैन शिल्प बडवानीका बावनगजा ' है । उस बावनगजाके ही पासमें इस पहाडके खानदेशकी बाजूपर तोरणमाल नामका एक नाथपंथीय महाक्षेत्र है । इस तोरणमालके मार्गपर जैन मूर्तियां मिलती हैं जिनका धार्मिक ज्ञान कौरव-पांडवों की कथासे अधिक बढने न पाया हो ऐसे यात्रियोंमेंसे किसीने उसको नागार्जुन बना दिया ।
(२) टवलाईकी बावडी
तोरणमालका मार्ग खानदेशकी सपाट भूमीपर जहांसे शुरू होता है उसी 'मार्ग पर टवलाई नामका एक भीलोंका छोटासा गांव है । उस गांव में एक अत्यंत भव्य और विस्तीर्ण सीढीयोंवाली बावडी काले पथ्थरकी बनी है । उसकी कमानों की दोनों ओर जैन तीर्थकरोंकी आसनस्थ मूर्तियां होते हुए भी किसी महेश्वर भट्टको ख्याल न पडनेसे यह बावडी बनी, ऐसी किं वदंती प्रचलित ही नहीं, खानदेश गेझेटीयर में और भूवर्णनोंमे छपी हुई है ।
x जैन सत्य प्रकाश वर्ष ६ अंक १२ पृष्ट ४४६ पर इसका कुछ वर्णन आया हुआ है ।
૨૯
For Private And Personal Use Only
f
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२२८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ सात
.. (३) पांडव-खाण पश्चिम खानदेशके शहादे नामके तालुकाशहरके पास तीन मील पर गोमती नदीके पासमें काले पत्थरोंकी खदान है। उस खदान के पास पत्थरोंमें दो दो कोठडियोंका एक जोडा ऐसे दो जोडे खोदे हुए पाये जाते हैं । उन कोठडीयोमें एक छोटा गर्भाभार उसके सामने थोडा विस्तीर्ण सभामंडप ऐसी उनकी रचना है। गर्भागार और सभामंडप के बीच एक छोटासा द्वार है।
और द्वारके सन्मुख प्रमुख मूर्ति पद्मासनस्थ उसी पत्थरकी खुदी हुई बनी है। गर्भागारमें दोनों बाजू और सभामंडपमें सर्व बाजूओंमें दीवालों पर अनेक जैन मूर्तियां खडी और बैठी खुदी हुई हैं । गर्भागार लगभग ६४६ फीट और सभामंडप १०x१० फीट है। उनकी गहराई ७ फीट है और किसीको छत नहीं है । इन कमरोंमें उतरनेके लिये पत्थरकी सीढियां बनी हैं ।
इन मूर्तियोंके शिल्पसे वे इसवी ११ या १२ वी शताब्दिकी होनी चाहीये ऐसा अभिप्राय हमारे एक पुरातत्त्वज्ञ मित्रका है।
___ इस स्थानको बाजूमें लोक पत्थर निकालते हैं और इन मूर्तियोंको पांडवोंकी प्रतिमा समझकर इस पत्थरोंकी खदानको मराठीमें 'पांडवखाण' कहते हैं।
(४) काले पाषाणकी भग्न मूर्तियां चौंधी और शिरपूरकी उत्तरमें १५ मीलपर तथा शहादेसे पूर्व लगभग ३०-३५ - मीलपर इसी पहाडके सहारेसे रहनेवाले एक उजडे हुए गांवके खंडहरोंमें काले
पाषाणकी भग्न जिनमूर्तियां पाई जाती हैं । इसी प्रदेशमें यादवकालीन अवशेष और शिलालेख पाये जाते हैं। याने लगभग ७०० वर्ष पूर्व यह प्रदेश संपन्न अवस्थामें था।
(५) नागादेवी पूर्व खानदेशमें यावलके पास उत्तरमें ५-६ मीलके फासले पर एक नाग नामका स्थान बताया जाता है। वहां ग्वाल, मेडीये वगैरह लोग वहांकी मूर्तिको सिंदूर लगाकर नारियल चडाते हैं । पता चलता है के वह नागादेवी मूलतः जिनमूर्ति थी और अब अज्ञानके कारण सिंदूर में लिप्त होकर नागादेवी नामसे महशूर हुई है।
(६) बलसाणे भामेरके ईशान कोनेमें लगभग २० मीलपर बुराइ नदीपर प्राचीन शिल्पके विपुल अवशेष पाये जाते हैं । वहांके एक शिलालेखसे वे शालिवाहन शककी १२ वी शताब्दीके प्रतीत होते हैं । उनमेंसे अनेक शिवालय और एक देवीका मंदीर प्रेक्षणीय अवस्थामें है । हिंदुस्थान सरकारके पुराण वस्तु संरक्षक विभागने ये अवशेष अपने ताबे में लिये हैं । इन खंडहरों में भी मुझे एक भग्न जिनमूर्ति नजर आई है । वह नदीके घाटपर पड़ी हुई थी।
- इस दृष्टिसे खोजभाल करनेवालोंको यहांके गांवडों, पहाडों और निर्जन वनों में प्राचीन जैन शिल्पके अवशेष अधिकाधिक मिलना संभवनीय है।
खानदेशमें गत १-२ शताब्दिमें व्यापारके निमित्त आनेवाले गुजराती,
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિત્તન્નવાલના ગુફામંદિરમાં
પલ્લવરાજ્યની જૈન ચિત્રકળા લેખક : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર
ડકોટા સ્ટેટ એ દક્ષિણમાં આવેલ છે. આ રાજ્યમાં કેટલાંએક પુરાતન અતિહાસિક સ્થળોમાં મોલ અને પલ્લવવંશના રાજ્યકર્તાઓના સ્થાપિત કરેલ સ્થળો મળી આવે
છે. આમાં સિત્તનવાલની જેન ગુફામાં આલેખાયેલ જૈન ચિત્રકળા પુરાતન અને ઘણી રસદાયક છે.
આ ગુફામંદિર પુડુક્કોટા શહેરથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ નવ માઈલના અંતરે અડદીઆ જાતના પથરની મોટી ટેકરી ઉપર છે. ઉકત ટેકરી સૈકાઓ પહેલાં જેનોની માલીકીની હોવાનું જણાઈ આવેલ છે. કારણ કે ટેકરી–ટોમની દક્ષિણ બાજુ કુદરતી જમીનમાં બહુ ઊંડાણમાં ગુફા આવેલ છે, જેમાં ખડકની બહારની બાજુ પત્થરની બનાવટની સત્તર ગાદિઓ આવેલ છે તેમાં એકની ઉપર બ્રાહ્મીલિપિમાં ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દિને ટૂંકે શિલાલેખ કતરાએલ છે જેમાં વર્ણવેલ છે કે-આ ગુફા જેના “મુનિવાસ”ના ઉપયોગ અર્થે બનાવવામાં આવેલ છે. આ ટેકરીના પગથીઆની ઉત્તર દિશાએ એક બીજ ગુફામંદિર આવેલ છે. તેનું ખોદકામ ઈ. સ. ની સાતમી શતાબ્દિના પલવસ્થાનના જેવું દેખાય છે. જેમાં પલવ ચિત્રકળાના પુરાતન અવશેષો જોવાલાયક છે, જે કેટલાક અંશે બચવા પામેલ છે. તેમાંના એક સ્થંભ પર “દેવ નર્તકી”નું દશ્ય આલેખાયેલ છે.
પલ્લવ ચિત્રકળા. પ્ર. ડુબ્રીલે –“પલ્લવ ચિત્રકળા ” વિષે એક લેખ ઈનડીઅન એન્ટીકવરી નામના જર્નલમાં સન. ૧૯૨૩ ના માર્ચ મહિનાના અંકમાં આપેલ છે. પલ્લવ કોતરકામ અને સ્થાપત્ય સુપ્રસિદ્ધ છે. પરંતુ પલ્લવ ચિત્રકામ એ તદ્દન નવીન વિષય છે. મહાબલીપૂરમ અને મામજૂરમાં જડેલાં રંગનાં અવશેષ ઉપરથી ત્યાંનાં સ્મારકે ચિત્રિત હશે એ શંકાને સ્થાન મળ્યું, પરંતુ આ અવશેષો પલવ ચિત્રકળા (Painting) સમજવા આપણે માટે પુરતા છે. સિત્તન્નવાલમાંના પહાડમાં આલેખાયેલ પલવમંદિરમાંના મોદક ચિત્રો (Fresco)ની શોધ ઘણી અગત્યની છે. આ ચિત્ર ઉપરથી નીચેના સિદ્ધાંત બાંધી શકાય.
(૧) પલ્લવ ચિત્રકળાની પદ્ધતિ એજન્ટાનાં ચિત્રોને મળતી છે.
(૨) કલાની દષ્ટિએ આપણને મળી આવતા આ અવશેષ ઘણુ લક્ષમાં રાખવા જેવા છે, એમ જણાય છે કે પલ્લવોની ચિત્રકળા તેમની મૂર્તિવિદ્યાનકળા કરતાં વધારે સુંદર હતી.
સિત્તન્નવાસલ પુકોટાથી વાયવ્ય દિશામાં નવ માઈલને અંતરે આવેલ નાનું ગામ છે. અને તે નર્તમલૈ, મલૈયદીપટ્ટી, કુડુમિયમલૈ અને કુન્દરકેાઈલથી ચેડા માઈલને અંતરે काठियावाडी और मारवाडो व्यापारियोंके साथ हो जैनधर्म खानदेशमें आया है ऐसी कल्पना उपर्युक्त संशोधनद्वारा सर्वथा निर्मूल हो सकती है । और लगभग आठसो वर्ष पूर्व याने दक्षिणमें मुसलमानोंका आगमन होनेसे पूर्व खानदेशमें जैनधर्मका प्रसार चारों ओर हो गया था यह प्रमाणित होता है।
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રે૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું હાઈને પલ્લવ પ્રદેશની મધ્યભાગમાં આવેલ છે. પલ્લવરાજા મહેન્દ્રવમન-પહેલાના કાવ્ય અને સંગીતમાં કૌશલ્યનાં માÇરના શિલાલેખોમાં વખાણ કરવામાં આવેલ છે. તે જ રાજાએ કોતરાવેલી મામદુરની ગુફાઓના જેવી જ સિત્તન્નવાલના ગુહામંદિરની સ્થાપત્યશૈલી છે. સિત્તન્નવાલની ગુફા જેનમંદિર છે. રાજા મહેન્દ્રવમન–પહેલાએ અપર નામના વિદ્વાનના ઉપદેશથી જૈનધર્મ ગ્રહણ કરેલ. ત્યાર પહેલાંના એના સમકાલીન સહધમીઓ અને મિત્રોના હાથે એ પહાડમાંથી ગુફા છેતરી કઢાવી હતી. અને એક સમય પર એ પુરભપકાથી શણ 'ગારાયેલું હતું, પરંતુ હાલ માત્ર એના ઉપલા વિભાગો જ એટલે છતનો ભાગ, થાંભલાના ઉપલા ભાગ અને એમની માટી પરનાં જ ચિત્રો આપણે જોઈ શકીએ છીએ.
