________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથઃ- દાન, શીળ અને તપના ફળને મેળવવાની ઈચ્છા હોય, અને સ્વર્ગ તથા મોક્ષ નગરના માર્ગમાં જવાની જે મરજી હોય, તેમજ પુણ્યપાપને વિવેક એટલે તફાવત જાણવાની જે આકાંક્ષા હોય, તે સમાધિના ભંડારરૂપ તે સુગુરૂને ઉત્તમ માણસેએ સેવવા જોઈએ.
देवद्वार-( शार्दूलविक्रीडितवृत्तम्.)
ज्योतिर्जालमिवाजिनीप्रियतमं, प्रीतिन तं मुंचति,
૧૬ ૧૮ ૧૨ ૧૩ ૧૪ ૧૩ ૧૫ श्रेयाश्रीभवतीह तत्सहचरी, ज्योत्स्ना सुधांशोरिव।
૨૩ ૨૪ ૨૫ ૨૦ ૧૯ ૨૧ ૨૨ ૩૦ ૩૧
सौभाग्यं तमुपैति नाथमवनः, सेनेव तं कांक्षति, स्वब्रह्माब्धिमुना वशेव तरुणं, योऽर्चा विधत्तेऽहताम्॥
અર્થ-જે માણસ શ્રી અરિહંત પ્રભુની પૂજા કરે છે, તેને સૂર્યને જેમ તિનો સમૂહ તેમ પ્રીતિ છોડતી નથી, તથા ચાંદની જેમ ચંદ્રની, તેમ કલ્યાણની લક્ષ્મી તેની સહુચરી થાય છે, તેમજ રાજા પ્રત્યે જેમ સે , તેમ ભાગ્ય તેની સમીપમાં આવે છે, તથા યુવાન પુરૂષને જેમ ઝી, તેમ
સ્વર્ગ અને મેક્ષની લમી તેને ઈ છે. ૪ ૬ ૫ ૮
૯ ૧૦ ૧૧ ૧૨. R Tદશા તન તન નિનાંતતિસેનાના૧૩ ૧૪ ૧૯
૧૫ ૧૬ ૧૭ ૧૦ बंशोऽशोभि नमंतियोजिनकरा-स्तराम वजा भ्रभुजाम् ।
For Private And Personal Use Only