________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું બુધવારે, સ્વાતિનક્ષત્રમાં, જનનાં મનને આનંદ પમાડનાર શ્રીદેવનું રાજ્ય પ્રવર્તમાન હતું ત્યારે નાગપુર(નાગોર )માં જિનાયતન(જિન-મંદિર )માં આ વિવરણ સમાપ્ત કર્યું. ..આ વિવરણ કરવામાં મેં જે કુશલ( પુણ્ય ) ઉપાર્જન કર્યું, તેથી ભવ્ય મોક્ષ-સુખ પામે.
વિમલ ગુણોવાળું આ ધર્મોપદેશમાલાનું વિવરણ, જગપ્રસિદ્ધ કહ(કૃષ્ણ)મુનિના શિષ્ય જયસિંહરિએ રચ્યું છે.” [ અંતમાં આની ક–સંખ્યા ૫૭૭૮ જણાવી છે. ] પ્રા. શીલપદેશમાલાના રચનાર જયકીર્તિ, આ જયસિંહસૂરિના શિષ્ય જણાય છે.
૧ સ. ૯૧૯ને ભેદેવના રાજ્ય-સમયને સ્તંભ-લેખ–આ ભેજદેવના રાજ્યસમચમાં, તેમના પ્રસાદ પાત્ર મહાસામત વિષ્ણુરાજના રાજયમાં વિ. સં. ૯૧૯ માં થયેલા. જત સ્ત(સ્તુપ ના લેખમાં જણાવ્યું છે કે “ પરમભટ્ટારક મહારાધિરાજ પરમેશ્વર ભેદેવનું કલ્યાણકારી વિજયવત રાજય, પૃથ્વીમાં પ્રવેદ્યમાન હતું, ત્યારે તેમણે આપેલા પાંચ મહાશબ્દોવાળા મહાસ મ ત વિશુરામના ભી વટાવાળા ૯ અગિરમાં શ્રીશાત્યાયતન-(શ્રી શાંન્તિનાથના મંદિર) અમીપમાં કમલદેવાચાર્યના શિય દવે આ સ્ત ભ કરાવ્યે હતે. સં. ૯૧૯ આસે માસના શુકલ પક્ષની ચતુર્દશી બહસ્પતિ-દિવસે ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં આ સ્ત ભ સમાપ્ત થયા હતા. વાજુના ગગાએ શષ્ટ કભતે આ સ્તભ ઘડયો હતો. કાર્દ ૭૮૪”-બાવા આશય વાળા દસ પંક્તિવાળે સં. લેખ,
એપિત્રાફિયા ઇન્ડિકા (વૈ. ૪, પૃ. ઉ૧૦) માં અંગ્રેજી લિપિમાં પ્રકટ થયા છે, તે અહીં નાગરી લિપિમાં દર્શાવવામાં આવે છે–
૧ “» [I) વરમમા[]-નારાગાધિરાન-પરમેશ્વર-મન-મરીઝવર્ધમાનગાળવિजयराज्ये तत्प्रदत्तपंचमहाशब्द-महासामंतश्रीविष्णु[र]म् परिभुज्यमाके(ने) लुअच्छगिरे श्रीशान्त्यायत न][सं]निधे श्रीकमलदेवाचार्यशिष्येण श्रीदेवेन कारा[पि]तम् इदम् स्तंभम् ॥ संवत् ९१९ अस्व(श्वयुजशुक्लपक्षचतुर्दश्याम् (बृ)हस्सतिदिनेन उत्तरभाद्रपद्[दा]नक्षत्रे इदं स्तम्भं समाप्त इति ।।।। વાસુબા ન શોષ્ઠિમૂતન રૂમ્ તમે ઘટિતમ કૃતિ | 0 રાજાવા૪(૨) રHફાતન ચતુનશીત્ય-ધાનિ ૦૮૪ [i] ” –- પિત્રાજવા (વે. ૪, પૃ. ૩૧૦)
આ ભાજદેવ, મહારાજા નાગાવલોક(આમ)ના પૌત્ર હતા. જે નાગાવલોકને વર્ગ-વાસ, પ્રભાવક ચરિત્ર(બપભટ્ટિસૂરિ-પ્રબંધ)માં ઉદધૃત કરેલા ઉલ્લેખ પ્રમાણે વિ. સ. ૮૯૦ માં થયો હતો. બપ્પભદિસૂરિદ્વાર જેનધર્મમાં પ્રતિબંધિત જે મહારાજાના સ્વર્ગવાસને સમય રચવતાં કવિએ દુ:ખેગારે દર્શાવ્યા છે– " मा भूत् संवत्सरोऽसौ वसु-शतनवतेर्मा च ऋक्षेषु चित्रा
धिग मास तं नभस्यं क्षयमपि स खलः शुक्लपक्षोऽपि यातु । सङ्क्रान्तिर्या च सिंहे विशतु हुतभुजं पञ्चमी या तु शुके
गङ्गातोयाग्निमध्ये त्रिदिवमुपगतो यत्र नागावलोकः ॥"
–પ્રભાવચરિત્રમાં બપ્પભક્ટિ(સ. ૮૦૦-૮૯૫)પ્રબંધમાં ઉધૃત લો. ૭૨૫ આ મહારાજા ભેજ દેવે વિ. સં. ૮૫માં બંપભદિસૂરિ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણે શેક દર્શાવ્યો હતો અને ગુરુના દેહના અગ્નિ સંસ્કારમાં પિતાનું ઉત્તરીય નાખી આંતરિક લાગણી દર્શાવી હતી. પ્રભાસરિના વિ. સં. ૧૩૩૪ના પ્રભાવક ચરિત્ર વગેરેમાં એ સંબંધમાં ઉલ્લેખ છે.
For Private And Personal Use Only