________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧૮ )
અર્થ :-જૈ બ્રાહ્મણા નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે છે, તે દેવતાઓને પણ પૂજવા લાયક થાય છે, અર્થાત્ તેમની દેવતાઓ પણ પૂજા કરે છે, અને તે અતિ પવિત્ર મગળ
રૂપ બને છે.
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
પ
शीलानामुत्तमं शीलं व्रतानामुत्तमं व्रतम् ।
"
1
૯
૧૧
૨
ध्यानानामुत्तमं ध्यानं, ब्रह्मचर्य सुरक्षितम् ॥९४॥
રે
७
અ:-ઉત્તમ પ્રકારે પામેલું બ્રહ્મચર્ય, સમગ્ર શીળામાં ઉત્તમ શીળરૂપ છે, તથા સમગ્ર તેમાં ઉત્તમ વ્રત છે, અને સર્વ પ્રકારનાં ધ્યાનામાં ઉત્તમ ઘ્યાનભૂત છે.
૨
૩
पुत्रदारकुटुंबेषु, सक्ताः सीदंति जंतवः ।
૪
દ
૫
L
.
सरःपंकार्णवे मग्ना, जीर्णवीर्या गजा इव ॥ ९५ ॥
અર્થ :-પુત્ર, સ્ત્રી અને કુટુંબને વિષે આસક્ત થએલા જીવાત્માઓ, જળ વિનાના તળાવના કાદવરૂપ સમુદ્રમ ડુબેલા, તેમજ જરા અવસ્થાના ોરથી છગે થઈ ગયું છે વીર્ય જેમનું, એવા હસ્તિઐની માફ્ક અતિ કલેશ પામે છે. મહાભારતના શાંતિપર્વમાં જણાવેલા ક્રોધના સ્વરૂપનું પ્રકરણ,
૩
૪
૧
२
क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः ।
૫
૬
७
.
aagi for: कोधः, क्रोधः सुगतिनाशकः ॥९६॥
''
For Private And Personal Use Only