અદ્યાપિપર્યત જળવાઈ રહેલ મુખ્ય ચીજ તે ઓસરીની સમગ્ર છતને શણગારતું ભવ્ય મંડદક “કમળકાસાર 'નું ચિત્ર છે. કમળપુષ્પમાં વચ્ચે વચ્ચે માછલાં, હંસે, ભેસ, હાથીઓ અને હાથમાં કમળપુપ ધરેલા એવા ત્રણ જેને છે. આમાંના બે જેને ઘેરા રાતા રંગના છે અને ત્રીજે જૈન ઉજળા પીળા રંગનો છે. એમની ઊભા રહેવાની ઢબ, એમના પર પુરાયેલા રંગ અને એમની મુખાકૃતિની મધુરતા ખરેખર મોહક અને આનંદમય છે. આ “ કમળકાસાર ના મડદક ચિત્રમાં કદાચ જેનોના ધાર્મિક ઈતિહાસમાં કોઈ દેખાવ હોય એમ જણાઈ આવે છે. રસના બે થાંભલાની માટીને શણગાર, સારે જળવાય છે. ત્યાં ખીલતા કમળદંડોની રસમય ગુંથણીનું ચિત્રકામ છે. થાંભલાઓ નાયિકાએની આકૃતિથી અલંકૃત કરાયા છે. જમણી બાજુને થાંભલે ઠીક જળવા નથી, પરંતુ ડાબી બાજુને મનુષ્ય અને વરસાદના સપાટાથી લગબગ પૂરેપૂરે બચવા પામેલ છે. એના પરની “ નાયિકને મંદિરની દેવદાસી તરીકે બતાવેલ છે. ” - રાજા મહેન્દ્રવર્મન-પહેલાના જમાનામાં નૃત્યકલાનું ઘણું માન હતું. મહારા મિત્ર 'ત્રિવેન્દ્રમવાળા કે. જી. શંકર આયરે ઈ. સ. ૧૯૨૦ માં મેં મેકલેલા ફોટોગ્રાફની મદદથી મામÇરના શિલાલેખોનો અભ્યાસ કર્યો હતો અને એમાં એ નહિત્યર નૃત્યવિહિત એમ વાંચી શક્યા હતા. એટલે સંભવ છે કે મહેન્દ્રવર્મન પહેલાએ નૃત્યકલા વિષે ગ્રંથ લખ્યો હતો. એ જ શિલાલેખમાં એમને પર નિરવર વાપુર : વિનર અને બીજે ઠેકાણે ઉિર વિવિઘેઃ ત્વર્ણ ચંદ્રવમ્ એ શબ્દો પણ વંચાયા હતા. આ પ્રમાણે નૃત્યકલાથી અવિભક્ત એવી સંગીતકલા વિષે પણ મહેન્દ્રવને ગ્રંથો લખ્યા હતા. વળી ‘પલ્લવોના ત્રીસપા પાને મેં મારે મત દર્શાવતાં લખ્યું છે કે કુડુમિયામલૈના શિલાલેખમાં ઉલ્લેખ રાજા મહેન્દ્રવર્માની સંગીત વિષયક પ્રવીણતા વિષે છે.
અહીં એ પણ ઉમેરવું જોઈએ કે-મી. ટી. એ. ગોપીનાથરાવને પુડુકકોટે રાજ્યના ગુહામંદિરની તપાસ કરતાં સંગીત વિશ્યક એક નવો શિલાલેખ જડી આવ્યો હતો. એ વિષે પત્રદ્વારા એમણે મને નીચે પ્રમાણે લખ્યું –
ટીરૂમવૈમની ગુફામાં પણ કુડમિયમલૈના શિલાલેખ જેવો સંગીત વિષયક લેખ છે. ૧ અપર નામને સાધુ પહેલાં જૈન દર્શનનો અનુયાયી હતા પરંતુ પાછળથી તે કોઈ ધર્મની સ્ત્રીના પ્રયત્નથી વિધર્મના અનુયાઈ થયે અને રાજા મહેન્દ્રવર્મનને ૫ છળથી રૌવધની બનાવે.
પ્રો. ડીલે--સિત્તનવાલના ગુફા મંદિરમાં ડાબી બાજુના થાંભલા ઉપર “નાયિકા=મંદિરની ઉદાસી” તરીકે બતાવેલ છે પરંતુ ખરી રીતે તે “દેવનતંકી” અસરાનું ચિત્રકામ છે. જેનદર્શનમાં દેવદાસી બનાવવાની કઈ પણ યુગમાં પ્રથા ન હતી અને એ પણ નહીં.
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક |
પહલવરાજ્યની જેન ચિત્રકળા
[ ર૩૧ ]
પહાડની બાજુ પર કાતરેલા શિવાલયની દિવાલ પર એ ટાંકી કઢાયેલ છે, ઘણું પાછળના સમયના એક પાંડવ રાજાએ એ લેખનો કેટલેક ભાગ એ ન સમજાય એવી લિપિમાં કતરી કઢાવેલ છે. એને બદલે કેટલાક સિક્કાનું દાન અમર કરવા પિતાને જ નકામે લેખ કેતરાવ્યું છે. એ ભીખારીને ખબર નહીં હોય કે એ અમૂલ્ય શિલાલેખને કેટલું ભારે નુકસાન કરેલ છે. મળી આવતા અવશેષેપર ઈધર તીધર કંઈક આમ વંચાય છે –“s (5) ધાર, દેવ (7).” આ આર્ય સંગીતકલાના પારિભાષિક શબ્દો છે અને તે કુડુમિયમર્તના શિલાલેખ પરની જ લિપિમાં કેતરાએલ છે.”
પલના સમયની લલિત કળાઓમાં મૂર્તિવિધાનકળા ઘણા સમયથી જાણીતી છે. આપણને આ સિત્તનવાલના ગુફામંદિરમાંથી ચિત્રકળા, સંગીત અને નૃત્ય વિષે ઉપયોગી માહીતી મળી શકે છે.
જૈનદર્શને પુરાતન સમયથી મૂર્તિવિધાન, ચિત્રકળા, સંગીતકળા અને નૃત્યકલાને ઉત્તેજન આપેલ છે. ઓરિસ્સામાં આવેલ ખંડગિરિ-ઉદયગિરિ ટેકરીઓમાં રાણુગુફા અને ગણેશગુફા આવેલ છે જે ઇ. સ. પૂર્વેના સમયની છે તેમાં એ સમયની પુરાત ચિત્રકળાના અવશેષો મળી આવે છે.
સંગીતકલાના વિષયમાં જેનના પૂર્વાચાર્યોએ અમૂલ્ય ફાળે આપેલ મળી આવે છે. જેન આગમોમાં સ્થાનાંગસુત્ર અને અયોગદ્વાર સૂત્ર જે ઈ. સ. પૂર્વેના સમયનાં છે તેમાં સંગીતના વિષય માટે ઘણું આપેલ છે. તેમાં અમુક ભાગ નીચે બતાવેલ છે જે પરથી જાણવામાં આવી શકશે કે–રાજા મહેન્દ્રવર્મને સંગીત વિષયમાં કોતરાવેલ શિલાલેખના પારિભાષિક શબ્દો અને નીચેના શ્લોકના શબ્દો બન્ને એક જ સરખા છે.
से किं तं सत्त नामे ? હવે સાત (સ્વરોના ) નામ તે કયા ? ૨ રર રર પvuત્તા, સાત સ્વરે કહ્યા છે. तंजहा-सज्जे रिसहे गंधारे, मज्झिमे पंचमे सरे, रेवए ( घेवते ) चेव नेसाए, सरा सत्त विआहिआ ॥१॥ પજ, અષભ, ગંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ, એ સાત સ્વરે વર્ણવેલા છે. एअसिणं सत्तण्हं सराणं सत्त सरहाणा पप्णत्ता, तंजहासजं च अग्गजीहाए, उरेण रिसह सरं कण्ठुग्गएण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥ २ ॥ नासाए पंचमं बूआ, दत्तो→ण अ रेवतं । भमुहक्खेवेण णेसाह, सरडाणा विआहिआ ॥ ३ ॥
એ સાત સ્વરોનાં સાત સ્વરસ્થાન કહ્યાં છે, જેમકે ષડજ છવાગ્રમાં, ઋષભ છાતીમાં, ગધાર કંઠમાં, મધ્યમ જવાના મધ્ય ભાગમાં, પંચમ નાસિકામાં, પૈવત દંતોષ્ઠમાં અને નિષાદ ભૃકુટીમાં હોય છે.
सत्त सरा जीवणिस्सिआ पण्णत्ता तंजहाःसंजं रवइ मऊरो कुकुडो रिसभं सरं । हंसो रवइ गधारं, मज्झिमं च गवेलगा ॥४॥
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું अह कुसुमसम्भवे काले, कोइला पंचमं सरं .
छटुं च सारसा कुंचा नेसायं सत्तयं गओ સાત સ્વરે જીવાશ્રિત કહ્યા છે.
વજને મેર, ઋષભને કુકડવ, ગંધારને હંસ, મધ્યમને ગાય બકરાં અગર ઘેટાં, પંચમને કિલા, ધૈવતને સારસ પક્ષી અને ક્રૌંચ, અને નિષાદને હાથી.
સ્થાનાંગસૂત્ર. પાને, ૩૯૩, ૮-૪, ૪-૫. અનુયોગદ્વારસૂત્ર. પાને, ૧૨૭.
સન ૧૯૩૦ ની સાલમાં ડે. હીરાનંદ શાસ્ત્રી જ્યારે સિત્તન્નવાલના ગુફા મંદિરની શોધખોળ અર્થે આવેલ તે સમયે તેમણે ગુહા-મંદિરની દક્ષિણ બાજુએથી ચાર નાના શિલાલેખો શોધી કાઢયા હતા. જે લેખ પુરાતન પલ્લવગ્રન્થભાષામાં લખાએલ છે. તેમાં મંદિર જેનારાઓ અને યાત્રાળુઓનાં નામો લખાએલ છે. કુડુમીયામલૈ કે જે ગામ સિત્તવાસલથી થોડા જ માઈલના અંતરે આવેલ છે, ત્યાંની એક શિવગુફામાં પલ્લવરાજા મહેન્દ્ર વર્મનના સમયને એક પુરાતન શિલાલેખ મળી આવેલ છે જે લેખ સંગીતના વિષય પર કેતરાએલ છે. ૧
સિત્તન્નવાલનું ગુફામંદિર ખાસ જેનેનું છે. પલ્લવરાજા મહેન્દ્રવમને ઈ. સ. સાતમી શતાબ્દિ આસપાસ બનાવ્યાનું મળી શકે છે. આ ગુફામંદિરમાં પાંચ પત્થરની જૈન તીર્થકરની પશ્વાસને મૂર્તિઓ કોતરાએલ છે. તેમાંની ત્રણ મૂર્તિઓ અંદરના મુખ્ય વિભાગમાં અને બે મૂર્તિઓ વરંડાના એક એક થાંભલાના છેડા પર આવેલ છે. આ મૂર્તિઓનું શિ૯૫કામ અજન્ટાની બૌદ્ધમૂર્તિઓની સાથે સરખાવતાં, ઘણે અંશે મળતું આવે છે. આ મંદિરમાં અજન્ટા તેમજ બીજા બુદ્ધીસ્ટ સ્થાનોની જેમ દીવાલે અને છતા પલાસ્ટરથી ઢાંકેલ છે. આમ કરવાનું અંધકારને અજવાસાના રૂપમાં ફેરવવા માટે નહી, પરંતુ દીવાલો ઉપર મીનાકામ કરવા અને ભીતોને શણગારવા માટે બનાવેલ છે. ચિત્રકારે ડીઝાઈને પહેલાં સફેદ
પ્લાસ્ટર ઉપર દોરેલ છે તેના પર હીંદી લાલ રંગને ઉપયોગ કરેલ છે. ત્યારપછી ઝાંખા રંગનું પડ તેના ઉપર આવ્યા પછી સુંદર રીતે કાળો રંગ આપ્યાથી તરેહવાર ડીઝાઈનો જણાઈ આવે છે. મંદિરની અંદરના પવિત્ર સ્થળની છત ઉપર ઉપયોગી ફૂલેને અને ભૂમિતિ સંબંધીના નમુના ઘણી જાતના રંગોમાં બનાવેલ છે. વરંડાના છતના મધ્ય ભાગ અને બે થાંભલાઓ ઉપર અજન્ટાનાં ઘણાં ચિત્રકામોની જેમ નાજુક કળાવાળાં ચિત્રકામ ટકી રહેવા પામ્યાં છે.
વરંડાની છત ઉપરનું ચિત્રકામ ખાસ વખાણવા લાયક છે. તેની રચનામાં જળાશયમાંહેનું કમલ, ખુલ્લાં રાતાં કમલના ફૂલેથી અને લીલાં પાંદડાંથી ઢંકાએલ જળાશયમાં માછલાંને પાણીના ધોધમાં તરવાને ભાગ અને કિનારે ફરવાની જગ્યા બતાવેલ છે. જ્યારે હાથીઓ, પશુઓ અને ત્રણે મનુષ્યો જળાશયમાં ન્હાવા પડેલ જોવામાં આવે છે. આ કળાવાળે ચિત્રકામને ભાગ અદાપિ પર્યંત સચવાઈ રહેલ છે. આમાંના એક સ્થંભ ઉપર હીંદના કેઈ રાજા અને તેના સાથીનું વર્ણન કરતું કળાત્મક ચિત્ર દેરાએલ છે. પરંતુ હાલમાં તે ઝાંખુ પડી ગએલ હોવાથી તેના માટે વિશેષ લક્ષમાં લઈ શકાય તેમ નથી.
૧ Epigraphia Indica Vol. 12, & Indian Antiqueri Vol. 11. P. 120.
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कतिपय खरतरगच्छीय विद्वान्
[संक्षिप्त परिचय ]
लेखक : श्रीयुत हजारीमलजी बांठिया
श्वेताम्बर जैनोंके गच्छों में खरतरगच्छ एक अति प्रसिद्ध गच्छ है । सदासे इस गच्छके विद्वान साहित्यकी सेवा करते आये हैं । इस गच्छमें अनेकों विद्वान, प्रभावक एवं प्रतिबोधक महापुरुष हुए हैं जिनका ऋण जैनधर्म व समाज पर है। उनकी विद्वत्प्रतिभा उनके रचित ग्रन्थोंके पठन-पाठन से मालूम हो सकती है । इस लेख में खरतरगच्छीय विद्वानोंका किंचित् परिचय दीया जा रहा है जो साहित्यप्रेमीयों को उपयोगी सिद्ध होगा ।
कपूरमल्लः – ये श्रीजिनदत्तसूरिजी के परमभक्त श्रावक थे । इनको एकमात्ररचना ब्रह्मचर्यपरिकरण ४६ गाथाकी है जो श्री नाहटा बन्धु लिखित मणिधारी श्री जिनचन्द्रसूरि नामक पुस्तक पृ० ६० - ६४ में प्रकाशित है ।
श्रीजिनदत्तसूरिः — ये अत्यन्त प्रभावक महापुरुष हो गये हैं । इनकी विद्वत्प्रतिभा अनोखी थी । ये जिनवल्लभसूरिजी पाट पर हुऐ। इनका जन्म संवत ११३२ में हुंबड गोत्रीय वाहदेवीकी कुक्षिसे धवलकनाम नगर में हुआ । जन्म नाम सोमचन्द्र रखा गया । सं. १९४१ में दीक्षा हुईं। सं. १९६९ वैशाख वदि ६ शनिवारको आचार्य पदवी हुई और जिनदत्तसूरि नामसे सर्वत्र प्रसिद्ध हुए । ये खरतरगच्छके प्रथम दादा के नाम से संबोधित किये जाते हैं । इन्होंने ५२ वीर ६४ यौगणीको वशमें किया । इन्होंने कई चमत्कार भी दिखाये । कईको प्रतिबोध दिया । १ लाख ३० हजार जैन बनाये । जैन जनता इन्हें बडी श्रद्धासे पूजती है । इनके रचित स्तोत्रोंके जाप करनेसे महामारी आदि रोगकष्ट दूर होजाते हैं । इनका स्वर्गवास संवत् १२११ आषाढ सुक्ला ११को अजमेर में हुआ । आपका जीवनचरित्र श्रीनाहटा बन्धुओंकी ओरसे शीघ्र हो प्रकाशित होनेवाला है ।
जिनचंद्रसूरि : - ये जिनदत्तसूरिके पाट पर बैठे। इनका जन्म जैसलमेरके निकट - वर्ती विक्रमपुर गांव में साह रासलकी धर्मपत्नी देल्हण देवीकी कुक्षीसे वि. सं. ११९७ भादवा शुक्ला ८ को ज्येष्ठा नक्षत्र में हुआ । वि. सं. १२०३ फाल्गुण शुक्ला ९ को अजमेर में श्रीजिनदत्तसूरि दीक्षित किया । सं. १२०५ के मिती वैशाख शुक्ला ६ को विक्रमपुरके श्री महावीर जिनालय में श्रीजिनदत्तसूरिजीने स्वहस्तकमलसे इन प्रतिभाशाली मुनिको आचार्यपद प्रदान
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ २३४ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[१ सातभु कर श्रीजिनचंद्रसूरिजी नामसे प्रसिद्ध किया । आप अति विद्वान् थे । आपने म्लेच्छोपद्रवसे श्रीसंघकी रक्षा की । दिल्ली के मदनपाल राजाको प्रतिबोध दिया व देवताओंको भी प्रतिबोध दिया । और भी अनेक प्राभाविक कार्य किये। महतियाणजातिकी स्थापना की । इनकी विद्वत्प्रतिभाकी एकमात्र कृति ' व्यवस्थाकुलक' है । इनका स्वर्गवास सं. १२२३ के द्वितीय भाद्रपद कृष्ण १४ को दिल्लीनगरमें हुआ। इनके भालस्तलमें मणि थी, इसीसे इन्हें मणिधारोजी कहते हैं । ये दूसरे दादाके नामसे प्रसिद्ध है । आपका चरित्र विशेष जाननेके लिए श्री अगरचंद भंवरलाल नाहटा लिखित 'मणिधारी जिनचंद्रसूरि पुस्तक देखनी चाहिये ।
जिनपतिमूरिः-ये जिनचंदसूरिजीके पाट पर हुए । इनका जन्म सं. १२०५ चैत्र वदी ८ के दिन हुआ। दीक्षा १२१८ फागुण वदि ८ को और आचार्यपद सं. १२२३ कार्तिक सुदी १३ के दिन हुआ । आप भी अति विद्वान थै । आपने हिन्दुसम्राट पृथ्वीराज चौहनकी सभामें चैत्यवासीयों से शास्त्रार्थ कर उन्हें परास्त किया। नेमिचन्द्र भंडारीने अपना पुत्र इन्हें समर्पण किया जो आगे जाकर जिनेश्वरसूरिजीके नामसे प्रसिद्ध हुए । आपका स्वर्गवास सं० १२७७ पाल्हणपुर में हुआ।
उपाध्याय जिनपाल:-चे जिनपतिसूरीजीके शिष्य थे । वे बड़े विद्वान थे। इनकी रचित गुर्वावली एक अत्यन्त महत्त्वको ऐतिहासिक कृती है जो सिंवी जैन ग्रन्थमालाकी ओर से श्रीमान् जिनविजयजी, पुरात्वाचार्य शीघ्र ही प्रकाशित कर प्रकाशमें लानेवाले हैं। ___ मंडारी नेमिचंद्र-आप ओसवाल समाजके प्रथग ग्रंथकार हैं । आप पहले चैत्यवासी थे। फिर सं. १२५३ में श्रीजिनपतिसूरिजी द्वारा खरतरगच्छानुयायी बने । आप विद्वान् थे । आपकी रचित दो कृतीये हैं-षष्टी शतक और दूसरी जिनवल्लभसूरिगुणवर्णन । षष्टीशतक बहुत महत्त्वकी कृति है। इसपर तपागच्छीय, व दिगंबर मत के भागचंद्र तकने वृत्ति बनाइ है और इस कृतीको अपनाया है । विशेष देखे ओसवाल नवयुवक महासम्मेलनमें श्रीनाहटाका लेख ।
जिनेश्वरमरिः-आप जिनपतिसूरिजीके शिष्य थे। आप मसकॉटनिवासी उपर्युक्त भंडारी नेमिचंद्र के पुत्र थे । विद्वान् पिता के विद्वान् पुत्र क्यों न होता ? । आपका जन्म सं. १२४५ मिगशर सुदि ११ को हुवा । आपका जन्मनाम अम्बर था। सं. १२२५ में दीक्षित हो वीरप्रभ नामसे प्रसिद्ध हुए फिर । १२०८ में आचार्यपद पर आसीन हुए। आप भी असाधारण विद्वान थे।
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનવાદ-જીવવિચાર પ્રકરણ
[ અગિયારમી સદીના એક પ્રકરણગ્રંથને પદ્યાનુવાદ ]
અનુવાદક-પૂ. મુનિ મહારાજ શ્રી દક્ષવિજયજી, ખંભાત.
જૈન પ્રકરણગ્રંથમાં જીવવિચાર પ્રકરણ એક મહત્ત્વને ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં જૈનશાસ્ત્રોમાં પ્રરૂપેલ છના ભેદ-પ્રભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં ૫૧ આર્યા છંદમાં બનાવેલ છે.
આ ગ્રંથના મૂળ કર્તા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજ છે, એ મૂળ ગ્રંથની ૫૦ મી ગાથા ઉપરથી સમજી શકાય છે. આ શાંતિસૂરિજી જૈનશાસનમાં મહાપ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમની અપૂર્વ વાદશક્તિ જોઈને લઘુભેજરાજાએ તેમને “વાદિવેતાલ'નું બિરુદ આપ્યું હતું. વિ. સં. ૧૦૯૭ માં શ્રી ચકેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી, તેમણે ધુળીકાટ પડવાની આગાહીથી શ્રીમાળીનાં ૭૦૦ કુટુઓનું રક્ષણ કર્યું હતું. તેમણે શ્રી ઉત્તરાયયન સૂત્ર ઉપર ૧૮૦૦૦ શ્લોકપ્રમાણુ ટીકા રચી છે જે “પાઈયે ટીકા' નામથી પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની બૃહદ્વૃત્તિની પ્રશસ્તિમાં તેઓ પોતાને થારાપદ્રીયગચ્છ (જે વડ ગચ્છની શાખા છે) ના બતાવે છે. મહાકવિ ધનપાલકૃત તિલકમંજરીનું સંશોધન એમણે કર્યું હતું. વિ. સં. ૧૧૧૧ માં કાન્હડા નગરમાં આ મહાન આચાર્ય મહારાજને સ્વર્ગવાસ થયો.
મૂળ જીવવિચાર પ્રકરણ ઉપર વિ. સં. ૧૯૧૦ માં પાઠક રત્નાકરે બહદ્દવૃત્તિ રચી અને વિ. સં. ૧૭૫૦ માં ક્ષમા કલ્યાણકે લધુવૃત્તિ બનાવી છે. પ્રાકૃત-સંસ્કૃતિનું જ્ઞાન નહીં ધરાવનારા જિજ્ઞાસુઓ માટે અહીં એ જીવવિચાર પ્રકરણને પદ્યાનુવાદ આપવો ઉચિત ધાર્યો છે. मूल-भुवण-पईव वीरं, नमिऊण भणामि अबुह-बोहत्थं ।।
जीव-सरूवं किंचि वि, जह भणियं पूव्व-सूरीहिं ॥१॥ जीवा मुत्ता संसा,-रिणो य तस थावरा य संसारी । જુદી--
નવાર, વરૂ થાવા ને | ૨ | #દ્ધિ-જિ-રચ-વિક––દરિયા-માસીના વITz-પા સેઢી -શિવ-ગર –પવા . રૂ અમ–જૂરી-ઝાં-ની-પા-કાગો .. સોવનજ-સુધા, કુદવી-મેયારૂ ફારૂ છે જ !
પદ્યમય ભાષાનુવાદ [ મંગલાચરણ અને ગ્રંથને વિષય વગેરે ] ત્રણ ભુવનમાં દીપસમ શ્રીવીરને વંદન કરી,
અબુધ જીવના બોધ માટે પૂર્વ સૂરિ અનુસરી, (૧) ૪૧ સ્વર્ગ મૃત્યુ અને પાતાલ, અથવા ઊદ્ઘલેક અધોલોકને તિવ્હલેક રૂપ ઘરમાં. • આ અંક ગુજરાતી કવિતાની તે તે કડી ઉપરની ટિપ્પણીને બતાવે છે.
