________________
BEECCEEEEEEEEE ઈચ્છાકાર સામાચારી
सन्ति, न न्यूनाधिकाः । न तत्र एवकारप्रयोग आवश्यकः । एवमत्रापीत्यत आह विभागवाक्येत्यादि । विभागवाक्य महिम्नैव= सामाचारीविभागवाक्यसामर्थ्यादेव एतल्लाभेऽपि = ' सामाचारी दशविधैव, न न्यूना नाप्यधिका' इति लाभेऽपि अवधारणम्-एवकारार्थस्य तुप्रयोगस्य ग्रहणं ।
=
उक्तपदानां = इच्छादिरूपाणां लक्षणविषयविभागादिरूपः - लक्षणं विषयः विभागश्च, आदिशब्दात्फलादिकञ्च । तादृक्रूरूप इत्यर्थः ।
एवं च = ' तव सिद्धान्ते मया दृष्टः ' न तु मया स्वयं अनुप्रेक्षितः इति कथनेन सिध्धान्तानुरोधिनि= जिनागमानुसारिणि अनुपादेयत्वशङ्का = यदि हि 'तव सिद्धान्ते मया दृष्टः' इति ग्रन्थकारो नावदत् । तर्हि श्रोतुः शङ्का स्यात् यदुत 'नूनमयं ग्रन्थः अनेन ग्रन्थकारेण स्वयमेवोत्प्रेक्षितः, किं वा सर्वज्ञवचनमनुसृत्य रचितः ? इति न ज्ञायते । ततः किं अयं ग्रन्थः उपादेयः ? अथवा न उपादेयः' इति । तादृशी च शङ्का परिहता अनुत्पादनेनैव दूरीकृता भवति ॥४-५॥
(શિષ્ય : સામાચારીના ભેદ કેટલા ? એનું વર્ણન ક૨વા માટે જે વાક્ય=ગાથાઓ બોલાઈ છે એમાં જેટલા ભેદો આપેલા હોય એટલા જ હોય. ઓછા - વત્તા ન જ હોય એ સ્પષ્ટ હકીકત છે. તો પછી ‘જ' કારની શી જરૂર ?)
ગુરુ ઃ જો કે આ ગાથા સામાચારીના વિભાગોનું નિરૂપણ કરનાર વાક્ય રૂપ છે. અને આવા વાક્યમાં જેટલા વિભાગ પાડેલા હોય, તેટલા જ હોય ઓછા-વત્તા ન જ હોય એ સાચી વાત છે. છતાં પણ ‘તુ’ દ્વારા જે “જ” કાર વાપર્યો છે એ માત્ર સ્પષ્ટતા કરવા ખાતર છે એમ જાણવું.
આ ઈચ્છાદિ દશ પદોનો “હવે પછી જે કહેવાશે તેવો' લક્ષણ, વિષય, વિભાગાદિ રૂપ અર્થ તારા સિદ્ધાન્તમાં મારા વડે જોવાયો છે. (દરેક સામાચારીનું લક્ષણ, વિષય, વિભાગ, ફળ વગેરે બતાવવામાં આવશે.)
(શિષ્ય : “તારા સિદ્ધાન્તમાં મેં આ જોયું છે” એમ શા માટે કહેવું પડે ?)
ગુરુ : આ રીતે જો ન કહે તો શ્રોતાઓને શંકા થાય કે આ ગ્રન્થકારે પોતાની બુદ્ધિથી કલ્પીને બધા પદાર્થો કહ્યા હશે તો ? અને એ પદાર્થો તો ખોટા પણ હોય ? તો એને આપણે ન સ્વીકારાય.'
૫ણ ઉ૫૨ પ્રમાણે કહેવાથી શ્રોતાને થાય કે “આમનું કથન તો પ્રભુના સિદ્ધાન્તને અનુસારે જ છે' એટલે પછી એમાં અનુપાદેયપણાની શંકા ન થાય. ॥૪-૫
યશો.
इच्छाकारस्य लक्षणमाह
-
चन्द्र. - सर्वासु सामाचारीषु लक्षणं, विषयं, विभागं, फलादिकं च प्रतिपिपादयिषुः ग्रन्थकारः प्रथमं इच्छाकारस्य लक्षणं कथयति ।
સૌ પ્રથમ ઈચ્છાકારનું લક્ષણ કહે છે.
जं णियणियकज्जंमी इच्छासंपच्चयत्थं विहिवकं । सो खलु इच्छाकारो तहा पइण्णा य परकज्जे ॥६॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૩૮