________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[< j
શ્રી જૈન સત્ય પ્રકાશ
વાર્તિકા વિના સૂત્રેા રચતાં શાન્તિનીય આદિથી સદહેમનાં નથી. સિદ્ધદૈમના સૂત્રશ્લેાકેાની સખ્યા કેવળ ૧૧૦૦ વ્યાકરણના કાઈ પણ પ્રયાગ તેમણે બાકી રાખ્યા નથી. જ્યાં એક વિષયમાં સાત-આઠ સૂત્ર રચવાં પડયાં છે ત્યાં હેમચંદ્ર વિષયને એકમાં સમેટી પોતાના વિષયની ગંભીરતા કુશળતાથી બતાવી આપે છે. જેમ—
પાણિની
હેમચંદ્
[ વર્ષે સાતમુ
સુત્રાની સંખ્યા વધી જતી જેટલી જ છે અને તેમ છતાં પાણિનિ અને વાર્તિકકારને એક જ સૂત્રથી એ આખાય
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१ ध्रुवमपायेऽपादानम्
२ जुगुप्साविरामप्रमादार्थानामुपसंख्यानम् (वार्तिक)
३ भीत्रार्थानां भयहेतुः ४ पराजेरसोढः
५ वारणार्थानामीप्सितः ६ अन्तर्धे येनादर्शनमिच्छति ७ जनिकर्तुः प्रकृतिः
८ भुवः प्रभवः
પાળિનીયના અધ્યાયી ક્રમમાં કાઇ પણ પ્રકારને પ્રકરણવિભાગ નથી. આ ક્રમ વિધાનના ક્રમે રચાયેલે છે. તેને ચદ્રગેામિન, દેવનન્દી અને શાકટાયન અનુસર્યા છે. અને તેથી આ ક્રમ વિદ્યાર્થીને દુર્ગંધ લાગવાથી ભટ્ટો દીક્ષિત, જેમના સમય લગભગ ૧૬૩૦ ઇ. સ. ની આસપાસ છે, તેમણે પાળિનીયનાં સૂત્રેાને પ્રકરણ પુરસ્કર પેાતાની વિજ્ઞાન્તકૌમુદ્રીમાં ગોઠવ્યાં છે. સિદ્ધહેમન્ત્ર વ્યાકરણ પરથી દૈમામુદ્દી અથવા સ્વરૂપમાં નામનું સુંદર વ્યાકરણ રચનાર જૈનાચાર્ય મેવિજય ઉપાધ્યાયે એ જૌમુદ્રી ક્રમને હેમચંદ્રના અનુકરણ રૂપે લેખ્યા છે.૪° તેના ક્રમ જોવાથી થાડા ફેરફાર સિવાય મેવિજયજીનું કથન સત્ય પુરવાર થાય છે, એમ લાગ્યા વિના નથી રહેતું.
४० भोजिनाम्ना भवदीक्षितेन सिद्धान्तचुक्ता वरकौमुदी या ।
श्री सिद्ध है मानुगता व्यधायि सैवाश्रिता भानुविभोदयाय ॥
า
પાણિનિને જો આદિ વૈયાકરણુ માનીએ તે હેમચંદ્રને અતિમ મહાવૈયાકરણ માનવામાં જરાયે અતિશયોક્તિ નથી. તેમણે વેફ થી લઇને વ્રુત્તિ વ્યાકરણ પર્યંત, જેમને અગાઉ નિર્દેશ કરવામાં આવ્યા છે, તે બધાયનું પરિશીલન કર્યું–એમ તેમણે આપેલા વૈયાકરણાના નામનિર્દેશપૂર્વકના ઉલ્લેખા પરથી આપણે જાણી શકીએ છીએ. તેમાંના કેટલાકનાં નામેા ઉદાહરણાર્થે અહીં અપાય છે---
૧ ઇન્દ્રિગામિન, ૨ ઉત્પલ, ૩ ઉપાધ્યાય ( કૈયટ), ૪ કક્કલ, ૫ કલાપક ૬ કાશિકાકાર ( જયાદિત્ય; વામન ), ૭ ક્ષીરસ્વામી, ૮ ચંદ્રગેામિન, ૯ જયંતિકાર, ૧૦ દુર્ગસિંહ, ૧૧ દેવનંદી, ૧૫ ન્યાસકાર (જિનેન્દ્રબુદ્ધિ ), ૧૩ પાણિનિ, ૧૪ ભાષ્યકાર ( પતંજલિ ), ૧૫ શેષરાજ કે શ્રીશૈલ, ૧૬ ભાજ, ૧૭ વામન, ૧૮ વાતિકકાર (કાત્યાયન), ૧૯ વિશ્રાંતવિદ્યાધર, ૨૦ શાકટાયન, ૨૧ શ્રુતપાલ વગેરે.
For Private And Personal Use Only
अपायेsaधिरपाવનમ્ || રારાર°
જૈનોમુદ્રી પ્રશસ્તિને। શ્લા ૧૨.