________________
BEEGGift
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
3gggggggg g મિચ્છાકાર સામાચારી @ ન કરે એ મિથ્યાકાર ન ગણાય, કેમકે નિશ્ચય તો ફળને ઉત્પન્ન કરનાર કારણને જ કારણ ગણે છે. બાકીના છે. 8 પ્રયોગો મિથ્યાચારજન્ય પાપોનો સંપૂર્ણ ક્ષય કરવા રૂપ કર્યા કરી શકતા નથી. માટે નિશ્ચય એમને મિથ્યાકાર છે જ નથી ગણતો. | (શિષ્ય : તમે ઉપર કહ્યું કે “હેતુગર્ભિત’ વિશેષણ કહે છે. આમાં હેતુગર્ભિત વિશેષણ એટલે શું ?) છે R (ગુરુઃ કોઈપણ વસ્તુને સિદ્ધ કરવા માટે જે હેતુ અપાય, એ સામાન્યથી પાંચમી વિભક્તિથી દેખાડાતો છે શું હોય છે. જેમકે... ભગવાન્ અસત્ય ન બોલે. રાગ-દ્વેષ-અજ્ઞાન રહિત હોવાથી. માત્ર અસત્યવાહી # ૨ રા-ષિ-મજ્ઞાનરહિતત્વીત્ પરંતુ ક્યારેક આ રીતે સ્પષ્ટ હેતુ બતાવવાને બદલે ગૂઢ રીતે હેતુ બતાવાય. અને ૨ છે એ માટે જે વિશેષણ વપરાય એ હેતુગર્ભિત વિશેષણ કહેવાય. દા.ત. “
રાષ-અજ્ઞાનરહિતો માવાન્ + B છે અત્યિવાલી મતિ” આ વાક્યમાં ‘રાગદ્વેષ-અજ્ઞાનરહિત” એ વિશેષણ હેતુગર્ભિત વિશેષણ કહેવાય, કેમકે છે છે ભગવાન કેમ અસત્યવાદી ન હોય ?” એનો હેતુ “રાગ-દ્વેષ-અજ્ઞાનરહિતપણું” એ આ વિશેષણમાં છે. પણ છે છે એ પંચમીવિભક્તિ દ્વારા સ્પષ્ટ દેખાડેલો ન હોવાથી એને ગર્ભમાં રહેલ=ગૂઢ કહેવાય.) R (પ્રસ્તુતમાં “મિચ્છા મિ..” પ્રયોગ નિશ્ચયમિથ્યાકાર છે. નિર્જરાનું કારણ હોવાથી. મિચ્છા મિ પ્રયોગ છે આ નિશ્ચયમથ્યાર: નિર્નરહેતુત્વાન્ આ રીતે કહ્યું હોત તો હેતુ સ્પષ્ટ જ જણાત. પણ અહીં તો નિર્નાદેતુઃ 8 મિચ્છા પ્રિયો : નિશ્ચયપથ્થાર: એમ લખેલ છે. એટલે નિર્નર હેતુ એ વિશેષણ હેતુગર્ભિત વિશેષણ 8 કહેવાય.)
यशो. - अथायमेव कुतो विशेषः ? यदस्यैव प्रयोगस्य विशिष्टनिर्जराहेतुत्वं नान्यस्येत्यत्रापि हेतुगर्भं विशेषणमाह-तदर्थसंप्रत्यययुक्तः इति तस्योक्तपदार्थप्रयोगर स्यार्थाः प्रत्येकाक्षरार्थपदार्थवाक्यार्थास्तत्संप्रत्ययेन प्रयुक्त उच्चरित इति ।
चन्द्र. - अत्रापि न केवलं 'मिच्छा...इत्यादिप्रयोगस्यैव मिथ्याकारत्वम्'इत्यत्र, किन्तु 'तादृश एव પ્રયોઃ નિર્નર દેતુ' રૂત્યત્રપતિ પ્રત્યક્ષરાર્થપાઈ રૂત્યાદ્રિા પ્રત્યેારા તે યે કક્ષા: “f” કૃતિ “છા” છે ત્તિ “f=". રૂત્યયઃ I તેષાં ૩થા તથા પાનાં='મિચ્છા' કૃતિ ‘મિ' તિ ‘તુ' રૂત્યાદ્રિપાનાં કથા છે तथा वाक्यस्य='मिच्छा मि दुक्कडम्' इति वाक्यस्य अर्थः । ततश्च प्रत्येकाक्षरार्थाः पदार्थाः वाक्यार्थश्च इति प्रत्येकाक्षरार्थपदार्थवाक्यार्थाः । तत्संप्रत्ययेन तेषां सम्यगुपयोगेन । 8 શિષ્ય: પણ આ જ વિશેષતા શી રીતે સાબિત થાય કે આ જ પ્રયોગ વિશિષ્ટનિર્જરા પ્રત્યે કારણ છે. પરંતુ છે
બીજા પ્રયોગ નહિ. છે ગુરુ : અહીં પણ શાસ્ત્રકાર હેતુગર્ભિત વિશેષણ કહે છે “તર્થસંપ્રત્યયપ્રયુ:” આ વિશેષણનો સમાસ છે આ પ્રમાણે છે. તસ્ય “મિચ્છા મિ દુક્કડં પ્રયોગાસ્ય નથઃ તિ તથ, તેષાં સંપ્રત્યયેન પ્રયુ: રૂતિ |
મિચ્છા મિ દુદી પ્રયોગના અર્થો ત્રણ પ્રકારે છે : (૧) એના પ્રત્યેક અક્ષરોનો સ્વતંત્ર અર્થ (૨) 8 મિચ્છા, નિ, સુવુિં એ પદોનો અર્થ (૩) આખા વાક્યનો અર્થ.
EEEEEEE
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૮૦ છે Raggiiiiiiiiiiiigggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggg