________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરૂર ) અર્થ:-પાંચને પાંચે ગુણવાથી ભાવનાઓ પચીસ પ્રકારની છે, અને તે ભાવનાઓથી મુનિઓ મહાવતેને અને મક્ષસ્થાનને સાધે છે. दाने शीले तपस्येव, भावना मिलिता यदि । तदा मोक्षसुखाकांक्षा, चिंतनीया जनैरिह ॥१६४॥
અર્થ:-દાન, શીળ અને તપમાં જે ભાવના મળેલી હાય, તેજ અત્રે લેકોએ મોક્ષસુખની ઈચ્છા ચિંતવવી. सर्वतो देशतश्चैव, विरतिः सफला तदा । यदा भावयुता लोके, स्वर्गमोक्षसुखप्रदा ॥१५॥
અદ-જે ભાવે કરીને યુક્ત હોય તેજ સર્વથી અને દેશથી વિરતિ આ લોકમાં સફળ થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષના સુખને દેનારી થાય છે.
૧૧
षट्खंडराज्ये भरतो निमग्न,-स्तांबूलवक्त्रः सविभूषणश्च
૬ ૧૪ ૧૩ * ૧૧ आदर्शहये जटिते सुरत्न, निं स लेभे वरभावतोऽत्र ॥
અર્થ -છ ખંડના રાજ્યમાં આસક્ત થએલા, મુખમાં તાંબલવાળા, તથા આભૂષણવાળા, એવા ભરત મહારાજે ઉત્તમ
For Private And Personal Use Only