________________
BEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
REETIREEEEEEEEEEEEEE
ISR सामायारी चन्द्र. - एतावद्दोषान् आचार्येण स्वयं वैयावृत्यकरणे समुत्पद्यमानान् दोषान् उक्तदोषाभासं शिष्यैः । रवैयावृत्यकारणे खरण्टनायामवश्यं कर्तव्यायां समुत्पद्यमानः यः इषत्प्रद्वेषरूप: दोषाभासः, तं । य: दोषो नास्ति, किन्तु दोषवत् आभासते दृश्यते स दोषाभासः कथ्यते ॥१८॥
એટલે ઠપકો વગેરે ન આપવામાં આવા અનેક દોષો લાગે છે અને ઠપકો આપવામાં જે દ્વેષ થવા વગેરે # સ્વરૂપ દોષો છે તે વસ્તુતઃ તો દોષ જ નથી. એ વાત વિચારીને આચાર્યે પોતાનું વૈયાવચ્ચ જાતે જ કરવું એ છે અનુચિત સાબિત થાય છે ૧૮
यशो. - अथ 'अहं तव प्रथमालिकाद्यानयामि' इतीच्छाकारं कृत्वा लब्ध्यभावात्तदनानयने निर्जरावैकल्यं स्यादित्याशङ्कामपाकर्तुमाह -
इच्छाकारं किच्चा अदीणमणस्स लद्धिविरहे वि ।
विउलो णिज्जरलाभो होइ धुवं भावदाणेणं ॥१९॥ चन्द्र. - प्रथमालिकादि-प्रातःकालसंभविनी गोचरी प्रथमालिका । तदादि । लब्ध्यभावात्= लाभान्तरक्षयोपशमजन्या या लब्धिः, तदभावात् तदनानयने प्रथमालिकाप्राप्त्यभावे निर्जरावैकल्यं=8 र निर्जराऽभावः । प्रथमालिकाद्यर्थं इच्छाकारः कृतः । किन्तु सा न लब्धा । ततश्च इच्छाकारोऽपि निरर्थक एव भवतीति तत्र न काऽपि निर्जरा स्यादिति भावः ।।
→ इच्छाकारं कृत्वा लब्धिविरहेऽपि अदीनमनसः भावदानेन विपुलः निर्जरालाभो ध्रुवं भवति - इति
गाथार्थः ।
છે. શિષ્ય : “હું તમારી નવકારશી લાવીશ” એ પ્રમાણે ઈચ્છાકાર કર્યા બાદ જો એ સાધુ પોતાની લબ્ધિ ન હૈ
હોવાથી નવકારશી ન લાવી શકે તો પછી એ સાધુએ ભક્તિ ન કરી હોવાથી નિર્જરાનો અભાવ જ થશે ને? છે 8 ગાથાર્થ : ઈચ્છાકાર કર્યા બાદ લબ્ધિના અભાવમાં પણ અદીનમનવાળા સાધુને ભાવદાન વડે પુષ્કળ છે છે નિર્જરાલાભ અવશ્ય થાય છે.
यशो. - इच्छाकारं ति । इच्छाकारं 'अहं तवेच्छयाऽऽहारमानयामि' इत्यादिरूपं कृत्वा लब्धिविरहेऽपि अदीनमनसः पश्चात्तापानाक्रान्तचेतसः भावदानेन ध्रुवं निश्चितं विपुलो निर्जरालाभो भवति ।
चन्द्र. - पश्चात्तापानाक्रान्तचेतसः="निष्पुण्यकोऽहं । यन्मया प्रथमालिकादि न लब्धं ।। ममेच्छाकारोऽपि निष्फलो जातः" इत्यादिरुपेण पश्चात्तापेन विरहितं चेतः यस्य स, तस्य भावदानेन प्रथमालिकाऽलाभात् तेन द्रव्यतः साधुभक्तिः न कृता । किन्तु भावतस्तु कृतैवेति भावरूपया साधुभक्त्या ।।
ગુરુ : “હું ઈચ્છાથી તારો આહાર લાવીશ” એ પ્રમાણે ઈચ્છાકાર કર્યા બાદ આહાર વગેરે ન મળે તો હું છે પણ જો એ સાધુ પશ્ચાત્તાપથી ભરેલા મનવાળો ન બને તેમને ભક્તિનો લાભ ન મળ્યો. મારો ફેરો નિષ્ફળ ગયો. હું
મને કોઈ જ નિર્જરા નહિ થાય... આવો પશ્ચાત્તાપ જો ન કરે તો..) તો એણે વસ્તુનું દાન ન કર્યું હોવા છતાં AreamRRORATORRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRUnrwwwwwwwwwwwRETTwwere
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૦૮ RecemEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE888888880000000