Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू. ५ साम्परायिककर्मास्रवभेदनिरूपणम् ३७ कसाया सुभयोगाव्वय किरिया भेदओ संपराइथ कम्मापवा बायालीस विहा' इति । इन्द्रिय-कषायाशुभयोगा-ऽऽव्रत-क्रियाभेदत:-इन्द्रियाणि, स्पर्शरसनघ्राण-चक्षु:-श्रोत्रभेदात् पञ्चविधानि, कषायाः क्रोध-मान-माया-लोभभेदात्-चतुर्विधाः, अशुपयोगा:-मनोवाकायभेदेन त्रिविधा:-अब्रतानि, माणातिपाताऽनृत-स्तेय-मैथुन-परिग्रहभेदात् पञ्चविधानि, क्रियाश्च, कायिक्यादिभेदतः पञ्चविंशतिविधाः सन्ति, एतासाञ्चेन्द्रिय-कषायाऽव्रत-क्रियाणाम् एकोनचत्वारिंशभेदात् साम्परायिककर्मणो-भवभ्रमणकारणस्याऽऽस्रवा अपि-आत्मनः परिणति विशेषा एकोन चत्वारिंशदविधा भवन्ति । तत्र-प्रमत्तस्य पश्चेन्द्रियाणि स्पर्श. दीनि स्पर्शादिषु विषयेषु कपायादि परिणति शालिन आत्मनः परिणतिविशेषरूपाणि
तत्वार्थनियुक्ति-पहले कर्मका आस्रव साम्परायिक और ऐप थिक के भेद से दो प्रकार का कहा गया है। अब साम्परायिक कर्म के आस्रव के भेदों की प्ररूपणा करते हैं
इन्द्रिय, कषाय, अशुभयोग, अव्रत और क्रिया के भेद से साम्परायिक कर्म का आस्रव वयालीस प्रकार का है। इनमें से इन्द्रियां पांच हैं-स्पर्शन, रसना, घ्राण, चक्षु और श्रोत्र । कषाय चार प्रकार के हैं-क्रोध, मान, माया और लोभ । अव्रत के पांच भेद हैं-प्राणातिपात अमृत (असत्य), स्तेय (चौर्य), अब्रह्मचर्य और परिग्रह । कायिकी आदि के भेद से क्रियाओं के पच्चीस भेद हैं । इन इन्द्रियों, कषायों, अवतों और क्रियाओं के भेद मिलकर उनचालीस भेद होते हैं, अत. एवं साम्परायिक आस्रव के भी उनचालीस ही भेद होते हैं। प्रमादी एवं स्पर्श आदि विषयों के कषाय आदि रूप परिणति वाले आत्मा की
તત્વાર્થનિયુકિત-પહેલા કમને આસવ સમ્પરાયિક અને અપથિકના ભેદથી બે પ્રકારને કહેવામાં આવ્યું છે. હવે સામ્પરાયિક કર્મના આસવના ભેદની પ્રરૂપણ કરીએ છીએ
ઇન્દ્રિય, કષાય. અભિગ, અવ્રત અને ક્રિયાના ભેદથી સાપરાયિક કર્મના આસવ બેંતાળીશ પ્રકારનાં છે. આમાંથી ઇન્દ્રિયો પાંચ છે–સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, કષાય ચાર પ્રકારના છે–પ્રાણાતિપાત, અનત (અસત્ય), તેય (ચીર્ય) અબ્રહ્મચર્ય અને પરિગ્રડ કાચિકી આદિના ભેદથી ક્રિયાઓના પચીસ ભેદ છે. આ ઈન્દ્રિય, કષાયે. અત્રતા અને ક્રિયાઓના ભેદ મળીને ઓગણચાળીસ ભેદ થાય છે આથી સામ્પરામિક આસવના પણ ઓગણચાળીસ જ ભેદે થાય છે. પ્રમાદી અને સ્પર્શ આદિ વિષયમાં કષાય આદિ રૂપ પરિણતિવાળા આત્માના સ્પર્શન આદિ પાંચે ઈન્દ્રિય સામ્પરાયિક
श्री तत्वार्थ सूत्र : २