________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) सर्वजातिषु चांडालाः, सर्वजातिषु ब्राह्मणाः । ब्राह्मणेष्वपि चांडाला,-श्चांडालेष्वपि ब्राह्मणाः॥५७
અર્થ –માટે હે યુધિષ્ઠિર? સર્વે જાતિઓમાં ચંડારી હોય છે, અને સર્વે જાતિઓમાં બ્રાહ્મણે પણ હોય છે, તેમજ બ્રાહ્મણેમાં (પણ) ચંડાળ હોય છે, અને ચંડાળામાં પણું બ્રાહ્મણે હોય છે. ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पिकः । अन्यथा नाममात्रं स्या, दिंद्रगोपककीटवत् ॥१८॥
અર્થ:-જેમ શિલ્પકળાથી શિલ્પી કહેવાય છે, તેમ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહેવાય છે, અને તેથી ઉલટી રીતનો તે, જેમ “ઇદ્રગેપ” એવા નામનો કીડો કહેવાય છે, તેમ નામ માત્ર બ્રાહ્મણ કહેવાય છે. अव्रताश्च दुराचारा, यत्र भक्ष्यचरा विजाः । तं ग्राम दंडयेद्राजा, चौरभक्तप्रदायकम् ॥५९॥
અર્થ-વળી હે યુધિષ્ઠિર જે ગામમાં વ્રત વિનાન, દુરાચારી, અને ભિક્ષા માગનારા એવા બ્રહ્મણે વસતા હોય, તે ગામને ચેરને ભાતું આપનારું જાણીને રાજાએ તે ગામને દંડ કરવે જોઈએ.
For Private And Personal Use Only