________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૮ )
અ:-જે માણુસ સર્વ પ્રાણીઓને દયામાં તત્પર થયા
થકા અભયદાન આપે છે, તે માણસને મૃત્યુ બાદ પણ કાઇ જગ્યાએ લય પ્રાપ્ત થતા નથી.
૧
ૐ
ક
हेमधेनुवरादीनां, दातारः सुलभा भुवि ।
રે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
૫
७
દુર્જનઃ પુરૂષો જોકે, યુ: પ્રાપ્થિમયપ્રદ્: || ૨૨ ||
અ:-સુવર્ણ, ગાય અને વરદાનના દેનારાએ તે આ પૃથ્વીમાં સુલભ હાય છે, પણ જે માણસ પ્રાણીઓ પ્રત્યે અભયદાન આપે છે તેવા માણસ આ દુર્નીમાં દુર્લભ છે.
૧
૨
૩
પ
૪
महतामयि दानानां कालेन क्षीयते फलम् ।
૧૦
"
૭
૯ ૧૦
૧૧
भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ ३४ ॥ અર્થ:-મ્હોટાં દાનાનું પણ ફ્ળ કાળે કરીને ક્ષય પામેછે, પણ ભય પામેલા પ્રાણીને અભયદાન દેવાનું જે ફળ, તેના ક્ષયજ થતા નથી.
૧ ર r
૩
૬
यथा ममाप्रियो मृत्युः सर्वेषां प्राणिनां तथा ।
૧૨
૧૧
G
तस्मान्मृत्युभयत्रस्ता स्त्रातव्याः प्राणिनो बुधैः ॥३५
અર્થ :-વળી હું યુધિષ્ઠિર ? એમ વિચારવું કે જેમ મ્હને મૃત્યુ અપ્રિય લાગે છે, તેમ સર્વ પ્રાણીઓને પણ તે અપ્રિય
For Private And Personal Use Only