Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 192
________________ ma m m निशील सामायारी र ९ एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुव्वइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ॥ इति ॥४३॥ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE चन्द्र. - पंचवस्तुगाथा तु श्रवणमात्रगम्यार्थेति न विवरणं क्रियते ॥४३॥ આ જ અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે + દેવાદિના અવગ્રહનો ઉપભોગ યત્નપૂર્વક કરવાનો છે # હોવાના લીધે જ સમવસરણાદિમાં અને દેરાસરના શિખરાદિમાં દર્શન થતાની સાથે જ સુશ્રાવકોએ પણ હાથી જ वणे३ ७५२थी उतरी ४' मे पात संमपाय छे. - ॥४।। ___ यशो. - ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढं प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षों नषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां। निरसितुमाह झाणेणं ठाणेण वि णिसीहियाए परो हवइ जत्तो । अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ॥४४॥ चन्द्र. - एवं तावद् देवावग्रहे गुरोरवग्रहे च प्रवेशकाले नैषेधिक्यां दृढयत्नः करणीयः इति उक्तम् । अधुनाई र पूर्वपक्षः देवावग्रहे प्रवेशकाले आशातनादिपरिहारस्य दृढयत्नं युक्तंमन्वानोऽपि गुरोरवग्रहे तं निरर्थकं मन्वान आह ननु जिनगृहप्रवेशादौ जिनचैत्ये प्रवेशकाले जिनवन्दनादौ जिनवन्दनकाले यदा जिनावग्रहे प्रविश्यते तदा र बाढं प्रवृत्यां जिनगृहप्रवेशानन्तरं श्रावकाणां जिनपूजादिरूपा साधूनां तु स्तुतिस्तवनचैत्यवन्दनादिरूपा विशिष्टा र प्रवृत्तिः भवति । ततश्च तत्र दृढयत्न आवश्यकः । अन्यथा तस्याः प्रवृत्तेः वैपरीत्यात् महानर्थ: स्यात् । ततश्च तादृश्यां बाढं प्रवृत्यां सत्यां भवतु यत्नोत्कर्षों नैषेधिक्याः । यत्र तु=गुर्ववग्रहे तां प्रयुज्य नैषेधिकीं कृत्वा । शय्यादावेव उपाश्रये एव ध्यानेन स्थेयं स्वाध्यायध्यानादि कर्तव्यं । न तु काचित् बाढं प्रवृत्तिः कर्तव्या।। तत्र नासौ=न नैषेधिक्याः यत्नोत्कर्षः करणीयः । तत्र गुर्वाशातनाया अपि प्रायशोऽसंभवाद्, यत्र उपाश्रये। प्रविश्य स्वस्थाने स्वाध्यायध्यानादि एव कर्तव्यम् । र समादधाति → ध्यानेन स्थानेनापि नैषेधिक्यां परः यत्नः भवति । अनिषिद्धस्य नैषेधिकी वाड्मात्रमिति वचनात् – इति गाथार्थः।। છે શિષ્યઃ દેરાસરમાં પ્રવેશ કરીએ કે સમવસરણમાં જિનને વંદનાદિ કરવા જઈએ એ વખતે તો ત્યાં પુષ્કળ છે છે પ્રવૃત્તિ કરવાની છે એટલે ત્યાં આશાતના થઈ જવાની શક્યતા છે એટલે ત્યાં નિસહિપ્રયોગનો વિશેષ પ્રયત્ન છે કરાય, કેમકે એ વિના આશાતના થઈ જવાની શક્યતા છે. પરંતુ જ્યાં નિશીહિ કર્યા બાદ ઉપાશ્રયમાં પ્રવેશીને કોઈ પ્રવૃત્તિ કરવાની જ નથી. ધ્યાનમાં જ બેસી જવાનું જ છે. ત્યાં આ વિશિષ્ટ પ્રયત્ન વગેરેની કોઈ જરૂર નથી. એટલે ત્યાં નિશીથિની પણ કોઈ જરૂર નથી. R ગુરુ : તારી આ શંકાને આ ગાથામાં દૂર કરશે. ગાથાર્થ : ધ્યાન અને સ્થાન વડે રહેવાનું હોય તો પણ નિશીહિનો ઉત્કૃષ્ટ યત્ન હોય છે કેમકે એવું SSSSSSSSSS armaraTERE SSSSSSSSSSSS EFFEEEEEEEEE છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૮૩ PERCESSESesamaROSESSIONERSEASESSIOESSERIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286