SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] મહાયારણ [૮૩] પરનાં પ્રત્યેક પ્રાંતિજ્ઞાથોનું મહત્ત્વ રવીકાર્યું. એટલે મીમાંસકે પ્રથમ પ્રતિરોને મહત્ત્વ આપીને બીજાનું વિધાન કરે એવી માન્યતા ઠસાવી. જૈનેન્દ્ર-મહાવૃત્તિ-તે પછી સૈને ચાદર પર આ. અભયનંદિત મદાવૃત્તિ ઉપલબ્ધ થાય છે. પં.નાથુરામ પ્રેમીજીએ પોતાના જે વા રાજર્ષિ દેવની વાળા લેખમાં જેને વ્યાકરણના પ્રચલિત બે સૂત્રપાઠમાંથી અભયનંદિકૃત સમ્મતસૂત્ર પ્રાચીન અને પૂજ્યપાદકૃત સિદ્ધ કરેલ છે. પં. પ્રેમીજીએ અભયનંદિને ર મતિ કાર વીરનાદિના ગુરુ બતાવ્યા છે. અને તેમનો સમય અગિયારમી શતાબ્દિ નિર્ધારિત કર્યો છે. આ. નેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવતીના ગુરુ પણ આ જ અભયનંદિ હતા. આ. નેમિચંદ્રને સમય ઈ. સ. ૮૯૮૦ ની આસપાસનો નિશ્ચિત કરી શકાય છે.૩૩ તેથી તે જ સમય અભયનદિને હેવો જોઈએ. અભયનાદિએ મેદવૃત્તિમાં વાપવીય, માઘ તેમજ જાનવત્તાને ઉલ્લેખ કર્યો છે. જે આ. અભયનંદિએ જ કેન્દ્ર પર મદાવૃત્તિ રચી હોય તો તેમણે નિર્વિવાદતઃ ઈ. સ. ૯૬૦ની લગભગમાં તે બનાવી હશે. શબ્દાજભાસ્કર–આ મવૃત્તિ પર ઈ. સ. ૧૦૬૦ ની લગભગમાં દિ. આચાર્ય પ્રભાચંદ્ર રામોલમાર નામનો ન્યાસ બનાવ્ય; કેમકે તેની રચના તેમણે પ્રકથામમારુ અને ચામુત્ર પછી કરી છે. ચામુવ ધારાપતિ જયસિહદેવ (ઈ. સ. ૧૦૫૬) ના રાજ્યના પ્રારંભકાળમાં બનાવવામાં આવેલ છે.૩૪ આ. પ્રભાચંદ્ર વ્યાકરણ જેવા શુષ્ક શબ્દવિષયક ગ્રંથને દર્શન-શાસ્ત્રની તાર્કિક ચર્ચાવડે રસસભર બનાવી દર્શનગ્રંથની કટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પંચવસ્તુ પ્રક્રિયા-જૈનેન્દ્રના પ્રાચીન સૂત્રપાઠપર આચાર્ય શ્રુતકીર્તિકૃત વં g ચા ઉપલબ્ધ છે. શ્રુતકીતિએ પિતાની પ્રક્રિયા ના અંતમાં શ્રીમત્તિ શબ્દથી અભયનંદિકૃત વૃત્તિ અને ચાર શબ્દથી સંભવતઃ પ્રભાચંદ્રકૃત થાવો ઉલ્લેખ કર્યો છે. શ્રુતકીર્તિને ૫ સમય લગભગ ઈ. સ. ૧૯૮૦ મનાય છે. શ્રુતકીર્તિએ ચારને જૈનેન્દ્ર વ્યાકરણરૂપી પ્રાસાદની રત્નભૂમિની ઉપમા આપી છે. તેથી એ વાતની રચના લગભગ ઈ. સ. ૧૦૬ ની જ સમર્થિત થાય છે. શબ્દાર્ણવચંદ્રિકા- નેત્ર પર ફારિયા નામની વૃત્તિ પણ ઉપલબ્ધ છે. બુદ્ધિસાગર–એ પછી વેતાંબર જૈનાચાર્યોમાં વ્યાકરણની સૌથી પહેલી રચના ૩૩ નેમિચંદ્ર સિ. ચ. એ ગમનસાર ગ્રંથ ચામુંડરાયના સંબંધનાર્થ બનાવ્યો હતો. ચામુંડરાય ગંગવંશીય મહારાજ મારસિંહ દ્વિતીય (૯૭૫ ઈ. ) તથા તેમના ઉત્તરાધિકારી રાજમલ દ્વિતીયના મંત્રી હતા. ચામુંડરાયે શ્રવણબેલગુલસ્થ બાહુબલિ-ગોમ્પટેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા ઈ. ૯૮૧ માં કરાવી હતી. તથા ચામું પુરાણ ઈ. સ. ૯૭૮ માં સમાપ્ત કર્યું હતું. તેથી આ સમય સુનિશ્ચિત છે. ३४ श्रीजयसिंहदेवराज्ये श्रीमद्धारानिवासिना परापरपञ्चपरमेष्ठिप्रणामोपार्जितामलपुण्यनिराकृतનિરિશમન શ્રીમત્રમાન્દ્રાન્તિન / શામોનમશ્નર પરને પુષ્પિકા લેખ. ' ૩૫ કન્નડી ભાષાના વન્નામચરિતના કર્તા દિ. અગલ કવિ શ્રુતકીર્તિને પિતાના ગુરુ બતાવે છે. આ ચરિત શક સં. ૧૦૧૧ ઈ. સ. ૧૯૮૯ માં સમાપ્ત થયું હતું. ૧૧ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy