________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) અર્થે-જે બ્રાહ્મણ જ્ઞાનથી, કિયાથી તથા શીળથી શુદ્ધ થયેલા છે, તેમજ જેઓ, ષ કર્મમાં રક્ત છે, તે બ્રાહ્મણે પિતાના પદની પ્રભાવના કરનારા છે.
અતિથિ પ્રકરણ. तपः-शीलसमायुक्त, ब्रह्मचर्यदृढव्रतम् । निलोभं निर्मलं चैव, अतिथि जानीतेदृशम् ।।१८८॥
અર્થ:-તપ, શીળ અને સમતાવાળા, તથા બ્રહ્મચર્ય રૂપી દઢ વ્રતવાળા, નિર્લોભી, અને મમતા વિનાના માણસને અતિથિ જાણ. स्नानोपभोगरहितं, पूजालंकारवर्जितम् । उग्रतपः-शमायुक्त, मतिथिं जानीतेदृशम् ॥ १८९॥
અર્થ–સ્નાન અને ઉપગ વિનાના, પૂજા અને આભૂત ષણે કરીને રહિત, ઉગ્ર તપવાળા, તેમજ સતાધારક, એવા માણસને પણ અતિથિ જાણ. हिरण्ये रत्नपुंजे च, धनधान्ये तथैव च । अतिथिं तं विजानीया,-द्यस्य लोभो न विद्यते॥१९०
અર્થ:-સુવર્ણ, રત્નને સમૂહ, ધન તથા ધાન્યમાં જેને લેભ હેતે નથી, તેને પણ અતિથિ જાણે.
૧૩
૧૨
૯ ૧૦ ૧૧
For Private And Personal Use Only