૨૦.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સ્વરૂપ જીવનું હું કહું તે સાંભળે જે જરી,
|| જીવના મુખ્ય ભેદે ] મુક્ત ને સંસારી છે જીવભેદ બે મુખ્ય કરી. (૧) ( [ સંસારી જીના સામાન્ય ભેદ અને સ્થાવરના ભેદ ] ત્રસ અને સ્થાવર મળી સંસારીના બે ભેદ છે. પૃથવી પાણું અગ્નિ વાયુ ને વનસ્પતિકાય છે; એ પાંચ ભેદે થિર રહે તે સ્થાવરના થાય છે,
[ બાદર પૃથ્વીકાયના ભેદ ]. ફટિક મણિઓ રત્ન પરવાળાં અને હિંગળક છે. (૨) હડતાલને મણસીલ પારે સ્વર્ણ આદિ ધાતુઓ, ખડી લાલ ધોળી માટી ને પાષાણ *પારે જુઓ; અબરખ થતુરી માટી અને પત્થરતણું ઘણું જાતિઓ,
ખાર સુરમો મીઠું આદિ ભેદ પૃથવીને જુઓ. મૂ-મોતિરિવરવધુમાં, ગોલા-
દિશા -હરિતણૂ-મદિયા ! हुति घणोदहिमाई, भेया णेगा य आउस्स ॥५॥
મા–બાપુપુર, વાળ-ળા-વિષ્ણુમાડ્યા अगणि-जियाणं भेया, नायव्या निऊण बुद्धिए ॥ ६ ॥ उभामग-उक्कलिया, मंडलि-मह-सुद्ध गुंजवायाय ।
ઘાતy-વાવાયા, મેયા રહું વાર–યસ | ૭ | ૨ ભુવનનો અર્થ ઘર લેવાથી દીપની ઉપમા છે, નહિંતર સૂર્યની ઉપમા ઘટી શકત. ૩ વસ્વરૂપથી અજાણ. ૪ પ્રાણોને ધારણ કરે છે, ચૈતન્ય લક્ષણવાળે અથવા જ્ઞાનાદિ ગુણવાળો જે હેય તે જીવ કહેવાય, તેનું. પ હર્ષથી. ક કાંઈક. ૭ સિદ્ધ અથવા કર્મ રહિત. ૪ ચાર ગતિરૂપ સંસાર જેને હોય તે સંસારી. / ૧
(૨) ૧ સુખદુઃખની પ્રવૃત્તિ નિવૃત્તિ માટે સ્થાનાંતર પ્રાપ્તિની શક્તિવાળા છ ત્રાસ કહેવાય. અર્થાત્ ગરમી વગેરેથી તપેલા જે જીવો, છાયા વગેરેમાં સ્વયં જાય તે ત્રસ કહેવાય. ૨ એકંદિને (જે એકેદ્રિય તે સ્થાવર ને સ્થાવર તે એકંદ્રિય, બંને એક જ છે.) + ૨ !
(૩) ૧ હડતાલ એ રસાયણી ખનીજ પદાર્થ છે. ૨ એ પણ રસાયણ ખનીજ પદાર્થ છે. ૩ સોનું-રૂપુ-તાંબુ–લેટું–જસત સીસું અને કલાઈ વગેરે ધાતુઓ કહેવાય છે. ૪ પારેવા જાતિને પત્થર. ૫ એક જાતની માટી છે, જે કાપડને પાસ દેવામાં વપરાય છે; અથવા તુરી એટલે તે જંતુરી કે જે લોઢાના રસમાં નાંખવાથી લેતું એનું બની જાય છે. ક આંખમાં આંજવાનો. ૭ દરેક જાતનું નીમક યા લવણ, જેવા કે સીંધવ-વડાગરૂ-ઘેસીયુંબીડલવણ-કાચલવણ વગેરે. ૮ ઉપયોગમાં આવતી એ સર્વ વસ્તુઓ, અસંખ્ય જીવોના અસંખ્ય શરીરના પીંડ રૂપ છે. એક પૃથ્વી જીવ બહુ બારીક હેવાથી ઉપયોગમાં ન આવી શકે એ સ્વાભાવિક છે.
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જીવવિચાર પ્રકરણ
[૩૭] साहारण-पत्तेया, वणस्सइजीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणू, एगा साहारणा ते उ ॥ ८॥
[ બાદર અપકાયના ભેદ ] 'ભૂમિનું ને ગગનનું જળ હીમ ઝાકળ ને *કરા, લીલી વનસ્પતિ ઉપરે જામેલ પજળબિંદુ ખરા ધુમસ જઘનોદધિ આદિજીના ભેદ ભાખે જિનવરા,
[ બાદર અગ્નિકાચના ભેદ ] જાણ અંગારા અને જવાલા તણે અગ્નિજવા. (૪) અગ્નિ કણિયાવાળે ભાઠે અગ્નિ વાત વળી, ઉત્પાતહેતુ જાણ કઉલ્કાપાત ને વળી વીજળી; છે અગ્નિ તારાના સમાં ખરતા કણો નથી વળી, “અરણિ “ભાનુકાંત ચકમક વાંસ ઘર્ષણનો મળી. (૫) ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવન જાણવા.
[ બાદર વાઉકાયના ભેદ ] તે વાત ઉભ્રામક કહ્યો ઊંચે ભમાવે જે હવા રેખા પડે ધુળમાંહિ જેથી વાય જે નીચે રહી, તે જાણ ઉત્કલિકા વળી વળીયે વાયુ સહી. મહાવાયુ ને શુદ્ધ વાયુ ને કશુંજ શબ્દ કરતો વાયુ છે, ઘનવાત ને પતનવાત આદિ વાયુના બહુ ભેદ છે; વનસ્પતિને બે મુખ્ય ભેદ અને સાધારણ વનસ્પતિની વ્યાખ્યા ] સાધારણ અને પ્રત્યેક બે ભેદે વનસ્પતિના ગણે,
જે અનંત જીવની એક કાયા તેહ સાધારણુ મુણો. (૭) (૪) ૧ કુવા વાવ વગેરેનું. ૨ વર્ષાદનું. ૩ વનસ્પતિ સૂકાઈ જાય અથવા બળી જાય એવું અતિશય ઠંડુ જળ, જેને ઠાર કહેવાય છે. ૪ કૃત્રિમ અને કુદરતી બરફ. ૫ ભૂમિના ભેજનું. ૬ પૃથ્વીઓ અને વિમાનની નીચે રહેલું નક્કર જળ. ૭ અગ્નિની શિખા. / /
(૫) ૧ ભઠ્ઠી યા ભરસાડને. ૨ શત્રુપર ફેંકાતા વજમાંથી અગ્નિ ઝરે તે. ૩ ભારામને અગ્નિ. ૪ આકાશમાંથી. ૫ અરણી વગેરેના સ્વજાતીય બે કકડાના ઘસારાથી ઉત્પન્ન થત અગ્નિ. ૬ સૂર્યકાંત મણિથી ઉત્પન્ન થતે અગ્નિ. ૭ ચકમક એ એક જાતને પત્થર છે. તેને લોખંડ સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
(૬) ૧ ભૂમિથી આકાશમાં તિઓ ચઢતે વાયુ. ૨ આકાશમાંથી તિર્થો ભૂમિ પર ઉતરી. ૩ ભૂમિથી સીધે આકાશમાં ચક્રાકારે ચઢતે વાયરે. ૬ છે
(૭) ૧ ઘણું ગાઉ સુધી આકાશમાં ધૂળ ચઢે છે તે આંધી. ૨ મંદ વાયુ. ૩ ઘુઘવાટ કરતે વાયુ. ૪ પૃથ્વીની નીચેનું ઘન વાયુમંડલ. ૫ પૃથ્વીની નીચેનું પાતળું વાયુમંડલ. ૬ જાણો. | ૭ |
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું મૂત્ર- શંકુ-સિ–પળ-સેવા–મમા જા
જયતિય-શ્નર-મો-થ-વેલ્થ-વે-પરું છે कोमलफलं च सव्वं, गूढ-सिराइं सिणाइ-पत्ताई । थाहरि-कुंआरि-गुग्गुलि-गलो य पमुहाइ छिन्नरुहा ॥ १० ॥ इच्चाइणो अणेगे, हंवति भेया अणंतकायाणं । तेसिं परिजाणत्थं लक्खणणमेयं सूए भणियं ॥ ११ ॥
–શિર–સંધિ , સામંગહી ૨ છિન્ના साहारणं सरीरं, तविवरियं च पत्तेयं ॥१२॥
[ સાધારણ વનસ્પતિનાં કેટલાંક નામે ] કંદ અંકુર કુંપલો ને પંચવરણી નીલ કુગ, સેવાલ ગાજર મોથ વત્થલ શાક પાલખું જાણુ થેગ; લીલી હળદળ લીલો કચુરે આદુ લીલું જાણીએ, ટેપ બીલાડી તણું સર્વે "કુણાં ફળ માનીએ. [સાધારણ વનસ્પતિનાં નામે અને તેના ભેદને ઉપસંહાર ]. તે પાંદડાં શિશુ આદિનાં જેની નસે છાની હુએ, શેર કુંવર ગળે ગુગળ આદિ ચિત્ત આણીએ; છેદ્યા છતાં ઊગે ફરી તેવાં વળી જે હોય છે.
*અનંતકાય તણા જ પઈત્યાદિક ભેદ અનેક છે. (૯). [ સાધાર વન નાં એકાર્થક ત્રણ નામો અને તેને પારખવાનાં વિશેષ લક્ષણો]
અનંતકાય નિગોદ સાધારણ ત્રણે એક માનવા, આ ભાખ્યું લક્ષણસૂત્રમાં તેને વિશેષ જાણવા; જેની નસો સાંધા અને ગાંઠાઓ ગુપ્ત જણાય છે, ભાગ સરખા ભાંગતાં બે જેહના ઝટ થાય છે. (૧૦)
[ સાધારણ વનસ્પતિને પારખવાનાં બાકી વિશેષ લક્ષણે ]
જે છેદીને વાવ્યું છતું ફરી ઉગનારું હોય છે, (૮) ૧ સુરણ આદિ વજકંદ પક્વીનીકંદ વગેરે જમીનક. ૨ ફણગા. ૩ ટીશીઓ. ૪ દંડયુક્ત છત્રાકાર વનસ્પતિ. ૫ કુમળાં. . ૮ છે
(૯) ૧ પીલુડી. ૨ કુમારી, કુમારપાઠું-કુમારીલાબવું. ૩ એનું અમુક અંગ, ૪ સાધારણ વનસ્પતિકાય. ૫ સક્કરિયાં, મૂળા, લસણ, ડુંગળી, બટાટા, વાંસકારેલાં, કુણું આંબલી, શતાવરી, કઠોળને અંકુરા યાને અંકુરા કુટલ કઠોળ, પિંડાળુ અને કાકડાશિંગિ વગેરે. ૯ છે
(૧૦) ૧ ગુપ્તનસ ૧ ગુપ્તસંધિ. ૩ ગુપ્તચંથિ અર્થાત ગુપ્તપર્વ. ૪ સમભંગ એ ચારે લક્ષણ છે ૧૦ છે
(૧) ૧ છિન્નરૂહ. ૨ અહિરૂફ (હિરતંતુ) એ રીતે અનંતકાયને ઓળખવાનાં છ
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
જીવવચાર પ્રકરણ
(૧૧)
ભંગ સમયે રતાંતણા વિષ્ણુ કાય જેની જણાય છે; શરીર સાધારણ વનસ્પતિકાયનું તે જાણવું, વિપરીત તેથી હાય તે પ્રત્યેકનું જતનું માનવું. मूल - एगशरीरे एगो, जीवो जेसिं तु ते य पत्तेया । લ——હિ–ઠ્ઠા, મૂળ પત્તાળિ વીયશિ ॥ ૨ ॥ [ પ્રત્યેક વનસ્પતિકાયનુ લક્ષણૢ અને તેના જીવે। ] પ્રત્યેક છે જીવ એક તનુમાં એક જેને હાય તે, જાણુ ફૂલ ફુલ છાલ ને મૂલ કાષ્ઠ પુત્ર ને ખીજ તે; આ સાતમાં જુદા જુદા પ્રત્યેકના જીવ હાય છે. આખા તરૂમાં તે ચ પણ જીવ એક જુદો હોય છે. (૧૨) મૂત્યુ—પજ્ઞેયતરું મુત્તુ, વંચિત પુવાળો સયન જોહ્ ।
[ ૨૩૯ ]
મુહુના તિ નિયમા, અંતમુદુત્તા ગવિસા | શ્૪ ॥ [ પાંચ સૂક્ષ્મ સ્થાવરાનું સ્વરૂપ ]
પ્રત્યેકતરૂ વિષ્ણુ પૃથવી આદિ પાંચ સ્થાવર જેઠુ છે, અંતર્મુહૂર્ત પ્રમાણના આયુષ્યવાળા તેહ છે; વળી આંખથી દેખાય ના તેવા જ સૂક્ષ્મ હાય છે, સર્વત્ર ચાદે રાજલેાકે તે નિશ્ચે હાય છે. મૃત્યુ—પંચ-કુથ-તંદુરુ,-નહોય-ચંદ્રળ-બસ-સફાઈ | મેરિ—િિમ-થરા, વૈવિય માવાદારૂં ॥ ? ॥ તેમી-મળ-ખૂબા, पिपीलि उद्देहिया य मक्कोडा । રૂટિય-ય-મિઠ્ઠીત્રો, સાવય-ગોષ્ઠીઇ-નાગો || ૬ ||
(૧૩)
For Private And Personal Use Only
લક્ષણુ થયાં. ૩ પ્રત્યેક વનસ્પતિકાયનું જ શરીર. ।। ૧૧ ।
(૧૨) ૧ મૂળ-કંદ–સ્કંધ (થડ)-શાખા-પ્રશાખા-છાલ-પત્ર-પુષ્પ-ફળીજ એ વનસ્પતિનાં દસ અંગ છે; છતાં અહીં કંદને મળ સાથે અને શાખા-પ્રશાખાને કાષ્ઠ સાથે ગણીને પ્રત્યેક વનસ્પતિકાયનાં સાત અંગ ગણ્યાં છે. એમાં પ્રત્યેક વનસ્પતિનાં પુષ્પ પત્ર ફળ ને ખીજ એ દરેક અમુક રીતે એક જીવયુક્ત છે. શેષ છ અંગમાં દરેકમાં અસંખ્યાત સખ્યાત અને એકેક જીવ પણ જુદી જુદી વનસ્પતિએને આશ્રયી હોય છે. અસંખ્યાત જીવની ગણત્રી પશુ એક શરીરમાં એક જીવ ગણીનેજ છે. ॥ ૧૨ !!
