________________
ગકરણ ૨] - આ તે પિષધ છે “અપર કામ નહિ, ચાહો સાઈ જઈએ.' આવું જ્ઞાન કેમ? ખબર નથી કાઉન્સગ્રતા ફળની, નહિતર કાઉસ્સગ્ગ ધ્યાને રહેવાય. આ મહાપુરુષ સિંહગુફાવાસી મુનિએ અર મહિનાના કાઉસ્સગ્નમાં શું જોયું હશે ? સ્વાધ્યાય ખરે, પણ એ તે બેઠે બેઠેય થાય; એમાં ધ્યાન ખરું પણ સુસ્તી આવે, કાઉસ્સગ્નમાં સુસ્તી ન આવે, શરીર ટટાર રહે, દષ્ટિ એક સરખી નાસિકા પર અભાવે કૅન્દ્રિત કરાય; નાસિકા જેવા માટે નહિ, પણ ત્યાં દષ્ટિ કરી રહે. કઠિન છે? ના, બે આંખની કીકી પહેલાં નાક પરના મેં પૂણે ફેંકી દઈએ, પછી સહેજ નીચે ઉતારતાં દષ્ટિ નાસિકા પર આવે. મુનિ સિંહની ગુફા પાસે કાઉસગ્યસ્થાનમાં રહેતા. એ ચોમાસું પૂર્ણ કરી ગુરુ પાસે આવ્યા.
મહાજ્ઞાની ગુરુનું વચન વધાવી લોડ્યું જેમિકછે ગુરુશ્રી સંરતિવિજયજી સાચા માસને પ્રશંસા તે ત્રણેયની કરી પણ ચાચા-ભૂલભાઇની આયિક કરી દુષ્કર ફુકરકારક કહ્યું. પેલા ત્રણ માટે પુરા કહ્યું હતું. શું સિંહની ગુફા પાસે કાઉસગ્ન-ધ્યાને ચાર મહિના રહેવું સહેલું છે? એ દુષ્કરકારક, અને વેશ્યાને ત્યાં માથું રહી આવનાર દુબકર દુકરકારક? ભેદ સમજાય છે? અહબત, શરીર ચવાઈ અથ એ ખુશીથી સહન કરવાનું મને બળ અદ્ભુત છે. પરંતુ વર્ષોના સરવાળા ને પ્રીતિવાળી વેશ્યાના માદક ખામાન, ચિત્રામણશાળા અને એના હાવભાવ ચેનચાળા એહક વયન વોની સતામા રહીને