________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જીવવિચાર પ્રકરણ
[ પ ] [ સિદ્ધિ માં એ પાંચે દારોને અભાવ ] સિદ્ધને નથી દેહ તેથી આપ્યું કે કર્મો નથી, દ્રવ્ય-પ્રાણ તેહથી નથી યોનિઓ નથી તેથી
એક સિદ્ધ આશ્રયીને સિદ્ધની સ્થિતિ કહી,
'જિસુંદકેરા આગામે સાદિ અનંતી છે સહી. મૂ-રાજે શરૂ-નિ, નોળિ-જળ બીજે ક્યાં भमिया भमिहिंति चिरं, जीवा जिण-वयणमलहंता ॥४९॥
( [ સંસારબ્રમણ ધર્મના અભાવે જ છે] અન્ત ને આદિ વિનાના આ સકળ કાળે અરે ! વિકરાળ એનિ- બ્રમણથી બીહામણું ભવ-સાયરે; જિનવચનને નવ પામતા જ ભમ્યા ભમશે ખરે,
ચિરકાળ સુધી જાણી એવું ધર્મ કર ચેતન ! અરે ! (૪૩) मूल--ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहे वि सम्मत्ते । સિરિ-સંતિ-રિસિં, દ મો વન બને
[ માટે ધર્મ પામવો એ ગ્રંથક્તઓનો ઉપદેશ ] માંથી માનવજીદગી આ પરમ દુર્લભ ને વળી, ચંગ સમકિત રંગ પામી મુક્તિ-કુસુમ કેરી કળી; શ્રી શાંતિસૂરિ રાજ વચને સારજે આ જીવનને,
કર તે ભવિક ! ઉત્તમ પુરુષે આચરેલા ધર્મને. (૪૪) -- નવ-નિવા, સંવ- નાપા-કા संखित्तो उद्धरिओ, रुद्दाओ सय-समुहाओ ॥१॥
[ ગ્રંથનો ઉપસંહાર ] અપમતિવાળા જેના બોધ માટે હેતથી, ગંભીર શાસ્ત્રરૂપી મહાસાગરથકી સંક્ષેપથી; ઉપકાર બુદ્ધ આ કીધે ઉદ્ધાર જીવવિચારનો,
જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરો હે ભવિજનો ! (૪૫) (૪૨) ૧ સિદ્ધગતિ જે સમયે પ્રાપ્ત થાય તે સમયે સાદિ (આદિ સહિત), અને પામ્યા પછી સિદ્ધતિને અન્ત નથી માટે અનન્તી (અંત રહિત). એ રીતે સંદિ અનંત સ્થિતિ એક સિદ્ધની અપેક્ષાએ છે. અને સર્વસિદ્ધોની અપેક્ષાએ પ્રવાહરૂપે તે અનાદિઅનંત સ્થિતિ છે. . ૪૨ છે
(૪) ૧ મનેહર. ૨. પુષ્પ. ૩ શ્રી જ્ઞાનાદિ લક્ષ્મી, શાંતિસાજા આદિને ઉપશમ, રિપૂ, ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ આત્મલક્ષ્મીથી અને ઉપશમ વડે પૂજ્ય એવા તીર્થકરે અને ગણધરોએ ઉપદેશેલા એવા ધર્મમાં ઉદ્યમ કર. આમાં મૂળ ગ્રંથકારનું નામ આવી જાય છે.
For Private And Personal Use Only