(૧૩) ૧ અંતર્મુ ત એટલે એક સમય ન્યૂન બે ઘડી ( ૪૮ મીનીટ ). આ ઉત્કૃષ્ટ અંતર્મુ ત છે, જધન્ય તા ૨૫૬ આલિકાનું અર્થાત્ ૨ થી ૯ સમય સુધીનું હોય છે; અને બન્નેની વચ્ચેનું મધ્યમ કહેવાય છે. ૨ જે વજ્ર જેવી અતિ ધન વસ્તુએમાં પણ હોય છે. આ પાંચે સૂક્ષ્મ સ્થાવરા સૂક્ષ્મ એકેદ્રિય પણુ કહેવાય છે. જે આ ૧૪ રાજલેક પ્રમાણુ લાકાકાશમાં સઘળે ઠેકાણે ડાભડામાં કાજળ ઠાંસીને ભર્યો હોય તેમ રહેલા છે. જેએને અસ્ત્રો શસ્ત્રો કે અગ્નિ જેવાં પણ કશી અસર કરી શકતાં નથી ! ૧૩ |
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨ ૧૪૦ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ગદ્ય-ગો-જીવા, ગોમય-ઢીડા ય ધન-ઝીલ ૨ । ૐયુ-ગોવાલિય–જિયા, તેત્રિય રંગોવાž ॥ ૨૭ ॥
[ એઈંદ્રિયવાળા જીવાના પ્રકાર ]
શખ ગુંડાલા રજળેા કાડા અળસિયાં લાળીયા, જાણુ ་આરિયા પપુરા ને કાષ્ઠકીડા કરમીયા; ચૂડેલ છીપ વાળા વગેરે જીવ છે એકદિયા, [ ત્રણ ઈંદ્રિચવાળા જીવેના પ્રકાર ] ન્યૂ લીખ માંકડ કાનખજુરા કથવા ઉત્તિગિયા. ૧સાવા કીડી ઉધે ને રઘીમેલ ઇયળ ધાન્યની, ચાંચડ ધનેડા ને મકેાડા ને ઇયળ શુડ ખાંડની; છાણુ ને વિષ્ટાતણા કીડા કેંગીંગાડા જાતિઓ, તેદ્ર ગેાપાલિક ગાકળગાય આદિ ને જુએ. मूल - चउरिंदिया य विच्छू, डिंकुण भमरा य भमरिया तिड्डा । મષ્ક્રિય ૐત્તા મસા, સારી-ત્રિજી-ઢોલારે ॥ ૨૮ ॥ શિયા ય ચા, નાચ-તિરિયા મનુલ્સ-રેવા ય। નેવા સત્ત-વિદ્દા, નાયબ્બા પુઢી-મેળ | શ્o ॥ નયર-થયર-વયા, તિવિહા પાંચા ત્તિરિધવા ય । મુમુમાર-મજી જીવે, ગાહા મારા ય નપરી || ૨૦ ||
(૧૫)
[ ચાર ઈંદ્રિયવાળા જવાના પ્રકાર ]
વીંછી મગાઇ ભમરી ભ્રમરા તીડ માંખી ડાંસ ને, કરાળીયા ખડમાંકડી કંસારી મચ્છર જંતુ ને;
વર્ષ સાતમુ
For Private And Personal Use Only
(૧૪)
(૧૪) ૧ પેટના મેાટા કૃમિ અર્થાત્ ઉદરમાં થતા મેાટા કરમીયા. ૨ વિકૃત લેાહી ચૂસનાર જંતુ. ૩ રાંધેલા વાસી અન્નમાં લાળરૂપે ઉત્પન્ન થતા જીવા. ૪ સમુદ્રમાં નિપજતા ચંદનક, જે નિર્જીવ થયા પછી સ્થાપનાચાર્ય તરીકે વપરાય છે. ૫ જળના પારા. ૬ મેર. છ ચૂડેલીયા જંતુ. ૮ મેાતી નીકળે છે તે, છીપ, જેને વમાનમાં લેાકા કાલુ માછલી કહે છે, તે તથા મેતિ વિનાની છીપ પણ ખેઇંદ્રિય જીવ છે. ગધૈયા, જે અવાવરૂ ભેજવાળી જમીનમાં તેમજ ગાય વગેરેના વાડાઓમાં ઉત્પન્ન થાય છે. ! ૧૪ ૫
(૧૫) ૧ આ ચામડીની જૂ પણ કહેવાય છે, જે પ્રાય: માનવના વાળના મૂળમાં ભાવી કષ્ટ આવવાનુ હોય ત્યારે પ્રથમથી જ ઉપજે છે. તેથી તે ભાવી કષ્ટ સૂચક હોય છે. ૨ ખરાબ ઘીમાં થાય છે તે. ૩ કૂતરા વગેરેના કાનમાં ગવારના દાણા સરખા જંતુ થાય છે તે. જ ઇંદ્રગોપ, ચોમાસાના પહેલા જ વરસાદમાં લાલ રંગના કીડા જેવા થાય છે તે, જે લેાકમાં ઇન્દ્રની ગાય, ગાકળગાય-મમેલા અને મામણુમુંડા એવાં વિવિધ નામેાથી ઓળખાય છે.
(૧૬) ૧ ભમરી-ભમરા કહેવાયી જાતિભેદ જાણુવે. પરંતુ સ્ત્રી પુરુષ નહિ. ૨ મધ- -
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દીપાત્સવી અંક ]
જીવવિચાર પ્રકરણ
ભણુકુત્તિકા ઢિંઢણુ પતંગાદિક ચરિદ્રિય છે, [ પાંચ ઈંદ્રિયવાળા જવાના ચાર પ્રકાર ] નારકી તિરિયંચ માનવ દેવ પચેડ્રિય છે.
www.kobatirth.org
સાત
નરકનાં
નામ
[ નારકના સાત પ્રકાર
ચવિ૧ પંચે દ્રિયમાં સગર્–વિહ નારક જાણવા, રત્નપ્રભાદિ પૃથવીના ભેદે કરી
પિછાણુવા;
[ તિ ́ચ પોંચેન્દ્રિયના ત્રણ પ્રકાર અને જળચરના પાંચ પ્રકાર ] ત્રિવિધ પંચેન્દ્રિય તિરિયચા જ જલ-થલ-ખેચરા, ઝુંડપ માછલાં ને કાચમા સુસુમાર મગરા જલચરા. (૧૭) મૂહ-૨૩૫૨-૩૨રિસપ્પા, મુયસિપ્પા ય થળપર તિવિદા । ગૌ-સપ્પ-નજ-પમુદ્દા, ચોપા તે સમાયેળ॥ ૨ ॥
[ ત્રણ પ્રકારના સ્થલચરતિ ચ] ગાય આદિ ચઉપગાં પ્રાણી ચતુષ્પદ્મ જાણવાં, ઉરપરિસર્પ પેટે ચાલનારા સાપ આદિ માનવા; ભુજપરિસ` હાથે ચાલનારા નેાળિયાઢિ પિછાનવા,
એમ ત્રણ ભેદે કરી તિરિયંચ થલચર ભાવવા. २ (૧૮) ભૂજ–ચા તેમય-પવવી, સમય-વથી ય વાયા ચેવ । નર્–જોગો વાહિં, સમુ—પવી વિચય-વણી || ૨૨ ॥
ગુણાનુ
સારી રત્નપ્રભા શાપ્રભા વાલુકાપ્રભા પકપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા
નામ
r
૧
3
૪
૫
પ્રમાા વશા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંખ પણ લેવી. ૩ અગતરાં. ૪ પગયા વગેરે. ॥ ૧૬ ॥
(૧૭) ૧ ચાર પ્રકારના. ૨ સાત પ્રકારના, ૩ રત્નપ્રભા વગેરે સાત નારક પૃથ્વીનાં નામેા–
અજના
(૧૬)
For Private And Personal Use Only
[ ૨૪૧ ]
સેલા
રા
માધવતી
૪ જલચર=પાણીમાં ચાલનાર ( જીવનાર ), થલચર-જમીન ઉપર ચાલનાર, ખેચર= આકાશમાં ઉડનાર પક્ષીએ; એમ ત્રણ પ્રકારે તિરિય'ચ–પચેંદ્રિય જીવા છે. ૫ જળતતુ= તાંતણા જેવા આકારે આ જંતુ હોય છે. જળમાં તેનુ' ધણું જોર હેવાથી, હાથી જેવાને પણ અંદર ખેંચી ાય છે. ૬ વલયાકાર ( ચૂડાના આકાર ) સિવાયના સર્વાં આકારના માલાં! હાય છે. સ્વયંભૂરમણુ–સમુદ્રમાં તે પ્રતિમાજીનાં આકારવાળા મત્સ્યા જોને, કઈ તિર્યંચા વગરઉપદેશે, જાતિ-સ્મરણ જ્ઞાન પામી સમ્યક્ત્તાન દર્શીન અને દેશવરતિધર્મને પ્રાપ્ત કરે છે. છ પાડા જેવા મત્સ્ય. | ૧૭ ।।
(૧૮) ૧ નેળિયા વગેરે. ૨ વિચારવા
મા
તમસ્તમપ્રભા
७
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૪ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું [ ૨ પ્રકારના પક્ષી (અઢી દીપમાં અને બહાર પણ).] રૂવાંટિઓની પાંખવાળા હંસ આદિ પક્ષિઓ, ચામડાની પાંખવાળા વાળ આદિ પક્ષિઓ; કમથી ફેમજ પક્ષિ ચર્મજ પક્ષિઓ તે જાણવા, આ ભેદ બે પ્રખ્યાત છે અઢી દ્વીપમાં તે માનવા. (૧) બીડાયેલ પાંખો હોય જેને તે સમુગ પક્ષિઓ, પહોળી કરેલી પાંખવાળા જાણુ વિતત પક્ષિઓ;
બહાર માનવ લોકથી આ ભેદ બે જ પિછાણવા,
તિરિયંચ બેચર સર્વના ઈમ ચાર ભેદ જાણવા. (૨૦) मूल-सव्वे जल-थल-खयरा, समुच्छिमा गम्भया दुहा हुंति । વાત્મા-મુ-મુનિ, યંતીવા મyક્ષા ૨ | ૨૩ |
( [ સંભૂમિ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ] સર્વ જળચર થળચરેને ખેચને જાણીએ, સમૃછિમ ગર્ભજ એમ એ બે લેટવાળા માનીએ;
[ મનુષ્યના ત્રણ પ્રકાર ] કર્મભૂમિ ને અકર્મભૂમિ અંતરદ્વીપના,
મનુષ્ય સઘળા ભેદ ત્રણવાળા જ સમજે સજજના. (૨૧) - ૧૯) ૧ જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપ અડધે મળી અઢી દ્વીપ થાય છે. તેમાં જંબુંદીપની ફરતો ચૂડાકારે લવણસમુદ્ર છે. અને ધાતકીખંડની ગરદમ કાલોદ સમુદ્ર છે. એ સર્વેને સુવર્ણમય માનુષોત્તર પર્વતે ઘેરી લીધેલ છે. આ રીતે ૪૫ લાખ યોજનના વિસ્તારવાળું. અઢી દ્વીપના નામથી ઓળખાતું મનુષ્યક્ષેત્ર જાણવું. મનુષ્યનાં જન્મમરણ અઢી દ્વીપમાં જ થાય છે. અન્યત્ર નહિ. માટે તે મનુષ્યક્ષેત્ર અથવા નરલેક કહેવાય છે. જે ૧૯ ૫
(૨૦) ૧ મનુષ્યલોકથી બહાર. ૨ પક્ષિઓના પ્રથમથી જ ચાર ભેદ નથી, પરંતુ રામજ પક્ષીના આ બે ભેદ અઢી દ્વીપની બહારના છે. તેથી પ્રતિભેદ સહિત ૪ ભેદ ગણવા. વાસ્તવિક તો મજ અને ચર્મજ એ બે ભેદ જ છે. જે ૨૦ |
(૨૧) ૧ માતપિતાના સંયોગ વિના પૃથ્વી જળ આદિ પદાર્થોના આશ્રયે ઉપજતા છો તે સંમૂચ્છિમ. કેદ્રિય જીવોથી માંડીને ચઉરિંદ્રિય સુધીના તિયે સંમૂછિમ જ હોય છે. ૨ અસિ, મણી અને કૃષી આદિ વ્યવહારવાળાં ક્ષેત્રો તે કર્મભૂમિ કહેવાય; અને તે ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદહ-એ ૧૫ પ્રકારે છે. ૩ એ વ્યવહાવિનાનાં યુગલિક ક્ષેત્રે તે અકર્મભૂમિ ૩૦ છે. ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય, ૫ દેવમુરૂ અને ૫ ઉત્તરકુરૂ. ૪ ૫૬ અંતર્દીfપ પણ યુગલિકાનાં જ ૫૬ ક્ષેત્રો છે અને તે સમુદ્રમાં છે, માટે જુદાં ગણ્યાં છે. નહીંતર એ પણ અકર્મભૂમિ જ છે. જે ૨૧ છે
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપાત્સવી અંક ]
જીવવિચાર પ્રકરણ
मूल - दसहा भवणाहिवर, अट्ठविहा वाणमंतरा हुंति । નોતિયા પંચ-વિજ્ઞા, કુવા વેમાળિયા તેવા ॥ ૨૪ || સિદ્ધા પનરસ-મેથા, તિત્ત્વાતિયા-સિદ્ધ-મેળ | હ સંવ્વેળ, નીવ-વિઘ્યા સમજવાયો | ૨૧ ॥ સિ નીવાળું, સીરમ કિડું સામિ | વાળા નોળિ—માળ, નેતિ નં અસ્થિ તં માળમો ।। ૨૬ । . [ દેવતાઓના પેટાભેદે સહિત મુખ્ય ભેદે ] દસવિધ ભવનાધિપતિ અડવિધ રત્યંતરદેવ છે, પાંચભેદે જ્ગ્યાતિષી દુવિધ કવૈમાનિક છે; [ મુક્ત જીવના ૧૫ ભેદે ] તીર્થ સિદ્ધ કઅતીર્થસિદ્ધા-દિક ભેદે જાણો, મુક્ત જીવના ભેદ પંદર હૃદય અંદર આણુજો. જીવાના ભેદો ઉપર પાંચ દ્વારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ જીવેશના મુખ્ય ભેદેશનેા ઉપસ ંહાર. ]
સંક્ષેપથી રૂડી રીતે ભેદા ા એ જીવના, હવે એ જીવામાં જેટલું છે તેટલું કે ભિવંજના !
