________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપાત્સવી અંક ]
જીવવિચાર પ્રકરણ
मूल - दसहा भवणाहिवर, अट्ठविहा वाणमंतरा हुंति । નોતિયા પંચ-વિજ્ઞા, કુવા વેમાળિયા તેવા ॥ ૨૪ || સિદ્ધા પનરસ-મેથા, તિત્ત્વાતિયા-સિદ્ધ-મેળ | હ સંવ્વેળ, નીવ-વિઘ્યા સમજવાયો | ૨૧ ॥ સિ નીવાળું, સીરમ કિડું સામિ | વાળા નોળિ—માળ, નેતિ નં અસ્થિ તં માળમો ।। ૨૬ । . [ દેવતાઓના પેટાભેદે સહિત મુખ્ય ભેદે ] દસવિધ ભવનાધિપતિ અડવિધ રત્યંતરદેવ છે, પાંચભેદે જ્ગ્યાતિષી દુવિધ કવૈમાનિક છે; [ મુક્ત જીવના ૧૫ ભેદે ] તીર્થ સિદ્ધ કઅતીર્થસિદ્ધા-દિક ભેદે જાણો, મુક્ત જીવના ભેદ પંદર હૃદય અંદર આણુજો. જીવાના ભેદો ઉપર પાંચ દ્વારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ જીવેશના મુખ્ય ભેદેશનેા ઉપસ ંહાર. ]
સંક્ષેપથી રૂડી રીતે ભેદા ા એ જીવના, હવે એ જીવામાં જેટલું છે તેટલું કે ભિવંજના !
[ તેમાં જાણવાયેાગ્ય પાંચ દ્વારાનાં નામ ]
શરીર ને આયુષ્યનું ત્રીજું સ્વકાય સ્થિતિતણું, પ્રમાણ પ્રાણ ને ચેાનિઓનું દાખશું તેએ તણું,
For Private And Personal Use Only
(૨૨)
[ ૨૪૩ ]
(૨૩)
(૨૨) ૧ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, અને સ્તનિતકુમાર-એ દસભેદે ભુવનપતિ દેવા છે. ૨ વ્યંતરથી વાણવ્યંતર પણ લેવા, બન્નેના ૮ ભેદ આ પ્રમાણે છે-પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહેારગ ને ગંધવ-એ આ વ્યંતર. અણુપત્તી, પણપન્ની, હંસીવાદી, ભૂતવાદી, કૅદિત, મહાકદિત, કાહડ ને પતગ-એ ૮ વાણવ્યંતર. ૩ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા-એ પાંચ જ્યોતિષ્મ છે. એ પાંચે. મનુષ્યક્ષેત્રમાં ચર છે અને તેની બહાર્ સ્થિર છે. ૪ કલ્પાપન્ન (સ્વામિ-સેવકભાવ આદિ મર્યાદાવાળા), અને કલ્પાતીત ( તે મર્યાદા વિનાના ) એમ વૈમાનિકાના બે ભેદ છે. ૫ તીર્થશબ્દથી તીર્થંકર સિદ્ધ, પરંતુ તીર્થ સ્થાપ્યા બાદ સિદ્ધ થવાને અર્થ નહિં. ૬ એ જ રીતે અતી એટલે અતીર્થંકરસિદ્ધ. ૭ એ રીતે એ ૧૫ ભેદ. નિબિન—તિત્ય—તિત્યા॰' એ નવતત્ત્વની ગાથાથી જાણી લેવાં. આ ભેદે સિદ્ધોની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ કહેલા છે. ॥ ૨૨ ॥
. (૨૩) ૧ શરીરની ઉંચાઈ યા લંબાઇનુ પ્રમાણુ. શરીરદ્વારનું બીજું નામ અવગાહના છે. ૨ એના એ જ જીવભેદમાં, એ જીવ કેટલીવાર અથવા કેટલા કાળ સુધી વારવાર ઉત્પન્ન થાય, તેની મર્યાદા બતાવવી તે. ૩ સરખા વણુ ગંધ રસ તે સંસ્થાનવાળાં અનેક ઉત્પિત્તિસ્થાનાની યોનિ ।। ૨૩ !
હા