________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ नमो स्थु णं समणस्स भगवओ महावीरस्स ॥
શ્રી જૈનસત્યપ્રકાશ
[ માસિક પત્ર ] દીપોત્સવી અંક
===
વર્ષ: ૭.
ક્રમાંક ૭૩, ૭૦, ૭૫
અંક: ૧-૨-૩
-----
-
-
----
वंदना तित्थयरे भगवंते अणुत्तरपरक्कमे अमिअनाणी। तिन्ने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभाग महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअंतित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वदामि । सव्वं गणहरवंसं वायगवसं पवयणं च ॥
- શ્રીમદવાસુસ્વામી અષ્ટ (અનુપમ ) પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી') તોલા, સુમતિમાં–મોક્ષમાં ગયેલા, સિદિમાગના ઉપદેશક એવા તીકર ભગવાનને વંદન કરું છું.
મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નારાજથી પૂજિત, અને આ તીર્થના તીર્થકર મહાવીર પ્રભુને વંદન કરું છું.
આગમના પ્રવાદક એવા ( ગૌતમાદિ ) અગિયાર ગણધરને, સર્વ ગણધરના વંશને, વાચક વંશને. અને પ્રવચન-આગમને હું
(જેન સહિતના સંક્ષિપ્ત ઇતિહાસ માંથી)
*
કે
* કે * * * * * *
*
ET
=
=
=
=
==
==
=
=
=
=
==
For Private And Personal Use Only