[ તેમાં જાણવાયેાગ્ય પાંચ દ્વારાનાં નામ ]
શરીર ને આયુષ્યનું ત્રીજું સ્વકાય સ્થિતિતણું, પ્રમાણ પ્રાણ ને ચેાનિઓનું દાખશું તેએ તણું,
For Private And Personal Use Only
(૨૨)
[ ૨૪૩ ]
(૨૩)
(૨૨) ૧ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, અને સ્તનિતકુમાર-એ દસભેદે ભુવનપતિ દેવા છે. ૨ વ્યંતરથી વાણવ્યંતર પણ લેવા, બન્નેના ૮ ભેદ આ પ્રમાણે છે-પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહેારગ ને ગંધવ-એ આ વ્યંતર. અણુપત્તી, પણપન્ની, હંસીવાદી, ભૂતવાદી, કૅદિત, મહાકદિત, કાહડ ને પતગ-એ ૮ વાણવ્યંતર. ૩ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા-એ પાંચ જ્યોતિષ્મ છે. એ પાંચે. મનુષ્યક્ષેત્રમાં ચર છે અને તેની બહાર્ સ્થિર છે. ૪ કલ્પાપન્ન (સ્વામિ-સેવકભાવ આદિ મર્યાદાવાળા), અને કલ્પાતીત ( તે મર્યાદા વિનાના ) એમ વૈમાનિકાના બે ભેદ છે. ૫ તીર્થશબ્દથી તીર્થંકર સિદ્ધ, પરંતુ તીર્થ સ્થાપ્યા બાદ સિદ્ધ થવાને અર્થ નહિં. ૬ એ જ રીતે અતી એટલે અતીર્થંકરસિદ્ધ. ૭ એ રીતે એ ૧૫ ભેદ. નિબિન—તિત્ય—તિત્યા॰' એ નવતત્ત્વની ગાથાથી જાણી લેવાં. આ ભેદે સિદ્ધોની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ કહેલા છે. ॥ ૨૨ ॥
. (૨૩) ૧ શરીરની ઉંચાઈ યા લંબાઇનુ પ્રમાણુ. શરીરદ્વારનું બીજું નામ અવગાહના છે. ૨ એના એ જ જીવભેદમાં, એ જીવ કેટલીવાર અથવા કેટલા કાળ સુધી વારવાર ઉત્પન્ન થાય, તેની મર્યાદા બતાવવી તે. ૩ સરખા વણુ ગંધ રસ તે સંસ્થાનવાળાં અનેક ઉત્પિત્તિસ્થાનાની યોનિ ।। ૨૩ !
હા
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪].
શ્રી જેન સત્ય પ્રકાશ સૂટ-ચં-, સરીરનેિિવશાળ રજોલિંગ
जोयण-सहस्समाहिय, नवरं पत्तेय-रुक्खाणं ॥२७॥ बारस-जोयाण तिन्नेव, गाउआ जोयणं च अणुकमसो । વેવિય તેરિ - વિ-દેણુવત્ત માં ૨૮ | થy-સંય-પંચ-પાપ, નેરડ્યા સમા ગુદાવી तत्तो अध्धूणा, नेया रयण-प्पहा जाव ॥ २९ ॥
૧. શરીરદ્વાર.
[ એકેદ્રિયોનું શરીરપ્રમાણ . અસંખ્યાતમાં અંગુલના વિભાગ જેટલું ભાખિયું, શરીર સવિ એકેદ્રિયોનું આટલું વધુ દાખિયું હજાર યોજનથી અધિક પ્રત્યેક તરૂનું ભાખિયું,
વિકસેંદ્રિયનું શરીપ્રમાણુ. ] શરીર જન બારનું બેઇંદ્રિયોનું આખિયું. (૨૪) ત્રણગાઉનું પતેઇદ્રિયનું ચઉરિંદ્રિયનું જન તનુ,
સાત નારકનું શરીરપ્રમાણુ. ] સાતમી નરકે જેનું પાંચસો ધનુનું તનુ, નરક છઠ્ઠીમાંહિ નારકનું અઢીસે ધનુષ્યનું; શરીર પાંચમી નારકીમાંહિ સવાસો ધનુષ્યનું.
[ નારકનું શરીર પ્રમાણ બાકી ] ચોથી નારકીના જીવોનું સાડી બાસઠ ધનુષ્યનું, તનુમાન ત્રીજીમાં સવા ઈગતીસ ધનુઓનું તન; સાડી પંદર ધનુષ્ય ઉપર બાર અંગુલ બીજીમાં,
ધનુષ્ય પણઆઠ ષટું અંગુલનું તનુ પહેલીમાં. (૨૬) | (૨૪) ૧ શ્રી મહાવીર સ્વામીના અર્ધ આત્માગુલરૂપ એક ઉત્સધાંગુલ, અથવા અનુક્રમે આઠ ગુણે વધતાં ૮ આડા જવ પ્રમાણેને ૧ ઉત્સધાંગુલ થાય છે તેને. ૨ સમુદ્રાદિકમાં રહેલ કમલે તથા લતાઓ વગેરેનું એ ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. જધન્ય પ્રમાણે તે સર્વત્ર અંગુળને અસંખ્યાતમો ભાગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. ૩ અઢી કપ બહારના શંખ વગેરેનું, સર્વે બે ઇદ્રિનું નહિ. . ૨૪ છે
(૨૫) ૧ કાનખજુરા વગેરેનું, અઢી દ્વીપ બહાર. ૨ અઢી દ્વીપ બહાર, ભમરા વગેરેનું. # ૨૫ છે ' (૨૬) ૧ પર્યાપ્તાનું બહાનું શરીર ત્રણ હાથનું. બીજી આદિ પૃથ્વીઓમાં પૂર્વનું ઉત્કૃષ્ટ તે પરનું જધન્ય. | ૨૬ છે
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાવી. અંક] જીવવિચાર પ્રકરણ मूल-जोयण-सहस्स-माणा, मच्छा उरगा ये गब्भया हुंति । धणुह-पुहुत्तं पक्खसु, भुअ-चारि गाउअ-पुहुत्तं ॥ ३० ॥
[ ગર્ભજ તિનું શરીર પ્રમાણ ]. ઉરંગ ગર્ભજ જણ એક હજાર જન માનનાં, ગર્ભજ સમૃમિ છ જલચર તેટલા તેનુમાનના પક્ષી ગર્ભજ માનવાળા છે *ધનુષ્યપૃથકત્વના,
પભુજગ ગર્ભજ જાણ ગાઉ–પૃથકત્વ દેહ પ્રમાણના. (૨૭) मूल-खयरा धणुह-पुहुत्तं, भुयगा उरगा य जोयण-पुहुत्तं ।
THS-Tદુ-, સજીિ જાય માળિયા | ૨૨ . छच्चेव गाँउआहिं, चउप्पया गब्भया मुणेयव्वा । શો-તિ = મજુરા, કોણ-રીર-મળે રૂર इसाणंतसुराणं, रयणीओ सत्त हुंति उच्चत्तं । હુ-ટુ-ટુ-વ-વિ-કનગુલિ -હાળેિ છે રેરે
( [ સભૂમિ તિર્યંચોનુ શરીરપ્રમાણ ] સંમૂછિમ ખેચર ને ભુજગનું છે ધનુષ્ય–પૃથકત્વનું, એજન-પૃથકત્વ પ્રમાણુનું તનુમાન ઉરપરિ સર્પનું, ( [ સંભૂમિ અને ગર્ભજ ચતુપદનું શરીર પ્રમાણ. ] ચતુષ્પદ સમૂછિમનું તનુ ગાઉ–પૃથકત્વ પ્રમાણુનું, ગર્ભજ ચતુષ્પદનું તનુ નિચે છ ગાઉ પ્રમાણુનું. (૨૮)
[ ગર્ભજ મનુષ્યનું શરીર કમાણ ] ગર્ભજ મનુષ્યનું તન ત્રણ ગાઉનું ઉત્કૃષ્ટ છે,
[ દેવાનું શરીરપ્રમાણ ] ભવનપતિથી માંડીને ઈશાનને જ્યાં અંત છે; ત્યાં સુધીના દેવની ઉંચાઈ સાત જ હાથ છે,
ત્રીજા જ ચોથા દેવલોકે સુરતનું ષટુ હાથ છે. (૯) (૨૭) ૧ સ્વયંભૂરમણ સમુદ્રાદિકના સર્પો ૨-૩ સમ્યુમિ અને ગર્ભો જ બને જાતના જલચરની અવગાહના સરખી છે, માટે અહીં બન્ને જાતના લેવા. ૪ પક્ષિનું ઉત્કૃષ્ટ દેહપ્રમાણ અઢી દ્વીપમાં પણ હોય છે. ૫ ભુજપરી સર્પો. ૬ બેથી નવ ગાઉ. આ રીતે સર્વત્ર જેની પાછળ “પૃથત્વ’ શબ્દ લાગેલ હોય તેનું બેથી પાંચ સુધીની સંખ્યાવાળું પ્રમાણ સમજવું. ( ૨૭ || • (૨૮) ૧ પક્ષી. ૨ સંમૂછિમ ભુજપરિસર્પનું. કે છ ગાઉના હસ્તિ વગેરે છે તે યુગેલિક ક્ષેત્રમાં દેવકુર ને ઉત્તરકુરુમાં છે. ૨૮ -
(૨૯) ૧ ત્રણ ગાઉના ગર્ભજ મનુષ્યો તે દેવકુર ને ઉતરેકુરુનાં યુગલિક મનુષ્ય છે ૨ ભવનપતિ, પરમધામી, વ્યંતર, વાણુવ્યંતર, તિર્ય_ભ, જ્યોર્તિષ્ક, પ્રથમ કિરીષિક
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
* ૨૪૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૩૦)
પાંચમા છઠ્ઠા જ સ્વર્ગે `પાંચ હાથ પ્રમાણુનું, તનુમાન સ્વર્ગે સાતમે ને આઠમે રેકર ચારનું; ચરમ ચારે સ્વર્ગમાં ઉત્રણ હાથની ઉંચાઇ છે, ઐયકે જકર એ અનુત્તરનું તનુ પકર એક છે. मूल- बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स । વાસ—સદ્ક્ષા | તહ,—ાળાળ તે તિ રત્તા || ૨૪ || ૨. આયુષ્યદ્વાર. [ એક ટ્રિચાનુ ઉત્કૃષ્ટ આયુષ ]
આયુષ્ય પૃથવીકાયનું છે વર્ષે આવી 'હજારનું, હજાર રૅસાત અપ્કાયનું અહેારાત્રિ ત્રણ અગ્નિતણું; આયુષ્ય વાઉકાયનું છે વર્ષે ત્રણ હજારનું, દશ હજાર જ વર્ષનું પરમ આયુ તરૂ પ્રત્યેકનું. मूल - वासाणि बारसाऊ, बेइंदियाण तेइंदियाणं तु । અકળાવત્ર—તિારૂં, પરિટીનું તુ છમ્માતા || રૂપ ||
""
""
સૌધર્મ અને ઈશાન. ૩ જધન્યથી ચેાથા કલ્પે ( દેવલાક) ૬ હાથ અને ત્રીજા દેવલાકે છ હાથની ઉંચાઈવાળા દેવે! હાય છે.! ૨૯ ॥
(૩૦) ૧ પાંચમા કલ્પે ઉત્કૃષ્ટ ૬ હાથ શરીર, છઠ્ઠા ક૨ે જધન્ય પ હાથ શરીર.
