________________
EEEEEEEEEEEE
હજssssssssssssssss
s ss ઈચ્છાકાર સામાચારી શ્રી स्वकार्यकरणाशक्तिः, स्वकार्यकरणपद्धतिज्ञानाभावश्चेत्यादीनि स्वयं विचारणीयानि । संयमफलवञ्चना इति । प्रशमो भावः हि संयमफलं । क्लिष्टाध्यवसायेन च प्रशमभावो विहन्यते, नूतनश्च नोत्पद्यते इति स्फुटैव संयमफलवञ्चनेति । उत्सर्गसापेक्षस्येति उत्सर्गसाध्यं फलं यथा न विहन्यते तथा क्रियमाणं कार्य उत्सर्गसापेक्षः अपवादः उच्यते । एतच्च प्रागेव विस्तरतः प्रतिपादितमिति न पुनः वितन्यते । तादृशापवादस्याश्रयणात् ग्लानत्वादिभिः कारणैः अभ्यर्थनां कुर्यादित्यन्वयः ।। છે ન દોન્ન તસ. ફત્યાદ્રિ નામા મર્થ “ઃિ તસ્ય ર્યસ્થ રાય બનત્ત:= સમર્થ છે
भवेत् । कार्यस्य व्यापारं न जानाति वा, ग्लानत्वादिभिः वा कारणैः व्यापृतः स भवेत् । तत्र अभ्यर्थनां कुर्यात्" का इति । भावार्थस्तु प्रतिपादित एव ।। છે માંદગી વગેરે કારણો હોય ત્યારે જ બીજા સાધુને સ્વકાર્ય કરવા માટે અભ્યર્થના કરાય. જો એ ગ્લાનાદિ S સાધુ બીજા પાસે અશનાદિની અભ્યર્થના ન કરે તો સ્વયં તો એ ગ્લાનાદિ ગોચરી લેવા જઈ ન શકવાથી એમને છે 8 અશનાદિનો લાભ નહિ જ થાય. અને એ વિના તેમને સંક્લેશના અધ્યવસાયો ઉત્પન્ન થશે. અને તો પછી # 8 સંયમનું ફળ જે અસંક્લિષ્ટ અધ્યવસાયો છે એ ગુમાવવાનો જ વખત આવશે. આવું ન થાય એ માટે વીર્ય- B 8 અનિગૂહન રૂપી ઉત્સર્ગમાર્ગને સાપેક્ષ એવો આ અપવાદ સ્વીકારાયો છે. (અહીં વીર્ય નિગૂહન કર્યા વિના જ છે આ અભ્યર્થના કરે છે. એટલે અભ્યર્થના એ ઉત્સર્ગને બાધ પહોંચાડનારી ન હોવાથી ઉત્સર્ગને સાપેક્ષ ગણાય. વળી અભ્યર્થના અપવાદમાર્ગે જ કરવાની હોવાથી તે અપવાદ તરીકે તો છે જ.)
આગમમાં પણ આ વાત કરી છે કે
જો સંયમી તે કાર્ય માટે અસમર્થ હોય અથવા તો એ કાર્ય કેવી રીતે કરવું ?” એ જ ન જાણતો હોય છે અથવા તો સ્વયં ગ્લાનસેવાદિ કાર્યોમાં વ્યગ્ર હોય તો એ પોતાનું કામ અભ્યર્થનાપૂર્વક ૮ જિાને સોંપે.
HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
કડકડડડડડડડકશsssssssssssssssss
यशो. - अथैवं सर्वेषामभ्यर्थनाप्राप्तौ संकोचमाह-रत्नैज्ञानदर्शनचारित्रैरधिको है रत्नाधिकस्तं, रत्नैश्चरतीति रात्निकस्तं वा वर्जयित्वा । रात्निकस्त्वभ्यर्थनायोग्यो न भवति, का तं प्रति वस्त्रपरिकर्माद्यभ्यर्थनायामविनयप्रसङ्गात् ।
चन्द्र. - नन्वेवं पुष्टालम्बने सति रत्नाधिकेभ्यः क्षुल्लकेभ्यश्च स्वकार्यं समर्पयितुं शक्यते इति ममाभिप्रायोऽभूत् । तत्किं सत्यं न वेत्यत आह अथैवं इत्यादि । ननु कथं रात्निकः अभ्यर्थनायोग्यो न भवतीत्यत आह तं प्रति वस्त्रेत्यादि । प्राग्दीक्षिताः यावन्तः साधवः, तावन्तः सर्वे पश्चाद्दीक्षितानां रत्नाधिकाः । 8 મન્તિ | છે શિષ્ય: “આ રીતે ઉપરના પુણકારણો આવી પડે એટલે બીજાને અભ્યર્થના કરી શકાય” એનો અર્થ એ દે છે કે નાના-મોટા બધાને અભ્યર્થના કરી શકાય ને ? 8 ગુરુઃ આ શંકાની શક્યતા હોવાથી જ ગ્રન્થકાર એમાં સંકોચ કરે છે. અર્થાત્ બધાને અભ્યર્થના કરવાની તે વાતને થોડી સાંકડી કરે છે. તે આ પ્રમાણે – જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નો વડે જે અધિક હોય તે રત્નાધિક શું કહેવાય. અથવા તો આ રત્નો વડે જે જીવન પસાર કરતા હોય તે રાત્વિક કહેવાય. એને છોડીને અભ્યર્થના
sssssssssssssssssssssssss
DD
EEEEEEEEEE
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • પપ છે Reciansitizatificagging33300006663030333333333333333hanmagazine