________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭ ) અર્થ:-જે માણસ પાસે કોપરૂપી અગ્નિને નાશ કરનારું ક્ષમારૂપી હથીયાર છે, તેને નિરંતર જય થાય છે, અને તેને શત્રુઓને ઉદય તે હોયજ ક્યાંથી?
क्षमागुणान् प्रवक्ष्यामि, संक्षेपेण तु श्रूयताम् । धर्मार्थकाममोक्षाणां, क्षमाकारणमुच्यते ॥ १०॥
અર્થ:–હે યુધિષ્ઠિર? હવે હું સક્ષેપ માત્રથી ક્ષમાને ગુણોનું આખ્યાન કરું છું, તે તું શ્રવણ કર? ક્ષમા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પરમ નિદાન છે. અર્થાત્ ક્ષમાથી સર્વે કાર્ય સિદ્ધ થાય છે.
क्षमा शांतिः क्षमा शस्त्रं, क्षमा श्रेयः क्षमा धृतिः। ૧૦ ૧૧ ૯ ૧૩ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ क्षमा वित्तं च चित्तं च, क्षमा रक्षा क्षमा बलम् ॥१०१
અર્થ:-ક્ષમા તેજ શાન્તિ, શત્ર, કલ્યાણ, ધીરજ, ધન, ચિત્ત, રક્ષા અને બળ છે.
क्षमा नाथः क्षमा त्राता, क्षमा माता क्षमा सुहृद् । . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ क्षमा लब्धिः क्षमा लक्ष्मीः, क्षमा शोभा क्षमा शुभम्
અર્થ-ક્ષમા તેજ સ્વામિ, રક્ષણ કરનાર, માતા, મિત્ર, લબ્ધિ, લક્ષમી, શોભા અને શ્રેય છે.
For Private And Personal Use Only