૨ સાતમા
પ્
આર્દ્રમા
૪
૪
પત્થરના કાંકરાનું ૧૮ 39
મહુશિલ ( પૃથ્વીનું ) ૧૬
રતી
૧૪
""
શુદ્ધ પૃથ્વીનું ૧૨ સુંવાળી,,
www.kobatirth.org
""
در
""
૧ ""
33
33
૩ નવમા
39
3
22
,,
"
હાથ અને જધન્ય ૧ હાથ શરીર,
૪ પહેલા ત્રૈવેયક ૫ ચાર અનુત્તરનું ઉત્કૃષ્ટ ૨ ૬ ભવધારણીય ( મૂળ ) શરીરની અપેક્ષાએ સર્વ દેશની આ ઉંચાઇ જાણવી. કારણ કે—દેવતાઓના ઉત્તરવૈક્રિય દેહની ઉચાઈ લાખ યેાજની સુધીની હોય છે. II ૩૦ (૩૧) ૧ એટલું આયુષ્ય પર્વતાદિના ગર્ભમાં રહેલ ખર–બાદરપૃથ્વીકાયનું છે. ખીજી પૃથ્વીનું અલ્પ અપ આયુષ્ય હેાય છે. જેમકે
અતિ કાણુ પૃથ્વીનું ૨૨ હજાર વર્ષનું આયુષ્ય
""
ار
""
..
33 3
در
,,,
27
..
'
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
در
..
[વ સાતમુ
For Private And Personal Use Only
(૩૧)
""
3
,,
,,
""
બારમા અને જધન્ય એ હાથ શરીર.
..
""
૨ નિર્વ્યાધાત સ્થાને રહેલ સ્થિર અપ્કાય (જળ) નું ૭૦૦૦ વર્ષ આયુ. વાયુનું ૩૦૦૦ વ. શેષ સ્થાનમાં રહેલ ચળ અપૂ-વાયુનું અર્થાત્ અસ્થિર જળ તે પવનનું એટલું આયુષ્ય ન હાય. ૩ ઉત્કૃષ્ટ આયુષ્ય. જધન્યથી તે। તે સ જીવેાનુ' અંતમુ નું આયુષ્ય સમજવું. ૫૩૧lk
,,
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દીપાત્સવી અંક ]
જીવવિચાર પ્રકરણ
મુ-નેયાળ સિર્ફ, જોવા સારા િતિત્તીનું । ૨૩ન્વય-તિયિ-મનુપ્તા, તિત્રિય પજિગોત્રમાં ટૂંતિ ૫ રૂ૬ ।। નચર ૩૬-મુયગાળ, પરમાઝ ફોર વુઘ્ન-દ્દોલી ૩ । પ્રવીન પુળ મર્માળો, બસંવ--માનો ય વજિયસ ॥ ૩૭ || सव्वे सुहुमा साहा, -रणा य समुच्छिमा मणुस्सा य જોસ-નનેળ, અંતમુદુત્ત ત્રિય નિયતિ ॥ ૨૮ ॥ [ વિકલે પ્રિયનું આયુષ્ય ]
એઇંદ્રિનું બાર વર્ષાનું વળી તેઈંદ્રનું, દિવસ ઓગણપચાસ ને ચારિદ્ધિનું ષટ્ માસનું;
[ દેવ ને નારકનું ઉત્કૃષ્ટ ને જધન્ય આયુષ્ય ] ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ આયુ નારકદેવનું, જઘન્યથી તેઓનું તે છે દસ હજાર જ વર્ષનું,
www.kobatirth.org
[ મનુષ્યનું અને તિર્યંચ પંચેદ્રિયાનું આયુષ્ય ] ગર્ભજ મનુષ્યાનું અને ગર્ભજ ચતુષ્પદ પ્રાણીનું, ઉત્કૃષ્ટ ત્રણ પક્ષેપમેનું જઘન્ય અતમુહુત્તનું; ગર્ભજ સંસ્મૃષ્ટિમ જળચરા ગર્ભજ ઉરગ ને ભુજગનું, ઉત્કૃષ્ટ આયુ પૂર્વેક્રોડ વર્ષનું શ્રેણે તણું.૪
""
(૩૩)
(૩૨) ૧ અસંખ્યાત વનું એક પલ્સેાપમ (પક્ષની અર્થાત્ પાલાની ઉપમા જેતે હાય તે ), અને (ક્રેડને ક્રોડે ગુણવાથી જે સંખ્યા આવે તે કાડાકાંડી, એવા ) ૧૦ કાડાકાડી પડ્યેાપમનું એક સાગરાપમ એવા ૩૩ સાગરેાપમ. ૨ સાતમી પૃથવીના નારકનું અને અનુત્તરદેવાનું એ ઉત્કૃષ્ટ આયુ હોય છે. ૩ ભવનપતિ ને વ્યંતર એ એ નિકાયનું જ ૧૦ હજાર વર્ષી જધન્ય આયુ હોય છે. જ્યાતિષીમાં તારાઓનું ? પક્ષેાપમ, અને વૈમાનિકમાં સૌધર્માંદેવાનું એક પલ્યાપમ આયુ જધન્યથી હાય છે.વિકલે પ્રિયાનું જધન્ય અંતર્મુહૂત આયુ હાય છે. !! ૩૨ ॥
,,
(૩૩) ૧ એ ત્રણ પત્યેાપમ આયુષ્ય દેવકુરૂ ને ઉત્તરપુરના યુગલિક મનુષ્યાનું ને યુગલિક તિર્યંચેનું ડાય છે. ૨ યુગલિક સિવાયના મનુષ્ય ને તિર્યંચેોનું જ અન્ત જધન્ય આયુષ્ય હાય છે. ૩. ૭૦ લાખ ૫૬ હજાર ક્રોડ વર્ષે એક પૂર્વી થાય છે.
૪ સ’મૂર્ચ્છિમ પચેદ્રિય
,,
સ્થળચરાનું ઉત્કૃષ્ટ આયુ ૮૪૦૦૦ વ
ખેચરાનું
७२०००
""
૫૩૦૦૦
ઉરપરિસનું ′′ ભુજપરિસર્પ,,
૪૨૦૦૦
,,
.
33
મૂળ ગ્રંથકારે આ વસ્તુ નથી આપી, છતાં ઉપયોગી સમજીને અહીં આપી છે.
,,
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"3
For Private And Personal Use Only
ور
[ ૨૪૭ ]
19
(૩૨)
""
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ગર્ભજ પક્ષિનું સૂમ એકંદ્રિય સંમૂત્ર મનુષ્ય સાધા- વનનું આયુષ્ય )
અસંખ્યાત છે ભાગ પલ્યોપમતણે પક્ષિ તણું. ઉત્કૃષ્ટ આયુ છે વળી એકેંદ્ધિ સૂક્ષ્મ સર્વનું સંમૂછિમ મનુષ્યનું જ સાધારણ વનસ્પતિકાયનું
જઘન્ય ને ઉત્કૃષ્ટથી આયુષ્ય અંતમુહુતનું. (૩૪) मूल-ओगाहणाउ माणं, एवं संखेवओ समक्खायं । जे पुण इत्थ विसेसा, वीसेस-सुत्तांउ ते नेया ॥ ३९ ॥
[ શરીરદ્વાર અને આયુષ્યદ્વારને ઉપસંહાર ] અવગાહના ને આયુ કેરું દ્વાર ઈમ સંક્ષેપથી, ભાખિયું પણ જાણવું બાકી વિશેષ જ સૂત્રથી;
૩. સ્વકાસ્થિતિદ્વારે.
[ સકાયસ્થિતિને અર્થ ] નિજકાર્યમાં ઉપજે મરે છે નિરંતર જ્યાં સુધી,
સ્વકાય સ્થિતિ દ્વાર છે કહે શું હવે સુણજે સુધી! (૩૫) मूल--एगिंदीया य सव्वे, असंख-उस्सप्पिणी सकायम्मि ।
उववज्जति चयंति य, अणंतकाया अणंताओ ॥ ४० ॥ संखिज्ज समा विगला, सत्तह-भवा पणिंदि तिरी--मणुआ। उवबजति सकाए, नारय-देवा य नो चेव ॥ ४१ ॥ તમા નિયાળ પ, ફુલી-સાસ-શાક-ર અલી एगिदिएमु चउरो, विगलेसु छ सत्त अहेव ॥ ४२ ॥ असनि-सन्नि पंची,-दिएमु नव-दस कमेण बोधव्वा । तेसिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ एवं अणोर-पारे, संसारे सायरम्मि भीमम्मि । પત્તો ગત–વુ, નીર્દિ પત્ત-હિં કઇ છે. (૩૪) ૧ અંતર્દીપના યુગલિક પક્ષિઓનું એ આયુષ્ય છે. ૨ (૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતÁપ.) ૧૦૧ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના મળમૂત્ર વગેરેમાં ઉત્પન્ન થતાં સંમૂછિમ મનુષ્યોનું, બાદરનિદરૂપ અનંતકાયનું. ૪ એક અંતર્મુહૂર્ત પ્રમાણુનું ઉત્કૃષ્ટ ને જઘન્ય આયુ જાણવું. ૩૪ છે
(૩૫) ૧ સંગ્રહણી તથા પ્રજ્ઞાપના વગેરે સૂત્રથી. ૨. હે સુંદર બુદ્ધિવાળા. ૩૫ |
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
દીક્સવી અંક 3. જીવવિચાર પ્રકરણ
એકેદ્રિથી મનુષ્ય સુધીની કાસ્થિતિ. ] અનંતકાની અનંતીને સકલ એકેદ્રિની, અસંખ્ય છે ઉત્સર્પિણી અવસર્પિણીના માનની,
સ્વકાયસ્થિતિ વર્ષ સંખ્યાતા તણું વિકલૈંદ્ધિની, તિરિયચ પદ્રિ મનુષ્યની જ ભવ સપ્ત આઠની. (૩૬)
[ દેવ-નારકની કાયસ્થિતિ ] દેવતા ને નારકી નિજ કાયમાં ન જ ઉપજે, સ્વકાયસ્થિતિ તેમની સ્વાયુ પ્રમાણે સંપજે
૪. પ્રાણુદ્ધાર.
