________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ )
અર્થ :-વળી હું યુધિષ્ઠિર ? આકર્શમાં ગમન કરનારા એવા પણ બ્રાહ્મણેા માંસભક્ષણ કરવાથી પતિત થએલા છે ( અર્થાત્ ભ્રષ્ટ થઇ નીચે પડ્યા છે), તે કારણથી બ્રાહ્મણાનુ પતન જોઇને માંસભક્ષણ કરવું નહિ.
૪
ર ૩
૫
७
घातकश्चानुमंता च, भक्षकः क्रयविक्रयी ।
૧૨
૧૧
૯ ૧૦
लिप्यते प्राणिघातेन, पंचाप्येते युधिष्ठिर ? ॥४९॥ અ:-વળી હું યુધિષ્ઠિર ? પ્રાણીના નાશ કરનાર, તથા પ્રાણીના નાશની આજ્ઞા આપનાર, માંસનું ભક્ષણ કરનાર, માંસ વેચાતું લેનાર તથા માંસ વેચાતું દેનાર; એ પાંચે ( માણસા ) જીવ હિ ંસાથી લિપ્ત થાય છે, અર્થાત એ પાંચેને જીવ હિંસા લાગે છે.
ત
૩
*
૧
किं जापहोम नियमै, स्तीर्थस्नानैश्च भारत ? |
૬
૫
G
૧૧
૧૦
यदि खादति मांसानि सर्वमेव निरर्थकम् ॥५०॥ અથ:-હું ભારત ? જો માંસનું ભક્ષણ કરવામાં આવે તો પછી જાપ, હોમ, નિયમ, તથા તીર્થં સ્નાનથી શું થવાનુ છે ? કેમકે માંસ ભક્ષણુંથી તે સમગ્ર નિરર્થક છે.
૧
૨
૩
૪
પ્
प्रभासं पुष्करं गंगा, कुरुक्षेत्रं सरस्वती ।
૬
૧૦ ૯ ૧૨
૧૩
વિશ્વા ચંદ્રમાના ચં, સિંધુશ્ચેવ માનવી શા
For Private And Personal Use Only