________________
ssssssssssssssssssssssssssss મિચ્છાકાર સામાચારી - અશ્રદ્ધાના સદૂભાવને લીધે જ્ઞાન-દર્શન પણ ન ટકે. પરંતુ જો અભિનિવેશ વિના ચારિત્રઘાત=વિપરીત આચરણ
કર્યું હોય તો એ સાધુને વિપર્યય ન હોવાથી ચારિત્રના ઘાતમાં પણ સમ્યગ્દર્શનાદિ હોઈ શકે છે, કેમકે તેનામાં છે છે પશ્ચાત્તાપાદિ ભાવો પડેલા છે અને એ પેલા સમ્યકત્વના જ કાર્ય છે એટલે કે પશ્ચાત્તાપાદિની હાજરી હોવાને છે છે લીધે એ આત્મામાં સમ્યક્ત્વના કાર્યનો નિશ્ચય થવાથી ત્યાં સમ્યક્ત્વની સિદ્ધિ થાય છે. ___ यशो. - अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेकप्रदर्शनमुखेन विधिशुद्धमपवादं च दर्शयन्नाह -
तम्हा अकरणयच्चिय कहियं नु तए पए पडिक्कमणं ।
नो पुण उवेच्च करणे असइ करणे य पडिक्कमणं ॥२९ ॥ (મિથ્થો સમ ____ चन्द्र. - उक्तदोषाकलङ्कितं मायानिकृतिमिथ्यात्वादिदोषात्मककलङ्कः रहितं उत्सर्ग=उत्सर्गमार्गानुसारि ।
प्रतिक्रमणं व्यतिरेकप्रदर्शनमुखेन="एतत् अपवादतः प्रतिक्रमणं" इति यत् उच्यते, तत् अन्वयप्रदर्शन है मुखेनापवादमार्गानुसारि प्रतिक्रमणमुक्तं भवति । अत्र तु न अन्वयप्रदर्शनमुखेन, किन्तु "एतद्दोषयुक्तं तु । मिथ्याकारप्रयोगात्मकं प्रतिक्रमणं अपवादतोऽपि प्रतिक्रमणं न भवति" इति कथनेन एतद्दोषविमुक्तं तादृशप्रयोगात्मकं प्रतिक्रमणं अपवादतः भवतीति व्यतिरेकमुखेनापवादमार्गानुसारि विधिशुद्ध प्रतिक्रमणं दर्शयन्नाह
→ तस्मात् त्वया अकरणतैव पदे प्रतिक्रमणं कथितम् । न पुनः उपत्यकरणेऽसकृत्करणे च પ્રતિમાન્ – તિ થાર્થ..
માયા-કપટાદિ દોષોથી અકલંકિત, એકાન્ત હિતકારી એવા ઉત્સર્ગમાર્ગને અને વ્યતિરેકનું પ્રદર્શન કરવા છે દ્વારા વિધિશુદ્ધ અપવાદને દેખાડતા ૨૯મી ગાથા કહે છે.
(શિષ્યઃ વ્યતિરેક પ્રદર્શન એટલે શું?).
(ગુરુ: ‘પાપ ન કરવું એ ઉત્સર્ગ છે. એ બતાવ્યા બાદ “પાપ થઈ ગયા બાદ મિચ્છા મિ... દેવું એ છે આ અપવાદથી મિથ્થાકાર છે. આ રીતે જો સ્પષ્ટ રીતે અપવાદ બતાવે તો એ અન્વયમુખથી અપવાદનું નિરૂપણ છે જ કહેવાય. પરંતુ અહીં તો આ રીતે કહેશે કે “જાણી જોઈને પાપ કરે કે વારંવાર પાપ કરે તો એ મિથ્યાકારપ્રયોગ છે પ્રતિક્રમણ=મિથ્યાકાર સામાચારી ન કહેવાય.” આમાં અપવાદમાર્ગનું સીધું નિરૂપણ નથી. પણ આ વાક્યને છે ઉંધું કરીએ તો અપવાદ મળે કે “જાણી જોઈને પાપ ન કર્યું હોય અને વારંવાર પાપ ન કર્યું હોય અને એ છે | સિવાયના કારણોથી પાપ કરી દીધું હોય તો ત્યાં મિથ્યાકારપ્રયોગ અપવાદમાર્ગે પ્રતિક્રમણ બને.” આમ અહીં છે
અપવાદમાર્ગ સીધો નથી બતાવ્યો પણ ઉન્માર્ગ બતાવવા દ્વારા અપવાદનું સૂચન કરેલ છે. આને જ 9 આ વ્યતિરેકપ્રદર્શન દ્વારા અપવાદનું નિરૂપણ કરેલું કહેવાય.)
ગાથાર્થ : માયાદિ દોષ લાગવાના ભયને લીધે “પાપ ન કરવું એ જ તારા વડે ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ છે જ કહેવાયેલું છે.” પરંતુ જાણી જોઈને પાપ કરવામાં અને વારંવાર પાપ કરવામાં પ્રતિક્રમણ કહેવાયેલું નથી.
SE FEEL
FEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૫ છે Recognition in Gujarati Litera Ganging againing and