[ ૧૦ દ્રવ્ય પ્રાણનાં નામ ] પાંચ ઈદ્રિયે જ શ્વાસોસને આયુષ્ય છે, મન વચન ને કાયના બળ રૂપ દેશવિધ પ્રાણું છે. (૩૭)
[ જીવભેદમાં સંભવતા પ્રાણ. ] ઉપરોક્ત દશવિધ પ્રાણ પિકી ચાર છે એકેંદ્રિને,
છ સાત આઠ જ પ્રાણુ ક્રમથી હોય છે વિકલૈંદ્રિયને; . (૩૬) ૧ અનંત ભવ સુધી અથવા અનંત કાળચક્ર સુધી. ૨. જે કાળમાં આયુષ્ય બુદ્ધિ, બળ વગેરે વધે તે ચઢતો કાળ તે ઉત્સર્પિણી અને ઘટે તેવો ઉતરત કાળ તે અવસપિણ. ૩ સંખ્યાતા હજારે વર્ષની. ૪ યુગલિક સિવાયના સતત સાત ભવ, અને આઠમે ભવ યુગલિકને જ થાય. એ અપેક્ષાએ ૭ કે ૮ ભવ કહ્યા છે. અયુગલિકના સતત સાત ભવ કર્યા બાદ, જે યુગલિક ન થાય તે પણ, મનુષ્ય મનુષ્ય ભવમાં ન જાય, અને તિર્યંચ પંચેદ્રિય તિર્યંચ પંચેન્દ્રિયમાં ન જાય; પરંતુ અન્ય ગતિમાં જ જાય. સાત ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા (પૂર્વ કેડ) વર્ષના આયુષ્યવાળામાં સંભવે, અર્થાત્ ૭ ભવમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ લાગે; અને આઠમા ભાવમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા વર્ષ લાગે અર્થાત ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ) અસંખ્યાત વર્ષવાળા યુગલિકોનો આઠમો ભવ સંભવે છે. ત્યાંથી મરીને દેવ થાય, ત્યાંથી
વીને મનુષ્ય અથવા તિર્યંચ થાય; પરંતુ નિરંતર ઉત્કૃષ્ટ આઠ ભવ જ થાય, અધિક તે ન જ થાય. અહીં અઠે ભવને ઉત્કૃષ્ટ કાળ, પૂર્વ કેટી પૃથકત્વથી અધિક એવાં ૩ પપમ એટલે જાણે. અને જધન્યથી સર્વ ની સ્વાય સ્થિતિ અંતર્મુહૂર્તની જાણવી. ૩૬
(૩૭) ૧ દેવ મરીને દેવ અને નારક મરીને નારક તુરત ન થાય, તેમ જ દેવ મરીને જાક અને નારક મરીને દેવ તુરત ન થાય. ૨ ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમ. એ રીતે પિતાના આયુષ્ય જેટલી, દેવે તેમજ નારકની સ્વકાસ્થિતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલી છે. છેલ્લા
, (૩૮) ૧ સ્પર્શેન્દ્રિય, કાયયોગ, શ્વાસ ને આયુષ્ય એ જ પ્રાણુ એકિયાને; રસનેન્દ્રિય અને વચગ સહિત ૬ પ્રાણ બેઈનિ; ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણ તેઈન્દ્રિયોને; ચક્ષુરિન્દ્રિય સહિત ૮ પ્રાણ ચઉરિોિને શ્રોત્રેન્દ્રિય સહિત ૯ પ્રાણ અસંગ્નિ પંચેન્દ્રિયોને; અને મનગ સહિત ૧૦ પ્રાણ સંસિ પંચેન્દ્રિયોને હોય છે.
૨. દેવતા, નારકી, ગર્ભજ તિર્યંચ અને ગર્ભ જ મનુષ્યો સંગ્નિ પંચેન્દ્રિય કહેવાય.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું અગ્નિ પંચંદ્રિયને મનોબળ વિના નવ હોય છે, દશ પ્રાણ જાણે સંસિ પદ્રિયમાંહિ હોય છે. (૩૮) [ માણની વ્યાખ્યા અને ઉપદેશગતિ પ્રાણદ્વારનો ઉપસંહાર.] પ્રાણુ સાથે જે વિગ જ તે જેનું મરણ છે, ધમેને પામ્યા નથી એવા જ જેહ છે; તે અનંતીવાર પામ્યા છે મરણ આવું અહો !
ભયંકર અપાર સંસારસાગરને વિષે નિત્યે કહો. (૩૯) मूल-तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं ।
पुढवाइण चउण्हं, पत्तेय सत्त सत्ते व ॥ ४५ ॥ दस पत्तेय-तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदियेसु दो दो, चउरो पंचिंदि-तिरियाणं ॥४६॥ चउरो चउरो नारय, सुरेसु मणुआण चउदस हवंति । संपिडिआ य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥
પ. યોનિદ્વાર
[ જીવભેદમાં યોનિની સંખ્યા ] જીવોની નિ કેરી સંખ્યા લાખ ચોરાશી જ છે, પૃથવી પાણી અગ્નિ વાયુ કેરી સાત જ લાખ છે; યોનિઓ દશ લાખ છે પ્રત્યેક તરૂઓની સહી, સાધારણ વનસ્પતિકાય કેરી ચાર લાખ જ છે કહી. (૪૦) બબ્બે લાખ વિકલૈંદ્રિ તણી વળી દેવને નારક તણી;
ચાર ચાર જ લાખ છે તિરિચ પંચેન્દ્રિ તણી, ચૌદ લાખ જ માનવની યોનિઓ કહેવાય છે,
એમ એ સર્વે મળી ચોરાસી લાખ જ થાય છે. (૪૧) मूल-सिद्धाण नत्थि देहो, न आउ-कम्मं न पाण-जोणीओ। ___साइ-अणंता तेसिं, ठिई जिणदागमे भणिया ॥४८॥
૩. સચ્છિમ તિર્યંચ તથા સંસ્કિમ મનુષ્યો અસંગ્નિ પંચેકિય કહેવાય. તેમાં સંગ્રચ્છિમ મનુષ્યોને ભાષારૂપ વચનબળ નથી હોતું, માટે તેઓને સાત અથવા આઠ પ્રાણ હોય છે એટલું વિશેષ જાણવું. છે ૩૮ | ' (૪૦) ૧ એનિ ઉત્પત્તિસ્થાન, જેનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેમાં સરખા હોય તે એક નિ, અને જેનાં વર્ણાદિ ભિન્ન હોય તે ભિન્ન નિ. આવી ૮૪ લાખ યોનિઓ છે. ૨ ચારેની દરેકની સાત સાત લાખ યોનિ છે ૪૦ ! ' " (૪૧) ૧ દેવની ચાર લાખ અને નારકની પણ ચાર લાખ યોનિ સમજવી ૪૧.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જીવવિચાર પ્રકરણ
[ પ ] [ સિદ્ધિ માં એ પાંચે દારોને અભાવ ] સિદ્ધને નથી દેહ તેથી આપ્યું કે કર્મો નથી, દ્રવ્ય-પ્રાણ તેહથી નથી યોનિઓ નથી તેથી
એક સિદ્ધ આશ્રયીને સિદ્ધની સ્થિતિ કહી,
'જિસુંદકેરા આગામે સાદિ અનંતી છે સહી. મૂ-રાજે શરૂ-નિ, નોળિ-જળ બીજે ક્યાં भमिया भमिहिंति चिरं, जीवा जिण-वयणमलहंता ॥४९॥
( [ સંસારબ્રમણ ધર્મના અભાવે જ છે] અન્ત ને આદિ વિનાના આ સકળ કાળે અરે ! વિકરાળ એનિ- બ્રમણથી બીહામણું ભવ-સાયરે; જિનવચનને નવ પામતા જ ભમ્યા ભમશે ખરે,
ચિરકાળ સુધી જાણી એવું ધર્મ કર ચેતન ! અરે ! (૪૩) मूल--ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहे वि सम्मत्ते । સિરિ-સંતિ-રિસિં, દ મો વન બને
[ માટે ધર્મ પામવો એ ગ્રંથક્તઓનો ઉપદેશ ] માંથી માનવજીદગી આ પરમ દુર્લભ ને વળી, ચંગ સમકિત રંગ પામી મુક્તિ-કુસુમ કેરી કળી; શ્રી શાંતિસૂરિ રાજ વચને સારજે આ જીવનને,
કર તે ભવિક ! ઉત્તમ પુરુષે આચરેલા ધર્મને. (૪૪) -- નવ-નિવા, સંવ- નાપા-કા संखित्तो उद्धरिओ, रुद्दाओ सय-समुहाओ ॥१॥
[ ગ્રંથનો ઉપસંહાર ] અપમતિવાળા જેના બોધ માટે હેતથી, ગંભીર શાસ્ત્રરૂપી મહાસાગરથકી સંક્ષેપથી; ઉપકાર બુદ્ધ આ કીધે ઉદ્ધાર જીવવિચારનો,
જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરો હે ભવિજનો ! (૪૫) (૪૨) ૧ સિદ્ધગતિ જે સમયે પ્રાપ્ત થાય તે સમયે સાદિ (આદિ સહિત), અને પામ્યા પછી સિદ્ધતિને અન્ત નથી માટે અનન્તી (અંત રહિત). એ રીતે સંદિ અનંત સ્થિતિ એક સિદ્ધની અપેક્ષાએ છે. અને સર્વસિદ્ધોની અપેક્ષાએ પ્રવાહરૂપે તે અનાદિઅનંત સ્થિતિ છે. . ૪૨ છે
(૪) ૧ મનેહર. ૨. પુષ્પ. ૩ શ્રી જ્ઞાનાદિ લક્ષ્મી, શાંતિસાજા આદિને ઉપશમ, રિપૂ, ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ આત્મલક્ષ્મીથી અને ઉપશમ વડે પૂજ્ય એવા તીર્થકરે અને ગણધરોએ ઉપદેશેલા એવા ધર્મમાં ઉદ્યમ કર. આમાં મૂળ ગ્રંથકારનું નામ આવી જાય છે.
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૫૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
અનુવાદકની પ્રશસ્તિ
"રાજે તેજે સદા જે દિનકરર સરખા બાળથી બ્રહ્મચારી, તેવા શ્રી નેમિસૂરીશ્વર વર ગુણના ધામના પટ્ટધારી; જ્ઞાની લાવણ્યસૂરીશ્વર નિજ ગુરુની શુદ્ધ આજ્ઞાનુસારી, કર્થકોકેન્દુ વર્ષે ધવલ' સુદશમે માસ આષાઢ ભારી. (૧) એ રીતે બલબુદ્ધિધર ભવિજનને બોધદાતા જ સાદ, જી કેરા વિચારપ્રકરણ જ તણે પદ્ય ભાષાનુવાદ કીધે સંપૂર્ણ આ રાધનપુર નગરે શ્રેષ્ઠ ભાવે મુદાએ,
નિગ્રંથાચાર-ચારી વિજયયુત સદા દક્ષ નામે વ્રતીએ ૬ (૨) ॥ इति श्रीजीवविचारप्रकरणस्य पद्यमयी भाषानुवादः सम्पूर्णः ॥ ૧ શોભે. ૨ સૂર્ય. ૩ સ્થાન-આશ્રયના. ૪ વિક્રમ સંવત ૧૯૯૭ની સાલમાં. શુદિ (અષાઢ સુદ દશમે). ૬ હર્ષપૂર્વક. ૭ સાધુના આચારે. ૮ “દક્ષવિજય’ નામના. ૮ મુનિએ.
-
--
-
--
-
-
-
મુદ્રક: કક્કલભાઈ રવજીભાઈ કોઠારી પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન છે ધી સુભાષ પ્રિન્ટરી સલાપસ કેસ રેડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 380 - जैनं जयति शासनम् // •समा Advance Printary, Ahmedabad. For Private And Personal use only